Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સવાર
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
-
-
{ આશીર્વાદ મેળવી વેઢાંતી બ્રાહ્મણોની જ્યાં હાક વાગતી એવાં કેરળ દેશમાં વેઠના ૨ નામે ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરવા આવી ગયા. એકબાજુ ચૂસ્ત બ્રાહ્મણ ધર્મનું પાલન !
કરે. બીજી તરફ વેઠ ઉપર જોરઢાર પ્રવચન આપે. એમની મધુરી વાણીથી સેંકડો નહિ ? છે પણ હજારોએ એમનું શિષ્યત્વ સ્વીકાર્યું.લાખો અનુયાયી બન્યા.
હવે જોયું કે મુગ્ધ ધર્મપ્રેમી લોકો સારા જાળમાં સપડાયા છે. હવે હું મારૂં છે કામ શરૂ કરૂં પછી તે વેઢ પ્રવચનમાં સંસ્કૃતમાં બનાવેલી બાઈબલ સુત્રે ઘૂસાડી !
વિશેચન કરવા લાગ્યા. બુઝુર્ગ વેઢા બ્રાહ્મણને ખ્યાલ આવતા એમની પાસે ખુલાસે ન માગ્યું. ત્યારે કહ્યું કે, સાચો ધર્મ બાઈબલમાં જ છે. એથીઑ વેઢ જેવા અધર્મથી ૨ ર મુક્ત કરવા અને સાચે ખિસ્તી ધર્મ તમારામાં આવે માટે જ અમેએ અમારૂં મિશન છે. છે શરૂ કર્યું છે. જુવો હવે ગમ્મત !
- સનાતી એવાં ચુસ્ત બ્રાહ્મણોએ આ ચારેયના બનેલા શિષ્યને ધર્મભ્રષ્ટ કરી ન છે જ્ઞાતી બહાર મૂકી દીધા. એમના અનુયાયી વર્ગને પણ ભ્રષ્ટ માનીને ધર્મ બહાર મૂકી 8 8 દીધા. હવે જાય ક્યાં? શુદ્ધિકરણ કરીને પણ કેઈ લેવા તૈયાર ન થયાં ત્યારે નાઇલાજે છે
સો ખ્રિસ્તી બની ગયા. એટલું જ નહિ ગામના કુવાઓમાં બ્રેડ કે પાઉના ટૂકડા ફેંકાવ્યા. 8 છે જેથી જે કઈ આવા કુવામાંથી ભૂલથી પણ પાણી પીએ એને ધર્મભ્રષ્ટ જાહેર કરે એથી 4 * આ લેકોની અર્થાત્ વટલાઈને ખ્રિસ્તી થનારની જમાત કુદકે ને ભૂસકે વધવા માંડી ? છે આજે આપણે જોઈએ છીએ કે આખે ય કેરળ પ્રદેશ ક્રિશ્ચયન બની ગયો છે. હવે તે આ { ગરી–આદિવાસીઓને અનેકવિધ પ્રલોભન આપીને બલાત્કારે ક્રિશ્ચયન બનાવવાને જાણે ! 4 મહાયજ્ઞ ભારતમાં ચાલે છે અને આ ભારત યુનેનું સભ્ય હોવાથી આ વિષયમાં કહ્યું ન કરી શકે એમ નથી. ઉપરથી સરકાર ઉત્તેજન આપે છે જે કે આડકતરી રીતે પરદેશથી આ છે આ અંગે અબજો રૂપીયા આવે છે. ધંધા-નોકરી–છોકરીના પ્રલોભનથી ઉચ્ચકુળમાં છે જન્મેલા પણ પ્રતિવર્ષ સેંકડો હજારોની સંખ્યામાં ક્રિશ્ચયન બની રહ્યાં છે.
તે ધ્યાનમાં આવીને ધેળા અંગ્રેજોની કાળી કાર્યવાહી. આ લોકોએ જ આ ઉત્કર્ષના છે 8 નામે સ્ત્રીઓને સ્વચછન્દ અને સ્વતંત્ર મિજાજવાળી બનાવી. વિધવા ઉત્કર્ષને નામે વિધવારે છે આશ્રમ સ્થાપી તેમના જીવનને પાયમાલ બનાવી વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. 8 છે અરે ! વર્ષો પહેલા વડેદરામાં વિધવાવિવાહ ઠરાવ કરવા અંગે ટેળુ કહેવાના સાધુના છે 8 નિશ્રામાં ભેગુ થયેલ પણ ભડવીર પૂ. રામવિજયજી ત્યાં પહોંચી ગયાં અને એ લોકોને ?
ભાગી જવું પડયું...એ તમને યાઢ હશે જ. પારણુ ઘરની વ્યવસ્થા કરીને વ્યભિચારને છે છૂટે દેર આયે. વૃધ્ધ કલ્યાણના નામે વૃધ્ધાશ્રમો સ્થાપીને પુત્રોના હૃદયમાંથી માતા– ૧ છે પિતા પ્રત્યેને પૂજ્યભાવ નિચાવી નાંખીને પુત્રોના હાથે જ માતા પિતાને ત્યાં જ ધકેલી છે
-
-
-
-
-
-
-
-
-
-
-