Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ : અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૯૬ :
-
૨૩૫
-
-
-
-
} શ્રાવકને ઘેર સાધુને નિર્દોષ ભીક્ષાદિ મળે, દષિત ન મળે. તેના ઘરમાં માણસ જેટલી ને રસેઈન હેય પણ બે-પાંચ મહેમાન અચાનક આવી જાય તે ય વાંધો ન આવે તે ! આ રીતે રસોઈ હોય. આજે તે તમે એવું કર્યું છે કે અમને પણ નિર્દોષ ચીજ વસ્તુ છે ન મળે. પાણી તે અમારા માટે જ થાય. અમને ય સાધુ ન રહેવા દેવાની તમે કારી 8 કાળજી રાખી છે. સાધુને બધી ચીજ વસ્તુ જે સંયમમાં ઉપયોગી હોય તે બધી ચીજો છે. 4 નિર્દોષ જે મળવી જોઈએ તેવી પણ તમને ચિંતા છે ખરી? તમે બધા ગજબના છે . { તમે બધા સુશ્રાવક છે ને? તે હજી ય લાગતું નથી કે આપણામાં શ્રાવકપણું ૫ણ કે નથી આવ્યું, સમકિતનું પણ ઠેકાણું નથી લાગતું !! સમકિત પણ કેમ નથી આવ્યું? ન હજી પણ આ સંસારનું સુખ સારું લાગે છે, ગમે છે તેમાં મઝા ય આવે છે અને આ B રૂપ નથી લાગતું. અને પાપના યોગે જે દુખ આવે છે તે ખરાબ લાગે છે તેના ઉપર છે ગુસે આવે છે માટે. ખરેખર શ્રાવકપણું પામેલે શ્રાવક તે એમ કહે કે-આ સંસા8 રના સુખ ઉપર રાગ થતું નથી અને દુઃખ ઉપર ઠેષ થતું નથી, ગુસ્સો આવતો નથી.' સંસારનું સુખ ન છૂટકે, કમને ભોગવું છું અને દુખ મથી વેહું છું..
સભા : આપ તે કહે છે કે અમે શ્રાવક નથી.
ઉ આ સાંભળી તમે રાજી થવાના કે શ્રાવક બનવા મહેનત કરવાના છે જ થાય તેવાને ઉપદેશ દેવાય ? ન ભરે તે સાધુ પણ નથી થવું, શ્રાવક પણ નથી થવું, સમકિત પણ નથી ? છે તું, માગનુસારી પણ નથી થવું. હું તે દુનિયાનું સુખ મથી જોગવીશ, રાખ તે | મારાથી જરાપણ વેઠાય નહિ, તે માટે જે કરવું પડે તે બધું કરીશ. રાતે પણ મળી
ખાઈશ, અભય પણ ખાઇશ.” આવા જ ઉપદેશને માટે પણ લાયક નથી. તેઓ ૧. કરી ધમ પામવાના પણ નથી, ગમે તેટલો ધર્મ કરતા હોય તે પણ તેવાઓને તે ખુદ ને ભગવાન પણ ન સમજાવી શકે.
- આજે ધર્મ કરનારા મોટા ભાગની આવી હાલત છે. આજે તમારા દિકરા-દિક1 રીએ શું ખાય છે-પીએ છે, શું કરે છે તે કહેવાય તેમ નથી. તમારી આંખ સામે A ઇડા ખાશે તે પણ તમે કાંઈ કહી શકશો નહિ. ૧૯૮૫ માં આ જ મુંબઈમાં હું બેલે છે કે- જેના ઘરમાં ય ઈડા ચટણીની જેમ ખવાય છે અને દારૂ પાણીની જેમ પીવાય છે.” { તે બહુ મોટો ઉહાપોહ મચાવેલ. આજે શી હાલત છે ? તમારા સંતને અભક્ષ્ય ખાય
છે તેનું તમને દુઃખ છે ખરૂં? તમે પ્રામાણિકપણે કહે કે અમે જ ખાઈએ છીએ! 1 તે તમે બધા ધમી કહેવાવ ખરા? ( જુઓ પેજ ૨૪૦૯ ઉપર).