Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૮૮ :
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક)
આ બધા ઉપર વિશ્ર્વ ઉપર પેાતાનુ એક છત્ર સામ્રાજય બીછાવી દેવાની મેલી ચાલના અગ્રેજોની બદચાલના આપણે સૌ ભેગ થઈ પડયા છીએ. લેડ મેકોલે દ્વારા ન'ખાયેલા શિક્ષણના બીજ આજે સમગ્ર હિન્દુસ્તાનમાં બુધ્ધિના કેન્સર દ્વારા ફેલાઇ ગયુ છે. જે શિક્ષણના ઝેર પીને વિદ્યાથી ધમ ભક્ત ન બની શકે તેવી સ્થિતીનુ’ નિર્માણુ થયુ છે.
ભણ્યુ
વૃધા પાસે જાણવા મળ્યું છે કે આપણે ત્યાં થી ૧૨ અને ૨ થ ૫ વાના સમય હતો. તેથી દરેક જણ પોતાના ધર્મ અનુષ્ઠાના વ્રત-નિયમ- ચક્ખાણુધ શ્રવણ ધમ ક્રિયાઓ-ભક્તિ આદિ કરી શકતા હતા. પરંતુ છેલ્લા ઢઢાવમાં અંગ્રેજી શિક્ષાણે જે કાળા કેર વર્તાવ્યા છે. અને આ ભયકર ઝેરી સર્પને પ્રજાએ જે રીતે ગુલાબના હારની જેમ સ્વીકારી લીધે છે. તેના ઝેરી કળાની ગતિ રોકેટ વેગે વધી રહી છે. અને તેના બીજ એવા નંખાઈ ગર્યા છે કે ભલભલે! હિંમત હારી જાય. નિશંશા-હતાશા ને દફનાવી સત્વશાળી આત્માએએ સત્વ ફારવી આવા શિક્ષણથી છેડો ફાડી નાખવા તે ઉચિત લાગે છે. શુ થશે ? તેની ફિકર કર્યાં. વગર આ ઝેરી બીજો અને પ્રવાહને નાનકડા પણુ વગે ફગાવી દેવાની સાહસિકતા કેળવવી પડ... કાઈપણુ ફેરફાર માટે જરૂરી હિમંત-હોંશિયારી કાકે તા કરવી જ પડે.. આજે તા શિક્ષણના મેાજ એવા નાંખી દેવાયા છે કે સુધી તેમાં ગોંધાઇ ગય છે. ચુથાઈ જાય છે. ચુસાઇ જાય છે. ચમળાઈ જાય છે. ખાટા વધારાની ફી ઢાનેશના જેની પાસે સત્કારના છાંટા નથી. મર્યાદાની ક્રુર મશ્કરી કરે તેવા ના હાથમાં જીવન સેપવુ' એટલે ભયાનક જ્યૂગલમાં સિંહ, અને વરૂ પાસે બાળક ને સાંપી ઢવા. છતે મા-બાપે અનાથ બનાવવા.
+
બાળક, સવારથી સાંજ
આજે અકાળે જાણવાનું વધ્યું. આશાતના ખુબ વધી. રહી છે આ દેશમાં શિક્ષકા વિદ્યા વેચતા નહિ. ટયુશના હતા નહિ. આજે તે વિદ્યાપીઠા એ વિદ્યાને પીઠ કરી દીધી છે. જેઓ ભણવવાનું કામ કરતાં તેને દક્ષિણા અપાતી જેથી ભણાવનાર અને ભણનારનું જ્ઞાન વધતુ. અને એધિબીજ નજીક બનાવતું હતું, કેમ કે નીવા એ પણ માર્ગાનુસારીના ગુણ છે.
જ્ઞાનના કાગળ, ઉપર પેસાબ કે સ`ડાસ કરનાર રીબાઈ રીબાઈને મરે છે. આ ભયકરમાં ભયંકર કેઢિની આશાતના છે. આવી આશાતના કરનારને તા:કાલિક ફળ મળ્યાના દાખલા છે. વરદત અને ગુણ મજરીએ પુવ ભવમાં કાગળા માન્યા શું થયુ? શેાધીને વાંચશે. એક મારતર હતા. લગભગ ૪૨ સસ્થાના તે પ્રમુખ હતા. તેને ખુબ અહમ હતું, મારા જેવા હુ`શિયાર કાઇ નથી. મારે કાંઇ યાદ રહેતુ નથી પણ પશ્ચાતાપ