Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
जव देता कामान्ध नर सभी विवेक बिसार । पुत्रवधू की भूप ने सही सभी फटकार ॥
એક શેઠની પુત્રવધૂ બુદ્ધિમતી હતી, સાથેસાથ રૂપ સોંદર્ય પણ ઘણું જ હતું. A કહેવાય છે કે રૂપ અને બુદ્ધિ બે ય કેઈ જે વિરલા આત્માને હોય છે. પણ આ બુધિછે મતી કેવી છે સોનામાં સુગંધ જેવી છે. કારણ રૂપ અને બુદ્ધિ બેય તેની પાસે છે. !
જેથી તેને પરિવાર પણ બહુ જ ખુશ હતે. છે. એક વાર શેઠના મનમાં પિતાના ધનની અધિરાઈ આવી જેથી તેના મનમાં થયું ?
હું રાજા અને સારા પરિવારને જમાડું જેથી બધાને ખ્યાલ આવે મારી પાસે ધન છે. ! છે આ વાત સાંભળી વહુએ ના પાડી આવું આપણે નથી કરવું. પણ શેઠ માન્યા ! કે નહિ એટલુ જ નહિ શેઠે કીધું રાજાને ભોજન પણ તમારે પીરસવું જોશે. એમ કહી છે શેઠે રાજા અને પરિવારને જમવાનું કીધું.
બુદ્ધિમતી પુત્રવધુ
–પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.
સ
.
જમવાના ટાઈમે રાજ મુખ્ય પ્રધાન સેનાધિપતિ પુરોહિત આદિ સાથે આવ્યા { રાજા વિ. જમવા બેઠા અને શેઠની પુત્રવધુ પીરસવા લાગી તે રાજા પીરસતી એવી ? ઈ શેઠની પુત્રવઘુના રુપ લાવશ્ય દેખીને મુગ્ધ થઈ ગયો.
ભજન કરી રાજા રાજમહેલમાં આવી ગયે પણ તેમના મનમાં શેઠની પુત્રવધૂના છે રૂ૫ લાવટ બેસી ગયા, જેથી તેના વિચારમાં જ રાજા ચક્કરમાં પડી ગયા અને ? ' શેઠની પુત્રવધૂ કેમ મારી થાય, તે વાત મને મનમાં મુંઝાવી રહી.
રાજાએ વિચાર કર્યો કઈ બાનું કાઢી શેઠને ગુનેગાર કરે પછી વધે નહિ જેથી ? 8 મત્રીને શીખવી રાજાએ શેઠને બેલનું ઘી, લાવવાનું કહ્યું શેઠ મુંઝાણ ગભરાયા, શેઠે છે | પુત્રવધૂ પાસે આ વાત કરી કે રાજાને હુકમ છે કે બેલનું ઘી લાવવાનુ, પુત્રવધૂને ?
સમજમાં ત૨૧ આવી ગયું કે મને વસમાં લેવા માટે આ પ્રપંચ છે. જેથી સસરાજીને છે છે કહે છે ગભરાવે નહિ. બધી વ્યવસ્થા હું કરી લઇશ પણ તમારે ઘરમાં જ રહેવાનું # બહાર કયાંય ન જવું. છે શેઠ બહાર ન જાવાનું નકકી કર્યું. જેથી રાજસભામાં પણ ન જતા ૨-૪ દિવસ છે 5 શેઠ રાજસભામાં ન ગયા તે ત્યાંથી રાજાએ માણસ મેકલ્યો કે શેઠને બેલનું ! | ધી લાવવાનું કહ્યું હતું. હજુ લાવ્યા નથી. માણસે શેઠના ઘરે જઈ કહ્યુ શેઠ કયાં છે?