Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Reg No. G. SEN 84
પ્રી જેન શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે
STU IST LT
Cષ્ટ સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦.
૦ ભગવાનના શાસનને જાણે. સમજે અક્ષરસિક હય, ધર્મ રસિક હેય પણ સંસાર
રસિક ન હોય! છે ? આજે ઘણા ધર્મના નામે જ ધર્મને નાશ કરી રહ્યા છે. ધર્મના સિદ્ધાન્તનું તે
પિતાના સ્વાર્થ ખાતર ખુન કરાઈ રહ્યું છે, બલિદાન દેવાઈ રહ્યું છે. વર્ષો સુધી જે તે સિદ્ધાન્ત માન્યા, પૂજ્યા, સમજાવ્યા તેના પર જ હવે પગ મૂકી રહ્યા છે. તે બધા જ મજેથી કરી રહ્યા છે, કઈ રોક ટેક નથી. સાચી . વાત સમજાવનારા “પકડી ! રાખનાર” “કજીયાખેર “સંઘર્ષ કરનારા” “અશાંતિ ઉભી કરનારા “એકતાને નાશ ૨ કરનારા” ઓળખાઈ રહ્યા છે. તમે તમારૂ ધાર્યું કામ અમારી પાસે કરાવવા ઓછી છે. મહેનત નથી કરતા! તમને જે ગમે તે અમારી પાસે બેલાવવા માગે છે ને ? 0 આજે જે આગેવાને છે તેમને અંતર્ગત ઈરાદે એ છે કે- અમે જે કહીએ તે છે જ બધા સાધુઓ બેલે. જે સાધુઓ પણ સાવચેત નહિ રહે તે તેમાં આવી જશે 0
તે બચી શકશે નહિ. ૦ જૈન શાસન જાણે તેને દુનિયાના સુખની પરવા દેતી નથી, દુખની ચિંતા હતી તે
નથી, ૪. ૦ ગમે તેવા સંગમાં જૈન શાસનથી વિપરીત વાતમાં હા પડાય નહિ. ૪ ૦ જૈન શાસનના સારને પામેલે જીવ અવસરે સત્ય વાત કહેતા અચકાય નહિ. તેનું કે 8 પરિણામ વેઠવા પણ તૈયાર હેય. • & ૦ સારી વસતી ના વિ, બેટી વસ્તુ પર દ્વેષ નહિ તે સિદ્ધાન્ત ખરો પણ તે કે સારું કાર્ડ બધું ય સરખું તે ભગવાનને સિધાન્ત નહિ! ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) | મુતરાન ભવન ૪૫, ડિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સીસ)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦