Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૧૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
પ્ર૦ મુક્તિમાં સુખ કેવું છે?
ઉ મુકિતમાં સુખ એવું છે જે વાણીમાં ન મૂકાય. તમારી ઈચ્છા જીવવાની કે મરવાની? મુક્તિમાં ગયા પછી જીવને મારવાનું નહિ, કેમકે તે જગ્યા નથી. જે જન્મ તે જ મરે. જમે તેને જ થાય તેને જ થાય જેને મોહ જીવતે હોય. ભગવાને મોહને સર્વથા નાશ કર્યો છે માટે પરમાત્મા “અજન્મા' કહેવાય. જેને જમવાનું નહિ તેને મરવાનું પણ નહિ.
* તમે અત્યારે જીવી રહ્યા છે તે જીવવા માટે તમારે કંઈપણ ચીજની જરૂર ન પડે તે સારું કે અનેક ચીજોની જરૂર પડે તે સારૂં? જીવવા માટે કેઈપણ ચીજની જરૂર ન પડે તે જ ગમે ને? મુક્તિમાં ગયા પછી મરવાનું નહિ, સદાકાળ જીવવાનું અને જીવવા માટે કોઈપણ ચીજની જરૂર નહિ, હવા-પાણની પણ જરૂર નહિ.
- તમારે અહી જે સુખ છે તે ખમિશ્રીત છે, થે-કાળ રહેવાવાળું છે. જ્યારે મુતિમાં જે સુખ છે તે દુખના લેશ વિનાનું છે, પરિપૂર્ણ છે અને આવ્યા પછી કદિ નાશ ન પામે તેવું છે.
પ્ર. શરીરશ્રમ અને બુદ્ધિશ્રમમાં ફરક ખરે?
ઉ સારા વિચાર કરી તે બુદ્ધિને શ્રમ છે. અને માથે પિટલાં ઉપાડવા, મહેનત-મજુરી કરવી તે શરીરને શ્રમ છે. પણ જેની બુધિ સારી હોય અને તે બુદ્ધિને સારે શ્રમ કરે તે કામ થાય. અને જે બુદિધને ખેટે શ્રમ કરે તે શરીરના શ્રમ કરતાં પણ વધુ પાપ બાંધી સીધે સાતમી નરકે નય. આજના બુદ્ધિમાને શું છે, શ્રમ કરી રહ્યા છે
કે જ Aશાસ્ત્ર કહ્યું છે કે, બુદિધનું ફલ તત્ત્વવિચારણા કરવી તે છે. જે બુધિને તા. વિસારથાણાં ઉપગ કરે તે સારી બુધિ છે. અને બુદ્ધિને ઊંધે મા ઉપયોગ કરે તે તેને બુદ્ધિ ન મળે તે મરું તેમ શરીરને પણ પેટે શ્રમ કરે તે દગતિમાં જાય અને ત્યારે શ્રમ કરે તે સદગતિમાં રાય,
ર', શાણને શ્રમણ કહ્યા છે. શ્રમ કરે તેનું નામ શ્રમણ આપણે ત્યાં બુદ્ધિના શ્રાપૂર્વકને શરીરને શ્રમ છે. કેમકે ભગવાનની આજ્ઞા યા કરે છે. અને તે ખરેખર આ છે સિધુ જ કરે છે. તેના જે શ્રમ કરનાર જગતમાં જ નથી અને જનમનને ય મી.
આ કાળ ઘણે ભયંકર છે. આજની હવા બદલાઈ ગઈ, શિક્ષણ પણ બહાણ,