Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1
સભ્યજ્ઞાનની સર્વ શ્રેષ્ઠતા
વધુ માનતપેાનિધિ પૂ. આ. દે. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ
( ગતાંકથી ચાલુ )
==
તેમ ઉપયાગ કરે તે
તમારા છોકરા કે છેકરી તમે તેમ ઉપયાગ કરતા તેના ઇંડા થાય કે નહીં ? અને વધુ દુર ઉપયાગ કરો તા ફાંસીની સજા થાય છે. તેતેમ જાણા છે કે નહીં? તેમ પુન્ય તમે પેદા કર્યું તેના ગમે તેમ ઊપયાગ કર તા એ તમારા ગુહે છે. પેાતાની મહેનતે ઉત્પન્ન થયુ હોય. તેના દુરઉપયાગ કરે તે સા થાય છે. પેાતાનાથી ઉત્પન્ન થયુ તે તેનું ફરજ થઈ ગયું. તેની વૃદ્ધિ કેમ થાય. તે જોવાની તેની ફરજ છે. પરંતુ તે કરમાઈ જાય તેવું કરે તેા તેના તે સાચા બાપ નથી. સારા માતા પિતા તે વિચારે કે મારા કુટુંબમાં આવેલા કાઇની પણ દૂ`તિ ન થાય. એટલે તે કહેવાતુ કે જેને ઘેર દીયા નહિ. તે ઘર વાંઝિયુ.’
જ્ઞાન પાતે ઉત્પન્ન કરેલુ હોય છતાં પાતે તેના દોષ લાગે ? એ કેવી રીતે ?
સરસ્વતી પરમ પવિત્ર માતા છે. તેનું જ્ઞાન એ પવિત્ર ગણાય છે. જેમ આચાય ભગવ તના કપડા, આસન, પાટ આદિ બધું પવિત્ર ગણાય, તેમ સરસ્વતિમાતાનું જ્ઞાન એ પવિત્ર ગણાય. તેથી અસત્ય ખેલવુ ગાળા ખેલવી. નીદા કરવી ખાટા દોષ દેવા સ્વ અને પરનું અહિત થાય તેવા ગીત-ગાન ગાવા. ક્રોધથી આક્રોશ કરવા આ બધી સરસ્વતી માતાની આશાતના છે.
કાઇના ઊપર
*
બહુ' ઉ‘ડા વિચાર કરા. ભુતકાળના ઉંડાણમાં ચાલ્યા જાવ' ુ' મનેામ થન કરો. દુનિયામાં કયાંય ન જડે તેવા આચાર વિચાર ઉચ્ચ જ્ઞાનાભ્યાસ-સ સ્કાર! આ દેશમાં હતા. બાલ્યવયથી એવા સકારાની સુવાસથી બાળકોને ઘડાતા કે તે પાકટ વયે આજ તેજ અને ખુમારી ભર્યા જીવન દ્વારા અનેકના સહારા બનતા. જ્ઞાનના આચાશે જે બતાવવામાં આવ્યા છે. તેમાં અકાળે અધ્યયનનની છે. જ્ઞાન . વિધિપૂર્વક લેવાની
વિધિ છે.
હિન્દુસ્તાન સરીતે સમૃધ્ધ હતા. તેનું શુદ્ધિકોશેલ. અત્યંત ઊ'ચીકેટનું હતું. હિન્દુસ્તાન સર્વ રીતે તંદુરસ્ત હતું. જે દેશે પેાતાની સસ્કૃતિ અને સુધિકૌશલના પ્રભાવે સવ લેાકમાં અજવાળા ફેલાવ્યા હતા. બંગાળમાં હારેા પાઠશાળાએ હતી, મદ્રાસમાં જખરજસ્ત વિદ્યાલયેા હતા. નાલંદા વિશ્ર્વ વિદ્યાપીઠમાં ભણવા માટે દુનિયાભરમાંથી ભણવા વિદ્યાથી ઓ આવતા હતા.