Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી. એન. ૮૪ accessoc ર૦૦૦૦૦૦૦૦૦ - 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
TRUT | TET) (ST
NOW. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ર૦૦ર
| 0 ૦ વિષયના પ્રેમીના હૈયામાં કદિ પણ નવ૫૪ને વાસ થતો નથી જન્મતિ થવાના છે
0 દયેય વિનાને ધર્મ, ધર્મ નથી પણ અધમ છે. 0 0 યતિ જીવન એ જ દુર્લભ એવા માનવ જીવનનું સાચું ફળ છે. રાગ-દ્વેષને આધીન છે
જીવ, ભગવાનના ધર્મ માટે નાલાયક છે મરી જાય પણ અસત્ય ન બોલે તેનું નામ છે 0 માનવ ! ચંચલ એવા સંસારના સુખમાં મૂંઝાય, તેને સમઝું કેમ કહેવાય? 0 ૦ દ્રવ્યક્રિયા પણ જે ભાવ લાવવા માટે કરાય તો તે પ્રશંસનીય છે. સૂર્યના પ્રકાશથી 0
ઘૂવડ જેમ અંધ બને, તેમ સુખના રસીયા જ ભગવાનના શાસન પામીને 0
પણ સંસારમાં રખડે છે. ૦ રીબામણ પાપની હોવી જોઈએ; દુઃખની નહિ. ધપાક (ચંડાળ) જેવા ક્ષાથી
હમેશા દૂર રહેવું જોઈએ, જે આત્મકલ્યાણ સાધવુ હાય ૦ રમણતા પુગલમાં નહિ, પણ જે આત્મગુણોમાં આવે તે મેક્ષ તો આ રહ્યો !
૦ જીવનભર મનવચન-કાયા ગુરૂને જ સમર્પિત એનું નામ ગુરુકુલવાસ! - 0 ૦ અર્થ–કામ, સઘળાં પાપનું મૂળ છે.
૦ મનુષ્ય જીવન રત્નત્રયીનું ભાજન છે, તેમાં સંસારની સાધના કરવી એટલે સુવર્ણ- 0
યાત્રમાં મદિરા પાન જેવું છે. ૦ રત્નત્રયી માટે જ તરફડે તેનું નામ જેન! 0 ૦ રત્નત્રયીની આરાધનામાં જ સદા તત્પર તેનું નામ સુસાધુ. હોશિયારી-સમાગે છે
વાળે તે જાતને તારે અને ઉન્માર્ગે વાળો તે જગતનું સત્યમાશ મારે છે . જેના વિના ચાલે જ નહિ તેવી બધી ચીજો “નશાખોર' કહેવાય છે . જગત પ્રમાઢનું સાથી છે. જૈનસંઘ પ્રમાદને વૈરી છે.
છે જે પ્રમાઢના પ્રેમી હોય તે બધા ધર્મના વૈરી હોય. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્ર, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું