Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
{
વાસ્તવમાં શ્રાદ્ધવિધિ પ્રકરણમાં જણાવ્યાનુસાર ત્રિકાળ દેવપૂજા, ત્રિકાળ ગુરુવંદન, બે સમય પ્રતિક્રમણ, પચ્ચખાણ, જિનવાણી શ્રવણ, વગેરેને પણ શ્રાવકના નિત્યક્તવ્યમાં છે 4 સમાવેશ થાય છે. પણ આ બધાને નિત્યકર્તવ્ય તરીકે રજુ કરે તો એ બધા ઉપર પણ
પ્રતિબંધ મૂકવો પડે. આવો પ્રતિબંધ તો શ્રાવકે ફગાવી દે, માટે ઉભય/ પ્રતિક્રમણની છે જગ્યાએ સૂત્રોચ્ચાર કરવા અને ત્રિકાળ ગુરુવંદનની જગ્યાએ વહોરાવવાની વાતને તેઓ ?
આગળ કરે છે. ખરી રીતે તે આ પાઠ સૂતકવાળાઓને જ સંકટમાં મૂકે તેવો છે. અમે છે તે સ્પષ્ટ લખેલું જ છે કે “શ્રાવકોને ત્યાં બાળકને જન્મ થયો હોય ત્યારે માતાએ શુદ્ધિ ?
ને જણાય ત્યાં સુધી શ્રી જિનપૂજન કરવું. અશુદ્ધિના કાળ દરમ્યાન દરમાં અન્ન, 8 B પાણી, વસ્ત્ર વગેરે દૂષિત ન બને તે રીતે સ્પર્શવાની મર્યાઢા તે વ્યક્તિએ જાળવવી. ઘરના
અન્ય સભ્યો માટે “સ્માન કર્યા પછી શ્રી જિનપૂજા કરવી, પૂ. ગુરુભગવંતને વહોરાવવું.” વગેરે નિષિદ્ધ નથી. આ રીતે મર્યાત્રાનું પાલન હોય એટલે “ઉપદેશપ્રા સાઢીને પાઠ 9 શ્રાવકની કોઈ નિત્યકર્મની હાનિ કરતો નથી. સૂતકવાળાઓ તે લૌકિક અને લોકેત્તર ? અભય” નું ભક્ષણ કરનારા ઉપર પણ જિનપૂજાને પ્રતિબંધ શાસ્ત્રકારોએ ન મૂકે હોવા છતાં મૂકે છે એટલે તેમની માન્યતા મુજબ આ પાઠ તેમને સંકટમાં મૂકે તેમાં છે કઈ શું કરે? ખરેખર તે આ પાઠને પરમાર્થ જ અલગ છે.
પ્રહ : “ખરેખર તે આ પાઠને પરમાર્થ જ અલગ છે. આ વાવથી તમે શું કહેવા માંગે છે?
" ઉ૦ : શ્રી “ઉપદેશપ્રાસાને ઉપર જણાવેલ પાઠને વિસ્તાર “નિર્વાણ કલિકા' ? છે (ક્ત શ્રી પાઠલિપ્તસૂરિ મહારાજા)ના પ્રાયશ્ચિત અધિકારમાં છે. ત્યાં જણાવ્યું છે કે છે
પોતાના કે પારકા જન્મ-મરણ સૂતકવાળાનું ભજન ન કરવું. ઈચ્છાથી કે અનિચ્છાથી ભોજન કરે તે શું પ્રાયશ્ચિત કરવું તે પણ જણાવ્યું છે. નિત્ય કર્મની હાનિ પણ છે જણા છે. પરંતુ આ નિત્યકર્મ સૂતકવાભાઓ જણાવે છે તેમ “સાધુઓને વહોરાવવું, વસતિ આદિનું દાન કરવું દેરાસર જવું, પ્રભુપૂજા કરવી, સૂત્રોચ્ચાર કરવા સ્વરૂપે
ત્યાં થિી જણાવ્યું. ત્યાં તો નિત્ય કર્મ તરીકે ઉપાસક દૈહ શુધિથી માંડીને ભૂતશુધિ- છે મંત્રશુંધિ....બેલિવિધાન સુધીનાં કર્તવ્યો ગણાવ્યા છે. પ્રતિષ્ઠાની વિધિમાં સૂતકવાળાનું 4 ભજન કરવાથી ઉપર મુજબ નિત્યકર્મની હાનિ થાય છે. પ્રતિષ્ઠા સમયની વિધિ માટેના વિધાનને દૈનિક શ્રાવકના 'ક્તવ્યરૂપે રજુ કરી દેનારા સૂતકવાળાએ અગીતાર્થ છે, કાં ? તો તેઓને “નિત્યકર્મને અર્થ કરતા આવડ નથી, કાં તે ખોટે અર્થ કરીને શ્રાવકોની જિનપૂજા બંધ કરાવવાનું પોપકાર્ય હાથે કરીને કરી રહ્યા છે. માટે નિત્યકર્મહાનિ 1 ના નામે “ઉપદેશપ્રાસાદના પાઠને આગળ કરીને સુતકવાળાઓ જિનપૂજા બધ કરાવે છે