Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : એક ૧૯-૨૦ : તા. ૧૪-૧-૯૭ :
તિથિની વૃધ્ધિ કરવી? આ નિયમના આધારે ફા. સુ. ૧૪ એ છે તેને બદલે ફા. સુ.
૧૩ એ કરી.
।
આટલું તે જુઠ્ઠું કર્યું હવે મજાની વાત એ છે કે- તેમને પૂછીએ કે ભાઈ ફ્રા. સુ. એ ૧૪ ની ફા. સુ. ૧૩ મે કરી હવે એ તેરસમાંથી સાચી તેરસ કઇ ગણવી ? તા કહેશે બીજી તેરસને. પૂછીએ કે શેના આધારે ? તે કહેશે એ જ ‘ફાયે પૂર્વાં...'ના આધારે પૂછીએ કે શી રીતે ? તા કહેશે કે (૨ તિથિનેા ક્ષય હોય તે પૂર્વની તિથિએ આરાધના કરવી અને વધ્ધિ હોય તે પછીની તિથિએ આરાધના કરવી
આટલુ જાણ્યા પછી તમને સમજાશે કે યે પૂર્વા.... આ સિધ્ધાંતના કેવા બે જુદા જુદા અથ કર્યો એ ચૌદશની મે તેરસ કરવામાં જુદા અર્થ અને એ તેરસમાં બીજી તેરસ આરાધવામાં જુદો અથ
આ રીતે થાયે પૂર્વા’ના એ અથ કર્યા પછી પણ સાચી થતી જ નથી. કેમકે ફા. સુ. ૧૩ શુક્રવારે છે અને શિ તેને બદલે તેમણે એ તેરસ કરતાં ફા. સુક્ર પ્રથમ ૧૩ શુક્રવારે આવી શનિવારે હકિકતમાં તૈરસ છે જ ગાઉની યાત્રા આદિ કરવા/કરાવવા એ દૂધ આપવાની નથી.
અને તે
તે
તિથિની આરાધના કુા. સુ. પ્રથમ ૧૪ છે અને ખીજી ૧૩ શનિવારે તૈરસ માનીને તેની છ
થની ગોવા જેવી વાત છે. જે કઢિ
આ વાત ઉપરથી તમે સમજી શકશેા કે-પર્વ તિથિની ક્ષય કે વૃધ્ધિ હોય નહિ આવી ભ્રમાત્મક માન્યતા મગજમાં પેસી ગઇ હોવાના કારણે એક તિથિપક્ષ સિદ્ધાંતના ટી લખે. છે અને આરાધના પણ ખેાટી તિથિવાળા કરે છે કે * જયારે પવતિથિના પણ પૂર્વની તિથિ પણ જો પવ તિથિ આ અર્થ પણ ખાટા છે)
તો બેટા અમ કરે જ છે, તિથિઓ પણ ખેડી
હાય હોય ત્યારે પૂર્વની તિથિના ક્ષય કરવા. હાય તા તેની પવની તીથીના શય કરવા.
શાસન સમાચાર
પુના સીટી-ભવાની પેઠમાં પૂ. મુનિરાજ શ્રી વિના વિજયજી મ.ને ત્રણ ઓપરેશન થયા પછી શાતા છે બાદ બે વાર હાર્ટ એટેક આવેલ પણ ઉપચારથી સારૂ છે.
મનના જીસ્સાથી સયમ સાધનામાં ઉજમાળ છે, સધ સારી ભક્તી કરે છે.