Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રજી. નં. જી.-એસ.ઈ.એન-૮૪
જૈન શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
लामुणगर र शान
' અરજદરા , so 9. , પિન-282909
-શ્રી ગુણદશી છે
IS A
IST
ઈનર [ થી
-
ત્ર 3320 . ૫૫. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
૦૦૦૦૦ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
(00000000000000000000000000
૦
૦
૦ “યમી જીવે હરિદ્ધી હોય તે ય સુખી, ઘમ ન હોય તે શ્રીમંત હોય તેય દુઃખી, છે . સુખ મારે અને હિત તારે તેનું નામ હિત મારે તેનું નામ સુખ. ૦ સુખ માટે પૈસા ટકાદિની જરૂર છે તેમ નથી, પરંતુ સુખ માટે તે સારા હ યાની
જરૂર છે. જેનું હસું સારું તે સદા સુખી, જેનું હૈયું ખરાબ તે સદા સુખી. છે ૦ અર્થ અને કામ (સુખ અને સુખની સામગ્રી) ભૂંડા, ભૂંડાને ભૂંડા જ છે કેમકે તું
જીવ પાસે બધું ભૂંડું કરાવનાર તે છે. અધમ કરાવનાર તે છે, જૂઠ-ચારી-પ્રપંચ કે વિશ્વાસઘાત કરાવનાર તે છે એટલું જ નહિ પણ શાહને ચાર, શેઠ ને શઠ અને ૪
સાહેબને શેતાન બનાવનાર પણ તેજ છે... માટે જ તે બે ભૂઠા જ છે. ૦ ભગવાનને સાધુ એટલે અનુકુળતાને વૈરી અને પ્રતિકુળતાને સંગી.
૦ શ્રાવકકુળ એટલે સંસાર સાગર તરવાની નાવડી. 0 ૦ રાગ એ શ્રાવકકુલનું કલંક છે. વિરાગ એ ભુષણ છે. છે . વિરતી એટલે સુખ ભોગવવાની અનિચ્છા અને દુઃખ ભોગવવાની ઈચ્છા, - સાધુતા સાચી સ્વીકાર્યા વિના, તેનું સાચું પાલન કર્યા વિના જીવ સાચે અભયદાતા
થઈ શકતું નથી. અને સવેને “અભય” આપ્યા વિના અભય થતું નથી. છે. અમારી પ્રવર્તન કરાવ્યા વિના પર્વની આરાધના નિર્મળ થતી નથી. છે સધર્મિક પર જેને પ્રેમ નથી. તેને ભગવાન પર સાધુપ૨ કે શાસ્ત્ર પર પણ સાચે
પ્રેમ નથી. છે . પર૫ર ક્ષમાપના એ શ્રી પર્યુષણાપવને પ્રાણ છે. 6 - હૈયામાં શત્રુભાવ જીવતે રહે ત્યાં સુધી સંવત્સરી પ્રતિક્રમણ સાચું થઈ શકે નહિ. તું કoooooooooooooooooooooo
જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o મુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-મનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપાને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦