Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે જાણે ભૂતલ ઉપર અવતરેલી અલકાનગરીની જેવી સુખ-સંપત્તિ-વૈભવ અને ૧ ગુણીજનોથી ભરેલી પુષ્પભદ્રનગરી શોભતી હતી. ચોર્યાસી ચૌટા અને ચૌર્યાસી બજારની { ગાજતી આ નગરીમાં શ્રી જિનચૈત્યેની શ્રેણિ ધર્મજમાં પ્રભુભકિત આદિ દામ કાર્યોથી છે છે મિથ્યાત્વીજનેને જાકારે આપી ધર્મિજનને શરણ આપી આત્મકલ્યાણ બક્ષતી હતી. છે ધીર વીર ગુણી પરાક્રમી પુષકેતુ મહારાજાનું સામ્રાજય મધ્યાહન સૂર્ય જેવું
પ્રતાપી છતાં પ્રજાજનેને ચંદ્રની શિતલતા આપતું હતું. મહારાજાને શીલવતી, ગુણવતી, છે 8 ધમલેશ્યાવતી એવી રૂ૫વતી લાવણ્યવતી છતાંય લજજાસજજાવંતી પુષ્પાવતી નામે રાણી # હતી. ભારે પુર્યોદયથી મજેના ભંગ વિલાસમાં રાજા-રાણીના દિવસે પસાર થાય છે { પણ રાણી પુપાવતીએ ધમપુરૂષાર્થને કહેજે ય ગૌણ ન કર્યો. દિવસે આનમાં પસાર 5 કરતાં શુભસ્વનેથી સૂચિત ગર્ભવતી બનેલી મહારાણીને પ્રભુભકિત. અમારી પ્રવર્તાનાદિ છે
શુભ દેહલા ઉત્પન્ન થયાં. જે પ્રેમાળ રાજાએ બહુમાન પૂર્વક આનંદથી પૂર્ણ કર્યા છે યેગ્ય સમયે રાણી પુષ્પાવતીએ દેવકુંવર-દેવકુંવરી જેવા અતિ રૂપવાન લક્ષણત યુગલને ! જન્મ આ.
છે કે ગુરૂ-કેવળજ્ઞાનદાત્રી આર્યા શ્રી પુષ્પચૂલાથી જ
–શ્રી જનેન્દ્ર
પાંચ ધાવમાતા અને માતાપિતાના પ્યારથી બાલક-બાલિકા કલ્પવૃક્ષ અને કલા- | છે. વેલડીની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. પુષ્પચૂલ અને ચુપચૂલા નામ પાડયું. અનેક ભવની પ્રીતિ સફળ કરવાને જાણે અવસર પ્રાપ્ત ન થયા હોય તેમ પુછપર્વ અને પુષચૂલા એક ક્ષણને પણ વિરહ ન પામી શકે. કુમાર અવસ્થા તે રમત-ગમત સાથે કલા અધ્યયનમાં પસાર થવા લાગી એમાં પણ સાથે ભણે સાથે ભોજન-શયનરમત અને ? ગોષ્ઠીમાં પસાર કરે છે અને પિતાના લાડલાં દિવસે જતા કયાં વાર લાગે. બનેમાં ! યૌવન વસંતના પુષે કળીરૂપે આવી બેસવા માંડયા ત્યાં એકવાર ઉભય પિતા રાજાને છે વિનયથી વંદન કરે છે. ત્યાં રાજાની નજર પુપલાના મૂખારવિન્દ્ર સાથે વ્યષ્ટિ ઉપર છે પડી. રાજાને વિચાર સ્કૂર્યો કે યૌવનવસંત ખિલવાની તૈયારી છે અને કુંવર-કુંવરી !
પુષધન્વા અને રતિની જેમ અન્યાન્ય એક બીજાને વિરહ પણ ખમી શકતા નથી, જે ! છે પુષચૂલાને બીજે પરણાવું તે પુષ્પસૂલ વિરહમાં ઝરી ઝુરીને મરી જાય. તેથી આ ૧ પુષ્પલ-પુપચૂલા ભલે યુગલીક રૂપે જમ્યા”હું બન્નેના લગ્ન ચકકસ કરીશ...?
આ વાતને ચરતાર્થ કરતાં રાજદરબારમાં પ્રશ્ન કર્યો કે મારા રાજ્યમાં જે રતન