Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલારદેશાધ્યાપક. યુ.આશ્રી વિસ્મૃતીજી મહારાજની પ્રેરણા મુજબ શા અનેં ચિધ્યાત / તથા થારનું
swi
પાન કથાની
• અઠવાજ્ઞિક .
માારા વિશા ય, શિવાય ય મનાય થ
વર્ષ' : ૯] ૨૦૫૨ ભાદ્રપદ વદ-૫ મગળવાર તા. ૧-૧૦-૯૬ [અ'ક = ૭+c
પ્રકી ક ધર્મોપદેશ
-પૂ. આ. શ્રી વિ. રામચ`દ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઃ વિદ-૪ મ’ગળવાર તા. ૧૪-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ-૬ (શ્રી જનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયુ... હાય તા ત્રિવિધે, ક્ષમાપના (પ્રવચન ૧૨ મુ)
-વ
તમને લેણુ' ન આવે તા ખાવાનુ' ન ભાવે. પણ દેણુ' ન અપાય તે ખાવાનુ ન ભાવે તેએ અનુભવ છે? આવા સમકિત્તી, હાય ખરા ? સમકતીને દુનિયાનું સુખ ભાગવવુ પડે તે દેવુ ચૂકવાય માટે ભોગવે છે. માટે જ સમકતી સાધુપણાંના અથી હાય છે. જેને સાધુપણું ન જોઇએ તે શ્રાવક પણ નહિ, સમકિતી પણ નહિ અને પહેલે શુઠાગે પણ નહિ.
3
-તંત્રીઓ
(મુંબઈ) પ્રેમચંદ મેઘજી ગુઢકા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા સુરેશચંદ્ર કીરણંદ જેઠ
(વzar)
પાનાચંદ પદમશી ગુઢક ( થાળ ઢ)
·
ભાગ
માર્ગાનુસારી જીવ પડેલે ગુણઠાણે હોય છે તે કેવી રીતે જીવે છે. તે ખબર છે ? તે પેાતાની મૂડીના અડધા ભાગ । ત્રીજો ભાગ ધર્મ ખાતે જ મુકી ૐ છે. જે ખાકી રહ્યો તેના પાછા ત્રણ ભાગ કરે. એક ભાગ વેપારમાં રશકે, એક ભાગ આજીવિકા માટે રાખે અને એક ભાગ જમીનમાં દાટે. કાઈ દા'ડા તે પારકે પૈસે વેપાર ન કાંટ, વેપારમાં આસમાની સુલતાની થઈ જાય । જમીનમાં દાટા હાય તેમાંથી ચૂકવી દે, માટેભાગે તેને દેવાળુ" કાઢવાના વખત ન આવે. અનીતિથી પૈસા મેળવવા તેના કરતાં ઝેર ખાઇને મરી જવુ. સારૂ આવી તેની માન્યતા હૈાય છે. આજે આવા માર્ગાનુસારી જીવ પણ મેટેભાગે ન મળે. તે માર્ગાનુસારપણું નથી પળાતુ તેનુ દુ:ખ પણ મેટાભાગના હૈયામાં દેખાતુ' નથી. આજના નીતિ