Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
4
વર્ષ ૯ : અંક ૧૨-૧૩ : તા. ૧-૧૧-૯૬ :
-
'
+ ૩૧
)
ત્યારબાદ રવામિવાત્સલ્ય. બીજે વરઘડે તેમજ સ્વામિવાત્સલ્ય શ્રી સંઘમાં થયેલ છે વિવિધ આરાધનાઓ તથા તપસ્યાની, અનુમોદનાથે થયેલ. અનુમેહનીય આરાધના છે. છે પ્રભવાના થઈ હતી.
સિદ્ધિતપના તપસ્વીએને કાંસાની થાળી વાટકે પ્યાલે પાકીટ આસન પ્રભાવના છે. છે રૂપે આપેલ આ પ્રભાવના સિદિધતપ કરાવનાર ચારૂબેન તરફથી હતી.
નાની ઉંમરના અનેક બાળકોએ સુંદર તપ કરેલ ૧૬ વર્ષના મેહુલ જિતેન્દ્ર ૧ શાહે ૧૬ ઉપવાસ કરેલ
- ફળ, નેવેદ્ય, ચેખા આદિની દેવ દ્રવ્યની ઉપજ થતી ન હતી. અને ભવાનીપુર છે ( શ્રી સંઘને આડકતરી રીતે દેવદ્રવ્યની નુક્શાની થતી હતી. તે માટે કલકત્તાના ઈતિ- R. છે. હાલમાં વિક્રમસર્જક ઉછમણી અને તેના પાછળ પુથવાનોએ લખાવેલ તિથિએ, બધું , છે મળીને લાબેની ઉપર ઉપજ થઈ હતી. મુખ્ય લાભ શ્રી કાન્તીલાલ નંદલાલ 8 વોરાએ લીધે હતે. 8 શ્રી સંઘે ગભારાના નૂતન ચાંદીના દ્વાર બનાવ્યા હતા તેની પણ સુંદર ઉપજ છે જ થઈ હતી. આ
ત્રિજગો જે નકરામાં જાતે હતું તેની પણ ઉછામણી સુંદર થઈ હતી. આ છે બેલી ૧ લાખ અગિયાર હજારમાં ગઈ હતી.
| હાવરા શ્રી સોસાયટીમાં પર્યુષણ પર્વની આરાધના કરાવવા તપસ્વી મુનિરાજ કે. શ્રી રક્ષિત વિજ્યજી મ. સા. ગયા હતા. સુંદર છવાયાની ટીપ થઈ. સંવત્સરિ . 8 પ્રતિક્રમણ બાદ દરેકને રૂ. પચીસની પ્રભાવના તથા શ્રીફળની પ્રભાવના અપાઈ હતી. આ
આ ભવાનીપુરમાં પર્યુષણ પર્વમાં આઠે દિવસ પૂજય આચાર્ય ભગવતે પ્રવચન : | વાંચેલ, તેમજ સંવત્સરિ પ્રતિક્રમણ તેમજ સંવત્સરિ સૂત્ર બેલેલ.
મુનિરાજ શ્રી પ્રભુરક્ષિત વિજયજી મહારાજે આઠે દિવસે જ એક કલાક 1 હિન્દીમાં મનનીય પ્રવચને કરેલ. - સાધવજી શ્રી ઇન્દ્રપ્રભાશ્રીજીએ શ્રાવિકાબેનેને સુંદર આરાધના કરાવવા સાથે છે. છે અને જાગૃતિ લાવેલ.
પર્યુષણના આઠે દિવસ અનુકરણ રૂપે ઈ-મહારાજ બની પ્રભુજી સમા આરતી | નવપદ આરાધક મંડળ તેમજ અરિહંત આરાધક મંડળે રાતના ભાવનામાં કરેલ. 8 એ અદભુત ભક્તિ. કાંડિયારાસ, સેરઠીરાસ, ૧૦૮ દીપક નિત્ય સાથે સૌને ભકિત રસમાં ૨ છે તરબળ કરી દીધા હતા. ભકિત દરમ્યા છેલકટ્રીક નહિ પણ દિવાની ફેશની કરી હતી. ૪