Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
. '
,
-
અલારક #વિજયભટ્ટજીરેજી મહારાજની જે
312 CH 30664 SuHo era calon Paul Nel 7412014
-
-
.
-
,
ફર્થી હોતી
- સંત્રીઓ | પ્રેમચંદ સેદજી ગુઢ
1 - ૮મુંજ), હેમેન્દ્રકુમાર સુજલૈલ
(૨૮જેટ) |સુરેશચંદ્ર કીરચંદ ૐ
-(વઢવા) 1 cજયે જ કો
(૪જ8)
"\"ારા વિET 1 ાિય ચ મwa a
વર્ષ : ૨૦૧૩ કારતક વદ-0)) મંગળવાર તા. ૧૦-૧૨-૯૬ [અંક ૧૬
; પ્રકીર્ણક ધર્મોપદેશ ક. - - -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, અષાઢ વદ-૫ મંગળવાર તા. ૧૫-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ--
. (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, આ ક્ષમાપના – (પ્રવચન ૧૩ મું)
. -અવ૦
GO
જે જીવ સંસારના સુખને સારૂં માને, સંપત્તિને સારી માને તે કદી સમ્યક્ત્વ છે 4 પામે નહિ. સમ્યગ્દષ્ટિ જીવને ઘર-પેઢી કુટુંબ-પરિવાર, પસા-કાદિ બધુ છોડવા જેવું છે જ લાગે. તેની પાસે જે પૈસે હોય તે કદી છુપાવવા જે હેય નહિ. ગ્રહસ્થ જે 8 ગ્રહસ્થ હોય તે તેને પસે છુપાવવા લાયક હોય? મારી પાસે આટલે પૈસે છે તેમ આ છે કહેવામાં હરકત હેય ખરી ? છેઆજથી પચાસ વર્ષ પહેલાને વેપારી કહેતે હોં કે- વેપારી કદિ જુઠું બોલે | જ નહિ, બટું લખે નહિ, તેને ચેપડે ખેટ - હેય નહિ. વેપારીના ચોપડામાં જે ન હોય તે તેના ઘરમાં કે પેઢીમાં હેય નહિ, આવી વેપારીની આબરૂ હતી. આજે તમારી !
સભા ૦ આજે બધા વક્રને જડ છે. 8 ભગવાનના શાસનમાં વક અને જડ જ હઈ શકે છે. પણ ધમી હોય છે ? { આવા વ૬ કિ જડ ન હોય. કદાચ તે ન સમજે તે સમજુના આધારે ચાલે અને કલ્યાણ '
22