Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
(ટાઈટલ ૨ નું ચાલું)
| શ્રી જેની
અછ00),
ખરેખર વર્ણન કરવા માંડે તે કેટલાં પાપ પ્રગટ થાય? આવા સુખ પાછળ દોડવું તે વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે ?
આ પૈસા મને જે વળગ્યા છે તે ભૂંડામાં ભૂંડા છે. દુર્ગતિમાં લઇ જનાર છે માટે છેડવા જેવા છે. આવી ભાવનાથી ધનથી છૂટવા દાન ધર્મ કરે અને રાતી પાઇ ખરચે તો તેની કિંમત છે. અને ખ્યાતિ-કીતિ-પ્રતિષ્ઠાદિ માટે લાખો રૂા. ખરચે તે તેની કેઇ કિંમત જેનશાસનમાં નથી. ભગવાનનું શાસન સંસાથી છોડાવી મોશે પહોંચાડનાર છે. લમી સંસારમાં ભટકાવી રાખનાર છે. તમે લક્ષમી સાથે લઢતા નથી પણ પ્રેમથી રહે છે તેથી તમે એવા બની ગયા છે જેનું વર્ણન ન થાય. લક્ષ્મીના અતિપ્રેમી તે બધા ખરાબમાં ખરાબ જે એકલા પૈસા ના તે કેઈના ય નહિ. મા–બાપનાં ય નહિ, સગાભાઈ-ભાંડુના નહિ એટલું જ નહિ પણ સગી સ્ત્રીના ય નહિ. તે પૈસા ખાતર કયારે કોને દ્રોહ કરે તે કહેવાય નહિ. માટે જ અનંતજ્ઞાનીઓ કહે છે કે, ખરાબમાં ખરાબ ચીજ સંસારનું સુખ અને તેનું સાધન પૈસે છે. તેના પર શગ અજ્ઞાનીને થાય પણ સમજુને થાય નહિ.
તમે બધ શ્રાવક કહેવરાવે છે પણ છે નહિ માટે આ વાત હજી તમને બેસતી નથી કેમકે તમે પણ તે બેના જ અતિ પ્રેમી છે. શાસ્ત્ર કહ્યું છે કે, પહેલે ગુણઠાણે આવ જીવ જે સામાન્ય રીતે મોક્ષને અથી બન્યા છે. જેને હજી સુખ એકદમ ઉપાદેય-છેડવા જેવું લાગ્યું નથી. એટલે સુખ પર રાગ પણ છે, સુખ જોઈએ છે તે માટે પૈસાની ય જરૂર પડે છે. પણ તે માટે કોઈનો ય પિતાના માલીકને, સ્વજનને, મિત્રને અને જે કઈ વિશ્વાસ મૂકે તેને વિશ્વાસઘાત કરે પડતું હોય અને ધાર્યો પૈસે મળતે હે તે તેના કરતાં ઝેર ખાઈને મરવું સારું પણ તેવા પૈસાથી મળતું સુખ લેવું ભુંડું આવું તે માને છે જયારે તમારે કઇ વિશ્વાસ મૂકે તે- તેઓ જીવ લેખું-સુકુ મજેથી ખાય પણ ચેપડયું ખાવા ગમે તેમ ન કરે. તે જીવ ધર્મ સાંભળવા લાયક છે.
જયારે આજે વર્તમાનમાં તે ધન અને લેગ માટે અનીતિ ફૂલી ફાલી નીકળી છે, નીતિનું દર્શન થતું નથી, હિંસાનું તાંડવનૃત્ય ચાલી રહ્યું છે, જુઠ-ચેરીને તે કોઇને ભય રહ્યો નથી, બદમાશી અને વ્યભિચારે તે માઝા મૂકી છે. નૈતિક ધારણ સાવ નીચું ઉતરી ગયું છે. બધાનું શું થશે તે કલ્પના કરતાં ધ્રુજારી આવે છે. જ્યાં સુધી સુખ અને સુખનું સાધન પૈસે ભુડે ન લાગે ત્યાં સુધી ઠેકાણું પડે નહિ.
(ક્રમશ:)