Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક જૈન શાસન વિશેષાંક કર,
૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦)
છે દર વર્ષે નવા વર્ષના પ્રારંભમાં વિશેષાંક પ્રગટ કરતા હતા તેમાં { લેખ સામગ્રી વિગેરે માટે ચાતુર્માસ પ્રવેશના સમય પછી સમય એ 8 રહે તો તેથી આ વખતે દિવાળી ઉ૫ર વિશેષાંક પ્રગટ કરવાનું રાખ્યું છે ! છે અને તેમાં બીજો પ્રચાર પણ ધાર્યો થયો નથી લેખની સામગ્રી પણ મર્યાદિત આવી છે.
જૈન શાસન શુભેચ્છકે જે દર વર્ષે થતાં તે ૧૦૦-૧૦૦ રૂ. ભરનારામાં છે ર ઘણું ભાવિકેએ જી હજાર ભરાવી કાયમી લાભ લીધેલ છે અને હજી પણ જેમણે કાયમી ન ભરાયા હોય તે ગમે ત્યારે ભરાવી શકશે. . - આ વિશેષાંકમાં એક પેજની કાયમી શુભેરછા માટે માંગણી આવતા ' રૂ. ૧૫ હજાર નકકી કર્યા છે તે પેજમાં તેમણે જે વિગત લખાવવી હશે ! તે આવી જશે અને કેટો પણ મોકો હશે તે આવી શકશે. ડેટા
કેક બહાઇટ હોય તો જ સારો બ્લોક બની શકે સિવાય બ્લેકને ખેચી કે થાય છે અને ઊઠતા નથી.
સહકાર માટે સાનો આભાર માનીએ છીએ. ટ્રસ્ટી મંડળ /
તત્રીઓ : ૧ શ્રી મહાવીર શાસન
શ્રી જન શાસન કે પ્રકાશન મંદિર ટ્રસ્ટ
i
I
*
: રકમ મેકલવા અંગે : શ્રી મહાવીર શાસન કે જેન શાસનની રકમ શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર” એ નામના ડ્રાફ કે ચેક મોકલવા C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર [સૌરાષ્ટ].