Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ -: અંક ૫-૬
તા.
૧૯-૯૬: -
-- . ,પિ -
-
u
તાની પાસે મુડી કાંઇ નહિ અને પારકાઓને આપવા બય તે શું પરિણામ આવે? “ઘર વેચીને વરે' કરનાર લેકમાં પણ પણ મુરખ શિરેમ કહેવાય છે. જાણે કાંઈ નહિ અને તાણે ઘણું” તેવી મનોદશા આજે મોટાભાગની છે લૌકિકની જેમ લેકેર માર્ગમાં પણ પોતાને જે વસ્તુ સમજાઈ-પરિણામ પામી તેના રહસ્યને આત્મ. સાત્ કરે અને પછી બીજાને સમજાવે તે કાર્ય સિદ્ધિ થાય. તે ઢબુના “ઢ” જે હોય
અને બીજા આગળ બડાશ બડેખા બને તે છે કે કહેવાય ? પોતાની જાતને સમજાવ્યા વિના પરોપદેશે પાંડિત્યમ' ને આજે એ વાયર વાયો છે કે જેમાં નામાંકિત’ ગણાતા પણ તણાઈ ગયા છે અને એવા ફસાયા છે કે બહાર તે નીકળી શકે તેમ નથી- બહાર નીકળવા માગતા નથી અને બીજાના પગ ખેંચી પિતાની સાથે તણાય તેમાં “મહાન વિજય, માને છે. પરોપકાર પણ એ નથી કરવાનું કે પકાર ઘવાય. પણ પકડયું તત છેકે તે માનહાનિ થાય. તે પસંદ ન હોય એટલે ગાઈવગાડીને પણ પણ છેટું વાજુ વગાડયા કરવું તે તેમને જન્મજાત સ્વભાવ. બને છે. જે ૩૮ છે
(ક્રમશ:)
- શાસન સમાચાર - થઈ જશે વિગેરે પ્રવચન પૂ. ગણિવર્ય શ્રી શિવગજ નગરે - પ. પૂ. ગણિવય દર્શનારત્નવિજયજી મ. તથા પ. પૂ. ભાવેશ શ્રી દર્શન રત્નવિજયજી મ. નિશ્રામાં છે. રત્નવિજયજીએ કરેલા ત્યારબાદ અનેક પૂ. શ્રેયંકર વિજયજી મ. આદિની નિશ્રામાં વક્તવ્ય થયેલ. ત્યારબાદ જોશીલી ભાષામાં ભવ્ય સંમેલન.
જસરાજજી ચોપડાનું વક્તવ્ય થયેલ. ટીપ
થયેલ. આ અને પ મંડલના પ્રચારને રોકવા પ.પૂ. ગણિવર્ય શ્રી દર્શન રત્નવિજયજી.
માટે પ્રયત્ન કરવા કટિબદ્ધ થશે. અને, મ. તથા પ. પૂ. બેમંકરવિજયજી મ. ની
ના તેમને સમજ આપવા પ્રવૃત્તિ કરવાની રહેશે.
ર શુભ નિશ્રામાં રાજસ્થાનમાં જેને વિરૂધ હુપ્રચાર કરનાર, સાધુ-સાવીને ગાલી દેનાર અને સાધુઓના માથે નારિયેલ ફેડ
શેફાલી અમદાવાદ-અત્રે પૂ. મુ. શ્રી નાર મંડલના પ્રચારને રોકવા માટે શ્રાવણ વદ ૪ રવિવાર દિ. ૧-૯-૯દને સફલ ચરણપ્રભ વિજયજી મ.ની નિશ્રામાં આરાસંમેલન થયેલ. તેમાં જયપુરના રિટાયર્ડ ધનની રેલમછેલ ચાલે છે. કલ્યાણક ન્યાયાધીશ જસરાજજી ચેપડા આદિ ઘણું આરાધના, પ્રવચને તથા ભવભવના અતિથિ પધારેલ. તેમાં જેનો વિરૂધ્ધ પાની વરસરાવવાની ક્રિયા વિ. થાય છે. દુપ્રચાર રોકવામાં ન આવશે તો ધીરે ધીરે સાધુ-સાધવીના વિહાર રાજસ્થાન બંધ