Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Reg No. G. SEN 84
શ્રી જેને શાસન (અઠવાડિક) ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પૂજ્યશ્રી કહેતા હતા કે
- -શ્રી ગુણદશી છે.
) Lણ કો.T Dી
\સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦
૦
o
૦ બીજાને ગુણ ના હોય તે મોટા માનીને જે પિતાને માટે પણ ગુણ 9
નહિવત્ માન. દોષ જોવા તે પિતાના જ જેવા પણ પારકાના ન.િ કદાચ 0 બીજાના દેષ દેખાઈ જાય છે તેનું ભલું થાય તેવા પ્રયત્ન જરૂર કડવા પણ છે
તેની નિંદા કરી આત્માને મલીન ન બનાવ. - એડહકને પરમાવે છે તે સિદ્ધ પરમાત્મા અને અહમહુ, જેવા તે સિદ્ધ છે
પરમાત્મા છે તે જ હું છું તેમના આત્મગુણે પ્રગટ થયેલા છે. બહુ માં છે
આત્માગુણ દબાયેલાં છે તે પ્રગટ થઈ જાય તે હું પણ તે થાઉં. છે ૦ ગમે તેવા કાળમાં પણ આપણે આપણા ધર્મને સાચવીને જીવવું તેનું નામ છે છે ડહાપણુ. ૦ આર્યદેશના ત્યાગી પાસે ગામમાં ઘર ન હોય, બજારમાં પેઢી ન હોય. જંગલમાં છે
જામીન ન હોય, પાસે ફુટી કડી હૈય, અને ખરા ત્યાગીને તે પાણીનું ટીપું તું જોઈએ તે તમારા ઘરે આવવું પડે. તે કુવા-તળાવના પાણી અડે પણ નહિ તેની જ બધી મર્યાદા જુદી. ગમે ત્યાંથી ગમે તે રીતે લાવવું તે મનવૃત્તિ આવી ત્યારથી કાળું બજાર અને
કાળો પૈસે આવ્યા. છે . શ્રી નવપદને આરાધક આત્મા, બધે માથું હલાવે નહિ, બધી વાતમાં હા પાડે છે 0 નહિ, બેટી વાતમાં સહી કરે નહિ. ' 0 ૦ પ્રમાણ સારો લાગે ત્યાં સુધી જીવ પ્રમાણ માટે જ ધર્મ કરવાનો પ્રમાદ ભૂંડે છે 6 લાગે પછી જ ધર્મ ગમે, સમજવાનું મન થાય અને આજ્ઞા મુજબ કરવાનું છે
મન થાય. coooooooooooooooooood જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સીસ)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦