Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કર્મ કે
જા
:
1 શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરત્ન વિશેષાંક - ૧
અહીના ચારિત આરાધક મંડળ તેમજ જિનભક્તિ મંડળે નિત્ય પ્રભુજીની અંગરચનાઓ તેમજ પ્રભુભક્તિ ભાવનામાં વિવિધ શસહાએ, દ્વારા સુંદર ભક્તિ કરી ? ન હતી. અત્રેના મંડળે ભેટ રદ પણ લેવા નયી કહાથ લેવી પડે છવયા અથયા સુકૃતમાં સદ્વ્યય કરી કાર્યોની સુવાસ વિકતારવા પ્રયત્નશીલ રહે છે. પૂજામ આદિ ભણાવે ત્યારે રાત્રિ ભોજનને ત્યાગ કરે છે. મોટા ભાગના સભ્ય રાત્રિભેજન ત્યાગી .
: ૬, કેનીંગ સ્ટ્રીટમાં મુનિ ધર્મદાસ ગણિવર્યની નિશ્રામાં અનેક આરાધકોએ સમવસરણ તપ, મોક્ષદંડક તપ, માસક્ષમણ-અઠ્ઠમ, અઠ્ઠાઈ આદિ તપસ્યાએ થઇ છે.
વિશેષમાં શ્રી જયંતિભાઈ પરવીને ૪૭મે ઉપવાસ ચાલુ છે. ૫૦ ઉપવાસના આ પરચકખાણ થઈ ગયા છે. આ અગાઉ પણ આ ભાગ્યશાળીએ ઘણુ તપસ્યાએ કરેલી છે. ? અગાઉ ૫૯,૫૧ ઉપવાસ કરેલ છે. માસક્ષમણ ઘણી વખત કરેલ છે. વર્ધમાન તપની 1
એળિએ ઘણી કરી છે. તપસવીતરિકે કલકત્તામાં પ્રખ્યાત છે. પ. પૂ. મુનિરાજ શ્રી છે છે જિરક્ષિત વિજયજી મ. સા. ના સંસારપણે સગા કાકા થાય છે.
વિશેષમાં શ્રાવિકાબેને મોટે ભવ્ય ઉપાશ્રય બનાવવાની હિલચાલ ચાલુ છે. છે ધર્મલામાં પર્યુષણ પર્વની આરાધના કરાવવા મુનિશ્રી જિનરક્ષિતવિજયજી 4 મ. સા. ને પૂ. આ. ૨. શ્રી સાથે સામૈયા પૂર્વક લઈ ગયા હતા. ચારસે ભાઈ બેનેની જ સુંદર, સાધર્મિક ભક્તિ થઈ હતી. પૂજયશ્રીના આઠ દિવસ પ્રવચન સાંભળી અનેક 8 આત્માઓ ધર્મ રંગથી રંગાઈ ગયા હતા. જીવદયાની સારી ટીપ થઈ હતી. છે ભવાનીપુરમાં આજ લગી પાંચ સાધર્મિક વાત્સલ્ય તથા ભવ્ય ચૈત્ય પરીપાટી નીકળી હતી ? છે. શ્રી તાબેન હરખચંદ કાંકરીઆ દ્વારા શ્રી વાસુપૂજ્ય સ્વામિની પ્રતિષ્ઠા તથા 8 શ્રી કુમારપાળ વી. શાહના હસ્તે પૂ. આ. દેવ. શ્રીની નિશ્રામાં સિમંધર સ્વામિના દેરા) છે સરનું શીલા સ્થાપન અને અષ્ટાપદ દેરાસરનું બંધ પડેલ છ વર્ષનું કામની શરુઆત- ૧ છે દરેક પ્રસંગે મહાપૂજા-ચાંદીની વાટકી, પૂલની જેડ લાડવા, સાકરના પડા, તથા સ્ટીલનામાં | ડબાની પ્રાથના થયેલ. છે. પૂજ્ય મુનિરાજ શ્રી જયરક્ષિતવિજયજીની નીકળેલ સ્મશાનયાત્રામાં હજારે જૈન
જેતરમાં અપૂર્વ શાસન પ્રભાવના તથા અનુમોદનીય ઉછામણ. થયેલ ગુણાનુવાદસભા છે પણ થયેલ તેમાં અનેક સંઘ પૂજને કૂલ, ગુણાનુવાદમાં ૫૧ રૂપિયા થયેલ.
ભવાનીપુરમાં સિધિતપના તપસ્યાની અનુમોદના નિમિતે તપસ્વીઓ તરફથી { શાસન પ્રભાવક વધેડો અનેક બગીઓ, મટર, બેન્ડ, રથ સાથે શુભ હસ્તે,
-
-
-
-
-
-