Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
fekhક વિજયસૂરીજેજી મહારાજની ૩ Ma rcu soal eurvo evo prolony PSUL MU yule ya
'
USOK
2
X
u
-તંત્રીએ (પ્રેસ: મેઘજી ગુઢકા :
| લઇ) હેમેન્દ્રકુમાર જશુબલાલ શte
(જજ). - સુરેશચંદ્ર કીરચંદ જૈs
(૧૩૦૪). | ૨જદ મજી જજ
( )
છે
કે અઠવાડિક •
•
વર્ષ :૯) ૨ ૫૩ રાગસર સુદ-૮ મંગળવાર તા. ૧૭-૧૨-૯૬ [અંક ૧૭
પ્રકીર્ણક ધર્મોપદેશ ,
૫. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ને ( ૨૦૪૩, અષાઢ વદિ-પ મંગળવાર તા. ૧૫-૭૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબ–
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ? ક્ષમાપના(પ્રવચન ૧૩ મું)
-અવ° છે. માટે જ આચાર્ય મહારાજ સમજાવી રહ્યા છે કે- સંસારનું સુખ તે સાચું સુખ જ જ નથી. સાચું અને વાસ્તવિક સુખ મેક્ષમાં જ છે. સંસારના સુખને સુખ માને તે જૈન છે નથી. તે સુખનું સાધન જે પસે તેને ય પાપ ન માને તે ય જેને નથી. જેના
પૈસાને પાપ જ માને. પોતે સંસારમાં રહ્યો છે એટલે પૈસાની જરૂર પડે માટે મેળવે. ' પણ “મારે ભારે પાપોય છે તેમ માનીને મેળવે એટલે પૈસે મેળવવા માટે બીજી પાપ ન કરે. પસાને પાપમાં ઉપયોગ ન કરે. માટે તે બધાથી સાર કહેવાય. જેની પાસે પુશ્યોગે સે હેય તે તે ધર્મની જાહોજલાલી કરે. આટલા પૈસાવાળા જ્યાં
હોય ત્યાં મંદિરાદિમાં કેશર-સુખડાદિની ટેપ કરવી પડે? જ્યાં જયાં મંદિર-ઉપાશ્રયાદિ છે ધર્મસ્થાનની જરૂર હોય અને તે ન થાય તેમ બને ? આજે ટીપ કેમ કરવી પડે છે? 9
શ્રીમંતે “સાધારણ થઈ ગયા છે માટે જે શ્રીમંતે ધર્મ પામેલા હોત તે ટીપની જરૂર જ ન પડત. હજી આજે પણ કેકે કેક એવા ગામ છે કે જયાં ગામવાળા પિતે જ ટીપ ભેગી કરે છે, બીજે જતા નથી.