Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : ૯ અંક ૧૫ તા. ૩-૧૨-૯
: ૩૬૦.
કપડા ઉપર, દેવાઓ ઉપર, કાગળની થેલીઓ ઉપર દવાઓ ઉપર, પં પીપરમેન્ટ, બીટ કરેક ઉપર અશશ ખાય છે. આવી વદતુનો ઉપયોગ ટાળવા પ્રયત્ન કરો. તેવી કંપનીવાળાને સમજાવી શકાય છેટા રંગના-પેકિંગના કાગળના પણ વધી પ્રજાના માથે લાગે છે. માટી મેઘવારી વધે છે. સમય અને માનવ શકિત વેડફાય છે
અગાઉના સમયમાં તે એવા જાગૃત આત્માએ હતા કે પુરતક જરા નીચે પડી જય કે તરત તેને પાટલી ઉપર બેઠવી પાંચ ખમાસણા આપી ભુલ થવા બદલ દુખ વ્યકત કરતા એમ. સી. વાળા બેને છાપા વાંચે, કુલ કેલેજમાં ભણવા જય, નારી કરવા જય બધુ સુધારે માંગે છે. આ બેટે પ્રવાહ કયાં જઈને મુકી આવશે ?
મન વડે જ્ઞાનની વિરાધના થાય છે તે કેવી રીતે મન દ્વારા જ્ઞાનની અશાતના કરવાના મનોરથ કરે. મન દ્વારા બીનની ઠેકડી ઉડાડે તેઓને. બીજા ભવમાં જ્ઞાનનું શૂન્યપણું મળે છે. એટલે તેનું મન સ્થિર રહેતું નથી. વિવેક વગરનું બને છે. અશાંતિની આગમાં બળ્યા કરે.
જ્ઞાનની આશાતના કરવાથી ભવાંતરમાં પુત્ર-પરિવાર-પત્ની-સે-પદવી કે પ્રતિષ્ઠા વિટંબણ પેઢા કરે તેવા મળે છે. કેવ-ગુરુ- ધર્મની સામગ્રી પ્રાપ્ત જ થતી નથી. મળેતે મન પરોવવાનું સુઝતુ નથી. ભુંડની જેમ ગંદા એપાનીયા અને ચિ. જેના મન થાય છે.
તાસીર હોય તે તાસીર પ્રમાણે મહેનત કરવી જોઈએ. સમ્યગ જ્ઞાન આપવાથ માનવી બુદ્ધિવંત બને છે. લેખકને પુલ બને તે અનેક ગામને સહાયક બને છે. પણ તે લેખંડ પડયું રહેતે કાટ ખાઈ નાશ પામી જાય છે. જેની પાસે જે કાંઈ સમ્યગ સાનની મુડી છે તેને બીજા યેય છેમાં વિનિયોગ કરવી જોઈએ. વહેચવી જોઇએ, આપવી જોઈએ,
જ્ઞાન ભાવથી પરમાત્મા ભાવની અનુભૂતિ થાય છે. અજ્ઞાનતાથી પશુતાને વિકાસ થાય છે. શિકાર થાય છે. સુસંસ્કારો, સુટેવે, સદ્દબુધિ, નિર્મળ સમ્યકત્વ સદ્દકાર્યો, સમાધિ, સિગિરિ, સિદિષગતિ સમ્યગ જ્ઞાનના સુલભ બને છે.
સમ્યગ જ્ઞાનની રક્ષા કરનાર તેની ઉંચા ભાવ પૂર્વક આરધના કરનાર કરાવનાર તીર્થકર ગોત્ર બધી શકે છે. વીશ-સ્થાનક પદમાં જ્ઞાન માટે બે પદ સુકથા છે, બીજ બધામાં એક પર મુકો છે. જ્ઞાન અને અભિનવગાન અમ વિશસ્થાનકમાં શાનના એ પણ મુકાયા છે. એ સાબિત કરી આપે છે કે સમ્યગ જ્ઞાન જેવી સવકોષ્ઠ વસ્તુ વિશ્વમાં બી કેઈ નથી.