Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
,
૧ વર્ષ ૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૧૬ :
A : ૨૮૩ ચંદ્વયશાએ સુદર્શનનું રાજય નમિરાજને પરાણે સેપિને પોતે દીક્ષા લીધી.
હવે એક વાર નિમિરાજને છ-છ મહિના સુધીને દાહજવર થયો હોવાની બધી ન ચિકિત્સા નકકામી ગઈ દાહજારની શાંતિ માટે સર્વે રાણીએ ચંદન ઘસતી હતી. તેથી કંકણના ટકરાવવાને અવાજ થતું હતું તે નમિરાજને વધુ પીડા કરનારે બન્યો છે છે આખરે મંગલસૂચક એક-એક જ કંકણ રખાવીને ચંદન ઘસવા માંડયું ત્યારે નમિજે !
પૂછ્યું કે શું મારા માટે ચંદન ઘસાતું નથી ? કંકણનો અવાજ કેમ નથી આવતું. ૨ છે મંત્રીઓએ એક કંકણની વાત કરી આ વાત સાંભળતા નમિરાજ એકત્વની ભાવના { ઉપર ચડી ગયા. એકલા રહેવામાં જ શાંતિ છે. આવી વિચારણામાં નમિરાજે નકકી છે. કયું જો મારો દાહજવર શાંત થશે તે હું દીક્ષા ગ્રહણ કરીશ.
આમ વિચારીને સૂતેલા નમિરાજને દેહ જવર શાંત થયા.
- રાત્રે સ્વપ્નમાં નમિરાજે રાવણ હાથી અને લરાજને જોયા હતા. સવારે છે 8 જાગ્યા પછી શૈલરાજનું વારંવાર સ્મરણ કરતાં નમિરાજને જાતિ સ્મરણ જ્ઞાન થયું. ૧ ને પૂર્વભવમાં પોતે સાધુ હતા. ગયા ત્યાંથી પ્રાણત દેવલોકમાં ગયાંથી હું નમિ બને. અટલું છે 8 જાયા પછી પોતાના પુત્રને નષિરાજે રાજ્યગાદી સોંપી અને દેવતાએ આપેલું રજોહરણ છે લઈને સંયમને સવીકાર કર્યો. તે
બરાબર આ સમયે બ્રાહ્મણને વેષ ધરીને શકે નમિરાજર્ષિ પાસે આવ્યા. 8 છે નમિરાજર્વિની સંયમની અગતા જોવા માટે શકે એ ઘણું ઘણું પ્રસંગે ઉભા કર્યા 3 છેવટે આખી મિથિલાનગરીને કેન્દ્રએ ભડકે બળતી દેખાડી અને કહ૩ ભડકે બળી ! છે રહેલી મિથિલાને શાંત કરીને પછી દીક્ષા લેજે, ત્યારે પ્રત્યેક બુદ્ધ એવા નમિરાજવિવે છે છે કહયુ હતુ કે
મિથિલા દશમાનાય ન મે બહતિ કિચન ! મિથિલા ભડકે ભલે બળે, મારૂ શું બળતુ નથી.
વિવા શાચ બહુ ભય, આચાંરે ના શુદ્ધ” નરસિંહ એવા પંડિતે, ભયા છતાંય અબુધ વિષયે વિશ્વ સમ છે છતાં, અમૃતમાની ઘરે નરસિંહ એવા મખ જન, વિણ મતે જે મરે “કામી ક્રોધી લોભી કે, ભી કપટી લેક
નરસિંહ? મિશ્યામા ફસી, જીવન કરતાં ક ' ' топооооооооооооооооооооо
=