Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ
વર્ષ– અંક ૧૭ : તા. ૧૭-૧૨-૯૬
૨ ૪૦૩
૨ ફુલાય છે કે, એક છોકરે જાપાનમાં છે, એક છોકરો અમેરિકામાં છે.
સભાવ યાં આવી અનીતિ નથી. ’ : ઉ. ત્યાં અનીતિ નથી તે, તે દેશને પ્રભાવ હશે. પણ ત્યાં આવી દેવ-ગુરુધર્મની સામગ્રી ન મળે તે કોને દોષ?
તમે તમારાં સ તાને ત્યાં અનીતિ ન કરવી પડે માટે મોકલે છે કે વધુ પૈસા છે 4 મોકલે માટે મેલે છે? સાના ભિખારી ત્યાં પણ શું શું નહિ કરતા હોય ત્યાં { તે કેટલા પૈસા કમાય તે પાછે બેલા? પૈસા વધારે કમાશે તે તે અહીં આવશે છે જ નહિ. ઉપરથી તેને બાપ કહે કે- તેને અહીં નહિ ફાવે, ત્યાં જ ફાવશે. આવાને { ધમી બાપ કહેવાય ?
- તમારી પાસે આટલા પૈસા છતાં વેપારાદિ કેમ કરે છે? ખરેખર ધમી હોય છે. તે કહે કે-લે ભી મુએ છું, લેભ બહુ સતાવે છે. તમારી શી દશા છે? શ્રી પર્યું છે 8 ષણ મહાપર્વને બીજા દિવસે પ્રતિવર્ષ શકિત સંપન વિવેકી શ્રાવકેએ કરવા યોગ્ય 8 છે અગિયાર કર્તાનું વર્ણન દર વર્ષે સાંભળે છે. જો તે કામે આજ્ઞા મુજબ કરતાં હૈત છે તે શાસનની ખુબ પ્રભાવના થાત. આ મુંબઈમાં જેટલા મંદિરે છે તે દરેક મંદિરમાં 8 રાજ મહોત્સવે ચાલતા હેત. મહત્સવના દા'ડા પણ ઓછા પડત અને બધાને ભાગે છે છે મહોત્સવ કરવા પડત. દરેક સુખી શ્રાવકે જે સાધર્મિક ભકિત આજ્ઞા મુજબ કરતા ?
હેત તે એક સાધમિક દુઃખી ન રહત. એટલું જ નહિ તેઓ સાથે સાથે જીવઃ દયા અને અનુકંપાના કાર્યો પણ એવા કરતા હતા કે એક દુ:ખી જીવન રહેતએક જનાવર ભુટુ-તરસ્યું ન રહેત. તમે બધા આ કર્તવ્ય દર વર્ષે સાંભળે છે પશુ 8 મટેભાગે એક આત્મા તે કામ કરતું નથી ! કારણ? તમારામાં ધર્મ આવ્યું જ નથી. છે. કેમકે, તમારી પાસે ગમે તેટલા પૈસે હોય તે પણ તેને ધર્મમાં ખરચવાનું મન થતું ! નથી. અમારી હાજરીમાં ટીપ થાય છે તેમાં તમે કેવી રીતે પૈસા ભરે છે તે અમે છે. છે જોઈએ છીએ મોટેભાગે નાક માટે ટીપમાં પસા ભરે છે. પણ ઘણા એવા પણ છે કે- 8. 8 બેલી નહિ પલનારા બેલતા જ નથી, ટીપ નહિ ભરનારા ભરતા જ નથી.
(ક્રમશ:)
'
.
-
-
-
- -
જ
.
:
:
:
:
-
-
જ
છે.
1