Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
' હાલારદ પૂ. વિશ્વમસૂરીશ્વરજી મહારાજના - - ૪
A 20l zocal OUHOY VO BUON PEU MOI 201203 47
NA
ના
હાથી
- તંત્રીપ્રેમચંદ મેઘજી ગુઢક
૮jલઈ) હેમેન્દ્રકુમાર સાહલાલ #e
(રજ). સુરેજચંદ્ર કીરચંદ જેઠ
(૧૩ ). ૨૨૬ #7 ઢા
| (જજ)
•
S • કવાડિફ • आज्ञाराब्दा विरादा च. शिवाय य भवाय च
વર્ષ : ૯] ૨૦૫ર માઘ સુદ- ૧૨ મંગળવાર તા. ૧૮-૨-૯૭ [ અંક : ૨૫
પ્રકીર્ણક ધર્મોપદેશ
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ-૬ ગુરૂવાર તા. ૧૬–૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે ક્ષમાપના(પ્રકરણ ૧૪ મું)
-અવ૦) { ૧ સભા આટલો ધર્મ કરીએ છીએ તે તે ધર્મ બચાવ નહિ કરે ?
ઉ. અમે જે રીતે જીવી રહ્યા છે તેથી તે તે બચાવ નહિ જ કરે. પડિકમણું છે કરો છો પણ પાપને પ્રશ્ચાત્તાપ કરતા નથી. પાપની સાચી માફી પણ માગતા નથી. આ છે પડિકમણું કરી પાપ કરે છે, સામાયિકને બગાડો છે.
પડિકકમણું કરતાં તમને પાપ યાઢ આવે છે? “મિચ્છામિ દુક્કડમ' બોલો છો ? તે મેઢેથી બોલો છો કે હયાથી બોલે છે? પડિકઠમણું ર્યા પછી પણ જે પાપ કરે છે કે તે મથી કદ કે રેતે રેતે કરે ?
આજે વેપાર કરવા જેવો છે? આજે તે મેટામાં મેટા વેપારી પારકે પૈસે છે જ લહેર કરે છે જેણે જેણે તેને પૈસા ધીર્યા તે બધા તેના ગુલામ થયા છે. તે બધાને હું 1 રેવરાવે છે. પાઘડી ફેરવતા તેને વાર નહિ. તે દેવાળુ કાટશે તે તેના ઘી-કેળા રહેશે છે
અને બીજા અનેકને મારશે. આજે દેવાળું કાઢનાર સુખી છે અને ધીરનાર દુઃખી છે ! તે લીલાલહેક કરે છે અને બીજાને ડી બતાવે છે આ આઈ દેશમાં મૂડી વગરને વેપારી પેઢી ન હતે લતે પારકી મૂડીએ પેઢી ખોલવી તે કેવો ધંધો છે? "
અ
છે