Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
૪૬૪ :
| શ્રી જૈન શાસન (અઠવાડિક)
કે. જેન જી સબ કુછ ઇનકારી રખતે હુએ ભી સાહુ છે કે મિથા ભાષણ કો સુનકર ભી ચુપ રહે જનકારી તે સાહુ છે કે ભી થી પર ઉભેને જનાબુઝ કર દિગમ્બર સમાજ કે લાગે કે કવેતામ્બર સમાજ કે વિરૂદ્ધ ભડકાને કે લિએ ઈસ તરહ કી બાતે કહી ઉનકી ઈસ વ્યવહાર કી જિતની ભત્સના કી જાયે કમ હી ઓર ન્યાયાલય મેં ચલતે વિભિન્ન વિવાદ કે બીચ ઈસ તરહ કી બાતે કરના યા અનુચિત પ્રયાસ કરના ભી ન્યાયાલય કી અવમાનના-અવહેલના-અપમાન કરના હું મેરી દિગમ્બર સમાજ કે ઉન અગ્રણી નેતાઓ સે વ સાધુ ભગવન્ત સે (જે સત્ય મહાવ્રત ક પાલન કરતે હ) અપીલ હ કિ વે એસે ગુમરાહ કરને વાલે વ્યાખ્યાને કી નિન્દા કરે વ સમાજ કો સત્ય કા સેવન કરાવે છે
હરખચંદ નાહટા ટ્રસ્ટી શ્રી વે. મૂ. જૈન તીથી રક્ષા ટ્રસ્ટ
નવી દીધી
* વિવિધ વાંચનમાંથી જ
–સાવીજી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.
- “શત્રુંજય તીર્થ; સમકીત, સિદ્ધાંત, | સંધન, ભકિત, સંત-સામાયિક અને અથા, આ સાત “સથી શરૂ થતાં ગુણે આ લોકમાં દુર્લભ છે.
(૩) દૂધ ગાળવાનું. (૪) ઉકાળેલું પાણી ગાળવાનું. " (૫) તેલની ગરણી તેલ ગાળવાનું. (૬) ઘીને ગાળવાનું. (૭) લેટને ચારણીથી ચાળવાનું.
- પુત્રો ૪ પ્રકારના હોય જે પિતાથી સવા હેય તે પુત્ર અતિત. પિતાના પિતાની બરાબર હોય તે પુત્ર સુરત. જે ગુણવગરને હાથ તે પુત્ર અપાત. અને જે જે કુલને નાશ કરે તે કલાંગાર પુત્ર સમજ.
વંકચૂલે ગુરૂ ભગવંત પાસે લીધેલા
ચારે નિયમેના નામો (૧) અજાણ્યા ફળ ન ખાવા. (૨) કાગડાનું માંસ ન ખાવું. (૩) પરીને ત્યાગ.
(૪) સાત ડગલા પાછળ જઈને પછી શુ કરે આટલા નિયમમાં પણ ઘણે ઘણે લાભ થયે ૧૨ મા દેવલેકે ગયા,
સાત પ્રકારના ગરણના નામે. (૧) પાણી ગાળવાનું. (૨) છાશ ગાળવાનું.