Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરા વિશેષાંક
ધર્માસ : તુ આ કાં શીખીને આવ્યા છે ? કે તું મને શિખામણ આપે છે, ધર્મેન્દ્ર : પિતાજી, આપણા સશ્વમાં ચાલતી પાઠશાળામાં આવુ બધુ જ માન મળે છે. જે જ્ઞાન દ્વારા અમે કોલેજનું શિક્ષણ લેનારા અમને ખરે જ, ભાન થયુ છે કે અત્યાર સુધીના અમારા સમય આ ધાર્મિક જ્ઞાન લીધા વગરના ગયા .તે ઘણા જ નકામા સમય ગા છે. હવે જ્યારથી અમે પાઠશાળા જઇએ છીએ, યાથી અમને સામાયિક, અને તેની ' અંદર વપરાતા ઉપકરણા, પ્રભુપૂજા, ચૈત્યવદન, ગુરૂવદન, પ્રતિક્રમણ, પચ્ચક્ખાણ, નવતત્વ વિગેરેનું જ્ઞાન થવાથી અમે ઘણા પાપાથી બચો,
ગયા છે.
૨૪૨ :
ધરમદાસ : તુ વ્યવહારીક શિક્ષણુ તે બરાબર લે છે ને ? જો સાંભળ, યવહારમાં રહેવુ પડશે, વેપાર ધધાનુ જ્ઞાન જોઇએ, પેઢી ચલાવવી પડશે. કમાઇશ શી રીતે ખાઈશ શી રીતે? માટે ડાહ્યો થા અને ધર્મના ઘેલા છે।ડ,
ધર્મેન્દ્ર હા પિતાજી, હમણુાં મેટ્રીકમાં મારે નેવુ. ટકાં મા આવ્યા છે, કેમ તમને ખબર નથી ?
ધરમદાસ : અલ્યા હુ" કેટલેૉ કામકાજમાં સકાયેલા જી, મે તે તારા પરિ, શામનું છાપુ પણ નથી જોયું.
ધર્મેન્દ્ર : પિતાજી, પરિણામ ના છાપાની વાત કર્યાં કરે છે, મારા જીવનના છાપાની વાત કરી ને.
ધરમદાસ : એટલે !
-ધર્મેન્દ્ર : છાપાનું પરિણામ તા સસાર વધારનારૂં' છે, અને જીવનના સત્યાનાશ કરનારૂ છે. જો મારા જીવનનુ પરિણામ તપાસા તે જીવન સુધારનારૂં છે. ધરમદાસ : એટલે શું? તુ શુ આયૈ ? તારી વાત મને તો નથી. કયા ચઢાવવામાં તુ આવ્યા છે ?
કાંઇ સમજાતી
ધર્મેન્દ્ર : તે કપિનત્હિ ઠાણ,
લાએ ખાલસા ફાડી મિત્તપિ જથ્ત જીવા, બહુસે સુહ દુઃખ પર' પરપત્તા
લાકમાં વાળના અગ્રભાગના માત્ર ઇંડા જીવાએ અનેકવાર સુખ દુઃખની પુર'પાને પ્રાપ્ત
જેવડુ' પણ સ્થાન એવુ નથી કે જ્યાં કરી ન હાય, પિતાજી, ખરેખર ! મને