Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
HereElitiks H.WIHT FORWHELP Peeping H012108001
UFCW 3000 euHoy eva BIBLIOTY PUNU YU247
- તંત્રીએ -
. *
કન સ્થાપી
પ્રેમચંદ મેઘજી ગુઢઃ
૮jલઈ) હેમેન્દ્રકુમાર જજસુજલાલ
(૨reste) સરેજચંદ્ર કીરચંદ
(વઢવા)
કિફ •
•
8).
• કવાટઉફ • ઝાઝરnga વિરdi ૪ શિવાય ચ માર્ચ ૨
•
•
(
=
4 વર્ષ : ૯ ર૦૫૩ પોષ સુદ-૬ મંગળવાર તા. ૧૪-૧-૯૭ [અંક મિશાહ
1 પ્રકીર્ણક ધર્મોપદેશ ;
-૫ પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા
-અવરુ
+ ૨૦૪૩, અષાઢ વદિ-૬ ગુરૂવાર તા. ૧૬-૭-૧૯૮૭ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ– ૬
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે ક્ષમાપના
(પ્રવચન ૧૪ મું) પરસહસાઃ શરદસ્ત પાંસિ, યુગાન્તરે ગમુપાસતાં વા તથાપિ તે માગમનાતતે, ન મેક્ષમાણુ અપિ યાતિ મોક્ષમૂ |
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમામાના શાસનના પરમાર્થ ને પામેલા શાસ્ત્રકાર પરમષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ એ વાત સમજાવી આવ્યા કે- મોક્ષ એ જ સાચું સુખ છે. જયારે સંસારનું સુખ તે તે સુખ શબ્દને વ્યભિચાર છે. આ સુખના રાગને લઈને જ અનાદિ કાળથી અનંતા છ સંસારમાં ભટકે છે. માટે જ એક મહાપુરૂષે કહ્યું છે કે-“સંસારી છે સંસારના સુખના ગાઢ રાગી છે ? અને પિતાના જ પાપના ઉદયે આવતા દુઃખના ગાઢ હેલી છે. તેને લઈને મોહથી આંધળા બનેલા છે. તેથી તે સુખને મેળવવા માટે અને દાખથી બચવા માટે જે કાંઈ ન છે કરે છે, ધર્મ પશુ કરે તે પણ થોડું સુખ પામી દુઃખ, દુખ અને દુઃખ જ પામે છે. ઇ.