Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કી
છે.
વર્ષ ૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૧૬ !'
૨૩૯
છે ખાટું સમજાવવું તે જ ધર્મનો પ્રભાવ છે. તત્ત્વ સમજાવવું તે જ ધર્મને પ્રભાવ છે, { વાજ વગડાવવા તે નથી, તવ હત્યામાં સમજવું જોઈએ. તમે આ તવ ને ઘરે છે. સમજાવે તે તમારા ઘર પણ સારા પાકે, એવા ઘરે હતા જે ઘરમાં ધમ જ દેખાય. 1. આજે કેમ આવા ઘર મટી ગયા? તમારે તત્વ સમજવું નથી અને ઘરનાને પણ તવ છે. છે સમજવું નથી માટે, ' , -
- આજનો સંસાર તે બહુ ભૂંડે છે. આજના ભણેલા-ગણેલાંઓએ તે કેકના ? છે જનમ, કેકના ઘર બગાડી નાંખ્યા. જેનના ઘર એટલે—જેના ઘરમાં પૂરી જયણ પળાતી 8 હય, કચરે ને હૈય, આંગણા ચેકખા હોય. જૈનના ઘરની ભાષાય ઊંચી હેય. તમને જે
બાલતા-ચાલતા-ખાતા-પીતા ય નથી આવડતું તમે શેના ધમર થઈ ગયા તે જ ખબર 3, { પડતી નથી.
- તમને તમારા આત્માની પડી નથી, સત્યાસત્ય જાણવું નથી, સંસાર છોડવાનું મન છે છે પણ નથી, સત્ય જાણવા છતાં ય આચરવું નથી, અસત્ય છોડવું નથી તમને કે જેના
કહે ? આવી બેટી સમતા-શાંતિ રાખવાનું ભગવાને કહ્યું નથી. સાચું-ખોટું છે. છે જાણવા છતા ન કહેવું તેમ પણ ભગવાને કહ્યું નથી. આવી મડદાની શાંતિ, . } શ્મશાનની શાંતિ આપણે જોઇતી નથી. બળાબળની વિચારણું કરવી, એકલા છે. 8 રહેવું પડે તે ભલે પણ બધા બેટું કરે તે ય આપણે બેઠું કરવું નથી.
સંઘ કેણ? ભગવાનની આજ્ઞા પાળવા, આજ્ઞા ખાતર મરવા ય તૈયાર છે નું હોય તે સાચા સંઘને અશાંતિ કરવી અને ખોટાં સંઘને સમાધિ આપવા છે. 8 જવું તે ન બને. છે. સંઘ કોને કહેવો તેને માટે સુવિહિંત શિરોમણિ પ. પૂ. આ. ભ. શ્રી હરિભદ્ર છે 8 મહારાજાએ તથા મહામહેપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્ય શાસ્ત્રના પાને પાના ? છે લખ્યાં છે. એક એક વાત સાફ સાફ કહી છે. સાચા સંઘને “અસમાધિમાં નાંખી છે 8 ખોટા સંઘને “સમાધિમાં લાવો તેવું પાપ અમારે કરવું નથી. સમર્થ મહા-R છે પુરૂષએ જે જે લોકો અલગ થયા, તે તેમને અલગ થવા દીધા પણ “બેટી એકતા મડદાની શાંતિ' ન જ કરી. દિગંબરે કંટાયા તે ફેંકી દીધા.
હંમેશા ભગવાનનું શાસન, ભગવાનના શાસનના લોકો લઘુમતિમાં જ છે રહ્યા છે. કે દાડે આપણું બહુમતિ હતી જ નહિ, ભગવાનના કાળમાં પણ છે 5 બહુમતિથી ગભરાવવાનું નથી. બહુમતિનું નાટક આજે બધા જઈ રહ્યા છે. હિન્દુસ્તાન
окоскоростна
-