Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
न मिलिमाया - श्री सुन्नanata -
(જેને તત્વજ્ઞાન અને સાહિત્યના અભ્યાસની ઘણી ઊંડી જરૂરીઆત છે અને તે વિષયના તલસ્પર્શી જ્ઞાન વિના રચના કે સંશોધન પણ થઈ શકે નહિ. જે કાળમાં હસ્ત લિખિત સાહિત્ય દુર્લભ હતું તે કાલમાં પણ પૂ યશ વિ. મ. જેવા મહાપુરૂષોએ તલસ્પર્શી જ્ઞાનને લીધે કેવું અદ્દભુત સાહિત્ય રચ્યું અને શેધન કર્યું છેઆજે આ દિશામાં શ્રી સંઘમાં ખાસ લા દેરવા જેવું છે તે અંગે એક સંશોધન ગ્રંથની આલેચનાને આ લેખ અહીં મૂકયે છે જેન યુનિવરસીટી, વિશ્વ વિદ્યાલય જેવું આયોજન હેય તે આ દિશામાં વ્યવસ્થિત અને થિર તથા ફળની પ્રવૃત્તિ પ્રગતિશીલ ધોરણે થઈ જશે. આવી યુનિવસીટી માટે ભૂમિકા રૂપ કાર્ય કરવા માટે એક કરોડની રકમથી સ્થાયી શરૂઆત થઈ શકે. જેઓ આ વિષયમાં રસ લે તેઓ પ્રવૃત્તિ કરે તે ફળ આવી શકે એવા વર્તમાન સગો છે.
स५४०) जैन बिबलिओग्राफी अंग्रेजी का एक महान जैन ऐतिहासिक शोध संदर्भ ग्रंथ है । आगे अपने लेख में इसका संक्षिप्त रूप जे. वि के नाम से प्रयुक्त करेंगे । यहाँ हम इसका समीक्षात्मक विस्तृत विवरण प्रस्तुत कर रहे हैं। यह ग्रन्थ शोध छात्रों के विए नितान्त उपयोगी और बहुमूल्य है । इसका संकलन स्व. बा छोटेलालजी, कलकत्ता ने बडे कठोर परिश्रम के पश्चात् तैयार किया । था जिसका प्रथम भाग सन् १९४५ में प्रकाशित हुआ था जिसमें सन् १९२५ तक के उपलब्ध जैन शोध सन्दर्भो का संकलन था । स्व. बा. छोटेलालजी विषय में हम आगे कुछ लिखेंगे । जब सन् १९४५ मे पहला भाग प्रकाशित हो गय तो बा. छोटेलालजी ने अपनी शोध खोज और आगे बढाई और सन् १९६० तक के उपलब्ध जैन सन्दर्भो का संग्रह किया जिसे सन् १९८२ में वीर सेवा मन्दिर दिल्ली ने द्वितीय परिवर्तित संस्करण के रूप में दो भागों में प्रकाशित किया, यहाँ हम इसी संस्करण की समीक्षा प्रस्तुत कर रहे है।
जैबि० दो भागों में प्रकाशित है, इसका आकाम क्राउन ओक्टेवो साइज में है । कागज उत्तम और टिकाऊ है, ग्रंथ सजिल्द है। प्रत्येक भाग का