Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
,
.
. !
wારોદ્ધાર ૨૮mવિજયસૂરીજી મહારાજની
wrew zon CUNOT va Dillon PRU1491 3012042
-તંત્રી
હત
રા
પટરાણી
-
પ્રેમચંદ મેઘજી સકા
૮૪ ) હેમેન્દ્રકુમાર અને ભાજલ જા
" (જજ ) સિજદ્ર કારર્થક છે
વઢવા) #re૬ મ7 જ
()
NNNN
૪
૫''શાજીરાપ્ત વિગgs = શિva J મારા
વર્ષ : ૯ર૫૩ કારતક વદ-૮ મંગળવાર તા. ૩-૧૨-૯૬ [અંક ૧૫
ક્ષમાપના
-
e
છે
'
; પ્રકીર્ણક ધર્મોપદેશ ; ,
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા { ૨૦૪૩, અષાઢ વદિ- મંગળવાર તા. ૧૫-૭-૧૯૮૭ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ-૨ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 1
(પ્રવચન ૧૩ સુ), સંસાર સુખ મેળવવા માટે પણ પાપ કરવું પડે છે. સંસારનું સુખ પાપ ૬ વિના મળે? સારના સુખની ઇચ્છા પણ પાપના ઉદયથી જ થાય. તે સુખ મેળવવાનું | મન પણ પાપના ઉદયથી થાય. તે સુખ મળે તે પુણદયથી પણ ગમે તે પાપના ઉદયથી, તે ભગવાય પુણ્યથી પણ ભોગવવામાં મઝા આવે તે પાપના ઉદયથી. આમ
આ આખે સંવાર પાપથી જ ઘેરાયેલો છે. તેનું સુખ ખુદ પાપરૂપ છે. સંસારના સુખની છે ઈરછા કોને થાય ? અવિરતિ નામના પાપને ઉદય હોય તેને.
મિથ્યાવ, અવિરતિ અને કષાય આ ત્રણને શાસ્ત્ર મેટામાં મોટાં પાપ કહાં છે. ૪ મારે બધી અનુકુળતા જોઈએ અને એક પણ પ્રતિકુળતા ન જોઇએ આ વિચાર કરાવ
નાર અવિરતિ નામનું પાપ છે. બધી ધારી અનુકુળતા મળે તે ગમે, તે ગમે તેનું { દુઃખ પણ ન થાય તે મિથ્યાત્તવ નામનું પાપ છે. અવિરતિ ગમે તેને લાભ કેટલો છે. ઇ હોય! હોય એટલે માયાની જરૂર પડે. લોભમાં સફળતા મળે તે “હું કાંઈક છું? તેમ માન આવ્યા વિના ન રહે. પછી તેને કોઈ સાચી વાત કહે તે પણ શુસે આવે છે