Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
- અલાદેu waઉજજરૂરીછરેજી મહારાજની -
uren suora (Hb exã Blond Ps4 Yuugua
-તંત્રીએ
•
કવ કફ •
-
પ્રેમ મેઘજી ગુરુ
૮મુંભઇ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ
(
૪૦ : રેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
(૯૪૦૮૪). | રાજા ભ ઢજ.
(જજ).
NNNNA
8"
N"ારા વિરાZI a શિવાય ચ મઝા 9
=
છે વર્ષ: ૯.] ૨૦૫ર ફાગણ સુદ-૩ મંગળવાર
તા. ૧૧-૩-૯૭ [ અંક: ૨૮ ?
1 પ્રકીર્ણક ધર્મોપદેશ 1
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા [ ૨૦૪૩, અષાઢ વદિ-૭ શુક્રવાર તા. ૧૭–૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 8 4 મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૧૫ મું)
–અવ૦) છે સદ્વિ વાસસહસ્સા, તિસરખુનોદણ એણ અણુચિન તામલિયું, અનાણુતવૃત્તિ અપફલેો ૧ તાલિતણુઈ તવેણુ, જિસુમધ સિજઝઈ સર જણા અનાણુહ દેસણુ તામલિ, ઇસાણું ગયઉ પુરા
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા છે શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા
છે કે- શ્રી અરિહંત પરમાત્માએાએ જે ધર્મ બતાવ્યો છે તે એક માત્ર મોક્ષની જ છે સાધના માટે કહ્યું છે પણ સંસારની સાધના માટે કહ્યું નથી. કેમકે, મેક્ષમાં જે સુખ છે છે તે જ સાચું અને વાસ્તવિક સુખ છે. મેક્ષમાં જે સુખ છે તે એવું છે જે સઢા ભેગવાય તે પણ જરા ય નુક્શાન કરે નહિ. જ્યારે આ સંસારના સુખને છે જે મઝેથી ભગવે તે દુઃખી જ થાય. જીવને દુનિયાનું સુખ મળે તે ય ધર્મ કર્યો હોય છે. તે જ છે અને પાપ કર્યું હોય તે દુઃખ જ મળે આ વાતની શ્રધ્ધા છે? હજી ? ધર્મ કરીએ તે દુનિયાનું સુખ મળે તેવી શ્રદ્ધાથી હજી ધર્મ કરનારા કાચ મળે. પણ છે