Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂ. શ્રી જયશેખરસૂરિ મ. કૃત છે “આભાવબાધ કુલકમ
[મૂલ તથા સામાન્યર્થ સાર ]
+ ] - સામાન્ય વિવેચક -
| સુનિરાજ શ્રી |
પ્રશાંતદશન વિજયજી મ.
r
આત્મજ્ઞાન વિના સિદ્ધિની પ્રાપ્તિ થવાની જ નથી તે વાત બતાવે છે
હતિ પર કિં વા, સુણુતિ કાલ ના પઠતિ સુસં; ઠાસુઝુઅતિ સયાવિ , વિણાયબહ પણ ન સિદ્દી રહ્યા
જે બીજાને બધ-જ્ઞાન આપે છે, જતિષ આદિથી કાળનું સ્વરૂપ જાણે છે, સૂત્ર પણ ભણે છે, વળી સદા પિતાનું સ્થા-ઘર-બાદિ છોડે છે તે પણ તેઓને આત્મજ્ઞાન ન હોવાથી સિદ્ધિની સિદ્ધિપદની પ્રાપ્તિ થતી નથી.
- વાસતવિક આત્મજ્ઞાનથી જ સિદ્ધિ સતી સાપ્તિ થવાની છે, સંસારથી અસારતા, સંયમની સુંદરતા અને મોક્ષની મનેહરતા. સમજાય તેને જ આત્મજ્ઞાન થાય. એટલે કે હેય-ત્યાગ કરવા ગ્યમે ત્યાગ કરવાનું અને ઉપાદેય આચરવા ગ્યનું આચરણ કરવાનું મન પણ થાય અને તદનુરૂપ પ્રવૃત્તિ પણ ચાલુ જ છે. માત્ર વાડિયું સાન ન હોય પણ ઈષ્ટની પ્રાપ્તિ માટે પ્રબલ પુરુષાર્થ છે. તે વિના ઘર-બારાદિ છોડે, હજારો વર્ષ સુધી તપ કરે, યુગના યુગે યુથી શ્રેગની ઉપાસના કરે તે પણ તે બધું નિરર્થક બને છે, સંસાર ભ્રમણનું જ કારણ બને છે. માટે આત્માને જાણવા-ઓળખવા * પ્રયત્ન કરે તે જ સ્કર છે. એ૩લે
વાસ્તવિક જ્ઞાનને પરમાર્થ સમજાવે છે કે –
અવશે તે નિદિઆવે, પસસિઅ યા વિ ન હ અપાર ભ્રમભા કાય, એહસ્સ રહસક્ષિણમેવ જગા
કયારે પણ કોઈનીય નિંદા ન કરવી અને પોતાની પ્રશંસા પણ ન કરવી, સમભાવ શખવે આ જ આત્મજ્ઞાનનું રહસ્ય પરથ છે.
આ વાત જે ધમિમાત્રના હ યામાં આત્મસાત થઈ જાય તે શાસ્ત્ર જે ધર્મના વણ રૂપ મોટામાં મોટા દેવ બતાવ્યા છે કે પરનિંદા અને વિશ્લાવા તેમાંથી બચી શકાય. બાકી આ ચેપી રેગ આજે બધે એ વકર્યો છે કે તેમાંથી બાકાત કોણ હશે