Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
-
વર્ષ જ અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૬
- : ૨૨૭ એમ ખમાવવાની ભાવનમાં રમતાં સાધ્વીજી મૃગાવતીજીએ, ત્યાં ક્ષપકશ્રેણી માંડી અને કેવળજ્ઞાન ઉપાર્યું? ક્ષમાપનાના પરમ ફળને એ આમ પામી ગયાં. ક્ષમાપના ર કરવાને માટે હયાને જેમ ખૂબ નિર્મળ બનાવવું જોઈએ, તેમ નમ્ર પણ ખૂબ
બનાવવું જોઈએ. હયું નગ્ન બન્યા વિના, સાચે ક્ષમાપનાને ભાવ આવે નહિ અને છે એ વિના હું નિર્મળ બને નહિ. અને હયું જે નિર્મળ ન બને, તો સમાપનાને { જે લાભ મળ જોઈએ, તે લાભ મળે શી રીતિએ? ક્ષમાપના આવી રીતિએ કરવી
જોઇએ, એવું સીખવાને માટે, આ ઉદાહરણ આપવામાં આવ્યું છે, તે માટે વિચાર! * કશે કે સા વી મૃગાવતીજીની જગ્યાએ આપણે ઈએ, એ સંગમાં આપણે કેમ કરીએ ને શું કહીએ? ગમે તેનાથી થઈ જવી સુસંભવિત એવી ભૂલ, કે જે ખાસ . ભૂલ તે ગણાય નહિ, તેમાં આપણે ગુરૂના પગે પડી જઈએ? અને માફી મેળવ્યા વિના ? આપણને ન પડે નહિ?
| દર ઠેકાણે આવી રીતિએ ક્ષમાપના કરી શકીએ ખરા? આજે ભલે આપણામાં છે છે એવી લાયકાત ન પણ હોય, પણ આપણેય આવી લાયકાત કેળવવી જોઈએ, એમ તે છે ન થાય ને? અને એમ થાય તે જ આપણે આપણામાં આવી લાયકાતને કેળવવાને છે પ્રયત્ન કરી શકીએ ને?
- સામીજી મૃગાવતીજીએ તે પિતાની લાયકાતના બળે પિતાના કેવલજ્ઞાનરૂપ ૧ ગુણને પ્રગટાવ્યું. પણ પિતાની ગુરૂજીને પણ તેમના એ ગુણને પ્રગટાવવાને માટેનું ! 8 એક સુંદર નિમિત્ત એ પૂરું પાડી શકયાં. સાદવીજી શ્રી મૃગાવતીજીને કેવલજ્ઞાન પ્રગટયું છે તે પછીથી પ્રવતિના ચંદનબાળાજીને પણ સુન્દર ભવિતવ્યતાના ગે બન્યું એવું કે
એક કાળે નાગ એ તરફ આવી રહયા હતે. એ નાગ જે રીતે આવી રહયે હતું તે છે રસ્તામાં, ઉંઘતા એવા મહત્તરા સાધ્વીજી શ્રી ચંદનબાળાજને હાથ પડેલ હતે. કેવલજ્ઞાની તાવીજી મૃગાવતીજીએ એ આવતા સપને જ્ઞાનના પ્રકાશથી જે એટલે એમણે પોતાના ગુરૂજી શ્રી ચંદનબાળાજીના હાથને ઉપાડીને બાજુમાં ખસેડી લીધે.
- પ્રવર્તિની શ્રી ચંદનબાળા ઉઘી ગયાં હતાં પણ એમની નિદ્રા અઘરીની જેવી છે { નહતી. એમની નિદ્રા શ્વાન જેવી. જરાક અવાજ થાય કે સ્પર્શ થાય, ત્યાં જાગી જય, એવી એમની નિદ્રા હતી. એટલે સાવીજીએ જે એમના હાથને ખસેડય તેવા જ એ જાગ્રત થઈ ગયાં, જાગ્રત બનેલાં તેમણે સાધ્વીજી મૃગાવતીજીને પાસે બેઠેલાં જેય એટલે પૂછયું કે “મારા હાથને ખસેડ?” સાધ્વીજી મૃગાવતીજીએ કહ્યું કે “આ છે માર્ગ પર આવી રહયે હતે માટે!”