Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૬૮ :
'
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે
પત્રિકાને શાસપાઠ તરીકે ધર્યો ન હોત તો આટલું બધું સાંભળવું ન પડત. (પત્રિકામાં ૧ એમને એમ તે કંઈ છપાવે નહિ. પણ આ પાટીની દલીલે ય જોરઢાર છે. જો ખરેખર છે આ ઊથાપનના ચડાવા અશાસ્ત્રીય જ હોય તે તેને વિરોધ લેખિત થ જોઈએ. જેથી ? ભાવિની પેઢીને પણ “ઉથાપનના–ચડાવા” જ ખાલી લેખિત ન મળતા તેને વિરોધ પણ છે લેખિત મળી શકે. જો કે મારે આ પત્રિકામાં કંઈ લેવા દેવા નથી. પણ મારા પિટલા- ઊત્થાપનના ચડાવા બેલાઈ ના શક્યા તેને દિલમાં અફસેસ સમાતો નથી. - ઉત્થાપનના-ચડાવાની વાત તે પત્રિકામાં છપાવાથી લેખિત પુરાવો થઈ ગયો છે.
પણ હવે પિલા નો ઉત્થાપનના-ચડાવાના વિરોધની પણ મૌખિક નહિ પણ લેખિત છે * પત્રિકા છાપવિ મને અતિ અગત્યની વાત જણાય છે. તેનું કારણ બીજું તે કંઈ નહિ ? ન પણ મારી જેમ કોઈ બિસ્તરા-પેટલા ઉસ્થાપનની વાત કરીને ભેઠા ને પહે બિચારા. 8 છે એટલે.
પેલા નંગના કારણે બિસ્તરા-પોટલા ઉત્થાપનના ચડાવાને મોકૂફ કે મુલત્વી જ નહિ પરંતુ તદ્દન સપનામાં ય બંધ રાખવાના મક્કમ ભીષમ પ્રતિજ્ઞાધારી ભદ્રંભદ્ર કી 1 હવેથી જે.
-
-
-
-
ટ્રેનમાં અમઢાવાથી મુંબઈ જઈએ તે દિવસનું કે રાતનું ૧૨ કલાકનું ભાડું ? કિ સરખુ જ લે છે. ધર્મશાળા કે ગેસ્ટ હાઉસની જેમ જ. ટ્રેનનું ૧૦૨ રૂપિયા ભાડું સાલ 5 4 મોંઘુ ગણાય. અરે બેસવાની જગ્યા પણ નથી આપતા. ધરમશાળા કે ગેસ્ટ હાઉસમાં છે છે તે ગાદલા, ગોદડા, પલંગ, પંખો, સંડાસ, બાથરૂમ, પાણીને નળ, બારી બારણુ આ 5 આ બધું ફક્ત ૧૦૦ માં મળે અને પટાવાળાએ સાહેબ! સાહેબ કહીને સલામ ભરે.
અને ટ્રેનમાં તે કદાચ ભૂલેચૂકે ય જગ્યા મળી ગઈ હોય તે ય એક સીટમાં ૫- ૨ ૧ ૬ પેસેન્જર વચ્ચે એક જ બારી. આખા ડબ્બાના ૧૦૦ ૧૫૦ પેસેન્જરો વચ્ચે બે સંડાશ
અને બાથરૂમ તે મળે જ નહિ. તમે ટ્રેનમાં જે સીટ ઉપર બેઠા તે સીટ જ તમારા માટે છે 4 બેઠકરૂમ, બેડરૂમ, લાયબ્રેરી, ભજનખંડ, આરામગૃહ, સંદેશા પ્રસારણ કેન્દ્ર બને. ટૂંકમાં ? સમજોને કે–એલ ઈન વન. બને.
૧૦૨ રૂપિયામાં હરતા-ફરતા ફલેટ જેવી ટ્રેનને ખરીદીને હું દેશ-દેશાંતરોને જેવા છે નીકળયો. બિસ્તરા-પેટલા સાથે જ હતા. કુલીને પકડે. સામાન ઉત્થાપનના પૈસામાં છે છેડી રકઝક કરી. પણ બન્ને સંપીને વચ માર્ગ-સમાધાનવાદી માર્ગ કાઢ. સમા- ૬ ધાનવાદી માર્ગમાં કંઈ ઝંઝટ ના લાગી. બધા જ પ્રકારના ધાર્મિક, રાજકીય, સામાજીક, છે