Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ અંક ૧૭ તા. ૧૭-૧૨-૯૬ :
શું ભારે પડે છે? આજે ઘણી ખરી નુકશાની જેની થઈ હોય તે દેવાદિ દ્રવ્યને ભંગ કર્યો તેનું ફળ છે. આજે મોટાભાગના પેટમાં દેવદ્રવ્ય ગયું છે. માટે તમે સમજે અને સાવચેત થાવ તો બચી શકે.
પ્ર. ગામમાં કાંઈ નુકશાન થાય તે ભગવાનનું નામ દે તે બરાબર છે
૬૦ આ વાત સમજવા જેવી છે. બધાને પાપોદય હોય અને નુકશાન થાય તેમાં ભગવાનનું નામ દેવાય નહિ. ગામની પડતીમાં, ગામની ખરાબીમાં મંદિરનું ભગવાનનું નામ નાંખી પાપ બાંધે નહિ. આપણુ ભગવાન વીતરાગ છે. તેઓ કેઈનું ખરાબ કરતા નથી. આપણા અશુદય હેય અને ખરાબ થાય તે ભગવાનનું નામ વચમાં લાવે નહિ. ભગવાન પ્રત્યે બહુમાન થવાના બદલે અવિશ્વાસ ન થાય તેની કાળજી રાખે.
પ્ર. આ શરીરથી પાપ થાય છે તે તેનું પાલન શા માટે કરવાનું?
ઉ, આપણે શરીરની પુષ્ટિ થાય, શરીરનું પિષણ થાય તે માટે ખાવા પીવાદિક નથી. આ શરીરથી મોક્ષમાર્ગની આરાધના સારી થાય, ત૫ યાદિ ફરી શકાય તે માટે તેને ખાવા આપવાનું છે. પણ શરીર હષ્ટ પુષ્ટ બને તે માટે ખાવું તે તે અધમ છે. કેમકે ખાવું તે જ પાપ છે.
પ્ર પૈસાથી ઘમ થાય છે માટે પૈસે સારો કહેવાય ને ' : ઉઠ જેટલા પૈસાવાળા છે તે બધા ધર્મ જ કરે છે? પૈસે ઘમ કરાવે તેવાત. બેટી છે. જે પૈસાવાળા ધર્મ જ કરતા હતા તે આજે શું બાકી રહેત? આ કાળમાં પૈસાવાળાને તે ધર્મ જોઈને જ નથી. જૈન સંઘમાં એવા પૈસાવાળા છે જેને ભગવાનના દશનની, સાધુના દર્શનની, ઘર્મ કરવાની ય ફુરસદ નથી. ઉપરથી ધર્મ કરનારાને વેવા માને છે.
છે, જે આ છે આજે અધમ કર્યા વગર પૈસે મેળવી ચુકયા હોય તેવા કેટલાં અને ૫ ” આન્યા પછી ધર્મમાં ખરચનારા કેટલા છે અને પૈસાવાળા પાસે ઘમ કરાવવું હોય તે કયારે કરાવી શકે ? પૈસા માટે પૈસાથી ધર્મ કરાવે તે અધમ છે.” જેમ પસે અધર્મ છે તેમ સમજાય, પૈસાથી છુટી જવું તે જ ધર્મ છે. પણ એકદમ છુટાતું નથી પણ ધીમે ધીમે છુટવાની તાકાત આવે તે માટે દાન દે તે તેમ છે. પર, ભું લાગે તે ધર્મ કરે કે સારે લાગે છે? પાંચમે પરિગ્રહ બેસે તે પરિગાહ શું? રેસ-મકાન વગેરે પરિગ્રહ છે. તે પરિગ્રહ પાપમાં ગણાય કે પુણ્યમાં ? માટે અમને કે તે પાપ જ છે. પૈસાથી છૂટવા પૈસા ખર્ચે તે જીવ સારે કહેવાય પણ પૈસાને સાર કહેવાય નહિ,