Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ
પ્રેરણામૃત સંચય
–પ્રજ્ઞાંગ
આપણે ભગવાનના દર્શન-પૂજન કરીએ છતાં ભગવાનને ઓળખીએ ખરા? ભગવાન મહાવીરના શાસનમાં જન્મેલાને પૂછવું છે કે–ભગવાન છે મહાવીર શું ? શાસન શું? આપણા માટે શું શું કરવાનું કહ્યું અને શું ? છે શું ન કરવાનું કહ્યું? તે વાતમાં તમે કાને હાથ દે તે ચાલે? તમે કહો કે. છે | સાધુ જાણે તો પછી ધર્મની બાબતમાં સાધુ કહે તેમ જ ચાલે કે તમારી છે 8 મરજી મુજબ ચાલે? તમને લાગે છે કે આપણે બહુ સારી જગ્યાએ આવી
અને ખરાબ જગ્યાએ જવાની પેરવી કરી રહ્યા છીએ? { આપણે પરલોક નહિ માનીએ તેથી પરલોક ભાગી નહિ જાય. નરક છે
પણ છે. ભૂલ કરશે તો જવું પડશે, ભગવાન શ્રી મહાવીર પરમામાને છે 5 આત્મા ભૂલ્યો તે તેમને પણ નરકે જવું પડયું. અણસમજુ, અજ્ઞાની, સંસા૨ના રસિયા જીવો માટે નરક છે. તે તેની શક્તિ હોય તેથી અધિક પાપ કરે છે અને ઉપરથી ધમની મરકરી કરે, ધમની ઠેકડી કરે.
આપણે અહીં જન્મ્યા છીએ. અહીંથી અવશ્ય કરવાનું છે. જ્યારે ? મરવાનું તે નક્કી નથી. માણસ બેઠા બેઠા ય મરી જાય, હાલતાં-ચાલતાં ય મરી જાય, હમણું આયુષ્ય પૂરું થાય તો તમને વિશ્વાસ છે ને કે ચિંતા કરવા જેવું નથી મેં મારા જીવનમાં ધમથી વિરૂદ્ધ કર્યું નથી, સંગ મળ્યા છે તે સારું જ કર્યું છે. તેથી મારૂં ભૂંડું થવાનો સંભવ જ નથી.
ભગવાનને ધમ નહિ સમજેલ બધા જીવ દયાપાત્ર છે. પછી તે મોટો છે કે દેવ હોય કે દેવેન્દ્ર હોય તે ય દયાપાત્ર છે. દુઃખી દયાપાત્ર જરૂર છે. કેટલા કે દખી એવા છે જેની દયા પણ ન ખવાય. સગો બાપ દુઃખી હોય, કેન્સર રે હોય તો તમે શું કરે? જગત કેટલું લાચાર છે ! જે વિજ્ઞાન યુગમાં ભયંકર છે
રેગને પણ ઉપાય નથી તે વિજ્ઞાનને હજી તમે સારૂં માને છો...! જગત છે છે તે દુખી રહેવાનું છે. જયારે રોગ અસાધ્ય બને, ડોકટરે પણ હાથ ખંખેરે છે
ત્યારે શું કહે છે? “શાંતિ રાખે, તમારા ઇષ્ટને યાદ કરો !” તે પછી તમે 8 પહેલેથી કેમ યાદ નથી કરતા? બધી બાજી હાથમાંથી જાય તે વખતે તેને છે | ભગવાન શી રીતે યાદ આવે? દુઃખીને સુખી કરવાને કઇ ઉપાય નથી. તેનું પુણ્ય ન હોય તે જે
огтоох