Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
pierzielung K. WISD Teasera del premog H6121001 -
UPCN gora UHOY V Balon Pgu Nel YU120327 Meille
ના સ્થાળી
- તંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢા
૮મેઈ) મહેન્દ્રકુમાર જજસબલાલ ,
I
• •
•
NNNN
6વાdઉફ •
WWWા વિરd a fiાય મya a
૪૪ કીરચંદ શેઠ | (વઢવ૮). જાદ ૪૬ની
(જ8)
વર્ષ: ૯] ૨૦૫ર પિષ વદ પ્ર.-૫ મંગળવાર તા. ૨૮-૧-૯૭ [ અંક : ૨૧+રર
15 પ્રકીર્ણક ધર્મોપદેશ ૧
પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા | ૨૦૪૩, અષાઢ વદિ-૬ ગુરૂવાર તા. ૧૬–૭–૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ– 8
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે A ક્ષમાપના— (પ્રકરણ ૧૪ મું)
–અવ૦)
આ વાત સમજ્યા પછી મોક્ષને માટે જ ધર્મ કરનારા કેટલા જીવો મળે ? સમજવા છતાં ય મોક્ષને માટે ધર્મ નહિ કરવા દેનાર જે કઈ હોય તે આ સંસારનું સુખ જ છે. તે સુખ એવું છે કે જીવને વચમાં જ અટકાવી નાખે છે. જ્ઞાનિએ કહે છે કે, મેક્ષ માટે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરનારા જીવને, જ્યાં સુધી તેને મેક્ષ ન થાય ત્યાં સુધી તેને જે જોઈએ તે બધું જ મળે પણ તે જીવ તેમાં જરાપણું લેપાય નહિ. જેને દુનિયાનું સુખ જોઈએ તેને ય આ ધર્મ કરવા પડે. દુનિયાના સુખ માટે આજ્ઞા મુજબ ભગવાનને ધર્મ કરનારો જીવ નવમા ગ્રે વેયક સુધીનું સુખ પામી 5 શકે છે. છતાં પણ તે ત્યાં સુખી નથી હોતો, અંતરથી દુઃખી જ હોય છે. તે સુખ છે પામ્યા પછી પણ સંસારમાં રખડવા જવાનું છે. આ ધર્મ અભવી, દુર્ભવી અને ૪ ભારેમી જવો અનંતીવાર કરે છે છતાં પણ સંસારમાં જ ભટકે છે. આ વાત બરાબર યાઢ રહેશે ?
“ધમ તે મોક્ષ માટે જ કરાય, સંસાર માટે કરાય જ નહિ આ વાત બરાબર છે 1 હૈયામાં કેટરાઈ ગઈ છે? ઈતરમાં પણ મોક્ષની વાત છે, મેક્ષની ઈચ્છાવાળા જીવો છે