Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૧૨ :
બ્રહ્મચય નુ પાલન ઃ—
ચાતુર્માસમાં બ્રહ્મચર્યના પાલનનું નિર્માળ રહે છે, સ્ફૂતિ વાન
અને
મન
મહત્ત્વ ખાસ છે. બ્રહ્મચર્યના પાલનથી તન રહે છે. અને ધર્માંધ્યાનમાં વધારે એકાગ્ર બને છે. આ વ્રતનું પાલન કરવા માટે સ્ત્રીએ અને પુરૂષે અલગ કમરામાં સૂવું જોઈએ, વગર કારેણે એક બીજાના શરીરને સ્પર્શ સુદ્ધાં નહિ કરવા જોઇએ. માદક પદાર્થોનુ’ સેવન નહિ કરવું જોઇએ, કામાત્તેજક દૃશ્ય જોવાં નહિ જોઇએ, એવી ચાપડીઓ વાંચવી નહિ જોઇએ અને એવી વાતો સાંભળવી પણ નહિ જોઇએ. આ રીતે આ તનુ પાલન થઈ શકે છે. ચારે મહિના એનુ પાલન ન થઈ શકે તેા ૫તિથિએ તા અવશ્ય પાલન કરવુ જોઇએ.
: શાસન સમાચાર
અને ખેા સ્મરણીય અવસર
મેગલ શહેનશાહના જીવનનું પરિવર્તન કરનાર પાલનપુરના પાતા પુત્રની પૂન્યધામ ભૂમિ મધ્યે ચાતુર્માસ વિરાજી રહેલા સૂરિપ્રેમ'ના લાડીલા અને ‘સૂરિરામ'ના લઘુગુરુ બંધુએ કરેલી અને ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે કાતશયેલી આ વમાન આય.. બિલ તપની ૧૦૦+૧૦૦+૮૫ ની આળીની પૂર્ણાહુતિ કરનારા તપસ્વી રત્ન પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજાના અપૂર્વ તપની અનુમાઇનાથે' અને પૂ. પિતાશ્રી જોઇતાલાલ ટોકરદાસના આત્મશ્ર યાથે તેમજ પૂ. માતુશ્રી નાથીબેને કરેલ વિવિધ આરાધનાની અનુમાદનાથે શા ોઇતાલાલ ટોકરદાસ પરિવાર તરફથી પ'ચાહિકા મહોત્સવનું આયૈાજન થયેલ.
ઉત્સવ ર્ગ
વધામણામાં
ભા. ૧૪ ૧૨ ૯-૧૦-૯૬ પ્રથમ દિને શ્રી મહાવીર પંચ કલ્યાણક પુજા
૧૩ ૧૦
દ્વિતીય
વીશ સ્થાનક મહાપુજ
"9
""
૧૪ ૧૧ ;}
૦)) ૧૨
22
આ. સુદ ૧ ૧૩ શ્રૃ
,,
1 શ્રી જૈન શાસન [અઠવાડિક]
99
99
તૃતીય
ચતુ
99
પ‘ચમ બૃહદ અષ્ટોત્તરી સ્નાત્ર
..
અહઃ અભિષેક
૧૦૮ પાવનાથ
"2
દેવાસ–(ઇંટીપાથી) અત્રે અષ્ટાપદ જૈન મદિર નિર્માણ થાય છે. C/o. શાંતિલાલ જૈન, ૩૭ એમ. જી. રાડ, (એમ. પી.) ·