Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
--
----
--
D FULL S
S
ITE
GP,સ્વ. પપૂ.આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમાણી
1
મારા વિચાર તે જ છે
૦ વિષયના વિરાગ એટલે ઇન્દ્રિયને બેટે માર્ગે જતી અટકાવવી અને સાથે માર્ગે !
પ્રવર્તાવવી ! ઇન્દ્રિયની આધીનતા તે જ સંસાર માર્ગ છે. ઈયેનીવાધીનતા તે મોક્ષમાર્ગ છે. કમની સામે થઈને ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવે તેનું જીવન ઉઘાડી
પડી જેવું હોય. કર્મની પરવશતાથી જે જીવન જીવે તેને ઘણું છૂપાવવું પડે. ૫ ૦ કર્મની આજ્ઞા મુજબ ન જીવવું અને ભગવાનની આજ્ઞા મુજબ જીવ તે જ
ખરેખર જેનપણું છે. ૦ ઉદયભાવને જીવવાનો ઈન્કાર અને સોપશમ ભાવને જીવવાને વિચાર તે જ છે - ભગવાન ના ભગતનું સાચું લક્ષણ ! • અમને પણ જે જવાનું મન ન હોય તે અમે પણ આ શાસનને ભારભૂત છીએ, શાસનને બેફવા છીએ. ,
. જે કઈ એમ કહે કે, અમારે આનંદ કરતા કરતા મે જવું છે તે તે મોક્ષની
મશ્કરી કરનારા છે અને મોક્ષની મશ્કરી તે જ મહાપાપ છે. ૦ શ્રી સંધની આબાદીમાં જ ધર્મની આબાદી છે. શ્રી સંઘ એટલે મોક્ષની ઈચ્છા !
માટે જ તરફડતે, તે માટે માથુ જ થવા ઈચ્છતે એ જે સમુદાય તેનું નામ છે
શ્રી સં. ધર્મમાં જ સહાય કરનારે, તે સિવાયને સંઘ એટલે ધર્મની બરબાદી. ૦ ભગવાનના શ્રી સંઘમાં લે ભાગુઓને સ્થાન નથી. જેને પિતાનું જ માન-સન્માન
હેય અને સિદ્ધારતની પડી પણ ન હોય તેને ય ઘાલવા નથી. ૦ વડિલને માથે ન રાખવા તે સ્વતંત્રતા નથી પણ વડિલને પૂછયા વિના એક કામ ?
ન કરવું તે જ સ્વતંત્રતા છે. ' ૦ જેને મરજી મુજબ જીવવું હોય તેને પાપને ડર હેય નહિ અને જેને પાપને ?
ડર હેય નહિ તેને માથે વડિલ ફાવે નહિ. 4 ° ઈચ્છા મુજબ મરજી મુજબ જીવવું તે જ મિટામાં મોટું પાપ!
રાજ છે -