Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૫ ૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
| માટે શનિઓ ફરમાવે છે કે- અચરમાવર્તકાળવતી જી અનંતવાર ધમ ન કરી કરીને પણ સંસારમાં જ ભટકે છે. તેવા જ દ્રવ્યથી સાધુપણું પણ પામે છે. આ મેક્ષે જનારા છ જેવું સાધુપણું પાળે તેમના જેવું જ- એક પણ દોષ ન લાગે છે છે તેવું સાધુપણું પાળે છે. તેનાથી ધાર્યું સંસારનું સુખ મેળવે છે. પરંતુ તે સુખના આ કાળમાં ગાંડા બની, ભયંકરમાં ભયંકર પાપ કરી કરીને દુર્ગતિમાં ભય છે. આ ? ધર્મ અભાવ, દુર્ભવી અને ભારે કમી છે અને તીવાર કરે છે.
માટે જ્ઞાનિઓ કહે છે કે- ધર્મની શરૂઆત ચરમાવર્ણકાળથી થાય છે. ચરમા{ વત્તકાળને ધર્મને યૌવન કાળ કહ્યો છે. તેમાં પણ ભારે કમી ની હાલત અચરમાછે વત્ત, અવતી છ જેવી હોય છે. તેને મોક્ષની વાત રૂચે જ નહિ. ધર્મની વાત R સાંભiાં છતાં પણ સંસારના આ આ સુખો મને મળે, તે માટે જ તે ધર્મ કરે. 4 આપણી હાલત શી છે? આપણને ખરેખર મેક્ષની રૂચિ થઈ હોય તે આપણે ચરમા ! { વત્ત કાળમાં આવી ગયા છીએ. જેને મેક્ષની અત્યંત તાલાવેલી હાય ઝટ મોક્ષે છે 1 જવાનું મન હોય, આ સંસાર જરા પણ ગમતું ન હોય, કયારે સંસાથી છૂટું અને ! છે. ભગવાનનું સાધુપણું પામી મેક્ષે પહોંચી જાઉ આવી જેની ભાવના છે. તેને શાસ્ત્ર 1 લઘુકમી જીવ કહ્યો છે. આપણે લઘુકમી છીએ કે ભારેકમી છીએ કે આપણા આત્માની છે છે પરીક્ષા કરવા માટે આ વિચારણા કરવી જરૂરી છે.
ધમીને ઘેર અભાવ, દુભવી, ભારેકમીજીવ પણ જમે પણ તમને વિશ્વાસ છે ! A ને કે- મારા ઘરના જેટલા સભ્ય છે તે બધા ચરભાવમાં આવેલા છે અને લઘુકમી ? છે પણ છે. માટે જ હું રોજ તમને પૂછું છું કે-“તમને બધાને મેક્ષની ઈચ્છા થઈ છે? ૬ મોક્ષે જવું છે? આ સંસાર ગમતું નથી ને? આ જમમાં સાધુ થવા જેવું જ છે ને ?
તેટલા માટે આ આચાર્ય મહારાજ સમજાવી ગયા કે- મોક્ષનું સુખ તે જ આ સાચું અને વાસ્તવિક સુખ છે. આ સંસારનું સુખ તે સાચું સુખ નથી. સંસારનું ને સુખ તે પિકનાં ફળ જેવું છે. કિં પાકનાં ફી આપણે જોયાં નથી પણ શાસ્ત્રમાં છે છે તેનું વર્ણન આવે છે કે- તે ફળ દેખાવે રૂડાં રૂપાળાં હોય છે, સ્વાદે સુમધુર હોય છે પણ ખાતાંની સાથે જ પ્રાણને હરનાર હોય છે. શાસ્ત્રો તે સુખને દુખના પ્રતિકાર રૂપ કહાં છે. તેના ઉપરથી નકકી થાય છે કે જેને ધર્મ કરવું હોય તેને મોક્ષની ઈચ્છાથી
જ ધર્મ કરવો જોઈએ. સંસારનું સુખ મેળવવા કદી પણ આ ધર્મ થાય નહિ./ કોઈ { ધમી જીવને સંસારમાં એવી જ આપત્તિ આવી ગઈ જેને લઈને તેનાથી ધર્મ થઈ ન શકતું નથી. તે વખતે તે જીવ તે વસ્તુની ઇચ્છા કરે તે તેને ખરાબ નથી કહ્યો. તે
રા