Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૨૨ :
શ્રી જૈન શાસન (અઠવાડિક). કરનાર અને “હું અનીતિ કરૂં છું તે ખરાબ છે એવું દુઃખ પણ છે? આવું દુખ ન હોય તે જ માર્ગનુસાથી પણ હિય” જે જીવ માર્ગાનુસારી પણ ન હોય તે આ ધમ સાંભળવાને પણ અધિકારી નથી. ગમે તેટલું ? સાંભળે તે પણ તેને ન બેસે તે તે ઉપરથી એમ કહે કે-“શાસ્ત્રકારતે શી ખબર છે પહે, સાધુઓને શી ખબર પડે કે અમે કેમ જીવીએ છીએ? તેમને તે મફતનું આવું છે અને મજિદે સૂવું છે અને કહેવું છે કે- અનીતિ ન થાય. અનીતિ ન છે કરીએ તે શું મરી જઈએ ?? અનીતિ કરતાં ય તમને બધાને દુખ નથી માટે તમે ૧ શ્રાવક પણ નથી, સમકિતી પણ નથી અને ધમી પણ નથી ગમે તેટલો ધર્મ કરતા છે
હોય તે પણ. | શાત્રે કહ્યું છે કે- સાધુ પામવાની ઇચ્છા વિના ભગવાનની પૂજા કરે છે ? છે તે પૂજા પણ પૂજા નથી પણ અપૂજા છે. તમે બધા જ ભગવાનની પૂજા કરે છે? છે. થી રોજ સાધુપણુ પામવાની ઈચ્છા થાય છે ? ભગવાનને જોઈને ક્ષયાદ આવે છે ? રોજ 9 4 માણે જવાનું મન થાય છે? સાધુને જોઈને સાધુપણું યાદ આવે છે ? સાધુ થવાની છે ન ઈચ્છા થાય છે ? બીજાને ધર્મ કરતા જોઈને તમને ધર્મ કરવાનું મન થાય છે? સગા છે કાથાને અધમ કરતા જોઈને અધમ કરતા જોઈને કપારી આવે છે ? તમે બધાં સંસારમાં 8 - રાય છે તે મથી રહ્યા છો કે દુખથી રહ્યા છે ? હજી સુધી સાધુ કેમ સ્થી થયા?
સાધુ કશું જ ન હતું માટે સાધુ નથી થયા કે સાધુ થવાની શકિત ન હતી માટે સાધુ નથી તે થયા? હજુ પણ સાધુપણું મળે તે સારું, ન મળે તે આ જન્મ એળે જાય છે તેમ { પણ તમને થાય છે? મરતી વખતે તમારે જ દિકરો પૂછે કે પિતાજી! શું ઈચ્છા છે બાકી રહી છે તે શું કહે ?' એમ જ કહે ને કે “દિકરા! આ જન્મમાં પામવા કે જેવું સાધુપણું ન પામી શકે તેનું દુઃખ છે. તું મારે જે ન રહે. તાકાત હોય છે તે વહેલામાં વહેલો સાધુ જ થઈ જજે.” કે પછી એમ કહે કે-“આ આ સાચવજે. છે આના આના ઘેર ન જતો.” તમે તમારા સંતાનને શું કહો છો? અને શું કહીને તે { જવાના છે? |
આજે તમે તમારા સંતાનને ધર્મનું કશું નથી ભણાવતાં અને સંસારનું બધું જ ભણાવે છે તે શા માટે ભણાવે છે? અમે અમારા સંતાનને એટલા માટે ભણાવીએ છીએ કે- ભણે તે તે સાચું-ખેટું સમજે. આચું-હું સમજ્યા પછી મારી 8 જાય તે ય છેટું ન કરે અને સારું કરવાની શક્તિ હોય તે કર્યા વિના ન રહે છે આટલું પાણી કહે તેને શ્રાવક કહેવાય અરે ? આજે તે એમ કહે છે કે છે { “ભણશે નહિ તે ખાશે શું ?