Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કાર
૨૭૨ :
"
શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રમણરત્ન વિશેષાંક
!
-
-
-
-
-
-
- કુમાર કહે-પિતાજી ચંદનવનમાં એક શિકારી સાપને મારતો હતો તેને રે કી મારી માતાનું કંકણ શિકારીને આપી તે સાપને બચાવ્યા તે સાથે અદશ્ય થઈ દેવ છે બનીને મારી પાસે આવ્યા અને કહ્યું–હે ઉદયન હું તારે પૂર્વ ભવને મિત્ર છું. તારી ? છે દયાથી હું ખુશ થ છું. મારી વીણા લે અને તે વગાડવામાં તારી કલા છ થશે.
- આમ કહી દેવ અદશ્ય થઈ ગૃયા. છે જ પણ ખુશ થઈ તેને યુવરાજ પદ આપે છે. , - કૌશાંબીમાં સુરપ્રિય નામને ચિત્રકાર સાંકેતપુર ગયે ત્યાં નગરમાં એક યક્ષમૂતિ
છે તે રાજઆજ્ઞાથી ચિત્રકાર ચિતરે છે જે ચિતરે તે તે જ દિવસે મરી જાય અને ન છે છે ચિતરે તે નગરના લેંકે કરવા માંડે. રાજાએ દરેક ચિત્રકારને ક્રમ નકી કર્યો.
આ ચિત્રકાર જેને ઘેર ઉતર્યો છે તેને વારે તે દિવસે હતા તેથી તે વિલાપ જ કરવા લાગ્યો. મહેમાને કારણુ બણીને કહ્યું-ભય ન કરે હું આજ તમારે બદલે, જઈશ. છે તેને થયું નકી અવિધિથી ચિત્ર કરાતા તે મારે છે જેથી તેણે સ્નાન કરી મુખ કેશ જ બધી ચિત્રના દ્રવ્ય તથા કલમ લઈ ભક્તિપૂર્વક યક્ષમૂતિ ચિતરે છે ત્યાર પછી બે !
હાથ જોડી સ્તુતિ કરી કહે છે હે યક્ષરાજ મારા અપરાધ ક્ષમા કરે. યક્ષ ખુશ થઈ છે છે વરદાન આપે છે. ચિત્રકારે કહ્યું-હિંસા છેડો અને મને ચિત્રકલા એવી આપે કે કેઈનું ! | અંગ અંશ માત્ર જોઉં તે પૂર્ણ ચિતરી શકું.. છે થશે તેમ કહ્યું.
' - ચિત્રકાર કોશાંબી આવી રાજમહેલમાં ચિત્રકામ કરે, દેવગે મૃગાવતીના જમણા છે 1 પગને અંગુઠો તે જોઇ ગયે અને કુતુહલથી મૃગાવતીનું સંપૂર્ણ રૂપે ચિતર્યું. તે વખતે . # શાહીનું ટીપું તે ચિત્રમાં મૃગાવતીના ગુપ્ત સ્થાન ઉપર પડયું. લુંછી નાખ્યું, ફરી છે કામ કરતા ત્યાં ટીપું પડયું ફરી લુછયું ફરી પડયું. તેથી તેને થયું અહી મગાવતીને
તલ છે જેથી ત્યાં તલ ચિતયું. { રાજા એકવાર તે ચિત્ર જોવા આવ્યા. મૃગાવતીના ગુપ્ત ભાગમાં તલ ને ગુસે છે જ થયે. બીજા ચિત્રકારોએ દેવી વરદાનનું કહ્યું. ખાત્રી માટે કુખને અંગુઠો બતાવી તેનું
ચિત્ર કર્યું પણ જાને ગુસ્સે ન વયે તેણે ચિત્રકારની ચાર આંગળીઓ કપાવી નાખી. છેચિત્રકાર ખેદ પામે. સાકેતપુર આવી યક્ષ મંદિરમાં ગરુડ હતુતિ કરી યક્ષે તેને
ડાબા હાથે ચિત્ર કરવાનું વરદાન આપ્યું. છે તે પછી તેણે મૃગાવતીનું જોરદાર ચિત્ર બનાવી ચંડપ્રદ્યોત રજને બતાવ્યું તે { મેહ પામે છે અને પ્રધાનને મકલી શતાનીક પાસેથી મૃગાવતી માગે છે શતાનીક પ્રધાન