Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રસંગ પરિમલ
( ૨ )
પ્ર ભુ ભક્તિ ના
[ ગતાંકથી ચાલુ ]
મહિ મા —શ્રી ધર્મ શાસન
ગૌતમસ્વામી ભગવાન પરમાત્માને પ્રશ્ન કરે છે કે હે ભગવન્ ! ચવ્વીસન્થુએણુ ભતે કિ' જણુવઇ ?
પરમાત્મા જવાબ આપે છે :—
ગાયમા ! ચહન્વીસન્થએણું દસણવિસેાહિ... જયઇ 1 મલખ ચાવીશ તીથંકર દેવાની સ્તુતિ સ્તવના ઉપાસના અને ભક્તિ કરવાંથી આત્મા દર્શન વિશુદ્ધિ પામે છે. તેનું સમતિ નિર્માળ અને છે. અનુભવીએાએ ઉચ્ચાયું.
છે
‘ભક્તિ વિના મુક્તિ નહિ'
ભત્તિએ જિષ્ણુવરાણું પરમાએ ખીણપજ દેસાણ' । આરોગ્ય માહિલાભ' સમાહ મરણુ` ચ પાવે ́તિ ।
ઉ. સૂ. અ. ૨૯ જેમનાં રાગદ્વેષ રૂપી દ્વેષા ક્ષીણ થઈ ગયા છે એવા વીતરાગ દેવની પરમ ભક્તિ કરવાથી આરાગ્ય-એધિલાભ અને સમાધિયુક્રત્ત મરણ પામી શકાય છે.
ભક્તિની આસક્તિ વિરક્તિ પેદા કરે છે. ભક્તિથી અનેક શક્તિઓ ઉત્પન્ન થાય છે અને આત્મા કથી વિભક્તિ મેળવી મુક્તિ સૌધમાં સીધાવી જાય છે. ભક્તિના મહિમા અપર’પાર છે, વંદન, પૂજન, સત્કાર, સન્માન સ્તવન, કીર્તન, ભજન, સ્તુતિ, પ્રશંસા, ગુણગાન, નમસ્કાર, સેવા અને ઉપાસના આ બધા ભક્તિના જ પ્રકાશ છે,
સુરે। અને સુરેન્દ્રો પરમાત્માની ભક્તિમાં અપૂર્વ આલ્હા૪ અનુભવે છે. તે વખતે તેમ—
તૃણમપિ ગણયતિ નૈવ નાક ત
સ્વર્ગ લેાકને પણ તણખલા તુલ્ય સમજે છે.
મહાન પુણ્યે આત્માને દેવાધિદેવની ભક્તિ કરવાની અમૂલી તક પ્રાપ્ત થાય છે.’ ભૂતકાળમાં પ્રભુભક્તિ કરી ઢંઢ જીવા તરી ગયા, વર્તમાનમાં તરી રહ્યા જ્યમાં પણ તરશે,
છે અને વિ