Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિ6]. ને આચાર્ય ભગવંતે ધ્યાન પૂર્ણ કર્યું, કાંઈક પીગળી ગયા. વેચ્છાએ કાંઈક છે | ચોગ્ય અને ઉપકાર કરનાર આચાર્ય નિયમ લેવાનું મન થયું. કાંઈક નિયમ ભગવંતે ધમદેશના પ્રકાશી. લેવાની ઇચ્છા થતાં આચાર્ય ભગવંત છે
“મહાન પુણોદયે આ માનવભવ પાસે તેની વિનવણી કરી. આચાર્ય 3 { મળ્યો છે. આ મનુષ્યભવ મળવા ભગવંતે પણ નીચેના નિયમો પર ! દેવતાઓને પણ દુર્લભ છે. આ મનુ સામાન્ય સમજુતી આપી.
ભવ પામીને શાશ્વત સુખને મોક્ષને ૧ શ્રી નમસ્કાર મહામંત્રનું ચિંતન છે માટે પ્રયત્ન કરવું જ જોઇએ. જેટë કરવું. પુરૂષાર્થ સંસારના સુખ મેળવવા ર શ્રી દેવ અને ગુરૂ ભગવંતની છે. માટે કરે છે તેટલો પુરૂષાર્થ એક્ષના ને
આરાધના ભક્તિ કરવી. શાશ્વતા સુખ માટે કરો તે બેડો
૩ યથા શક્તિ જીવદયાનું પાલન કરવું છે પાર થઈ જાય. સાચા સુખની પ્રાપ્તિ
૪ ક્રોધ, માન, માયા, લોભ આ છે માટે જ્ઞાન-દર્શન અને ચારિત્રની સુંદર
ચંડાલ ચોકડીમાં ફસાવવું નહીં.' આરાધના કરવી પડે છે.
પ રાગ-દ્વેષ ઓછાં કરવા. આ માગ શ્રી તીર્થકરેએ પ્રરૂ.
૬ સ્વઘરમાં સંતેષી રહેવું. પેલો હોવાથી તેના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જ જોઈએ. શ્રદ્ધા વિના ૭ કેઇને પણ દોષ ગ્રહણ ન કર. સમકિતની પ્રાપ્તિ થતી નથી. શ્રદ્ધા ૮ અણહક્કનું કોઈનું કાંદ લેવું નહીં. પૂર્વક આચરેલો ધર્મ સંસારના જન્મ, ૯ હમેશા ચારિત્ર સ્વીકારવાની ?
મરણ, રોગ, શોક, દારિદ્ર આદિ વગેરે ભાવનામાં રમવું. 1 સંકટ નાશ કરે છે. અંતે પરમપદ રાજકુમારે હર્ષોલ્લાસ પૂર્વક ઉપ{ આપે છે.
રના નિયમો ગ્રહણ કર્યા પૂ. ગુરૂદેવને છે - આચાર્ય ભગવંતની મધુરી વાણી વંદન-નમસ્કાર કરી મિત્ર સાથે ન સાંભળી રાજકુમારને શ્રી તીર્થકરે પોતાના નગર તરફ પાછો ફર્યો. તે ઉપર અતુટ શ્રદ્ધા થઇ ગઇ. જ્ઞાન- જ અવસરે થાડું કે ગયા પછી, દર્શન અને ચારિત્રની સંપૂર્ણ આરા- બે સ્ત્રીઓને ઉગ્ર અવાજ તેઓએ હું ધના કરવા માટે જોઇએ તેવા ભાવે. સાંભળ્યો. બે સ્ત્રીઓ પરસ્પર કર્યો છે કલાસ પ્રગટયા નહી, આથી તેઓએ કરી રહી છે તેવું અનુમાન થવાથી છે દેશથી ધર્મારાધન કરવાનું સ્વીકાર્યું. તેઓએ પોતાના પગ તે તરફ વાળ્યા. શ્રી ગુરૂ ભગવંતના ઉપદેશથી સાહિલે ખરેખર ! ત્યાં બે સ્ત્રીઓ ઝઘડો કરી છે