Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
{ $ મહાભારતના પ્રસંગો છુ
-
-
5 [ પ્રકરણ–૨]
–શ્રી રાજુભાઇ પંડિત અનાનસ્થાન આપવા હ ર મ -: જાણ વન નહી
તેવાની સામે શરણાગતિ શેની? છે અને રાજા શાન્તનુએ શત્રુને (પુત્રનો) સંહાર કરવા ભાથામાંથી તીર ખેંચી કાઢ્યું છે અને ધનુષ ઉપર ચઢાવ્યું.
શાન્તનું રાજાનુ તીર ધનુષ ઉપર ચડે એ પહેલા જ ગાંગેયે (ભીષ્મ પિતામહે છે પુત્રએ) વીજળી વેગે તીર છોડીને શાન્તનુના ધનુષની પણછ (ડેરીને) છેદી નાંખી.
એક દિવસ અભયારણ્યમાં હરણાંના શરીરનું રૂધિર રેડાયું.
અને ગાંગેયે કહ્યું: “આને હું નહિ છોડું. માતા ભલેને પછી તે મારા પિતા કે કેમ ના હોય ? આ મારા હાથમાંથી હવે છટકી શકશે નહિ.” $ ૨૪/૨૪ વર્ષના વિરહાનલના સંતાપમાં તડપતા રહેલા રાજા શાન્તનું સમય તે જતાં ગંગાદેવીને ભૂલી ગયા. અને પાછા હરણાઓને શિકાર કરવા નીકળ્યા.
જંગલમાં મળેલા એક શિકારીએ રાજાને કહ્યું-આપને શિકારમાં ખુશી-ખુશી થઈ ! ઈ જાય એવું એક જંગલ છે. ચાલો હું તમને તે જંગલ બતાવું. પારધિની પાછળ પાછળ ?
જતાં રાજાએ એક અભયારણ્ય જોયું. જ્યાં હિંસક પશુઓ પણ પિતાની હિંસક વૃત્તિને ભૂલી ગયા હતા. હરણ, ફૂકરે, ઘડાઓ, હાથીઓ, સિંહ, વાઘ મતથી ડર્યા વગર મોજની જિંગી ગુજારતા હતા. ૬ શિકારના શેખીન શાન્તનુએ શર–સંધાન ર્યા. અને હિચકારી હિંસા શરૂ કરી. ૧ છે એ દિવસે અભયારણ્યમાં નિરપરાધી પશુના શરીરનું શેણિત રેડાયું. કે નિરપરાધી પ્રાણીના શરીરના રેડાયેલા રક્તને જોતાં જ ગાંગેયની આંખે રેષથી છે લાલાળ થઈ ગઈ. બે ભાથાધર ગાંગેયે નજીક આવીને રાજાને અટકાવતા કહ્યું ! સબૂર ! { ખબરદાર ! જે હવે તીર ચલાવ્યું છે તે.
રાજાએ તે યુવાન તરફ નજર નાંખી. સાક્ષાત્ 'કામદેવના અવતાર જેવા રૂપ છે રૂપના અંબાર જેવા તે યુવાનને કહ્યું–અમે શિકાર ખેલવાના શોખીને તું શા માટે ? અટકાવે છે?
નવયુવા ગાંગેયે કહ્યું “મહાભાગ! નિરપરાધી જીવોની હિંસા કરવી યોગ્ય નથી.
-
-
-