Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જવાહર હર મહાન હસન
પ્રશ્ન ચિંતામણિ–દેવદ્રવ્ય ,
- ' પૂ. પંડિત શ્રી વીરવિજ્યજી ગણી
પ્રશ્ન દર :- શ્રી પ્રદ્યુમ્નસૂરિએ કરેલા વિચારસાર પ્રકરણમાં કહ્યું છે કેચેઇઅદ્રવં દુવિહં પૂઆનિમેઅભેઅઓ ઇન્થ છે આયાણુઇંદä પૂરિસ્થ સુણે અવમૂ II અયકફલબલિવસ્થાઈ સંતિએ જ પુણે દવિજાયમ છે તે નિમ્મઅં ગુચછ જિસુગિહકર્મામિ ઉ ચઉગો મારા
વીત્યદ્રવ્ય બે પ્રકારનું છે. એક તે પૂજદ્રવ્ય તથા બીનું નિર્માલ્યદ્રવ્ય. તેમાં આયાણા (પૂજનિમિત્તે આવકના) દ્રવ્યને પૂજદ્રવ્ય કહે છે. અને અક્ષત, ફળ, નૈવેદ્ય તથા વસ્ત્ર વગેરે જે દ્રવ્ય જિનપ્રતિમા આગળ મૂકયું હોય-ધયું હોય તેને નિર્માલ્યદ્રવ્ય કહે છે આ રીતે આ ગ્રંથમાં જિનપ્રતિમા આગળ ધરેલાં અક્ષત વગેરે દ્રવ્યને નિર્માલ્ય કહી છે, છતાં હાલના સમયમાં તેવી પ્રવૃત્તિ જોવામાં આવતી નથી–એટલે તે અક્ષતાદિ દ્રવ્યને નિર્માલ્ય રૂપે માનવામાં આવતાં નથી. તેનું શું કારણ?
ઉત્તર- પ્રદ્યુમ્નસૂરિએ કહેલા વિચારસાર પ્રકરણના કથન વિના બીજે કંઈ પણ સ્થળે આગમમાં અક્ષરાદિ દ્રવ્યને નિર્માલ્ય કહ્યું નથી. નિર્માલ્યદ્રવ્ય તે બૃહદભાષ્ય ગ્રંથમાં એને કહ્યું છે કે
નિમલ પિ ન એવં ભનઇ નિમલકણા ભાવા એ ભેગવિણ દવ્ય નિમલ વિંતિ ગીયWાં ૧ ઇત્ત ચેવ જિણાણું પુણરવિ આણંતિ જહા વસ્થા છે હરિણાઇણે જુગલિઅ કુકમમલિઅમાઈશું” મારા
: જેમાં નિર્માય નિરૂપયોગી) નાં લક્ષણનો અભાવ હોય તેને નિર્માલ્યદ્રવ્ય કહ્યું નથી; પણ જે દ્રવ્ય ભેગવિનષ્ટ (એટલે એક વખત ઉપયુકત થઈ પુના ઉપયોગ માટે અગ્ય) થયું હોય તે દ્રવ્યને ગીતાથ પુરૂષે નિર્માલ્યદ્રવ્ય કહે છે; આવાજ હેતુથી વસ્ત્ર વગેરે સુવ્ય એક વખત જિન ભગવાન આગળ વપરાયું હોય છતાં તેને ફરી પણ ઉપયોગ કરે છે-ફરી પણ તેને ભગવાન આગળ વાપરે છે. કેમકે તે દ્રવ્ય ભેગાવિષ્ટ થયેલું હોતું નથી. માત્ર કેસર-ચંદન-વગેરે દ્રવ્યજ એક વખત ભગવાન ઉપર ચઢીને નિર્માલ્યદ્રવ્ય બને છે.”
* “કમનહ એગાએ કાસાઇએ જિjદપડિમાણે - અઠ્ઠસયં લુહંતા વિજયાઇ વનિયા સમએ ફા