Book Title: Prabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/525974/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
| ૧૯૮૯
.. Regd. No. MH, By / South 54 Llcence No. 1 37.
પ્રબુદ્ધ જીવન
વર્ષ: ૫૦ ૧૭
મુંબઇ, તા. ૧-૧-૧૯૮૯ વાર્ષિક લવાજમ રૂા. ૩૦/– છૂટક નકલ રૂા. ૧-૫૦
તંત્રી : રમણલાલ ચી. શાહુ
ઋતાપાસક ઋષિ સ્વ.
ગુજરાત અને ગુજરાતી સાહિત્યનું નામ આંતરભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સુખ્યાત બનાવનાર આપણુા લાડીલા કવિ, વિવેચક અને સંસ્કારપુરુષ ઉમાશંકર જોશીનુ સેમવાર તા. ૧૯મી ડિસેમ્બરે રાત્રે મુખશ્ર્વમાં કૅન્સરની બીમારીથી અવસાન થયું. એમના રવગ વાસથી આપણને એક વિરલ વિભૂતિની ખેટ પડી છે. અ`ગત રીતે તેા અમે જાણે કુટુંબની એક વડીલ વ્યક્તિ ગુમાવી હેાય એવુ લાગે છે.
મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરશમાં વાર્ષિક રૂા. ૨૦૦
ગાંધીજી અને કાકા કાલેલકરની છત્રછાયા હેઠળ જીવન– ઘડતર કરનાર બ્રાહ્મણુત્વના શ્રેષ્ઠ સંસ્કાર ધરાવનાર, વેદ અને ઉપનિષદકાળના ઋષિની યાદ અપાવનાર સ્વ. ઉમાશ કર જોશીએ એક ગુજરાતી કવિ કે સાહિત્યકાર તરીકે જીવનમાં જે સિદ્ધિ મેળવી તે ઘણી મોટી હતી. રણજિતરામ સુવણું ચદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન, ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિનું પદ, જ્ઞાનપીડને એવોર્ડ', સાહિત્ય અકાદમીનુ પ્રમુખસ્થાન, કેન્દ્રની રાજ્યસભાનું સભ્યપદ, વિશ્વભારતી-વિશ્વ વિદ્યાલયનું ઉપકુલપતિપદ જેવી માનભરી સિદ્ધિએ મેળવવા તેએ સદ્ભાગી અન્યા હતા. આ બધી જ સિદ્ધિએ આયાસ કુ ખટપટ કરીને નહિ, પરંતુ કેવળ પેાતાની ગુણવત્તાને ધેારણે તેમણે પ્રાપ્ત કરી હતી. તેએ સત્ય, ન્યાય, નીતિ અને પ્રામાણિકતાના જીવનભર ઉપાસક રહ્યા હતા, ઋત' એમના જીવનને મંત્ર હતા. તેમની ઋતની ઉપાસના અખંડ હતી. અસત્ય કે દંભને આશ્રય લઈ આયાસપૂર્વ ક કશુંક પ્રાપ્ત કરી લેવાતું કે પેતાને બચાવ કરવાનું તેમણે કદી વિચાયુ નહાતુ. એમના અંતરમાં એક બાજુ જેમ કાયસિદ્ધિની આકાંક્ષા રહી હતી તેમ ખીજી બાજુ અનાસકિત પશુ રહેલી હતી. પેાતાની ભૌતિક એષણાઓને તેએ કયારેય વાચા આપતા નહિ. યથાશય તેએ નિસ્પૃહ કે ઉદાસીન રહેતા. સંબધે બાંધીને કશુંક મેળવી લેવાની ઝખના તેઓ કયારેય રાખતા નહિ. જેમ પત્રવ્યવહારની ખબતમાં તેમ મિત્ર સાથેના સંબંધોની ખાખતમાં પણ જૂજ અપવાદ સિવાય, તે સામેથી બહુ ઉત્કંઠા દર્શાવતા નહિ. સહજ રીતે થાય તેટલું થવા દેતા. જાહેર-જીવનમાં અન્ય લેાકાના આકાણુ ષ કે ઇર્ષ્યાને પાત્ર થવાનુ' થાય, પરંતુ ત્યારે પણ ઉમાશંકર સમભાવ અને ઉદાસીનતા ધરાવતા. તેમની પાસે અગાધ જ્ઞાન હતું અને વિશિષ્ટ જીવનદર્શન હતું. તેમની સ્મૃતિ પણ એટલી જ સતેજ હતી. એને લીધે તેમની પાસે અનૌપચારિક રીતે શાંતિથી ખેઠા હાઇએ ત્યારે પ્રાચીનકાળના કાર્ટે ઉચ્ચ
ઉમાશંકર જૉશી
પ્રતિભાસંપન્ન ઋષિમુનિની પાસે, / Geniusની પાસે ખેઠાં હોઇએ તેવો અનુભવ થતા. ઉમાશંકરની વિવિધ સિદ્ધિઓને લક્ષમાં રાખીને એમને વિવિધ બિરુદ આપવામાં આવ્યાં છે. પરંતુ ‘ઋતેપાસક ઋષિ' તરીકે એમને ઓળખાવવામાં એમને, અપાયેલા ઘણાં બિાને સમાવેશ થઇ જાય છે.
કવિતા, નાટક, વાર્તા, વિવેચન, સંશોધન-સંપાદન, ઈત્યાદિ વિવિધ ક્ષેત્રે એમની બહુમુખી અને બહુશ્રુત પ્રતિભાએ પાંચ દાયકાથી અધિક સમય સુધી સતત યાગદાન આપ્યા કર્યુ. એમનું સત્ત્વશીલ વનલક્ષી વિપુલ સાહિત્ય ચિરકાળ સુધી અનેકને પ્રેરણા આપતુ રહેશે. એમનું જીવન પણ એવુ જ પ્રેરણામય હતું. એમના નિકટના સંબંધમાં આવવાનુ અમને સદ્ભાગ્ય સાંપડયું હતું. અહીં થોડાંક મરણા તાજા કરું છું.
શાળા અને કૉલેજનાં રાયપુસ્તામાં ઉમાશંકરની કવિતા ભણવાની આવી હતી ત્યારથી એટલે કે કિશારાવસ્થાથી જ ઉમાશંકરના નામથી હુ* સુપરિચિત થયેા હતે. મુંબઇમાં સેન્ટ ઝેવિયસ" કાલેજમાં પ્રથમ વર્ષ માં હતા ત્યારે અમારા અધ્યાપકા બાદરાયણુ અને પ્રે. ગૌરીપ્રસાદ ઝાલાએ ઉમાશંકર જોશીનુ ગુજરાતી કવિતાની આવતી કાલ’ એ વિષય ઉપર વ્યાખ્યાન ગેાઠવ્યુ હતું . એ દિવસે ઉમા કરને પહેલીવાર જોયેલા. ઉમાશ કરે ત ખ્યાનની શરૂઆતમાં કહેલું તે આજે પણ યાદ છે. તેમણે કહ્યું” હતું કે મારી અટક જોશી છે. હું માનું છું કે મારી અટક જોઈને આવતી કાલની ગુજરાતી કવિતા વિશે મને ખેાલવાનુ નહિ કહ્યું હાય. આવતી કાલની કવિતા વિશે હું જે કહીશ તે પેતિથી તરીકે નહિ પણ કવિતાના પ્રવાહમાં પડેલા કવિ તરીકે કહીશ.' એ દિવસે ઉમાશંકરને સાંભળ્યા ત્યારે એક તેજસ્વી કવિ અને ધુરરસિક વિદ્વાન વકતાને સાંભળવાને આનંદ અનુભવ્યેા. પછીથી તે મુબઇમાં જેટલીવાર તેમનાં વ્યાખ્યાનોતો કે કાવ્યવાચનના કાય'ક્રમ હોય તેટલીવાર તેમાં જવાતુ અચૂક રાખતા.
૧૯૪૮માં B, A. થયા પછી મારા પારસી મિત્ર શ્રી મીનુ દેસાઈ સાથે ગુજરાતી સેનેટનુ સંપાદન ‘મનીષા’ નામથી કરવાનુ અમે વિચાયુ. તે વખતે ઉમાશકર સાથે મારે પત્રવ્યવહાર થયા હતા. પત્રના વાળ ન લખવાની ઉમાશંકરની પ્રકૃતિ ત્યારે હજુ વિકસી ન હતી. એટલે પત્રના તરત જવાબ આપતા અને વિગતે સલાહ-સૂચન આપતા, કારણ કે સેનેટ એમના એક પ્રિય કાવ્યપ્રકાર હતે. એ પુત્રવ્યવહારથી ઉમાશંકર સાથે પરિચય થયો હતેા, પરંતુ રૂબરૂ મળીને વાતેા કરવાના પ્રસંગ હજુ ત્યારે સાંપડયે નહાતા.
ઉમાશંકર સાથે મારે વ્યકિગત અંગત પરિચયતા
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન જ
શ્
વડોદરામાં મળેલા લેખક મિલન વખતે ઇ. સ. ૧૯૫૦માં થયા હતા. મુંબઇ યુનિવર્સિટિમાં ગુજરાતી વિષય સાથે પ્રથમ નખરે આવેલા અને તે વખતે પછીથી ખબર પડેલી કે અમારા પરીક્ષકામાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને વિજયરાજ વૈદ્ય સાથે ઉમાંશ કર જોશી પણ હતા. લેખક મિલનમાં મેં મારા પરિચય આપ્યા ત્યારે પરીક્ષાના પરિણામની એમણે αγ વાત કાઢેલી અને લેખક મિલનના કાયક્રમના છેલ્લા વિસે ચાંદમાં. રાત્રે નદીકિનારે મળેલી સભામાં બધાને પરિચય ઉમાશં કરે કરાવ્યેા તે વખતે નવા એમ. એ. થયેલા યુવાનોમાં નિર જન ભગત અને મારા પરિચય કરાવેલા. એ વખતે સે-સવાસે જેટલા લેખકાને ઉમાશ ંકરે વિગતે પરિચય કરાવ્યો હતા. તે ઉપરથી તેમની અદ્ભુત સ્મરણુશકિતની પ્રત્યક્ષ- પ્રતીતિ બધાને થઈ હતી.
વાદરાના સમેલન પછી ઉમાશ કરને મુંબઈમાં અને અમદાવાદમાં વાર ંવાર મળવાનું થતુ. મુબદ્ધમાં પર્યુષણુ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા આવેલા અને પાન દભાઇ કાપડિયાને ત્યાં ઊતરેલા ત્યારે એમની સાથે ગાઢ પરિચય થયેલા. મારાં પત્નીએ ત્યારે સેલ્ફિયા કાલેજમાં એમનું વ્યાખ્યાન પણ ગાવેલુ 1
• સાહિત્ય પરિષદના નડિયાદના સ ંમેલન વખતે, મુનશી પાસેથી સાહિત્ય પરિષદ લેવાના આંદુલન વખતે મુનશી સાથેની વાટાઘાટમાં ઉમાશંકર વધુ પડતા ગુસેા કરી. ખેઠેલા એ ત્યાં ચર્ચાના વિષય થઈ ગયેલા. એમના ગુસ્સા વિશે પછીથી મિત્રાએ ટકાર કરેલી. ઉમાશંકરની યુવાનીને એ આક્રોશ 'સાહિત્ય પરિષદને છેડાવવા માટેના હતે.. .નડિયાદમાં સદ્ભાગ્યે જયેાત્સનાબહેનની સાથે એક જ રૂમમાં મારાં પત્ની તારાબહેનને ઉતારા મળ્યેા હતેા. એથી ન્યાત્સનાબહેન સાથે ધણી અત્યંત અંગત વાતા થયેલી. ઉંમાશ ંકરને નાની ઉંમરે ક્ષયરાગની અસર થયેલી અને તે માટે ઉમાણ કરે કેટલી બધી કાળજી રાખીને એ રાગ મટાડેલા તેની વાત . જ્યોત્સનાબહેને કહેલી. વળી ચિ. સ્વાતિના જન્મ પછી ઉમાશ કરે . આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારેલું તેની વાત પણ જ્યુસનાબહેને કરેલી. પેાતાનાં આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન હતાં તે સામે એમનાં સગાંસ બધીઓને કેટલા વિરાધ હતે. અને પોતાને કેટલુ સહન કરવુ પડેલુ તેની વાત પણ કરી હતી.
‘સખી મે કલ્પી’તી' કાવ્યના રચયિતા અને 'મનુજ મુજ શી’ તથા ‘મધુરતર હૈયાંની રચના' કહેનાર કવિ ઉમાશંકર અને જ્યોત્સનાબહેનનુ દામ્પત્ય જીવન અત્યંત સ્નેહપૂર્ણ અને પ્રસન્ન હતુ. ઉમાશંકર જ્યોત્સનાબહેનની સંભાળ બહુ રાખતા. ઉમાશંકરના પ્રેમ અને પ્રત્યુત્પન્નમતિના ઉદાહરણ તરીકે 'જ્યોત્સનાબહેને કહેલા એક પ્રસગ યાદ આવે છે. તે બંનેને ખાદી, કે સ્વદેશી વસ્ત્ર પહેરવાને નિયમ હતા. કે બન્નેએ સાદાથી જીવન નકકી કરેલુ. વળી યેટ્સનાબહેને મની નિયમ રાખેલા કે વધુમાં વધુ ત્રીસ રૂપિયા સુધીની સાડી ખરીછી. એક વખત જ્યેત્સનાબહેનને એક સાડી બહુ ગમેલી અને લેવાનું નકકી કર્યું; પર ંતુ એની કિ ંમત પૂછતાં સાડત્રીસ રૂપિયા છે એમ જાણ્યું એટલે પાતે તે લેવાનું માંડી વાળ્યુ સાડી બહુ સરસ છે. અને ગમી ગઇ છે એટલે ઉમાશંકરે તે લેવાના આગ્રહ કર્યાં, પણ યાત્સનાબહેને ના પાડી. ઉમાશંકરે કારણ પૂછ્યું, એટલે જ્યેત્સનાબહેને કહ્યું કે વધુમાં વધુ ત્રીસ રૂપિયા
જીવવાનું એવા
મ તા. ૧-૧-૮૯
સુધીના નિયમ છે અને આ સાડીની કિંમત સાડત્રીસ રૂપિયા છે, માટે તે લેવી નથી ઉમાશંકર જ્યેત્સનાબહેનની મૂંઝવણ સમજી ગયા. પરતુ સાડી અપાવવાની એમની પૃચ્છા પ્રબળ હતી. વળી જ્યાત્સનાબહેનની આ કાઇ અક્ર પ્રતિજ્ઞા નહેાતી. સાદાઈથી ધર ચલાવવા માટે ધારણ કરેલા સામાન્ય નિયમ હતા. એટલે ઉમાશંકરે વચલા માર્ગ કાઢી જ્યોત્સનાબહેનને સમજાવતાં કહ્યું” કે ‘તમારા નિયમ પ્રમાણે આ સાડી લઈ શકાય એમ છે. વધુમાં વધુ ત્રીસ રૂપિયા સુધી એટલે કે ત્રીસ શબ્દની સાથે જે વધુમાં વધુ રકમ આવે ત્યાં સુધી લઇ શકાય. ૩૧ થી ૩૮ સુધીની રકમેમાં ત્રીસ શબ્દ આવે છે એટલે સાડત્રીસ જ નહિ, આડત્રીસ રૂપિયા સુધી લઇ શકાય, એગણુચાલીસની સાડી ન લેવાય.' આમ અનુકૂળ અથ કરી અને વિશેષ તા પ્રેમપૂર્ણાંક ખૂબ આગ્રહ કરી ઉમાશ કરે યાત્સના બહેનને એ સાડી અપાવેલી.
૧૯૫૫માં અમદાવાદની સેન્ટ ઝેવિયસ કાલેજમાં મારે ગુજરાતીના અધ્યાપક તરીકે એક ત્રત્ર ભણાવવાનું થયું. અમદાવાદના એક વર્ષના તે નિઃશસ દરમિયાન ઉમાશ કરને મળવા એમના બાવાડીના નિવાસસ્થાને ઘણીવાર તે. ત્યારે ઉમાશ ંકર એટલા વ્યસ્ત નહોતા. વળી હુર ! સાં ૫, સુખલાલજી પાસે એમને જે કંઇ વાંચવું હોય તે વાંચી આપવા માટે તે. ઉમાશ’કર પણ એમને મળવા માટે વખાવખત આવતા. અને એ રીતે એમની સાથે સારી સાહિત્યગેષ્ઠિ થતી. ગુજરાતી સાહિત્ય પરિષદ મુનશી પાસેથી લઇ લેવા માટે જે આંદોલન થયેલુ તેમાં પહેલી સહી ૫. સુખલાલજીની હતી. તે સમયે "પતિજીનાં સાંનિધ્યમાં ધણી વાટાઘાટ થતી તથા પરિષદ મુનશી. પાસેથી લેવાયા પછી તેના નવા બંધારણની ચર્ચાએ પંડિતજીની હાજરીમાં થતી. એ વખતે ઉમાશ કર, જીણાભાઇ, યશવ ત શુકલ, જયંતી દલાલ વગેરેની વિચારધારા કેવી છે તેના પ્રત્યક્ષ પરિચય થયેલા. ત્યારે હજુ ઉમાશકરે ગુજરાત યુનિવસિ'ટીમાં કાઈ સ્થાન સ્વીકારેલુ નહિ. ભે. જે. વિદ્યાભવનમાં માના અધ્યાપક તરીકે તેઓ કામ કરતા અને એક ંદરે તે સંસ્કૃતિ' ચલાવવામાં અને સાહિત્યલેખનમાં પોતાના બધા સમય ઉપયેગમાં લેતા.
ઉમાશંકર પારિતષિક-એવે...' વગેરે સ્વીકાયાં છે અને તેના સમારંભમાં હાજરી આપી છે, પરંતુ પેાતાનાં પચાસ, સાહ કે પચેતેર વર્ષ નિમિત્તે જન્મ મહોત્સવ ઉજવવાની સ ંમતિ કયારેય આપી નથી. તેમને ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે. સઠ વર્ષો પૂરાં થયા ત્યારે, સીત્તેર વર્ષ પૂરાં થયા ત્યારે અને છેલ્લે પચેતેર વર્ષ પૂરાં થયાં ત્યારે દરેક વખતે તે તે ઉજવવા માટે દરખાસ્ત લઈને કેટલાક સાહિત્યકારા તેમની પાસે ગયા હતા, પર ંતુ તેને તેમણે ક્યારેય સ્વીકાર કર્યાં નહેાતા. એમના એ નિર્ધાર એમના અભિજાત સૌંસ્કારના દ્યોતક છે. વળી તે અન્ય લેખકા માટેની એવા પ્રકારની માત્ર ઉંમર સાથે સંકળાયેલી ઉજવણીના કાર્યક્રમમાં કર્ણ સ્થાન સ્વીકારીને ભાગ લેતા નહિ. કૅટલાંક વર્ષ પહેલાં મુ અજીના એક સાહિત્યકારને પચાસ વર્ષાં પૂરાં થયાં ત્યારે તેમની ઉજવણીના કાર્યક્રમમાં પ્રમુખ તરીકે ઉમાશ કર પધારશે એવી જાહેરાત થઇ હતી. એ દિવસેમાં મારે માઉન્ટ આબુ જવાનું થયું હતું. ત્યાં એક દિવસ - સ સ્ટેન્ડ પાસે ઉમાશકર અચાનક મળી ગયા. ઘેાડી વાતચીત થઇ. છૂટા પતી વખતે મે એમને કહ્યું, ‘હવે મુંબઇમાં...ની ૫૦ વર્ષની ઉજવણી પ્રસંગે તમે પ્રમુખ તરીકે આવવાના
છે ત્યારે
(અનુસધાન પૃષ્ઠ ૧૦ મુ’)
Page #3
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૮૯
પ્રબુદ્ધ જીવન ભગવાન મહાવીરની જન્મભૂમિ ક્ષત્રિયકુંડ વિશે કેટલાક મુદ્દાઓ
જ પૂ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી (ગુણશિશુ) વિ. સં. ૨૦૧૭માં કરછ મોટા આસંબીષામાં થયેલ પૂ.પાટ # કુડપુર (ક્ષત્રિયકુંડ) તીથ વૈશાલીની નજીક હેવાના અચલગચ્છાધિપતિ ગુરુદેવશ્રીની નિશ્રામાં ચાતુમાસ દરમ્યાન પ્રાચીન પુરવા (ઉલ્લેખ) એક પણ પ્રાપ્ત થતા નથી. ત્યાંના ઉપાશ્રયમાં રહેલા જ્ઞાનભંડારનાં અનેક પુસ્તકેનું વાંચન * * દિંગબરના પુરાણે કે માં પણ વૈશાલીની નજીકની ---મનન, વાધ્યાય કરેલ તેમાં મુનિશ્રી દર્શનવિજયજી (ત્રિપુટી આ વાતને પુષ્ટિ મળતી નથી. મહારાજ) લિખિત “ક્ષત્રિયકુંડ' પુસ્તક તથા વિજયેન્દ્રસૂરિ
• ભગવાન શ્રી મહાવીર પછીના પ્રથમ પટ્ટધર શ્રી સુધર્મા લિખિત “વૈશાલી’ પુસ્તક આ બન્ને પુસ્તકે પણ વાંચેલ ત્યારે
રવામિજી ભગવત રચિત શ્રી આચારાંગ સૂત્રમાં, સાતમા પટ્ટધર, જ મનમાં આ અંગે યે વિદ્વાને સાથે અને અનેક ગ્રથના
શ્રી ભદ્રબાહુવામી રચિત કલ્પસૂત્રમાં તથા આવશ્યક સૂત્ર અને -તારણરૂપે યોગ્ય સંશોધન કરવાનું બીજ” વવાયેલ.
પ્રાચીન નિયુકિતઓ અને ટીકાઓ વગેરે પ્રમાણિત ગ્રંથમાં. ત્યારબાદના વાંચનના આધારે ભગવાન શ્રી મહાવીરદેવની પણ ઉપરોકત વાતને સમર્થન નથી મળતુ. જન્મભૂમિ આપણા પ્રમાણભૂત જૈનાગ અને પ્રાચીન ગ્રંથના * ક્ષત્રિયકુંડ જે વૈશાલીનું ઉપનગર હોય તે આવી આધારે વર્તમાન ક્ષત્રિયકુંડ તીર્થ છે એમ માનું છું. જે સમૃદ્ધ નગરીને ઉલ્લેખ ભગવાન મહાવીરની જન્મભૂમિની ક્ષત્રિયકુંડ તીર્થ બિહારને મુંગેર જિલ્લા (જમુઈ-સિકંદરા ક્ષત્રિયકુંડ આદિ વિગતે સાથે ઉપરના ગ્રંથમાં મળવો જોઈએ પાસે અંતગત લછવાડ ગામ પાસે વિદ્યમાન છે. રેલવે સ્ટેશને. પણ તે મળતું નથી. લકખીસરાય કે કીઉલ નજીક થાય છે.
# વર્તમાન લછવાડ (જમુઈ-સિંકદરા) નજીકના ક્ષત્રિયકુંડ શ્રી મુંબઇ–શિખરજી તીર્થના છરી પાળતા જૈન સંધ. તીર્થના મૂળનાયક ભગવાન શ્રી મહાવીરની પ્રાચીન મૂતિ જ સાથે જાતે જ જ્યારે ક્ષત્રિયકુંડ તીર્થની તારક સ્પર્શના યાત્રા
આ તીર્થની પ્રાચીનતા અંકિત કરે છે. કરી તથા આ તીર્થને સિદ્ધ કરતું આ ક્ષેત્રના જ જૈનેતર " * ઉપરોકત પ્રમાણિત આગમ ઇતિહાસ ગ્રંથમાં મળતા વિદ્વાન પ્રેસનું સાહિત્ય વાંચ્યું ત્યારે મનમયૂર ટહુકી ઉઠય. ઉલ્લેખ જેવા કે ભગવાન શ્રી મહાવીરને બ્રાહ્મ મુકુંડમાં આ પ્રમાણિત સાહિત્ય તથા વર્ણને પરથી સિદ્ધ અને હજારો અવન, ક્ષત્રિયકુંડમાં જન્મ, દિકકુમારિકાઓનું સૂતિકાકમ, વરસોથી પ્રસિદ્ધ એવી ભગવાન શ્રી મહાવીરદેવની પત્રિત્ર ત્રિશલામાતાના ઈન્દ્રકુંડલના દેહલાની ઇન્દ્ર -- ઈન્દ્રાણી જન્મભૂમિ ક્ષત્રિયકુંડ તીર્થની વિરુદ્ધમાં “વૈશાલી’ની દ્વારા પૂતિ', બાલ્યાવસ્થા, આમલકી કીડા, દીક્ષા માત્ર " કલ્પના ગર્ભિત હકીકતને પ્રચાર થઈ રહ્યો રવીકાર. જ્ઞાત ખqન ઉદ્યાન પ્રથમવિહાર, પ્રથમવિહારની છે. એટલું નહીં છેલ્લાં વરસોમાં ભગવાન મહાવીર અંગે સાંજે કુમાર ગ્રામમાં ગવાળને ઉપસર્ગ, કેલ્લા સન્નિ લખાયેલાં પુસ્તકમાં તથા કેટલાંક પાઠયપુસ્તકેમાં વૈશાલીને વેશમાં પ્રભુનું પ્રથમ પારણું, ત્યાંથી મેરાકસન્નિવેશમાં જવું,
જ પ્રચાર થઈ રહ્યો છે જે ખરેખર અઘટિત છે. ક્ષત્રિય- ત્યાંથી અસ્થિક ગામમાં જવું વગેરે ગામે, વૃક્ષો, પર્વત, તે કુડથી વિહાર કર્યા બાદ એ ક્ષેત્રના પ્રેસ વિગેરેએ નામનાં ગામે વગેરે વર્ણન લકવાડ (જમુઈ પાસેના ક્ષત્રિયબિહારમાં જૈન ધર્મના પ્રચાર માટે ક્ષત્રિયકુંડમાં કઈ વિદ્યા- કુંડ તીર્થની પાસે વર્તામાનમાં પણ વિદ્યમાન છે. પણ ધામ ઊભું કરવા જિજ્ઞાસા બતાવવા લાગ્યા ત્યારે તેઓને કહ્યું વૈશાલી નજીક ઉપરોકત વર્ણન મુજબ કશું જ પ્રાપ્ત થઈ કે ક્ષત્રિયકુંડ તીર્થ તથા કુમાર ગામ તીર્થંના ઉદ્ધાર માટે શકતું નથી. અચૂક કાંઈ કરવા જેવું છે જ પણ તે પહેલાં પાશ્ચાત્યના * સં. ૧૩૫રમાં જૈનાચાર્ય શ્રી જિનચંદ્રસુરિજીના માનસમાં વૈશાલી’ની માન્યતા ઘર કરી ગઈ છે તેનું શું ? ઉપદેશથી વાચક રાજશેખરગણિ, સુબુદ્ધિરાજજી, હેમતિએકવાર આ “ક્ષત્રિયકુંડ તીર્યના ઇતિહાસને ઉદ્ધાર કરવા લકગણિજી, પુણ્યકતિગણિજી વગેરે બડગાંવ (નાલંદા)માં. જે છે. આ ચર્ચામાંથી ડે. શ્યામાનંદપ્રસાદ છે. બ્રહ્મદેવ વિચર્યાં હતાં ત્યાંના ઠાકર રત્નાપાત્ર આદિ શ્રાવકાએ અંબા વગેરેએ શ્રી અખિલ ભારતીય વિદ્વ૬ સંમેલનની સપરિવાર ક્ષત્રિયકુંડ આદિ તીર્થસ્થાનની યાત્રા કરી હતી. ભૂમિકા રજૂ કરી
જેનું વર્ણન યુગપ્રધાનાચા ગુર્નાવલિમાં પ્રાપ્ત થાય છે. પૂ. ગુવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબને
* પંદરમી સદીમાં આ. શ્રી લેકહિતા (લેહિતા !) ચાય. આ વાત ગમી ગઈ. પૂ ગુરુદેવશ્રીએ આ વિસંમેલનનું
સુરિજી ક્ષત્રિયકુંડ આદિ તીર્થોની યાત્રાર્થે પધાર્યા હતા. તેને આજને અને તમામ ખર્ચ કરવા (લાભ લેવા) શ્રી
ઉલ્લેખ શ્રી જિનેદિયસરિજીએ મેકલેલ વિજ્ઞપ્તિપત્ર (મહાઅખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) વે. જૈન સંઘને
લેખ માં મળી આવે છે. પ્રેરણ કરી જેનો શ્રી સંઘે સ્વીકાર કર્યો. ત્યારબાદ ઉકત
* સં. ૧૪૬૭ માં શ્રી જિનવર્દાનસૂરિજી દ્વારા રચિત બધા જ કામે લાગ્યા જેના ફળસ્વરૂપે સં. ૨૦૪૧માં શ્રી અખિલ પૂવદેશી ચૈત્યપરિપાટીમાં ક્ષત્રિયકુંડનું વર્ણન મળે છે. ભારતીય ઇતિહાસગ્ન વિદત સંમેલન શિખરજી તીર્થની પાવન
* ૧૬ મી સદીમાં થયેલ ઉપાધ્યાય શ્રી જયસાગરજી દ્વારા ભૂમિ પર યોજાઈ ગયું. આ સંમેલન દ્વારા અનેક ઇતિહાસનાં અહીંની યાત્રા થયાનું વર્ણન દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં પ્રાપ્ત તથા આંગમિક સન્યા-તથ્યો પ્રકાશમાં આવ્યાં.
થાય છે. ભગવાન મહાવીરની જન્મભૂમિ “ક્ષત્રિયને સિદ્ધ કરવા - આ જિનપ્રભસૂરિજીએ, પણ સંસ્કૃતમાં રચેલ ‘તીય'કલ્પ, જેતા મુખ્ય મુદ્દાઓ અંદી રજૂ કર્યા છે.'
તીર્થમાલામાં પણ આ તીર્થનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
જk *, IFE
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રયુદ્ધ જીવન
* સ’. ૧૫૬૫માં જૈન મુનિ હ ંસસેમ રચિત તીથ માળામાં આ ક્ષત્રિયકુંડ તીનું વસ્તુન મળે છે.
* ૧૮ મી સદીમાં થયેલા મુનિશ્રી શીલવિજયજીએ આ તીથ'નું સુ...દર વર્ણન કર્યુ છે. સ. ૧૭૫૦માં સ્વરચિત તીથ માળામાં આ તીર્થનું વર્ણĆન કર્યું" છે.
પૂ. આ. શ્રી ધમમૂર્તિ સૂરિજી તથા વિક્રમના ૧૭મા સૈકાના ઉત્તરાધમાં પૂ આ. શ્રી કલ્યાણસાગરસૂરિજીએ તથા લેઢા ગોત્રીય કુરપાલ સોનપાલ બંધુઓની પૂર્વ' ભારતની યાત્રાના સાહિત્યમાં ક્ષત્રિયકુંડને ઉલ્લેખ મળે છે.
* વર્તમાનમાં પણ આ ક્ષત્રિયકુંડ પહાડ પર થ્રેડે દૂર પ્રાચીન અવશેષ પડયા છે. જે ‘સિદ્ધાર્થ રાજા'ના મહેલનાં ખડિયા હાવાની લેાાતિના વિદ્વાને સ્વીકાર કરે છે.
*
વૈશાલી નજક કું ડગામ ભગવાન મહાવીરના જન્મસ્થળનું વર્ણન કરનારો પાશ્ચાત્ય અંગ્રેજ લેખા કે ભારતીય લેખા ક્ષત્રિયકું ડ (જમુ) ગયા જ નથી. તેઓએ માત્ર દૂર ખેઠા ખેઢાં પાશ્ચાત્ય વિદ્વાનોનાં વિચારેાના આધારે જ કલ્પનાઓના કિલ્લા બાંધ્યા છે.
* શાસ્ત્રોના વિદેહ, વિદેહદિને, વિદેજચ્ચે, વિદેહસૂમાલે તથા વેસાલિએ વગેરે વધુ ને! પરથી પાશ્ચાત્ય લેખક ‘વૈશાલી’ હોવાનુ અનુમાન કરે છે. પણ ભગવાન શ્રી મહાવીરનાં માતા ત્રિશલારાણી વૈશાલીના રાજા ચેટકનાં બહેન હતાં. એટલે ભગવાનને નાનાણા (મામા) પક્ષે વૈશાલી સાથે સબંધ જરૂર હતા. માતા ત્રિશલાના કારણે ભગવાન વિદેહી- વૈશાલીક કહેવાયા હતા.
* બિહારના મુજફ્ફરપુર જિલ્લામાં આવેલ બાડટ્ટી એ જ વૈશાલી છે તેની પાસે વસુકુંડ ગામ છે એ જ બ્રાહ્મણ ગામ કે ક્ષત્રિયકુંડ ગામ છે એવું પાશ્ચાત્ય લેખકા અનુમાન કરે છે.
* ખસાડના પ્રાચીન અવશેષોને પ્રાચીન વૈશાલી હાવાના સકેત કરનારા સશેાધકામાં સેટ માર્ટિન જનરલ નિહામ સૌથી મેખરે છે. ત્યાર બાદ સને ૧૯૦૩, ૧૯૦૪માં ડા. બ્લાશ અને સને ૧૯૧૩-૧૪માં ડા. સ્પૂનરની દેખરેખ હેઠળ ખસાડનુ ખાદકામ થયું જેથી તેએએ કનિધામ આદિએ પ્રાચીન વિશાલા વૈશાલી નગરી હોવાની ખાતરી કરી.
આ વેસાડ (વૈશાલી) નજીકના વસુકું ડ ગામને બ્રાહ્મણકુંડ કહી શકાય નહીં. આ કુંડપુરમથી વસેકુંડ શબ્દઃ અની શકે નહી.
* ભગવાન શ્રી મહાવીર જ્યારે માણે પધાર્યાં ત્યારે શેકથી વિદ્વવલ બનેલા પ્રભુના ભાટ્ટ અને તે વખતે ક્ષત્રિયકુંડના રાજા નંદીવન પ્રભુના નિર્વાણુસ્થળ પર એટલે મધ્યમાં પાવાપુરીમાં પહેાંચ્યા હોવાને પ્રાચીન ગ્રન્થામાં ઉલ્લેખ મળે છે. વર્તમાન પ્રસિદ્ધ ક્ષત્રિયકુંડ જમ્મુ-લછવાડ પાવાપુરીની નજીક જ છે. જે ક્ષત્રિયકુંડથી નદીધન રાજા પાવાપુરી પહોંચ્યા હશે. વૈશાલી પાસે કુપુર માનીએ તા ત્યાંના રાજા નંદીવધન એક જ રાતમાં પાવાપુરી કઇ રીતે પહોંચી શકે? કારણ કે પાવાપુરી અને વૈશાલીનું ઘણું જ અંતર છે. જે તરત જ પહોંચી શકાય નહી.
* ભગવાન મહાવીરની હયાતીમાં જ રાજગૃહ નગરના રાજા પ્રાણિક અાતશત્રુએ વૈશાલીને પરાભૂત કરી તેને
બ્
તા. ૧-૧-૮૯
નામશેષ કરી દીધી હતી. આ વૈશાલીના ધ્વસ સાથે વસુકુંડના પણ નાશ થયેા કહેવાય. તે મહાવીરના નિર્વાણુ સમયે નદીવધ નને રાજા તરીકે ઉલ્લેખ કઇ રીતે ઘટી શકે?
* દિગમ્બર જૈને પ્રથમ રાજગૃહીના નાલા પાસેના વડગાંવ (ગામ્બર) ગામને ભગવાન મહાવીરની જન્મભુમિ માનતા હતા. સને માનતા હતા, સને ૧૯૪૭ પછી વૈશાલી પાસેના વસુ. કુંડને બ્રાહ્મણકું ડ કે ડપુર માની વૈશલીને કું ડપુર તીથ' માનવા લાગ્યા છે. તેઓના છેલ્લા સાહિત્ય મુજબ આ બન્ને સ્થળને માને છે પણ ક્ષત્રિયકુંડને નથી માનતા.
* મુગર જૈન તીથ'ના વિદ્વાન લેખક પ્રે. સ્વામી રામરઘુવીર જણાવે છે કે શિશ્ચંર્ ગ્રંથામાં વૈશાલી (વિશાલા)ના સિંધ દેશમાં હેવાના ઉલ્લેખ મળે છે. તે પોતાના અનુભવ મુજબ આ પ્રકારના ગ્રંથાની ઐતિહાસિક ખાતે શંકાશીલ માને છે;
* શાસ્ત્રોના વર્ણન મુજ્બ ભ. મહાવીરની જન્મ-દીક્ષાભૂમિ પછી કાલ્લાગ જતાં વચ્ચે કાઁર (કુમાર) ગામ, નદીને જલમાગ અને સ્થલમગ હોવા જોઈએ તે વૈશાલીના વસુકુ પાસે નથી. જ્યારે હાલ પણ વત માન ક્ષત્રિયકુંડ તીથ' (લવાડ), પાસે કાલ્લાગ નામનું ગામ તે ગામ જતાં વચ્ચે કુમારગામ જવાના છે માર્યાં જલમાગ અને સ્થલમાગ વિદ્યમાન છે....
* ભગવાન મહાવીરના પિતા સિદ્ધાર્થ રાજા ગણુત ત્ર રાજા હતા. તે વાત ‘વૈશાલી'ની કલ્પના પછી પ્રસિદ્ધ થઈ છે. હકીકતમાં સિદ્ધાથ' રાજા–ન દીવધન રાજા સ્વત ત્રનગરના રાજા હતા. વૈશાલીના રાજા ચેટકનાં ખેન ક્ષત્રિયાણી ત્રિશલા જ્યારે સિદ્ધાર્થ રાજાને પરણ્યાં ત્યારે લિવીવ શીય પરિચાયકા પરિચાયિકાઓને સાથે લાવ્યાં હશે. તેઓને રહેવા માટે કુંડપર નગર નજીક જ જમીન આપી હશે જે વમાનમાં લહુઆડ ગામ' તરીકે વતમાનના ક્ષત્રિયકુંડ (જમ્મુધ)ની નજીક જ વિદ્યમાન છે. અન્યથા વૈશાલીની આટલે દુર ‘લવાડ' આ નામનું ગામ અહી કઇ રીતે હાઇ શકે?...
દિગંબર જૈન મુનિ ભટ્ટાર્ક સલકીતિ કે જેમણે દિગંબર સાહિત્યમાં વિપુલ સાહિત્ય રચ્યુ છે તેઓ સ. ૧૪૯૯ પૂવે એટલે પંદરમી શતાબ્દીમાં વિદ્યમાન હતા. તેમણે ‘વીર-વધમાન ચરિતમ્' સંસ્કૃત પદ્યમાં રચ્યું છે જે પુસ્તકનું ૫.. હીરાલાલ જૈને સ પાદન કર્યું છે જે વિ.સ. ૨૦૩૧માં પ્રકાશિત થયેલ છે. આ ચરિત્રમાં ૫. સકલકીતિ ભગવાન શ્રી મહાવીરની જન્મભૂમિનું વણ ન કરતાં જણાવે છે કે જ્યાં મનુષ્ય દેવા વિદ્યાધરાથી વંદનીય એવી અરિહંત ભગવા અને અનેક ચેગીએની નિર્વાણભૂમિ પગલે પગલે જોવાય છે. જયાં ધ્યાનસ્થ યોગીઓને અનુરૂપ એવી જંગલ અને પવ તાની ભૂમિ છે. જ્યાં જૈન ધર્મ મંદિરેથી શેભતાં સ્થળે શહેર તીર્થાં વિગેરે છે, એવુ કુ ંડપુર છે. અર્થાત્ ભગવાન શ્રી મહાવીરનું આવું જન્મ સ્થળ છે. અનુભવીએ અને ઇતિહાસાના જણાવ્યા મુજબ વૈશાલી પાસે-પહાડા-પવ તા મળવા દુલ'ભ છે તથા ફરી નિર્વાણુ (કલ્યાણક) ભૂમિએ તે વતમાનના ક્ષત્રિયકુ ડ (લવાડ). નજીકમાં છે. સમ્મેતશિખરીથ', ચ'પાપુરી તીથ', પાવાપુરીતી, આ ૨૨ તીથ કરાની જન્મભૂમિ વતમાનના ક્ષત્રિયકુંડ નજીક જ છે. વૈશાલી પાસે એક પણ નિર્વાણભૂમિ નથી. વત માનનું ક્ષત્રિયકુંડ તીર્થ સ્થાનિક લોકોમાં હજારો વરસોથી
Page #5
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૮૯
‘ક્ષત્રિયકુંડ' ભગવાન મહાવીરનું જન્માન તરીકે પ્રસિદ્ધ છે.
આજે પણ ક્ષત્રિયકુંડ તીથ'માં આસ્થાનનામે વિદ્યમાન છે. વર્તમાનમાં અઢી હજાર વર્ષથી પ્રસિદ્ધ ભગવાન મહાવીરની જન્મભૂમિ ક્ષત્રિયકુંડ તીર્થાંમાં નીચે મુજબના પ્રસગોની સ્મૃતિ મેજુદ છે.
* ભગવાન મહાવીરની માંતા ત્રિશલાદેવીને ઇન્દ્રાણીના કાનના કુ ંડલ, પહેરવાને હલેા ઉત્પન્ન થયેલ જે દેહલેા પૂરવા માટે ઇન્દ્ર—પન્દ્રાણીએ ક્ષત્રિયકુંડના પહાડા પર આવી ઇન્દ્રપુરી વસાવેલ. સંસ્કૃતમાં ઇન્દ્રને શુક્ર અને ઇન્દ્રાણીને શુક્રાણિ કે શચિ કહેવાય. તે હાલમાં પણ શકશકાણી નામના
કંડાદ અને
સંધના આર્થિ ક સહયોગથી કડાદ હરિપુરા વિભાગ વેલ્ફેર સેસાયટીના ઉપક્રમે ડાદમાં દામેાદરદાસ ગાંધી હોસ્પિટલ દ્વારા નેત્રયજ્ઞનુ આયોજન તા. ૪-૧૨-'૮૮ના રોજ કરવામાં . આવ્યુ હતું.
આ નેત્રયજ્ઞમાં સુરત જિલ્લાના માંડવી, માંગરેાળ, આંડાલી વાલોડ તથા વ્યારા વગે૨ે તાલુકાનાં ગામડાંના લગભગ ૧૩૦ જેટલા દર્દીઓએ લાભ લીધે હતા. મુબથી આંખના દર્દીના નિષ્ણાત ડોકટરો અને એમના સાથી ડાયા મેતિયાના ઓપરેશન માટે પધાર્યા હતા.
નેત્રયજ્ઞના ઉદ્ઘાટન પ્રસગે શ્રી સુરેશભાઈ જે. પટેલ, શ્રી મેાહિતભાઇ જે. શાહ, શ્રી રણુūાડભાઇ કૅ પટેલ, શ્રીમતી ઉર્મિલાબહેન ગાળવાળા, શ્રી છીતુભાઇ એમ. પટેલ, શ્રી રાજેન્દ્રકુમાર શાહ વગેરે તેમજ સુરત જિલ્લાના મહાનુભાવા ઉપસ્થિત રહ્યા હતા, સંધ તરફથી ડૉ. રમણલાલ ચી. શાહ, શ્રી રસિકલાલ એલ. શાહ, શ્રી શિરીષભાઈ કામદાર, શ્રીમતી સ્મિતાબહેન કામદાર, શ્રીમતી પહુલેખાબહેન દેશી, શ્રીમતી પુષ્પાબહેન માર્જરિયા, શ્રી મધુભાઈ મેરીયા તેમજ સંધના કમચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
ઉદ્ઘાટનવિધિ પત્યા બાદ દરેક ભાઈ-બડ઼ેતેએ દદી એની મુલાકાત લીધી હતી તેમજ શ્રી પુષ્પાબહેને તથા તેમના પતિ શ્રી માધુભાઇએ સંધ તરફથી આવનાર બધા સભ્યો માટે રહેવા-જમવાની તથા સુરતથી કડેદ જવા-આવવાની તથા ઉકષ્ટ, બિલિમારા, ગણદેવી વગેરે સ્થળે ફરવાની સુંદર વ્યવસ્થા કરી આપી હતી જે માટે તેમના આભારી છીએ.
સધના આર્થિક સહયેાગથી ખીજો નેત્રયજ્ઞ સૌરાષ્ટ્રમાં રાણપુર મુકામે ગુ ંદીન ભાલનળકાંઠા પ્રયોગિક સંધ અને વિશ્વવત્સલ ઔષધાલયના સહકારથી રવિવાર, તા. ૧૮મી ડિસેમ્બર ૧૯૮૮ના સવારે ૧૦-૩૦ વાગે યોજવામાં આવ્ય હતા, જેમાં ૮૦થી વધુ દદી એના મેતિયાનાં એપરેશન કરવામાં આવ્યાં હતાં.
આ નેત્રયજ્ઞના ઉદ્ધાર્ટનના સમારભ શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહના પ્રમુખપદે યોજાયા હતા. નેત્રયજ્ઞની ઉદ્ધાટનવિધિ શ્રી શિરીષભાઇ કામદારને હસ્તે દીપ પ્રગટાવીને થઈ હતીઅતિથિવિશેષ તરીકે શ્રીમતી કુસુમબહેન ભાઉ પધાર્યાં હતાં. આ ઉદ્ધાટન સમારંભમાં શ્રીમતી કાશીબહેન મહેતા,
પ્રબુદ્ધ જીવન
પાડા ક્ષત્રિયકુંડમાં વિદ્યમાન છે.
* ભગવાન મહાવીર જન્મ્યા ત્યારે પહાડા પર છપ્પન દિકકુમારીકાઓએ પ્રભુના જન્મેટ્સવ કરેલ. તેની સ્મૃતિરૂપે દિકધરા નામના પહાડ ક્ષત્રિયકુંડમાં વર્તમાનમાં મેજુદ છે.
* ભગવાન મહાવીરનું ગર્ભપરવતન થયું. તે વખતનાં તેમનાં માતા-પિતા ઋષભદત્તવિપ્ર (બ્રાહ્મણ) અને દેવાના બ્રાહ્માણીને જે ગોત્ર તે ગેત્ર હાલમાં માત્ર આ ક્ષત્રિયકુ’ડ આસપાસ છે, બીજે નથી. માકુડ બ્રાહ્મણકુંડ) પણ વર્તમાનમાં વિદ્યમાન છે.
રાણપુરમાં નેત્રયજ્ઞ
૫
શ્રી અખુભાષ શાહ, શ્રી દિવાનસીંગ ચૌહાણ, ડા. રમણુભાઈ શાહ, પ્રા. તારાબહેન શાહ, શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, શ્રી નિરુબહેન એસ. શાહ, શ્રી કુસુમબહેન ભાઉ, શ્રી શિરીષભાઇ કામદાર તેમજ સમાર ંભ પ્રમુખ શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહે પ્રાસગિક પ્રવચન કર્યાં હતાં.
આ પ્રસંગે સધની સમિતિનાં રહ્યા હતા અને રાણપુરમાં આવેલી ખાદીગ્રામોદ્યોગ ભંડારની પ્રવૃત્તિઓ તે સંસ્થા તરફથી સૌ મહેમાન
વ્યવસ્થા રાખવામાં આવી હતી.
પદરેક સભ્યો ઉપસ્થિત સંસ્થા ભાલ નળકાંઠા નિહાળી હતી. કા ક્રમને માટે ભેજનની સુ દર
મુંબથી સમિતિના સભ્ય. એક દિવસ પહેલાં નીકળી સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહુ તથા શ્રી મહેશભાઇ શાહે સુરેન્દ્રનગર અને વઢવાણની વિવિધ સસ્થાઓની મુલાકાત સમિતિના સભ્યો માટે ત્યાં ગાઢવી-હતી. સુરેન્દ્રનગરમાં માનવ સેવા સધમાં અંધ વિદ્યાલય, બહેરા મૂંગા શાળા તથા વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિએ નિહાળી હતી. તદુપરાંત સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર, ખાલાશ્રમ તથા લેાકવિદ્યાલયની વિવિધ પ્રવૃત્તિની પ્રત્યક્ષ સારી જાણકારી મળી હતી. સુરેન્દ્રનગર જેવા શહેરમાં આટલી બધી સરસ સામાજિક પ્રવૃત્તિઓ નિહાળીને હ વ્યકત કર્યાં હતે. સાંજે ભોજન લેકવિદ્યાલયમાં રાખવામાં આપ્યું હતું. ખીજે દિવસે સવારે રાણુપુર જતાં માગમાં વઢવાણુમાં વિકાસ વિદ્યાલયની મુલાકાત લીધી હતી સ્વ. પુષ્પાબહેન મહેતા, મૃદુલાબહેન તથા અરુણાબહેન દેસાઇએ પોતાની જાત સમર્પિત કરીને ત્યકતા વિધવા વગેરે બહેને તથા કન્યા અને અનાથ બાળકા માટે સ્વનિભર સંસ્થાનુ જે નિર્માણ કયુ'' છે તે જોઈ તથા ત્યાં પ્રેમભરી અને સહકારમય વૈચ્છિક ઉત્તમ શિસ્ત જોવા મળ્યું તેથી અધા ખૂબ જ પ્રભાવિત થયા હતા.
. સરક
આમ રાણપુરના નેત્રયજ્ઞ નિમિત્તે ઉપસ્થિત રહેવાના પ્રસંગે સમિતિના સભ્યોને સુરેન્દ્રનગર અને વઢવાણની વિવિધ સંસ્થાઓની મુલાકાત લેવાનું સદ્ભાગ્ય સાંપડયું હતું. શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહ તથા શ્રી મહેશભાઇ શાહે ઉષ્માભર્યું
આતિથ્ય સાથે એક દિવસની આ મુલાકાતનો કાયક્રમ ઘડયો હતા તે માટે તેમના આભારી છીએ.
*_ # #
-
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૯
-
'ઉપદેશકોને આખરીનામું
છે તનસુખ ભટ્ટ એક માણસ બીજા માણસને છરી મારે તે ખૂન કહેવાય. પ્રજાઓ નિબંળ પ્રજાને દબાવતી આવી છે, તેને હાંકી છરી મારનાર અદાલતમાં ગુનેગાર ઠરે તે ફાંસીએ પણ લટકે. કાઢી તેના મુલકમાં સ્વરાજ્ય સ્થાપતી રહી છે. આર્યો દુનિયાના ઘણા દેશોમાં ખૂનની સજા દેહાંતદંડની છે.
ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં કૌલ, કિરાત, દયુ અને ' પણ એક લાખ સિપાઈનું લશ્કર પડેશી રાજય ઉપર
દ્રાવિડ વસતા હતા નાગજાતિ પણ હતી. આજે
તેઓ કયાં છે? કોલ કેળી ગણુને વગડામાં શિકારીને આક્રમણ કરે, સામને કરનાર લશ્કરને છરીથી નહિ પણ
ને સમુદ્રમાં માછીને ધધ કરે છે. કિરાત ભીલ કહેવાઈને તરવાર--બંદુકથી મારી નાખે અને અકમણ પામેલા રાજયને જીતી લે છે. તે
પર્વતમાં જીવ બચાવી નાડા અને ત્યાં જ રહ્યા. જંગલનું ખૂનને ગુને ન ગણાય, જીતનાર લશ્કર હારેલા લશ્કરના પચીસ-પચાસ હજાર માણસને ઠાર કરે તે.
મધ કે જડીબુટ્ટી વેચવા કયારેક તેઓ સુધરેલા જગતમાં તે દાષિત ન ગણાય. પછી જીતનાર સેનાપતિ કે રાજા તેરે
આંટે મારી જાય છે. દસ્યુ દાસ બનીને પરસેવો પાડી મજૂરી બહાર પડે કે કાયદેસર રથપાયેલી સરકાર સામે બળવો
કરે છે, દ્રાવિડે સમગ્ર ભારતમાંથી દક્ષિણ દિશામાં નાડા અને કરનારને ગુનેગાર ગણી મૃત્યુઠદની સજા થશે. પોતે
આક્રમણમાંથી બચ્યા. નાગ પ્રજા ઉત્તર ભારતમાં ખાંડવનમાં હજારેને મૃત્યુનાં બલિદાન બનાવ્યાં તે ગુને નથી; પણ
વસતી રહીને આર્યો સાથે સતત સંઘર્ષ ચલાવતી હતી. આ હજારો જે નવા રાજ્યને પ્રતિકાર કરે તે તે ગુને છે;
કાયમી ત્રાસને કાયમી ઉકેલ લાવવા માટે ખાંડવનને આગ કારણ કે નવી સરકાર સ્થપાઈ છે તે કદી જાહેર કરવામાં નથી
લગાડવામાં આવી. નાગ પ્રજાનાડી અને આસામની ઉત્તરે આવતું. આવી નજીવી, ક્ષુદ્ર બાબત માટે કાયદાની કલમે
પહાડી પ્રદેશમાં વસી જીવતી રહી. કૌલ, કિરત, દત્યુ દ્રવિડ ટાંકવાની તસ્દી ન લેવાય. ટૂંકમાં, એક માણસ માનવહત્યા કરે
અને નાગપ્રજાની ભૂમિ આર્યાવર્ત કહેવાઈ, કારણ શું? તે રાજયપલટો, કાંતિ. ખૂત ગુને છે. કાતિ ગુને નથી. એક
સમરથ કે નહિ દેષ ગુસાંઈ.” કાવ્યપંક્તિ છે: “નાને ભડકે દિવાળી ને મેટે ભડકે હની', આર્યો અને નાગકે વચ્ચેના સંઘર્ષનું પુનરાવર્તન રાજલક્રાંતિમાં તે પમારાથી નગરે બળી મોટે ભડકે થાય છે, અમેરિકામાં થયું છે. અમેરિકામાં યુરોપમાંથી ગોરાઓ આવીને બેબમારાથી હોળી પ્રગટે છે, પરંતુ વિજેતા તેને નવીન રી- વસ્યા ત્યારે ત્યાંના મૂળ વતની રેડ ઇન્ડિયનની વસ્તી દસ સ્થાપનાને મંગળ પ્રસંગ ગણીને તેની દીવાળી ઊજવે છે, લાખની હતી, ગેરાએ તેપ-બંદુકને બળે આ જંગલી પ્રજાનો આનું કારણ શું? કારણ સ્પષ્ટ છે. વિજેતાને ન્યાય કશું કરે ? પ્રદેસ દબાવતા ગયા. લાંબા અનુભવે રેડ ઇન્ડિયન રાજા પ્રજા હારનાર રાજા ? હારનારી રાજ્ય અદાલત? જીનનાર રાજ્યને સમજ્યાં કે સમગ્ર જાતિના પૂરા પ્રતિકાર વિના આ ગેરું પાપ અંકુશ માનતી ની અદાલત? આને ઉત્તર તુલસીદાસ નહિ ટળે. તેથી તેમના તમામ રાજાઓએ સંપીને અ ગ્રેજો આપે છે: “સમરથ કા નહિ દોષ ગુસાંઈ'.
ઉપર એકસામટો પ્રચંડ હુમલો કર્યો. આ માટેને દારૂગોળે માટે ભાઈઓ ! તમે સમર્થ બને, સમથ સામે કે
તેમણે એ પાસેથી મેળવ્યો; પણ બિચારી અબુધ પ્રજાને
દારૂગોળે ખૂટશે. પરિણામે ગેરાઓએ એ નરસંહાર કર્યો કે આંગળી નથી ચીંધતું. આંગળી ચીધે તે તે કપાઈ જાય છે.
આજે દસ લાખમાંથી ત્રણું લાખ રેડ ઇંડિયને બઆ છે. - રશિયાએ પિલે ડ લીધું, અફઘાનિસ્તાન લીધું, અમેરિકા દિગગાશિયામાં લશ્કરી અો જમાવે છે. બ્રિટન દક્ષિણના મહા
સાત લાખ કયાં ગયા ? “સમરથ કે નહિ દેષ ગુસાંઈ ” સાગરમાં ટાપુઓ જીતી લે છે. ઇઝરાયલ ફાટયું ફરે છે. - હિંસા જીવમાત્રને સ્વભાવ છે. પશુ, પક્ષી, સરીસૃપ, દક્ષિણ આફ્રિકા માસું ચરેલા સાંઢની જેમ શિંગડાં વાનર, નર, કે તેમાંથી બાકાત નથી, તે મૂળ પ્રેરણું છે, ભરાવે છે પણ કોઈ કાંઈ બેલતું નથી. કારણ કે ગાંધીજી કુદરતી બળ છે, જિજીવિષાને ધકકે છે. તેથી જીવેને મળેલી કહેતા હતા કે “ખેલશે તે બળશે.' મૂંગા રહી કામ કરે. તે કુદરતી બક્ષિસ છે. હિંસા છે ત્યાં સુધી હાથમાં લડવાની તમે અમર્થ હશે તે ફાવે ત્યાં ફરે ને ફાવે તે તે૫, બંદુક, ચળ આવશે. રાજાએ રાજય જીતવા લડે તેની કોઈને નવાઈ તમંચે કે એટમ બે નામને ફટાકડા ફોડે, તમારા વાળ નથી; પરંતુ ધાર્મિક ગણાતા લકે ઝનૂનથી લડે પણ વાંકે નહિ થાય. આ જ “સમરથકે નહિ દોષ ગુસાંઈ'ના ત્યારે અચરજ ઊપજે ખરી. પ્રાચીનકાળમાં બૌદ્ધ અને સિદ્ધાંત ઉપર જગતનાં રાજ્યએ બળિયાના બે ભાગને હિંદુઓ ઝગડયા છે, જેને અને હિંદુઓ દક્ષિણ ભારતમાં ન્યાયે આક્રમણ કર્યા છે. આ જ સિદ્ધાંત ઉપર કાન્તિ, પ્રતિકા- લડયા છે. હિંદુઓ અને મુસલમાને અંગ્રેજી : રાજમાં લડયા તિ, સંક્રાન્તિ, મારામારી, ધીંગાણું, લડાઇઓ અને વિશ્વયુદ્ધો છે. હવે શીખે અને હિંદુઓને વારો આવ્યો છે, કારણ? થયાં છે, તેમાં જીતનારને પસ્તાવું નથી પડ્યું.
“લડ કઈ લડનાર દે એવી મને વૃત્તિ. દુર શા માટે જવું? ' તમે કહેશે કે આ તે પશુતાને પક્ષપાત થયે. હે વર્તમાન યુમમાં કુવે કહ્યું કે અમે માનેલું કે સામ્યવાદ. જિજ્ઞાસુજનો ! હે સત્યના સાધકે ! હે મુમુક્ષુ માન ! તમે સ્થપાતાં રશિયામાં સુખના સાગરની કેળા ઊંડશે, પણ આજે માને છે તેવું કંઈ જ નથી. જે હકીક્ત લાખ વરસેથી
રશિયામાં દીકરો બાપ સાથે ઝગડે છે. દીકરી મા સાથે ઝગડે ચાલતી આવી છે, સિદ્ધ થતી આવી છે, રવીકારાઈ ગઈ છે
છે યુવાને વડીલે સાથે ઝગડે છે. રશિયામાંથી ઝર ગયે અને ઇસુની વીસમી સદીમાં પણ જેનું એકચકે રાજ્ય ચાલે
પણ ઝગડાખોરે ગયા નથી. મૂડીવાદ ગયે પણું મારકણી છે તે હકીકત સત્ય. ગણાય પરમ સત્ય ગણાય.
મને વૃત્તિ ગઇ. નથી. . : : : : : ' * તમે શાંતિથી વિચાર તે કરે, પ્રાચીનકાળથી બળવાન દુરના યુરેપની વાત શા માટે? અહીં પણ ઘેર ઘેર
'
Page #7
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૮૯
સાસુવહુઓના ઝગડાતા સુકાળ છે. લેાકગીતમાં આવા ઝગડાને કવિએ આખે′′ મૂકતાં કહ્યું છે :--
સાસુએ જઈ સસરાને સભળાવિયુ રે લાલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગેમાં વડાં ખોરડાં રે લોલ.
વાત પતિને કાને નાખવામાં આવી. ચિડાયેલા પતિએ અચ્છેરનાં અમલિયાં તળાવિયાં ૨ લેલ
પાશેર તાળાગ્યે સેમલ ખાર જો
વહુએ વગેાવ્યાં મોટાં ખારડાં રે લોલ.
પતિએ ઝેર તૈયાર કર્યુ, પણ તે પીએ કાણુ ? વાટીઘૂંટીને ભરી તાંસળી રે લાલ પીએ ગારી નકર હું પી જાઉં ને વહુએ વગેાવ્યાં મેાટા ખોરડાં રે લોલ.
પ્રેમાળ પત્ની પતિને ઝેર પીવા દે
ઘટક અને ગોરાંદે પી ગયાં રે લેાલ ધરાળાંની વાળી એણે સેડયા રે વહુએ વગોવ્યાં મેાટાં ખેરડાં રે લોલ. અને તે છેલ્લું દૃશ્ય આવે છેઃ
સેનલાવરણી વહુની ચે(હ) બળે રે લેલ રૂપલાવરણી એની રાખ જો વહુએ વગેાવ્યાં વડાં મેટાં ખોરડાં રે લેલ.
પ્રબુદ્ધ જીવન
આમ કયાંક સાસુ વહુને ત્રાસ આપે છે તેા કાંક‘સા સિ સાસુના તા એક દિવસ વહુને' પણ આવે છે, કયા દશરથ સામે લડે છે, સુરુચિ ઉત્તાનપાદ પતિની સાથે લડે છે. પુત્રવધૂ સાસુજી સામે રાજકીય મેચ માંડે છે. સિનેતારિકા ધરેણાંના અ ંગત કબજો મેળવવા માતા સામે કા' ચડે છે. યુરેાપમાં સિનેમાની કા કાઇ નટીએ પોતાના પાંચમા કૅ દસમા પતિની સાથે ઝગડીને છૂટાછેડા લે છે. દેશેા વચ્ચે. ખાતાં વચ્ચે, મુત્સદ્દીએ વચ્ચે, સામસામા મા મડાણા છે. દરેક જણ માને છે કે પેતે ખરા છે તે આખી દુનિયા ખેરી છે, વાદ્ય અને બકરીને સાથે જમતાં ભાળ્યાં છે? હા, સરકસમાં તેમ બનતું હશે, સ સામાં નહિ જ.
ત્યારે આના ઉપાય શા? ઉપાય તે હજાર વરસ પહેલાં ઋષિમુનિએ, પેગબરા, તીકરા કહી ગયા છે. તેમને આપણે પૂજીએ છીએ. વરસમાં એક દિવસ જયંતી કે પુણ્યતિથિ પાળીએ છીએ અને પછી પથારીમાં ચેટી જઇએ છીએ. તેમના ઉપદેશ પાળવાનુ' આપણુને પરવડતું નથી. પાળનારાને ભેાળા, મૂરખા, વેદિયા, હીણુકમા કહી હસીએ છીએ. અલબત્ત, વસતિપત્રકમાં ધમ બતાવીએ છીએ પણ વ્યવહારમાં તે બતાવતા નથી, પાળતાં નથી, પાળવો પણ નથી, કારણ? આપણુ કાણુ નામ લે છે ? આપણી સામે ક્રાણુ આંગળી ચીંધે છે ? તેા પછી ધનુડી ડવાણુ ક્રમ પેસાડવું ? આપણાં કરતૂત કાણુ જાણે છે ? જગત તે જાણુશે ત્યારે જોયું જશે, આજના લહાવો લીજિયે રે કાલ કાણે દીઠી છે ?’ માટે તા ચાર્વાક કહી ગયા કે જવા ત્યાં સુધી લહેર કરા તે માટે કરજે નાણાં લે અને મોજમજા કરા, દેવું ચૂકવવાની ઉતાવળ ન કરશે. આ દેહની ભસ્મ થઈ પછી કર્યો લેશુદાર આરામાં ડોકાવાના છે? અને કયા દેણુદાર દેવું ચૂકવશે ?
માટે ખાએ, પીએ તે ખેરસલ્લાં કરે. ” લહેર પાણી અને ભજિયાં ઉડાવે.
સંતવાણી અવશ્ય સાચી છે. પણ તે મંદિર મસ્જિદ, દેરાસર, અપાસરા કે ગિાધર (ચર્ચ')ના મકાનની અંદર જ સત્ય છે તેના આંગણામાં અરધી ખરી છે અને આંગણા બહાર બિલકુલ ખરી નથી. ધર્મસ્થાનકાના દરવાજાની બહાર તૈ। કોટિલ્ય, ચાર્વાક અને મેચિંધાવેલીનું રાજ્ય પ્રવર્તે છે તમે જજુને ! રામે ધમ પાળ્યો તે રાજપાટ ગયું તે વનેવને રખડયાં. પાંડવે એ ધમ પાળ્યો તે મળેલુ રાજ પણ ખાયું ને રાતેરાન, પાનપાન, ભટકયા. વળી તે હેમાળે ગળવા ગયા. પ્રણામ કરનારને આશીર્વાદ આપવા જતાં ગાંધીએ ગોળી ખાધી ધ્યાન દ સરસ્વતી રાજાને સાથે રાજધમ બતાડવા ગયા તે ગણિકાએ ઝેર અપાવ્યું. મીરાં હિરને ભજવા ગય તો ઝેર કાશ મળ્યા. સેક્રેટિસ જુવાને તે સન્માગે' વાળવા ગયા તેા અદાલતે ઝેર પીને મરવાની સજા કરી, ઇસુ ખ્રિસ્તી અધમને ઉખેડીને ધમ' સ્થાપવા ગયા તે ક્રૂસે લટકી ગયા. મહમદને મકકા છેડવુ પડયું, ધમ' પાળીને તે કાઇ સુખી નથી થયા. પરંતુ ધમ પળાવનારા પણ કાઇ સુખી નથી થયા.
માટે હું મહુમલેશ્વર ! મુનિએ ! મહારાજો ! મહાસતીએ ! મૌલવીએ માખેદે! પાદરીએ ! કથાકારા તમે બધા ચેતા. તમને મારુ' આખરીનનામુ છે કે અબઘડી ધર્મોપદેશ બંધ કરે.. પ્રવચનાને પારો ખવરાવા. વ્યાખ્યાનાને વિરામ આપો. સમન (Sermon)ને શાંતિ આપે। અને વાયેઝને વેગળી રાખજો. પેપ અને મહાત્મા સામે તમચા તકાયા છે તે તમે તે કઈ વાડીના મૂળા ? તમે કહેશે ક અમે અમારે ધર્માંપદેશ ચાલુ રાખીશું, અમને મેતાને ડર નથી. તેા હું કહું છું કે તમને તને ડર નથી, પણ તમારી વાણી સાંભળવા આવનારા ભકતે ઉપર તે યા આણેા. તેએક પિતાલના ધડાકા થતાં જ ચંપલને ખારણે રહેવા દઇને અણુવાણે પગે શેરીઓમાં દોડાદોડી કરીને ધરભેગા થઈ જશે. તેમના હૈયાની ફાળને તે વિચાર કરે ! આ તા તમારા ભલાને માટે આટલુ કહુ છું. બાકી તે मुंडे मुंडे मतिभिन्ना.
શ્રી મ ́ગળજી અવેરચ`દ્ર મહેતા પ્રેરિત વિદ્યાસત્ર સ'ધના ઉપક્રમે નીચે પ્રમાણે વિદ્યાસત્રના કાર્ય ક્રમનુ આયેાજન કરવામાં આવ્યું છે :
વ્યાખ્યાતા : શ્રી પ્રવીણચ ૢ રૂપારેલ વિષય : તુલસીદ્રાસ અને સુરદાસ
દિવસ
૭
સમય
સ્થળ
: સામવાર, મંગળવાર, તા. ૧૬, ૧૭ જાન્યુઆરી, ૧૯૮૯
: અને દિવસે સાંજના ૬-૧૫ વાગે : ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર, કમિટિ રૂમ, ચ`ગેટ, મુ’આઇ-૪૦૦૦૨૦ સૌને ઉપસ્થિત રહેવા વિનંતી
તારામહેન ર. શાહુ સ ાજક
કે. પી. શાહ નિરુબહેન એસ. શાહુ મંત્રીએ
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા૧-૧-૮૯
વાયુ, આ સ્ત્રીને કામધેનુ પાસેથી કાં
ર
છે-
નિરૂપણામાં, વ
જામાં પણ. જાણે
જિનહષરિવિરચિત આરામશોભાચરિત્ર
૦ જયંત કોઠારી સંસ્કૃત-પ્રાકૃતમાં આરામશોભાવિષયક જે કથાનકે મળે
શબ્દભંડારભયું છે, તે પહેલીવારના નગરપ્રવેશ-ઉત્સવના છે તે બહુધા કે અન્ય કૃતિમાં દ્રષ્ટાંત તરીકે પ્રયોજાયેલ મળે
વર્ણનમાં વધારે વીગતે દાખલ કરી છે. છે. જિનહર્ષસૂરિની કૃતિ એવી રીતે રચાયેલી નથી. એ સ્વતંત્ર
વચ્ચેવચ્ચે અલંકારોની મદદથી ચરિત્ર-ભાવ-વિચારદિને કાવ્યકૃતિ છે, સંસ્કૃતમાં ૪૫૩ કડીની આ કૃતિ છે. ૧૪૮૧માં
અસરકારકતા અપવાનું પણ કવિએ કર્યું છે. જેમકે, આરામરચાયેલી છે. કૃતિ હજુ સુધી અપ્રકાશિત છે. લા. દ. ભારતીય
શેભાએ માત્ર ઉદ્યાન માગ્યું તેથી નાગદેવ વિચારે છે કે આ સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની હસ્તપ્રત ક્રમાંક ૨૬૮૬૩ને
તે કલ્પદ્રુમ પાસેથી બેર અને કામધેનુ પાસેથી કાંજી માગવા. આધારે અહીં એનો પરિચય આપે છે.
જેવું કહેવાય, આ સ્ત્રીને કઈ અદ્દભુત માગતાં ન આવડ્યું. આ કૃતિ સંપૂર્ણપણે સંધતિલકસૂરિની કૃતિને અનુસરે છે- પત્નીની આવડતની પ્રશંસા સાંભળીને રાજી થયેલા બ્રાહ્મણ વિશે નામકરણમાં, કથશમાં, ભાવનિરૂપણમાં, વર્ણનમાં અને કવિ કહે છે કે શ્લાઘારૂપી મેઘધ્વનિ સાંભળીને મેરની પેઠે બ્રાહ્મણ ઉકિત છટામાં પણ. જાણે કે પ્રાકૃત કૃતિને સંસ્કૃત અનુવાદ ને પ્રસન્ન થશે. કુલધરકન્યાના શીલપ્રભાવ વિશે કહે છે કે એને. હોય! જિનહર્ષસૂરિએ આરંભમાં સમ્યક્ત્વવિચાર આલેખે છે શીલથશૌહંસ વિશ્વમાનસમાં ખેલે છે. " અને જિનગુરુવૈયાવચ્ચના વિષયમાં આ કથા દૃષ્ટાંત તરીકે
કવિની એક બીજી વિશેષતા તે સદષ્ટાંત સુબેધવચનની કહી છે તે પણ સંઘતિલકસૂરિ એમને મૂળ ત છે તે
ગૂંથણી છે. અપરમાની કુટિલતાને અનુલક્ષીને કવિ શ્રીનિંદામાં બતાવે છે.
સરી પડે છે અને કહે છે : વશીભૂલ, દાતરડા, મૃગશિગના. અગ્નિશર્માના ગામનું નામ અહીં “અગસ્તિવિલાસ' છે. જેવી કુટિલતા સ્ત્રીને વિધિ પાસેથી જ મળી છે; વિધાતાએ કુસદ દેશનો ઉલ્લેખ નથી. આ જાતના ઉલ્લેખોમાં હસ્તપ્રતની એને શંખના જેવી બનાવી છે-અંદર વિષાકાર, પણ બહારને. ભ્રષ્ટતા પણ કારણભૂત હેય.
આકાર સુંદર; ભારે કપટપૂડી કામિનીનું ચરિત્ર બુદ્ધિવતે. આ કવચિત અહીં થોડી વિશેષ વિગતસ્પષ્ટતા મળે છે.
પણ સમજી શકતા નથી. પુત્રદશન સ સારમાં સૌથી અભીષ્ટ છે જેમકે વન લઇને ચાલતી વિદ્યા પ્રભા દેવતા નથી એવા
એમ બતાવતા પિરાણિક દાખલાઓ કવિ આપે છે અને એક નિર્ણયના સમર્થનમાં અહીં એના પગ જમીનને અડકે છે એ
સુભાષિત રજૂ કરે છે-જગતમાં ચંદન શીતળ ગણાય છે, નિરીક્ષણ પણ મૂકવામાં આવ્યું છે. વીગતપૂરણ ચરિત્ર
એનાથી ચંદ્ર વધુ શતળ છે અને ચંદ્રથીય વધુ શીતળ છે. નિરૂપણ આદિમાં પણ થાય છે. જેમકે, સુખશીલા અપરમાને
પુત્રાલિંગન. તાંબૂલ ખાઈ બેસી રહેતી બતાવી છે. કૃત્રિમ વિલાપ કરતી
ભિક્ષાને પ્રસંગે ઉપસ્થિત થતાં પતિપનીને કર્મવિચારવેળા એને માથું ફૂટતી, કસ તેડી નાખતી, જમીન પર આળોટતી
કરતાં કવિએ બતાવ્યાં છે. કમં પ્રભાવે બ્રહ્મા, વિષણુ, મહેશ, બતાવી છે. પુત્રને રમાડતી આરામશોભા એને ચંદનને લેપ
સૂર્ય વગેરેને શું શું કરવું પડે છે (બ્રહ્મા કુંભારની પેઠે ચાકડે. કરે છે એવું પણ આ કવિ નોંધે છે. કુલધર પાસે આવેલા નંદનને
ચલાવ્યા કરે છે !) તેના કવિ ત્યાં દાખલા આપે છે. અને કવિ માત્ર પથબ્રાંત નહીં, દરિદ્ર, દુબલ, સુધાક્રાંત પણ કહે છે.
વસિડે જેને લગ્નમુહૂર્ત આપેલું તે રામને પણ વનમાં જવાનું આ કેઈ મહત્ત્વની બાબત છે એવું ન કહી શકાય, પણ
થયું એમ કહી ગ્રહોનું નહીં પણ કમનું બળ છે એમ એમાં કવિસ્વભાવનું સૂચન તે જોઈ શકાય.
બતાવે છે. પણ પછી પતિત્યકત કુલધર કન્યાને સંદર્ભે કવિ કવિની વિશેષતા છે તે એમના વર્ણનરસમાં છે. એમણે
પુરુષાર્થને નિરવકાશ કરી દેતા વિધિબળનાં ઘણાં દૃષ્ટાંત આપે છે.
કેવાં મજાનાં દ્રષ્ટાંત એમણે ભેગાં કર્યા છે ! -વાગરિકોને સંઘતિલકનાં સઘળાં વર્ણને સાચવ્યાં છે-આરંભમાં વ્યતિરેક
પાશ છેદીને, દાવાનળભરેલા વનમાંથી નાસી જઈને, વ્યાધના અલંકારથી થયેલું વિલુપ્રભાનું વર્ણન જતું કર્યા જેવું કયું છે તે
બાણની રસીમા કુદાવી જઇને મૃગલે કુવામાં જઈ પડે ! વિરલ અપવાદ છે-તે ઉપરાંત પિતાના તરફથી વર્ણનો ઉમેય છે કે વર્ણવિરતાર કર્યો છે. એવું એક અત્યંત નોંધપાત્ર
ભૂખ્યા કરચલાએ કર ડિગ્યામાં કાણું કર્યું અને એ જઈ પડે
ભગ્નાશ સાપના મુખમાં ને એણે કરેલા માર્ગે સાપ બહાર વર્ણન ગ્રીષ્મનું છે, જે આ કવિ પહેલી વાર આપે છે.
નીકળી ગયો ! વગેરે. કવિએ સંત મહિમાનાં જાણીતાં સુભાપથિકને પતા શેષ અને કાદવવાળાં પલ્વલેમાં ભરાઈ બેઠેલી
ષિત પણ ઉદ્દધૃત કર્યા છે. ગાયભેંસના ઉલ્લેખ “દુષ્ટ રાજા જે સૂય વસુ ધરાને બાળે છે' જેવું ચીલાચાલુ ઉપમાચિત્ર, તે “ધૂળરૂપી નથી ઉઝરડા
કવચિત કવિએ શબ્દચમત્કૃતિ પણ કરી છે. વિદ્યત્રભાનું પૂર્વપાડતા સળગતા પવનોનું મર્મસઘન રૂપકચિત્ર-આ બધાંથી
નામ ફેરવીને એને “અપૂર્વ” નામ આપ્યું એમ કહેવામાં ‘અપૂર્વ ગરમીના એક છત્ર સામ્રાજ્યને સરસ ઉઠાવ મળે છે. રાજાએ
પર શ્લેષ છે પહેલાં નહોતું એવું એટલે કે બીજુ, અને અવનવીન, જોયેલી વિદ્યુતપ્રભાનું વર્ણન પણ અહીં ઉમેરાયેલું છે,
અસાધારણું. રાજા આરામશોભયા અમશેભયા સહ” નગર પરંતુ એમાં “મુખથી ચંદ્રને જીતે છે જેવા પરંપરાગત વ્યતિરેક
તરફ ગયે એમ કહેવામાં યમકની રચના છે-“ઉદ્યાન જેની શોભા છે અલંકારથી સર્વ અંગેની વાત કરવામાં આવી છે. પુત્રજન્મ
એવી આરામશોભાની સાથે એ ત્યાં અર્થ છે. પછી કૃત્રિમ આરામશોભા નગરમાં આવે છે ત્યારે આ કવિએ એમ કહી શકાય કે જિનહર્ષસૂરિએ આ સ્થાને કવિત્વને ફરી વાર નગરશેભા અને સ્વાગતત્સવને વર્ણવવાની તક લીધી તેમ લેકભોગ્યતાને પતીકે પુટ આપે છે. એ રીતિ કૃતિ. છે. સૈન્યના પડાવના વર્ણનને કવિએ અલંકારમંડિત ને પરંપરામાં જુદી તરી આવે છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૯
પ્રબુદ્ધ જીવન
મકરસંક્રાંત ને ઉતરાણુ બંને એક જ છે ખરાં?
પ્રવીણચન્દ્ર જીપલ જાન્યુઆરી માસની ૧૪મી તારીખ એટલે મકરસંક્રાન્તિ આમ હકીકતમાં ઉત્તરાયણને મકરસંક્રાંતિ આ ખગોળઉતરાણ, એ નિયમ જાણે આપણે સ્વીકારી લીધો છે. પણ શાસ્ત્રની ઘટનાઓ છે જે અનિવાર્ય પણે એક જ દિવસ થાય, બહુ ઓછાના ખ્યાલમાં હશે કે આ તારીખ મકરસંક્રાતિ માટે એવું બનતું નથી. વર્ષો પહેલાં કોઈ એક જમાનામાં આવું લાંબે ગાળે બદલાતી રહે છે. એવું ન હોત તે એક જમાનામાં બનતું રહ્યું હોય તેને લઇને કદાચ, આ પરંપરા શરૂ થઈ કવિશ્રી દલપતરામે લખ્યું ન હેત કે- ‘વરસ બેસતાં બારમી, હોય ને તેને અનુસરીને આપણે એક જ દિવસને આવા બને તારીખ તે સક્રાંતિ !'
નામે ઓળખતા થઈ હઈએ! સામાન્ય રીતે હમણાં ૧૪મી તારીખે આવતી મકરસંક્રાંતિ પૃથ્વી પર ઉત્તર ને દક્ષિણ તરફ સૂર્ય જે સીમા સુધી ૧૯૭૬માં ૧૫મી તારીખે અવી હતી-એની ત્યારે ઘણાને નવાઈ જઇને પાછો ફરે છે (ફરતે લાગે છે, તેની વ્યવહારુ ગણતરી લાગી હતી ! પણ હજુ સરેરાશ તે એ જાન્યુઆરીની ૧૪મીએ માટે ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વી પર ઉત્તર ને દક્ષિણમાં આવી. મીઓ જ આવે છે. જેને ટૂંકમાં આપણે “સંક્રાંત’ નામે પણ બિંદુઓની બે આડી રેખાઓ કલપી છે જે અક્ષાંશરેખાઓ એાળખીએ છીએ.
કહેવાય છે. ઉત્તર ગોળાર્ધમાંની આવી રેખા “કર્કવૃત્ત
કહેવાય છે ને દક્ષિણ ગોળાર્ધમાંની આવી રેખા મકરવૃત્ત આને આપણે પતંગદિન પણ કહીએ છીએ.
કહેવાય છે. આ દિવસને આપણે ઉતરાણ પણ કહીએ છીએ. આ
- સૂર્ય આ રેખાઓ સુધી આવીને ફરી જાય છે સામી "ઉતરાણ શબ્દનું મૂળ સંસ્કૃત રૂપ છે “ઉત્તરાયન’! –એટલે
દિશામાં “અયન’ કરે છે (કરતે લાગે છે, એટલે આ રેખાઓ તે ઉત્તર-અયન ! ઉત્તર તરફ જવું તે -- ઉત્તર તરફનું પ્રયાણ.
અયન’ રેખાઓ નામે પણ ઓળખાય છે. આ ‘મકરસંક્રાંતિ’ને ‘ઉત્તરાયણ” નામે આમ તો ખગળ અંગ્રેદમાં આવી અયનરેખા પિક' નામે ઓળખાય શાસ્ત્રની પરિભાષાના શબ્દો છે.
છે (મકરવૃત્ત, ‘ટ્રપિક ઓફ કેમિકાન અને કર્કવૃત્ત. ટ્રોપિક
એફ કેન્સર નામે ઓળખાય છે.) આ ટ્રોપિક ને અયનરેખા વર્ષમાં બે વાર આપણને સૂર્યની ગતિની દિશા બદલાતી
નામે સમજવા ને સરખાવવા જેવાં છે. લાગે છે. સૂર્ય ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે ને ત્યાં દક્ષિણ
આ અંગ્રેજી TROPIC શબ્દનું મૂળ ગ્રીક ભાષામાં છેઃ માંના એના છેલ્લા બિંદુ પર પહોંચે છે તે પછી એ ઉત્તર
TROPOS એટલે ફરી જવાની, વળી જવાની ક્રિયા આ તરફ જવાની શરૂઆત કરે છે એવું લાગે છે !) આ “ઉત્તરઅયન” એટલે કે ‘ઉત્તરાયણ” થયું. આ જ રીતે ઉત્તર
શબ્દ લેટિન ભાષામાં TROPICUS રૂપ ધારણ કર્યું, જે દિશામાંની એની ગતિના અંતિમ બિંદુ સુધી પહોંચી એ
પરથી ફ્રેન્ચ દ્વારા એણે અંગ્રેજીમાં TROPIC રૂપ
ધારણ કર્યું. દક્ષિણ તરફ જવાની શરૂઆત કરે તે દક્ષિણાયન.”૬ઉત્તરાયનને આપણે વ્યવહારમાં ઉતરાણુ” નામે ઓળખીએ છીએ.
આ ‘પિકી એટલે એ સીમારેખા, જ્યાંથી સુર્ય પર
વળી જાય છે – ફરી જાય છે, એટલે કે આપણી ભારતીય મકરસંક્રાંતિ કે સંક્રાંત તે જ ઉત્તરાયણ કે ઉતરાણ એવું
દકિટના અભિગમ પ્રમાણે જwાંથી – જે સીમારેખાથી સૂર્ય આપણે જાણીએ છીએ,’ એમ કહેવા કરતાં “માનીએ છીએ
સામી દિશામાં અયન’ કરે છે તે—અયનરેખા' ! એમ કહેવું વધુ યોગ્ય છે. વ્યવહારમાં ભલે આપણે એ બંનેને એકજ માનીએ ને ઉજવીએ પણ ખગોળવિજ્ઞાનની દષ્ટિએ
વિશ્વના જુદા જુદા - દુર દુરના પ્રદેશમાં થયેલાં આવાં તે આ બંને અનિવાર્યપણે એક જ દિવસે બનતી ઘટનાઓ
નામકરણના અભિગમ ભલે ભિન્ન હોય પણ વાત તે
એક જ કરે છે જે વૈજ્ઞાનિક હકીકત છે. નથી જ ! પહેલાં તે એક વાત સમજી લઈએ કે સૂર્ય પતે ઉત્તર
શ્રી સેલી સરાબજીનું પ્રવચન કે દક્ષિણ દિશાએ જતા નથી. પૃઢવીની ધરી ૨૩.૧૨ અંશ
સંધના ઉપક્રમે શ્રી સેલી જે. સેરબજીના પ્રવચનને નમેલી રહે છે; તેથી પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે ત્યારે
નીચે મુજબ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આને લઈને આપણને સૂર્ય સાપેક્ષ દષ્ટિએ ઉત્તર કે દક્ષિણ
an : Whither Democracy in India ?' " તરફ જતા લાગે છે.
તારીખ : સેમવાર, તા. ૯મી જાન્યુઆરી, ૧૯૮૯ હકીકતમાં તેનું આમ ઉત્તર તરફ જવાનું (લાગે છે, તે) સમય : સાંજના ૬-૧૫ કલાકે ડિસેમ્બરની ૨૨મી તારીખથી શરૂ થાય છે. એટલે ખરું સ્થળ : ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર-કમિટિરૂમ, ચર્ચગેટ ઉત્તરાયણ-ઉત્તરઅયન તા. ૨૨મી ડિસેમ્બરે શરૂ થાય છે.
| મુબઈ-૪૦૦૦૨ ૦. હવે મકરસંક્રાંતિ એટલે શું? સૂર્ય ફરતે ફરતે
આ કાર્યક્રમનું પ્રમુખસ્થાન શ્રી અમરભાઈ જરીવાલા લેમકરરાશિમાં પ્રવેશે તે મકરસંક્રાંતિ છે સૂર્યને આમ
- રસ ધરાવતા ભાઈ-બહેનોને પધારવા નિમંત્રણ છે. મકરરાશિમાં પ્રવેશ. (લગભગ) ૧૪મી જાન્યુઆરીને દિવસે . થાય છે. જે લાંબે ગાળે-આપણે પ્રારંભમાં જોયું તેમ-બદલાય
નિરુબહેન એસ. શાહુ છે પણ ખરે!
મંત્રીએ .
છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
(પૃષ્ઠ ૨ થી ચાલુ) સ્વ. ઉમાશંકર જોશી
મળીશુ.’ એમણે કહ્યું. ‘એ લેાકાએ મારું નામ જાહેર કરી દીધું છે, પરંતુ મેં ક ંઈ સંમતિ આપી નથી. મેં સ્પષ્ટ ના લખી દીધી છે, અને હું મુંબ! જવાને નથી. મુનશીની ષષ્ઠિપૂર્તિમાં તે મેં ભાગ ન લીધેા હાય તે......ની સુવણુ જયંતીમાં ભાગ લેવાની શકયતા જ કયાંથી હોય? હું આવી ઉજવણીમાં માનતા નથી અને ખીજાએની તેવી ઉજવણીમાં શક્ય હોય ત્યાં સુધી ભાગ પણ નથી લેતે, આ બાબતમાં, ખાસ કરીને આત્મશ્લાધાથી પર રહેવાની બાળતમાં, તેમની વિશિષ્ટ દ્રષ્ટિ હતી.
UPASINOR OTHE Ber: SANSKRITI 26, Sardar Patel Nagar, AHMEDABAD-380006
ઉમાશંકર સાહિત્ય પરિષદના અધિવેશનમાં અવશ્ય ઉપસ્થિત રહેતા અને નાનામેટા અનેક સાહિત્યકારોની સાહિત્ય પ્રવૃત્તિથી પરિચિત રહેતા. પેરબંદરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન વખતે મારા ઉતારા બીજાં બધા પ્રતિનિધિ સાથે હતા અને ઉમાશંકરને ઉતારે એક ગેસ્ટ હાઉસમાં હતા. તે વખતે ઉમાશ કરે સ્થાનિક કાર્યકર્તાઓને સૂચના આપીને મારા ઉતારી પેાતાની સાથે ગેસ્ટ હાઉસમાં રખાવ્યા હતા. બે દિવસ સતત એમની સાથે રહેવાનું થયું. મારા પી એચ. ડી.ના અભ્યાસવિષય નળદમયંતીની કથામાં એમને પણ બહુ રસ હતે. તે વખતે કવિ ભાલણના કહેવાતા બીજા નળાખ્યાનની બનાવટ કેવી રીતે થઇ છે તેની ા િખતીએ મે' જ્યારે એમને બતાવી ત્યારે તેએ ખૂબ રાજી થયા હતા.
ઉમાશંકર જ્યારે કાઇ કા”ક્રમ માટે મુખમાં આવે ત્યારે એમને મળવા માટે સમયની ઘણી ખેંચ રહે. કેટલીકવાર તે જાહેર કાયક્રમને અંતે એમને મળવા એટલા બધા સાહિત્યકારે, મિત્રા, ચાહકા હોય કે માંડ બે મિનિટ પણ વાત કરવાની મળે તે મળે. પર ંતુ એમને નિરાંતે મળવાનો એક ઉપાય તે સ્ટેશન ઉપર જઇ ટ્રેનના મામાં મળવાના હતા. તેમ અમદાવાદ પાછા ફરતા હોય ત્યારે ખમ્બે સેન્ટ્રલ ઉપર ટ્રેનના કર્માટમેન્ટમાં અડધા કલાક પહેલાં તે પેતે ઘણું ખરું એકલા ખેઠા હેાય. આવી રીતે એમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર તેમને કેટલીય વાર મળ્યો છું. એક વખત એ રીતે તેમને મળવા
ચિત્ર ભિ લગ્ન
ticki I contin bambh,
ચિ શૈલા શાહ સાથે વાતચીત કરતા ઉમાશંકરભાઇ તથા એમણે ચિ. શૈશૈલજાને સંસ્કૃત શ્લોકમાં લખેલા પત્ર
તા. ૧-૧-૮૯
કો
તંત્રી : કૃતિ
૩૧, ઝાડા ડેમ નર
અા
ઘટ
'दिल्ली मुम्बाई विमानयात्रासम्
_ • - • 1૨૭.૭
प्रथमा मध्यमायाँ त्वं परीक्षायां तु राजसे। सदाप्रिया सरस्वत्याः संप्रसाद समाप्नुति मुम्बापुर्यां वसिष्यपि को भिन्नै दिवसान ह। पूज्य मातामहीं उसे पितरौ भ्रातरं तथा । भट्ट कक्ष्य भवतो दर्शनार्थ भूलिर् गृहम् आगमिष्यामि, न पुन निवासादेति शैल जोग गुरखे तब सन्मित्रनर्मदाशंकराय च । हिसौहार्दपूर्णोऽयं नमस्कारो विधीयते ॥
शुभाकांशी उमाशंकर गोरेयुपाङ्कन
માટે ગયા હતા ત્યારે સંસ્કૃતના અધ્યાપક પતિ શ્રી નમ દાશંકર શાસ્ત્રી પણ ત્યાં આવેલા. તેમની સાથે ઉમાશકર સરકૃતમાં વાતચીત કરતા. તે વખતે ઉમાશકરે મને ભલામણુ કરતાં કહ્યું કે હવે તે મુંબમાં સ્કૂલ-કાલેજમાંથી સંસ્કૃત ભાષા નીકળતી જાય છે. તમે તમારાં અને બાળકાને અત્યારથી જ સંસ્કૃત ભાષા શીખવવાનું ચાલુ કરી દે. વળી એ શીખવવા માટે તરત એમણે એમના વતનના મિત્ર નમ દાશ કર શાસ્ત્રીને ભલામણ કરી. એ સમયથી શાસ્ત્રીજી નિયમિત અમારાં અને સતાનેને સ ંસ્કૃત ભણાવવા માટે ઘરે આવવા લાગ્યા અને ત્રણેક વષ'માં તે। અમારી પુત્રી ચિ. શૈલા સંસ્કૃત ભાષામાં વાતચીત અને ભાષણ પણ કરવા લાગી હતી. એની આ પ્રગતિ જોઇ ઉમાશ કરને ઘણા હષ થયેા હતેા. તેમણે શૈલજાને સંસ્કૃતના મહાવરા ચાલુ રાખવાની ભલામણ કરેલી અને દાખલા આપતાં કહેલું કે પોતાની પુત્રી સ્વાતિ સ્પેનિશ ભાષા સડ્સ શીખી હતી, પણ હવે ભારતમાં મહાવરો રહ્યો નથી એટલે ભૂલવા લાગી છે. તેએ શૌલજાને કયારેક સંસ્કૃતમાં શ્લોકરૂપે પત્ર લખતા. શૈલજા ઇંગ્લેન્ડ યુરેપના પ્રવાસેથી પાછી આવી ત્યારે એમણે લખ્યુ હતુ :
सत्पुत्र शैलने देवभाषाविद्या विभूषिते । तन्मे कथय यत् प्राप्तं तत्राहु-लंदेशदर्शने ॥
ચિ. શેલા મુંબØ યુનિવર્સિટીમાં ઇન્ટર આસ (મધ્યમા)ની પરીક્ષામાં વીસ હજાર વિદ્યાથી'એમાં પ્રથમ નબરે આવી એ સમાચાર જાણીને પેાતાને આનદ નીચેના શ્લોકમાં વ્યકત કરતા પત્ર એમણે ચિ. શૈલજાતે લખ્યા હતાઃ
प्रथमा मध्यमायां त्वं परीक्षायां तु राजसे । सदाप्रिया सरस्वत्याः संप्रसादं समाप्नुहि ॥ मुम्बा वसिष्यामि कांश्चिद् वै दिवसानहम् । पूज्यां मातामहीं वत्से पितरौ भ्रातरं तथा ॥ मद्रे कथय भवतां दशनार्थं क्वचिद् गृहम् । आगमिष्यामि न पुनर निवासयेति शैलने ॥ गुरव सन्मित्रनर्मदाशंकराय च । स्नेह-सोहार्दपूर्णोऽयं नमस्कारो विधीयते ॥ -
Page #11
--------------------------------------------------------------------------
________________
.
..
તા.૧-૧૮૯
પ્રબુદ્ધ જીવન 53: વડેદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગુજરાતી યાદ રહેતાં. એમની રમૃતિ માત્ર ગ્રંથે પૂરતી જ નહિ, વિભાણ થયે તે વખતે પ્રોફેસરના હોદ્દા માટે ગુજરાતમાંથી વ્યક્તિ અને પ્રસંગ માટે પણ એટલી જ તાજી રહેતી, . કેસણુ - છે તેની વિચારણા ચાલેલી અને હંસાબહેન મહેતા તે એક વખત ઉમાશંકર અમારા ઘરે આવ્યા હતા ત્યારે તથા રમણલાલ વસંતલાલ દેસાઇની ઈચ્છા એવી હતી કે એ એટલા પ્રસન્ન હતા. થોડીવાર વાતચીત થયા પછી મેં સ્થાને ઉમાશંકર આવે તે સારું. પરંતુ ઉમાશંકરે કહેલું કે પોતે કહ્યું, 'આ વખતે તમે બહુ પ્રસન્ન દેખાતા નથી.” ત્યારે એમણે અરજી નહિ કરે. પિતાને નિમંત્રણ આપવામાં આવે તે કદાચ કહ્યું, “સાચી વાત છે. મને સ્વાતિની ચિંતા છે. એ દિલ્હીમાં તેઓ સ્વીકારે. યુનિવર્સિટીના નિયમ અનુસાર અરજી કરવી એકલી રહે છે. થડા દિવસ પહેલાં એ ભણાવવા ગઈ હતી અનિવાર્ષ હતી, એટલે ઉમાશંકરે અરજી કરી નહિ. અને ત્યારે એના ઘરમાં ચેરી થઈ. એમાં એની કેટલીક સારી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઉમાશંકર જોડાયા નહિ. મનગમતી સાડીઓ પણ ચેરાઈ ગઈ છે. ચેારીની આ ઘટનાથી પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે ગુજરાતીના પ્રેફેસરની સ્વાતિ અસ્વસ્થ થઈ ગઈ છે. મારે અમદાવાદ જઈ તરત પિસ્ટ જાહેર કરવામાં આવી તે વખતે ઘણા મિત્રો અને દિલ્હી જવું છે” મેં હ્યું, ‘તમે હવે રાજયસભામાંથી નિત્ત વડીલના દબાણને વશ થઈ ઉમાશ કરે ગુજરાત યુનિવર્સિટીમાં થયા એટલે તમારે દિલ્હી રહેવાનું ખાસ કારણ રહ્યું નહિ. અરજી કરી હતી. તેઓ યુનિવર્સિટીમાં જોડાયા અને ગુજ- નંદિની અમદાવાદમાં તમારી સાથે છે, તે વાતને પશુ રાતીના અધ્યાપક તરીકે ઘણાં વર્ષો સુધી કામ કર્યું અને ત્યાર અમદાવાદ બોલાવી લે ને ?' એમણે કહ્યું, ‘પણ એ માટે પછી એ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે પણ તેમણે સેવા સ્વાતિને અમદાવાદમાં એને યોગ્ય નોકરી મળવી જોઇએને?” આપી. યુનિવર્સિટીમાં એ સ્થાને આવ્યા પછી ઉમાશ કરની મેં કહ્યું‘તમે ધારો તે સ્વાંતિને અમેદાવાદમાં કેઇપણ સારી જવાબદારીઓ, સભાઓ, સંપ, પ્રવૃત્તિઓ એટલાં બધાં વધી જગ્યાએ યોગ્ય નોકરી અપાવી શકે. તમારું કામ કરવા સૌ કોઈ ગઈ કે પછીથી એમને નિરાંતે મળવાનું દુર્લભ રાજી હોય. પરંતુ ઉમાશંકરે નિરુત્તર રહ્યા. એમના મનના થવા લાગ્યું. ઘણે ઠેકાણે હાજરી આપવાની હોય, ભાવને હું સમજી શકો. પિતાના કામ માટે કોઈને કશું જ સમય સાચવવાનો હોય અને કામ કરવાનાં હોય એટલે ઇચ્છા ન કહેવું એવી પિતાની પ્રકૃતિને તેઓ છોડવા ઇચ્છતા હેવા છતાં પણ તે બધાની સાથે પહેલાંની જેમ મુક્ત ન હતા. મેં કહ્યું, “અમે, કેટલાક મિત્રે આ બાબતમાં એ મનથી હળીમળી શકતા નહોતા. અમૃતસરમાં પી. ઈ.એન.ના જવાબદારી ઉપાડી લઈએ? પરંતુ તે માટે પણ તેમણે બહુ સંમેલનમાં તેઓ નિરાંતે મળ્યા ત્યારે એ વિશે મેં એમનું ઉત્સાહ દર્શાવ્યું નહિ. આવો કે આવાસ તેમને ગમે પણ ધ્યાન દોરેલું, મુંબઈમાં અમારે ઘરે ઉતરવા માટે સના- નહિ. ખુમારીભર્યું જીવન તેઓ શા માટે છોડે ?' , ' ' બહેને આપેલા વચનની યાદ અપાવેલી અને પિતે વચન જરૂર ' ઉમાશંકર પ્રામાણિકતા અને વ્યવહારશદ્ધિના આગ્રહી પાળશે એવી ખાતરી આપેલી.
હંતા, મુંબઈ યુનિવર્સિટીમાં ઠકકર વસનજી માધવજી વ્યાખ્યાન મુંબઈમાં ઉમાશંકર આવે ત્યારે ઉમેદભાઈ મણિયાર, આપેલાં ત્યારે તે લેખિત સ્વરૂપે નહોતાં આપ્યાં એટલે એમણે વાડીલાલ ડગલી કે અન્ય કોઈના ધરે ઊતરે. અમારા ઘરે પુરસ્કાર લેવાનો ઇન્કાર કરેલો. પછી જયારે રેકટર છે. ડી. ઊતરવા માટે અગાઉથી અમે પત્ર લખતા ત્યારે ત્રણેકવાર પરીખે બતાવ્યું કે નિયમમાં લેખિતનું કોઈ બંધન નથી ત્યારે તેઓ અમારા ઘરે ઊતરેલા, “અમારું ઘર નાનું છે એ પુરસ્કાર સ્વીકારેલું. '' :
' એટલે, અગવડ તે નહિ પડે ને? એમ અમે પૂછેલું . એક વખત મારે ઘરે હતા ત્યારે કે સંસ્થાએ એમને ' ત્યારે એમણે કહેલું કે “માણસને સૂવા માટે છ ફૂટની ઘણાં બધાં પુસ્તક ભેટ હતું. મેણાં મેટાં બં થશે. જગ્યા જોઈએ. એટલી જ મળી રહે ત્યાં ગમે તે અમદાવાદ જવાના હતા ત્યારે મને કહ્યું, રમણભાઈ ! આપણે સ્થળે ઊતરી શકાય. ઉમેદભાઈના ઘરે જ હું ઊતરી શકું તે સ્ટેશને અડધે કલાક વહેલા પોંચવું છે. સામાનનું વજન તમારા ઘરે ઊતરવામાં કે પ્રશ્ન જ ન હોય’ સાદાઈથી કરાવવું છે.” મેં કહ્યું, 'ફર્સ્ટ કલાસમાં આટલે સામાન તે લઈ જીવન જીવવાની એમની પાસે સરસ કળા હતી.
જઈ શકાશે.' એમણે કહ્યું, ‘છતાં શંકામાં ન રહેવું. એક કિલે. છેલ્લે ઉમાશંકર અમારે ત્યાં આવેલા ત્યારે શિયાળામાં જેટલું વજન વધારે હોય તે ભલે કોઈ આપણને કઈ ન દિલહીથી આવેલા હોવાથી ગરમ લાંબો કેટ અને બુટમેજા પૂછે; પણ અજાણુતાં આપણે ગુનેગાર થઈએ. માટે વજન પહેરીને આવેલા. પરંતુ મુંબઈમાં જરાપણુ ઠંડી નહિ. પંખા કરાવીને જ જવું છે.' ચાલે. બે દિવસ રોકાયા પછી ઉમાશંકર . અમદાવાદ વિમાનમાં - ઉમાશંકર જયારે મળે ત્યારે પ્રવાસની ઘણી વાત નીકળે. જવાના હતા. અમે એરપોર્ટ ઉપર મૂકવા માટે નીકળ્યા. તેઓ દરેક વખતે કેર કરે કે પ્રવાસના અનુભવે-સંરમરણે થે ગયા ત્યાં એમને યાદ આવ્યું કે ગરમ કેટ અને બુટ- તરત લખી લેવાં જોઈએ. પ્રવાસ-અનુભવો લખવાની બાબતમાં મેજા રે ભુલાઈ ગયાં છે. સમય તે હજુ હાથથાં તે પિતાને જ દાખલે આપતાં તેમણે કહ્યું કે “જુઓને ! મારા એટલે અમે પાછા ફર્યા અને પટ તથા બુટમેજા લઇ પિતાનાં પ્રવાસનાં સંસ્મરણે લખવાનું કેટલાં બધાં વર્ષોથી દિલાતું લીધાં. ત્યારે ઉમાશ કરે કહેલું કે હવે વૃદ્ધાવસ્થાના કારણે જાય છે !” યુરોપના પ્રવાસેથી અમે પાછા ફર્યા હતા અને રકૃતિ ઉપર અસર થવા લાગી છે.” જો કે એમણે એમ કહ્યું મારે ત્યાર પછી એમની જ ભલામણથી એરટ્રેલિયા જવાનું, હતું તે પણ એમની સ્મૃતિ તે જીવનના અંતિમ દિવસે સુધી હતું. ત્યારે એમણે તરત મને તા. ૧૬-૭-'૯૭ના પત્રમાં એટલી જ સતેજ રહી હતી. ઉમાશંકર ઘણું ખરું પત્રોના લખ્યું હતું કે ‘પ્રબુદ્ધ જીવન’માં તમારા સુખરૂપ પાછા ફર્યાના જવાબ લખતા નહિ.પરંતુ પત્ર લખનાર બેત્રણ વર્ષે પણ કોઈ વિગતે સમાચાર વાંચી પ્રસન્નતા થઈ. બધાં ખૂબ ખૂમ સભામાં કે બીજે ક્યાંય મળી જાય તો એ પત્રની વિગત એમને તાજાં, મનથી ને ચિત્તથી થયાં હશે ! તમે તે તરત યાદ હોય. કેટલા બધા કુટુંબના બધા જ સભ્યનાં નામ તેમને પૂર્વ તરફ પ્રવાસે ચાલ્યો પ્રવાસવર્ણનો ટૂંકો પણ તરત
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૯
લખી દેવાં સારાં. પછી રહી જાય છે. ઘણીવાર તે નવા જાણે બંનેને પિતાના મનની વાત કશી જ છૂપાવવાની ન હેયપ્રવાસ ખેડવામાં. પાસપેટની પાંખે અને પ્રદેશે જયવિજયના” કટાક્ષ પણ કરે. આ બે મિત્રોનું આવું નિખાલસ મિલન-મારા એ બે મારા પ્રવાસ-પુસ્તકના લેખનમાં આ રીતે ઉમાશંકરની માટે નવું હતું. બંને વડીલો સાથે પૂરી અમીષ્મ હતી. પ્રેરણ રહેલી છે.
એટલે તેમની સ્પષ્ટ વાતચીતમાં મારી ઉપરિથતિને તેમને એક વખત હું ઉમેદભાઈ મણિયારને મળવા ગયો ત્યારે
કશે જ વાંધો નહોતે. તેઓએ ઉચ્ચારેલા અભિપ્રાય મારી ‘સંસ્કૃતિ'ની વાત નીકળી. તેમણે મને કહ્યું. “સંસ્કૃતિ બંધ કરવાને
પાસેથી કયાંય જશે નહિ તેની પણ તેમને ખાતરી હતી. વિચાર ઉમાશંકર કરે છે, કારણ કે ગ્રાહકે બહુ જ ઓછા છે. પાછા ફરતાં ઉમાશ કરે કહ્યું, ‘હું મુંબઈ આવું ત્યારે સંરકૃતિ' માટે આપણે મુંબઈમાંથી બસો-ત્રણસે નવા ગ્રાહકે મન હળવું કરવા ઉમેદભાઈને અચૂક મળું. કેટલીકવાર જે કરી આપીએ તે “સંસ્કૃતિને વાંધો ન આવે.' જાહેરમાં કે બીજી કોઈ વ્યકિત પાસે કોઈ ઘટના કે વ્યક્તિ એ માટે મારાથી બનતી સહાય કરવાનું અને બાર મહિનામાં વિશે જે કે અભિપ્રાય છે કે માહિતી ઉચ્ચારી ન શકાય કેટલાક સખાવતી ભાઇઓની સહાયથી બસે જેટલા નવા તે હું ઉમેદભાઈ આગળ અવશ્ય રજુ કરું. મારી ગ્રાહકનું લવાજમ ભરવી આપવાનું મેં વચન આપ્યું અને પ્રવૃત્તિઓ વિશે કે લખાણે વિશે બીજા સૌના પ્રશ સાએ દિશામાં કેટલુંક કામ પણ કર્યું. ત્યારપછી ઉમાશંકર ત્મક અભિપ્રાય જ છે. ઉમેદભાઇ મને સાચી કેર જ્યારે મુંબઈ આવ્યા ત્યારે મારા ઘરે એમની કરી શકે. તે જાણવાને માટે પણ હું ઉસુક હોઉં. ઉમેદભાઇ પાસે મેં અને ઉમેદભાઇએ તે માટે પ્રસ્તાવ મૂકો. યાદ રાખીને બધી જ વાત કરે. સાહિત્યજગતના કે સામાજિક ઉમાશંકરે તે માટે સ્પષ્ટ ના કહી. તેમણે કહ્યું, જાહેર જીવનના Under Currents ઉમેદભાઈ પાસેથી સંસ્કૃતિને મારે આવી રીતે જિવાડ્યું નથી. સંસ્કૃતિ પિતાનું જાણવા મળે ઘરે વસ્તુસ્થિતિ ઉપર વધુ પ્રકાશ પડે.” ભાગ હશે ત્યાં સુધી ચાલશે. સંસ્કૃતિ બંધ થાય તેથી મને કંઈ ક્ષેભ થશે નહિ. મેં ઘણાં વર્ષ સુધી એકલે હાથે
ઇમરજન્સી વખતે ઉમાશંકર બહુ વ્યાકુળ રહેતા. મુંબઈમાં ચલાવ્યું છે, પેટ ખાઈને પણ ચલાવ્યું છે. જીવનના અંત
જૈન યુવક સંઘના ઉપક્રમે ત્રણ વ્યાખ્યાન આપવા માટે
એમણે મને સંમતિ ૫૨ આપી હતી અને તારીખે પણ છપાઈ સુધી એ ચલાવવું જ જોઈએ એ આગ્રહ શા માટે રાખો ? ‘સંસ્કૃતિ” એ Mass માટેનું નહિ, પણ Class માટેનું
ગઇ હતી. પરંતુ ઈમરજન્સી જાહેર થયા પછી ઉમાશ કરે એ સામયિક છે, એટલે એના ગ્રાહકે ઓછા જ હોવાના એ
કાર્યક્રમ માટે ના પાડી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી ઈમરતે પહેલેથી જ એ શરૂ કર્યું ત્યારથી જ નકકી હતુ.
જન્સી છે ત્યાં સુધી હું જાહેરમાં બેલવાનું ટાળું છું, કારણ કે એટલે સંસ્કૃતિ બંધ થાય તેના માટે અફસોસ કરવાનો
મુક્ત મનથી બેલી શકાતું નથી. મારા વકતવ્યમાં સરકાર
વિરુદ્ધ વાત આવવાની છે એવું નથી, પરંતુ વાણી ઉપર ન હોય.' સંસ્કૃતિ ચલાવવા માટેના તેમના આવા નિસ્પૃહ
જાણે ભાર હોય તેવું લાગે છે. તે સમયે એમણે રાજ્યસભામાં અને સમત્વયુક્ત વિચારો જાણ્યા પછી અમારે વિશેષ કંઈ
પણ પિતાને આક્રોશ વ્યકત કર્યો હતે. એ દિવસે માં ઉમાશંકર કહેવાનું રહ્યું નહિ. સંસ્કૃતિના નવા ગ્રાહકે બનાવવાની યોજના
કેટલા બધા સંવેદનશીલ હતા તેને એક પ્રસંગ ઉમેદભાઈ મણિયારે મેં અને ઉમેદભાઇએ ઉમાશંકરના કહેવાથી પડતી મૂકી હતી.
કહ્યો હતો. ઉમાશંકર અને ઉમેદભાઈ વાલકેશ્વરના રસ્તા ઉપરથી મુંબઈમાં આવે ત્યારે ઉમાશંકર ગમે તેટલાં રોકાણમાં ચાલ્યા જતા હતા, એવામાં સાઈરન વાગી અને ખબર પડી .વ્યસ્ત હોય તે પણ ઉમેદભાઈ મણિયારને મળવા માટે અચૂક કે ઈન્દિરા ગાંધી એ રસ્તેથી પસાર થઈ રહ્યાં છે. એ સમાચાર સમય કાઢે. એક વખત મારા ઘરે જ્યારે ઉતર્યા હતા ત્યારે એક જાણતાં જ ઉમાશંકર ઝડપથી મુખ્ય રસ્તાથી થોડા દૂર ચાલ્યા કાર્યક્રમમાંથી પાછા ફરતાં અમને લગભગ રાતના અગિયાર વાગી ગયા. એ જોઈ ઉમેદભાઈ તે વિચારમાં પડી ગયા. ઈન્દિરા ગયા હતા. રસ્તામાં તેમણે મને કહ્યું, “આપણે ઉમેદભાઇના ગાંધીની મેટરગાડી પસાર થઈ ગઈ એટલે ઉમાશંકર પાછા ઘરે જઇશું? તમને મેડુ તે નથી થતું ને?”
આવ્યા. ઉમેદભાઈએ પૂછ્યું કે તમે કેમ આમ કર્યું ?ઉમાશંકરે - મેં કહ્યું, “ના મને એવું નથી થતું. પરંતુ અગિયાર કહ્યું, “જે બાઇએ આખા દેશની બુદ્ધિમત્તાનું અપમાન કર્યું વાગી ગયા છે અને એમના ઘરે પહોંચતાં સાડા અગિયાર છે, તે બાઈને ચહેરે પણ આપણી નજરે શા માટે પડવા થશે. તેઓ સૂઈ ગયા હશે.'
દઈએ ?' ઉમાશંકરની ઇમરજન્સીના વખતની સ્થલ અને - ઉમાશંકરે કહ્યું, ‘ઉમેદભા સામાન્ય રીતે વહેલા સૂતા સૂક્ષ્મ વ્યાકુળતા કેવી હતી તે આ પ્રસંગ દર્શાવે છે. નથી. અને સૂઈ ગયા હશે તે આપણે એમને ઉઠાડીશું. મિત્ર
ઉમાશંકરનાં કુટુંબીજને, સગાંસંબંધીઓ, મિત્ર વગેરે તરીકે એટલે આપણને હકક છે.”
અનેક વ્યકિતએ કરતાં અમારે સંબંધ કેટલો બધે એ હતું, અમે ઉમેદભાઈના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ પથારીમાં તેમ છતાં ઉમાશંકરના આમ, કેટલા બધા પ્રસંગે નજર સામે આડા પડયા હતા. જાગતા હતા. ઘરની લાઈટ ચાલુ હતી. તરવરે છે ! સતત પરિભ્રમણશીલ રહેનાર અને સતત અનેક ઉમાશંકરને જોઈને ઉમેદભાઇ તરત બેઠા થયા. ઉત્સાહમાં આવી વ્યકિતઓના સંપર્કમાં આવનાર, સતત તાજગીસભર એવા ગશે. પરરપર વાત ચાલી. વિદ્યાબહેને અમારા માટે ચા એમના વ્યકિતત્વનાં વિવિધ પાસાંને પરિચય કે અનુભવ અનેકને મૂકી. લગભગ દોઢ કલાક વીતી ગયે. મિનિટે મિનિટે ખડખડાટ થયે હશે! પ્રેરણાસ્ત્રોત સમાન એમના જીવનમાંથી યાચિત ‘હસવાનું થાય એ તે ખરું જ, પરંતુ ઉમેદભાઈ અને ઉમા- પ્રેરણા ગ્રહણ કરી એમના ભવ્યાત્માને શ્રદ્ધાંજલિ અપીએ ! શિકાર બને પિતાના તદ્દન નિખાલસ અભિપ્રાયે પણ વ્યક્ત કરે,
- રમણલાલ ચી. શાહ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ -૪ ૦૦૦૪, ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ફ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪
.
Page #13
--------------------------------------------------------------------------
________________
Regd. No. MR. By/ south 54 Licence No. 1 37 હs : :435
ET
' TI
પ્રબુદ્ધ જીવનો
'
ITT
TT TTT
HI,
T
વર્ષ: ૨૦ અંક: ૧૮ :
'T
મુંબઈ, તા. ૧૬-૧-૧૯૮૯
: મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખત્ર વાર્ષિક લવાજમ રૂ. ૩૦/- છૂટક નકલ રૂા. ૧-૫૦
પરદેશમાં વાર્ષિક રૂા. ૩૦૦ - તંત્રી : રમણલાલ ચી. શાહ
. પૂ. ગણિવર્ય મુકિતવિજયજી (મળચંદજી) મહારાજ ' રવિવાર, તા. ૮મી જાન્યુઆરી, ૧૯૮૯ના રોજ દીક્ષા લેવાની ભાવના થઈ. માતા-પિતાએ એ પ્રસ્તાવને પાલિતાણામાં મુકિતચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ તરફથી શાસન અનુમોદન આપ્યું. ' પ્રભાવક ગચ્છાધિરાજ શ્રી મુકિતવિજયજી ગણિવર્ય શ્રી સોળ વર્ષની ઉંમરે વિ. સં. ૧૯૦૨માં ઋષિ બુટેરાયજી મૂળચંદજી મહારાજ) ની રવગરહણ શતાબ્દીનો કાર્યક્રમ પાસે મૂળચંદે દીક્ષા લીધી અને તે મૂળચંદજી સ્વામી બન્યા. પ. પૂ. શ્રી યશદેવસૂરિજી, પ. પૂ. શ્રી ચંદ્રોદયસૂરિજી, પ. પૂ.
એ દિવસોમાં પંજાબના સાધુઓમાં બુટેરાયજી મહારાજનું હેમપ્રભસૂરિજી, પ. પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજ,
નામ ઘણું મોટું હતું. ચારિત્રના પાલનમાં તેઓ અત્યંત પ. પૂ. સાવીશી' જ્ઞાનશ્રીજી મહારાજ વિગેરેની નિશ્રામાં
શુદ્ધ હતા. શાસ્ત્રોને ઘણે ઊંડે અભ્યાસ એમણે કર્યો હતે. ઉજવાયો હતો. એ પ્રસંગે ઉપસ્થિત રહેવાની અને પૂજ્ય
એમની જ્ઞાનની ભૂખ ઘણી મેટી હતી. તેઓ જન્મે જાટ મૂળચંદજી મહારાજ વિશે પ્રાસંગિક વકતવ્ય રજૂ કરવાની મને
કામના હિન્દુ હતા. સંસ્કૃત ભાષાનું જ્ઞાન તેમને નાનપણ તક સાંપડી હતી.
પણથી જ વારસામાં મળ્યું હતું. સેળ વર્ષની વયે દીક્ષા [ આ પ્રસંગે સર્વ વક્તાઓએ મૂળચંદેજી મહારાજના - લીધા પછી તેમણે પોતાના ગુરુ ' ઋષિ નાગરમલજી જીવન અને કાર્ય વિશે સારે પ્રકાશ પાડ્યો હતે.
પાસે, ઋષિ અમરસિંહજી' પાસે તથા શ્રી પૂજ 'આ કાર્યક્રમનું સંચાલન સ્થાનિક અધ્યાપક અને વિધિકાર
", " રામલાલજી પાસે આગમ ગ્રંથો ઉપરાંત વ્યાકરણ, ન્યાય શ્રી જયંતીલાલ એમ. શાહે કહ્યું હતું તથા ભકતામર પૂજન ,
વગેરેને પણ ઘણું સારે અભ્યાસ કર્યો. જેમ જેમ તેએ વધુને વધુ અભ્યાસ કરતા ગયા તેમ તેમ શહેરમાં
તે પણ તેમણે જણાવ્યું હતું. પાલિતાણા જેવા નાના કેન્દ્રમાં પણ .
એવા એવા પાઠ વાંચવામાં આવ્યા કે જે વિશે એમના મનનું, શ્રેતાઓની ઘણું સારી હાજરી હતી. પૂ. મુકિતવિજયજીના શિષ્ય–પ્રશિષ કમલેસૂરિ, કેસરસૂરિ વગેરેના સમુદાયનાં સાધુ--
સમાધાન કેઈ કરી શકતું નહિ. જિનપ્રતિમાની પૂજા કરવી સાળી પણ સારી સંખ્યામાં ઉપસ્થિત હતાં.
કે નહિ તથા મુહપત્તિ મેઢે બાંધવી કે નહિ તે વિશે
બુટેરાયજી અને એમના શિષ્ય મૂળચંદજીસ્વામીએ -' ગણિવર્યા મુક્તિવિજ્યજી (મૂળચંદજી) મહારાજને જૈન ઘણાની સાથે શાસ્ત્રચર્ચા કરી, પરંતુ મનનું સમાધાન શાસન ઉપર ઘણા બધે ઉપકાર છે. એમના જૈવન વિશે ઘણી ન થતાં વિ. સં. ૧૯૦૩માં પંજાબમાં રામનગરમાં રસપ્રદ અને પ્રેરક માહિતી મળે છે. એ મહાન તેજસ્વી વિભૂ- મુહપત્તિને દશે તોડી નાખે. એથી સંઘમાં ઘણે ઊહાપોહ તિના જીવનની ઝાંખી આ કાર્યક્રમમાં કરાવવામાં આવી હતી.
થયો હતે. અહીં મૂળચંદજી મહારાજના જીવન અને કાર્યને પરિચય
પિતાની શંકાઓના સમાધાન માટે બુટેરાયજી મહારાજે આપવામાં આવ્યો છે.
પિતાના બે શિષ્ય મૂળચંદજી અને વૃદ્ધિચંદજી સાથે ગુજરાત મૂળચંદજી મહારાજનો જન્મ પંજાબમાં શિયાળકેટમાં વિ.
બાજુ વિહાર કરવાનું નકકી કર્યું. એક હજાર કરતાં વધુ સં. ૧૮૮૬માં ભાવડા જૈન જ્ઞાતિમાં ઉપકેશવંશમાં, બરડ ગોત્રમાં
માઈશને એ કઠિન અને ઉગ્ર વિહાર હતા. રસ્તામાં મેગ્ય થયેલ હતું. એમના પિતાનું નામ સુખ શાહ હતું. માતાનું ગોચરી પાણી પણ મળે નહિ, તેમ છતાં તેઓની લગની એટલી નામ બરબાઇ (મહતાબદેવી) હતું.
બધી તીવ્ર હતી કે બધાં કષ્ટ સહન કરીને પણ તેઓ અમને - બાળક મૂળચંદ નાનપણથી જ બહુ તેજસ્વી હતે. દેખાવે દાવાદ આવી પહોંચ્યા. ત્યાં તેઓ પં. શ્રી મણિવિજયજી દાદાને પણ સશકત અને પ્રતિભાશાળી હતા. પાંચ વર્ષની ઉંમરે એને મળ્યા. તેમની સાથે સત્સંગ કર્યો શાસ્ત્રચર્ચા કરી અને બધી નિશાળમાં મૂકવામાં આવ્યું હતું. નિશાળમાં વ્યાવહારિક શિક્ષણ, શંકાઓનું સમાધાન મેળવ્યું. તેઓએ પ્રથમ શજય લે ઉપરાંત તે સ્થાનકમાં જાય, સામયિક કરે, પ્રતિક્રમણ કરે
મહાતીર્થની યાત્રા કર્યા પછી ૫. મણુિવિજયજી દાદા અને થાકડા ને મુખપાઠ કરે. તે સાધુઓના પરિચયમાં આવીને. પાસે ફરીથી સગી દક્ષા લેવાને નિર્ણય કર્યો. તેમની પ્રેરણાથી ઘણા નિયમ લે. એમ કરતાં મૂળચંદને તેઓએ અમદાવાદથી વિહાર કરી શકુંજયની યાત્રા કરી અને
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રયુદ્ધ જીવન
..
. 511 છે
th: 3 8
તા,૨૬-૧૦૮૯
ચાતુમસે ભાવનગરમાં કર્યું. ત્યારપછી વિ. સં. ૧૯૧૨માં અને તેમનું નામ મુનિ આનંદવિજય રાખ્યા પછી તેમને અમદાવાદમાં આવીને મણિવિજયજી દાદા પાસે તેઓએ સંગી શિષ્ય ન બનાવતાં પોતાના ગુરુભાઈ એટલે બુરાયજી દીક્ષા લીધી. બુટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, મૂળચંદજીનું મહારાજના શિષ્ય બનાવ્યા, મૂળચંદજી મહારાજનો આ નામ મુકિતવિજયજી અને વૃદ્ધિચંદજીનું નામ વૃદ્ધિવિજયજી એક ઘણે મેટો ગુણ હતે. એટલા માટે આત્મારામજી રાખવામાં આવ્યું. જો કે આ નવાં નામ કરતાં પિતાનાં જૂનાં મહારાજે પોતે રચેલી પૂજાની. ઢાળમાં મુક્તિવિજયજી, નામથી જ તેઓ વધુ ઓળખાતા રહ્યા હતા.
મહારાજને “સંપ્રતિ રાજા' તરીકે બિરદાવતાં લખ્યું છે: ગુજરાતમાં એ સમયે સાચા યાગી, સંવેગી સાધુઓની
મુત્તિ જળ સંપ્રતિરાના,
મુnિ rfor સંખ્યા ઘણી જ ઓછી થઇ ગઇ હતી કઠિન સાધના
ની; માર્ગ અને પ્રતિકૂળ સંજોગોને કારણે સમગ્ર ગુજરાત,
તસ og પ્રાતા માર્ગ વિજયસૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને પંજાબમાં મળીને
મૂળચંદજી મહારાજે ભાવનગર, પાલનપુર, વડોદરા, પચીસથી ત્રીસ જેટલા જ સંવેગી સાધુઓ છૂટાછવાયા
શિહેર, પાલિતાણુ, અમદાવાદ એમ ગુજરાતમાં ઘણાં સ્થળે વિચરતા હતા. યતિ અને શ્રીપૂજની સંખ્યા . .
ચાતુર્માસ કર્યા તેઓ જ્ઞાન-યાનમાં પણ એટલા જ ઉત્તરોત્તર વધતી જતી હતી અને મેટાં મેટાં નગરોમાં તેનું
મગ્ન રહેતા. તેઓ સાધુ – સાધ્વીઓને નિયમિત વાચના બળ ઘણું રહ્યું હતું. પંજાબથી. આવેલા આ ત્રણ
આપતા. તેઓ રોજ એછામાં ઓછા ત્રણ કલાક તે યાન સાધુ મહારાજેએ જૈન સાધુ સંસ્થામાં એક કાંતિકારક ધરતા હતાં. તેમણે જયાં જયાં ચાતુર્માસ કર્યું ત્યાંના સંઘ પગલુ ભર્યુ હતું અને તેને લીધે બુટેરાયજી મહારાજ સંવેગી તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. શિહોર જેવા નાના દીક્ષા ધારણ કર્યા પછી જયારે પંજાબ પાછા ફર્યા ત્યારે ત્યાં
ક્ષેત્રમાં પણ તેમના ચાતુર્માસથી વાતાવરણું ઘણું ઘણા ખળભળાટ મચી ગયા હતા. એમના પ્રભાવથી ત્યાર
પ્રેત્સાહિત થયું હતું. શિહોરમાં તેઓ પાસેની એક ટેકરી પછી પંજાબના વતની અને જન્મ બ્રહ્મક્ષત્રિય એવા આત્મા
(જે શત્રુંજયની મરુદેવા ટુંક તરીકે ઓળખાય છે.) ઉપર રામજી મહારાજ અને એમની સાથે ૧૮ સાધુઓ પણ પંજાબ
બપોરે સ્થાન ધરવા જતાં. માંથી વિહાર કરીને ગુજરાતમાં આવ્યા અને તેઓએ પણ સંવેગી : વૃદ્ધિચંદજી મહારાજના આગ્રહથી છેવટે મૂળચંદજી દીક્ષા ધારણ કરી. આમ પંજાબી સાધુઓને ગુજરાત ઉપર મહારાજને પિતાના કેટલાક શિષ્યો કરવા પડયા હતા. જેમાં ઘણે મેટો ઉપકાર થયો. બુટેરાયજી, મૂળચંદજી અને વૃદ્ધિચં- હંસવિજય, ગુલાબવિજય, કમલવિજય, થેભણુવિજય, દાનદજી મહારાજના એ ઉપકારના કારણે આજે સવેગી સાધુઓની વિજય વગેરે મુખ્ય હતા. મૂળચંદજી મહારાજે સંધની સંખ્યા અઢી હજારથી વધુ થઈ ગઈ છે. એટલે કે આ એક વારંવાર વિનંતી છતાં આચાર્યની પદવી લેવાની ના પાડી સૈકામાં સે ગણી વધી ગઈ છે અને તે માટે ગુજરાત પંજાબી હતી અને જીવનના અંત સુધી ગણિ રહ્યા હતા. તે સાધુઓનું હંમેશાં ઋણી રહેશે. આ
દિવસેમાં ફેટોગ્રાફીની શોધ થઈ હતી. ' અને આવા બુટેરાયજી મહારાજ પ્રખર શાસ્ત્રજ્ઞાતા હતા. મૂળચંદજી
મહાન શાસન પ્રભાવકને ફેટ લેવડાવવા માટે શેઠ મહારાજ અનુશાસનના આગ્રહી હતા અને તેમની પાસે પ્રેમાભાઈ અને બીજાઓએ બહુ આગ્રહ કર્યો હતો, પરંતુ વ્યવસ્થા શકિત ઘણી સારી હતી. મૂળચંદજી મહારાજે જોયું કે તે ફેટે તેમણે કયારેય લેવા દીધું નહોતું. એમના સાધુ વગર શાસનને ઉદ્ધાર નથી માટે જેમ બને તેમ વધુ કાળધમ પછી એમનું આબેહુબ તૈલચિત્ર હંસવિજયજી દીક્ષા આપવી જોઈએ. એમને પ્રભાવ પણ એ મેરે હતે મહારાજે બનાવડાવીને અમદાવાદમાં ઉજમબાઇની ધર્મશાળામાં કે મળવા આવનાર યુવાનને એમની પાસેથી ખસવાનું રખાવેલું તે એક ચિત્ર આજે ઉપલબ્ધ છે. મન ન થાય. દીક્ષાની શક્યતા જણાય ત્યાં તેઓ
એ સમયે સાધુએ ઓછા હતા અને ક્ષેત્રે ઘણાં હતાં વિલંબ કરતા નહિ. જ્યાં દીક્ષાથીની સંમતિ હોય, એટલે તેઓએ ક્ષેત્રે વહેંચી લીધાં હતાં. મૂળચંદજી મહારાજ પરંતુ સ્વજનોને વિરોધ હોય ત્યાં, નગરશેઠ પ્રેમાભાઈ
વિશેષતઃ અમદાવાદ કે એની આસપાસ વિચરતા. વૃદ્ધિચંદજી સાથે એવી યોજના કરી હતી કે ગુજરાતના એના સૌરાષ્ટ્રમાં ગેહિલવાડમાં વિચરતા. બૂટેરાયજી મહારાજ પોતે દીક્ષાથી એને પંજાબ મોકલવામાં આવે અને ત્યાં આત્મારામજી અને અાત્મારામજી મહારાજ પંજાબમાં વિચરતા. નીતિવિજયજીને મહારાજ દીક્ષા તેમને આપે અને પંજાબના એવા સુરત, ખાંતિવિજયજીને હાલાર અને ઝાલાવાડ, ગુણવિજયજી દીક્ષાથીઓ હોય તે તેમને ગુજરાતમાં મોકલવામાં આવે અને ભણુવિજ્યજીને ઝાલાવાડ, દાનવિજયજીને ક૭ સંભાળઅને તેમને મૂળચંદજી મહારાજ દીક્ષા આપે. આ રીતે વાનું સોંપવામાં આવ્યું હતું,
ડાંક વર્ષોમાં જ સાધુઓની સંખ્યા જે ૨૫-૩૦ ની મુકિતવિજ્ય ગણિ આચારપાલનમાં ઘણા ચુસ્ત હતા હતી તેમાંથી એકસે ઉપર થઈ ગઇ. આમ છતાં જોવાનું એ અને પિતાના શિષ્યો માટે પણ ઘણુ કડક રહેતા. તેમની . હતું કે મૂળચંદજી મહારાજ જેને પણ દીક્ષા આપે તેને સંઘવ્યવસ્થા નમૂનારૂપ ગણતી. તેમની પાસે સરસ કાર્યશક્તિ પિતાને ચેલે ન બનાવતાં ખૂટેરાયજી મહારાજનો અથવા અને ત્વરિત નિર્ણય લેવાની સઝ હતી. તેમની અંતરંગ કૃદ્ધિચંદજી મહારાજનો ચેલો બનાવતા એટલે કે પિતાના નીતિ અને બહિરંગ નીતિ પરસ્પર સુસંવાદી હતી. તેઓ હાથે થનાર નવદીક્ષિત સાધુને પિતાના શિષ્ય તરીકે સ્થાપવાને શિષ્યને અત્યંત વાત્સલ્ય ભાવથી રાખતા, પણ બદલે પિતાના ગુરુભાઈ તરીકે સ્થાપીને પિતાને આદર પ્રસંગે એટલા જ કડક થઈ શકતા. તેઓ પિતાના ગુરુ નવદીક્ષિત પ્રત્યે વ્યક્ત કરતા. પૂ. આત્મારામજી મહારાજે મહારાજની આજ્ઞા બરાબર પાળતા અને પિતાની
એમને કહ્યું, “મૈં તુમ્હારા શિષ્ય હકુ આમા હું.' પરંતુ, આજ્ઞા શિષ્ય' પાસે બરાબર પળાવતા " " અને - આત્મારામજી મહારાજને પણ સંવેગી દીક્ષા આવ્યા પછી
'' ' (અનુસંધાન પૃષ્ઠ : ઉપર) '' '
Page #15
--------------------------------------------------------------------------
________________
" પ્રભુદ્ધ જીવન
કાન્તનાં ખંડકાવ્ય વિશે
છે. બળવંત જાની આધુનિક સાહિત્ય અને નવ્ય વિવેચનથી ઘડાયેલા
રમાના ભગ્ન અને દુઃખી હૃદયમાં ઢબુરાયેલી વેદનાને ભાવકને કેળવાયેલા અભ્યાસીઓને પણ ‘કાન્ત’નાં ખંડકાવ્યો સ્પર્યા છે
પણ સ્પશ થાય છે. ભાવનું આ રીતનું સ્પર્શક્ષમ આલેખન અને આજ સુધી ગુજરાતી વિવેચનમાં જે સતત અભ્યાસને
એ કાન્તની આગવી સિદ્ધિ છે. વિષય રહ્યાં છે તે ‘કાન્તનાં ખડકાવ્યોમાંથી એકાદ-બેને તે
“કલ્પના અને કસ્તુરી મૃગ'માં મૃગને જ્ઞાન-ખ્યાલ નથી કે ગુજરાતી કાવ્યસાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓ તરીકે પણ ઓળખા
જે સંગીત તે માણી રહ્યો છે એ જ એને નાશ કરનારું છે, વાયેલ છે. કવિવર ‘કાન્ત’ આ શકવતી ગણાતી રચનાઓ
પ્રાણ હરનારું છે. કાવ્યમાં કવિ આ પરિસ્થિતિથી વ્યાકુળ તેમની બાવીસ-ત્રેવીસ વર્ષની વયે રચેલી. આટલી નાની વયે
થઈને તલવારથી પ્રહાર કરે છે અને બીન નીચે પડતાં જ આવું શકવતી પ્રદાન કરનાર ‘કાન્ત’નાં ખંડકાવ્યના ભાવ
સંગીત બંધ થાય છે, સંગીત બંધ થતાં મૃગ મૂતિ થાય અને અભિવ્યકિતના વૈશિષ્ટયને તપાસીએ.
છે. મૃગતૃષ્ણામાં પણ મૃગબાળા પાણીની પાસથી પીડાતી – - એક અધૂરું ખંડકાવ્ય “દેવયાની' તથા બીજી પરિશિષ્ટરૂપે
પીડાતી આમતેમ દેડી રહી છે. કવિએ એ ભાવસ્થિતિને સમાવિષ્ટ રચનાઓ “સૃષ્ટિ સૌંદયથી મન પર થતી અસર',
સુંદર રીતે અભિવ્યકત કરેલ છે. સ્વર્ગગંગાને તીર” અને “પ્રિયા કવિતાને આશ્વાસને પણ
દિસે છે ફરતા કેવી, કર્તાની કરણી મહીં ! લક્ષમાં લઈએ તો કાને કુલ મળીને દશ ખંડકાવ્યો રચ્યાં
'ગાતા જે હોય તે આની કેમ સંભાળ લે નહિ !' ગણાય. પરંતુ દેવયાની અધુરી રચના છે અને બીજી
કાન્તની પ્રારંભની આ ત્રણેય રચનાઓને કરુણ ભાવ પરિશિષ્ટરૂપે આમેજ કરાઈ હોઈ, એ સિવાયની કુલ છ
સુંદર રીતે અભિવ્યકત થયેલ છે. તેમ છતાં આ રચનાઓ રચનાઓ “મા”, “કલ્પના અને કસ્તુરી મૃગ, મૃગતૃષ્ણ',
એમની પ્રારંભની રચનાઓ છે. એમની કીર્તિદા અને યશોદાયી અતિજ્ઞાન’, ‘વસંતવિજય” અને “ચક્રવાક મિથુનને અહીં
રચનાએ તે એ પછીની રચનાઓ “અતિજ્ઞાન’, ‘વસંતવિજય' અભ્યાસ માટે ખપમાં લીધી છે.
અને ‘ચક્રવાકમિથુન’ છે. અહીં કાન્ત કઈ ખ્યાત વસ્તુ સાથે યુટિલિટી ઓફ હ્યુમન એફ-માનવીય જીવનની વિલતા- કામ પાડીને પિતાની સર્જકપ્રતિભાની ત્રેવડ એક સર્વાંગસુંદર નિસારતા-એ કાન્તના ખંડકાવ્યનો કેન્દ્રરથ ભાવ છે. બધું જ કલાકૃતિનું નિર્માણ કરે છે. અહીં ભાવ બદલાયો નથી. પણ
અકળ છે. કશું જ આપણાં હાથમાં નથી. આ ભાવ ઉપરાંત ભાવ સાથેનું સર્જકનું ડીલીંગ બદલાયું છે. જે એક બહુ કાન્તનું જીવનદર્શન પણ કરુણ છે. કાવ્ય-કાવ્ય કહ્યું પરિ મોટી બાબત છે. સ્થિતિઓ ઊભી કરી કાન્તિ આ કરુણદર્શન વ્યક્ત કરે છે. આ
અહીં પણ કરણની જ સૃષ્ટિ છે. પરંતુ એ સૃષ્ટિને ખ્યાત અકળતા, નિસારતા અને કરુણ ભાવયુકત કથાનક તેઓ જુદા વસ્તુને આધારે અને બળકટ અભિવ્યકિત સાંપડી છે. સહજુદા પેઈન્ટ એફ ન્યૂથી નિરૂપતા જણાય છે. તેઓ જે
દેવની કરુણ અવરિથતિ “અતિજ્ઞાન’ની વિષાદસામગ્રી છે. દુર્યોધન પદ્ધતિથી કથાનકને નિરૂપે છે એમાંથી એમની ખરી સજક
સાથે ઘત રમવા જતા યુધિષ્ઠિર સહદેવને બાળક માનીને કશી પ્રતિભાનું દર્શન થાય છે. ભાવ અને અભિવ્યકિત એમ ઉભય
જાણ કરતા નથી. સહદેવને પૂછ્યા વગર કશું જ ન કહેવાને સ્તરે કવિકમનું દર્શન કરાવતા કાન્તનાં ખંડકાવ્યો આ કારણે
અભિશાપ છે. પાછળથી દ્રૌપદી સાથેની તેની ઉદાસીન મારા આસ્વાદ અને અભ્યાસને વિષય બન્યાં છે.
વર્તણૂક જોતાં ભાવકને ઘડીભર થઈ આવે છે કે હમણાં પદી અજ્ઞાન, જ્ઞાન કે અતિજ્ઞાન. એવી કંઈપણ સ્થિતિ માનવ
કશુંક પૂછશે... પણ! કંઇક જ પુછાતું નથી અને અંતે જાત મારે આનંદદાયી તે નથી જ, બધું જ અકળ છે.
ચાલી જરા તે ગ્રહી એક શીશી આપણે અજ્ઞાની હેઇએ, જ્ઞાની હોઈએ કે અતિજ્ઞાની હોઈએ
વાલી ભરી દતથી એ પીસી . કશે જ ફરક પડતો નથી. આ ભાવને કલાત્મક રીતે કાન્ત
- ખાલી કરી કંઠ વિશે ત્વરાથી એમનાં ખંડકાવ્યોમાં ઢાળ્યો છે. માનવીય જીવનની વિફળતા
ગયે બધે એ બદલાઈ આથી.” નિસ્સારતાને ઉપસાવતો આ ભાવ કરુણરસની નિપત્તિ કરાવે સહદેવે જે પાન કર્યું એથી સહદેવ બદલાઈ ગયું અને છે. ભાવાન્તર્ગત રહેલી કરુણ પરિસ્થિતિ કાન્તનાં ખંડકાવ્યનું
‘સતી બેભાન શૈયામાં ગંધથી જ પડી ગઈ Perenial Theme છે. જે સમગ્ર કૃતિને લાત્મક પરિમાણ
સૂતે તિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ !” અપે' છે.
સહદેવની આ અંતિમ અવસ્થિતિ નિષ્પત્તિ કરાવે છે. ‘આધાઢી કૃષ્ણરાત્રીના બાર વાગી ગયા હતા.”
અહીં અતિજ્ઞાન જ દુઃખદાયી નીવડ્યું જોઈ શકાય છે. તે ‘બેમથી જલની ધારા, જેમાં પડતી હતી, ‘વસંતવિજય'માં જ્ઞાન પણ દુઃખદાયી નીવડે છે. ઢળી પલંગને પાયે, સુંદરી રડતી હતી.”
‘વસંતવિજય’માં વિનાશથી જ્ઞાત પાંડ અવશતાથી નાશ ' આ પંકિતઓ રમા” ખંડકાવ્યની છે. અષાઢની મા- તરફ ધકેલાય છે. પિતાની જાતને રોકી શકતા નથી, એ ભાવને રાત્રીએ વરસાદી વાતાવરણમાં પતિના વિરહમાં રડતી-વલવલતી- અહીં આલેખે છે. પાંડને શાપ છે. એનાથી છૂટવા જંગલમાં રમાનું ચિત્રણ કરુણ છે. પતિ મેડી ને ઘેર આવે અને પણુંકુટિ બાંધીને રહે છે અને તપ કરે છે. પરંતુ અહીં પણ પછી પત્નીની દરકાર પણ ન કરે એ ચિત્રણથી કરુણ વધુ નિયતિ એને ભાગ ભજવે છે. વસંત ઋતુને પ્રભાવ પાંડુ પર ઘેરે બને છે. રમાના ઉદ્દગારો ‘નજર નાથ તમે કરતા નથી'. પડે છે અને કામાસકત પાંડુ–માદ્રીનું મિલન ઘેરા કરસનું માંથી કરણરસની નિપત્તિ થાય છે. રાહ જોવાને શું અર્થ ? ભાન કરાવે છે. વસંતનો પ્રભાવ પાંડુ પર પડે છે, એ
Page #16
--------------------------------------------------------------------------
________________
, પ્રબુદ્ધ જીવન.
સ્થિતિને કાને જે રીતે આલેખી છે એ જોઇએ. કાવ્યારંભે જ માદ્રી પાંડુને રેકતા કહે છે કે,
નહીં નાથ ! નહીં’ નાથ ! ન જાણે કે સવાર છે.
આ બધું ઘર અંધારું હજુ તે બહુવાર છે.' પરંતુ પાંડુ તે નીકળી પડે છે...
“ખરે ત્યારે આને અનુભવ જરા આજ કરીએ, જરા આ પાસેના ઉપવન વિશે કાંઈ. ફરીએ.”
આ જરા” આખી પરિસ્થિતિને પલટાવનારુ નીવડે છે. પછી તે વસંતના વૈભવનું સુંદર ચિત્રણ કાવ્યમાંથી પ્રકટે છે.
ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ, ડોલતે વાયુ વાયા
પાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય બેસીને કોણ જાણે કયહિં પરભૃતિકા, ગાન સ્વગીય ગાય
ગાળી નાખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.’ * આ વસતનો વૈભવ એનું ધાર્યું કરે છે અને પાંડુ બોલી ઉઠે છે
‘પ્રિયે ! માદ્વી! આહ ! સહન મુજથી આ થતું નથી, નહીં મારે જોઈએ તપલ ભલે એ સહુ થતું !”
માદ્રી પણ જાણે છે કે આ તે વિનાશને આવકારી રહ્યા છે એટલે એ કહે છે કે, - અરે હાય ! હાય ! નહીં, નાથ નહીં કહીને
છૂટી જઈ ભૂજ થકી, અવગત રહી તે.” પરંતુ પાંડુ તે હવે વસંતના પૂરા પ્રભાવ હેઠળ છે, તે કહે છે કે- “જાણું બધુ, પણ દીસે સ્થિતિ આ નવીન
મારું નથી બલ બન્યું જલ બહાર મીન દેવી ! વિચાર કરવા સઘળા તજી દે રે હાય ! સ્પર્શ સુખ પ્રાણુ સખી હજી દે.’
પાંડુની માગણીને માદ્રી નકારી શકતી નથી, દેવને અંતે વિજય થાય છે અને કહ્યું વાતાવરણ છવાઈ જાય છે. ' - “ચઢવામિથુન’માં પણ રાત્રીવિરહ : સહન ન થતાં ચક્રવાક યુગલ સાંજે સૂર્યાસ્ત થાય એ પહેલાં ક્ષણે ક્ષણના સહવાસને તલસતાં–તલસતાં ઊંચે ઊંચે ઊડતાં જ રહે છે ને પછી ઊંડી ખીણમાં ઝંપલાવે છે. રાત્રી સાથે ન ગાળવાનો નિયતિને શાપ છે એટલે પ્રિયતમાને વિચાર આવે છે અને
ચાલે એવા સ્થળ મહિં વસે સૂય જેમાં સદેવ
આનાથી કે અધિક હૃદયે આદ્ર હોય ત્યાં દેવ.” પરંતુ ચક્રવાક જાણે છે એટલે એ પ્રત્યુત્તર આપે છે કે...
લાંબા છે જયાં દિન પ્રિય સખી રાત્રીએ દીર્ઘ તેવી આ મેં પ્રણયસુખની હાય આશા કેવી.’
અંતે એવું જ બને છે. પ્રણયસુખની ઝંખના બંદ્ધ જ રહે છે. ચક્રવાક યુગલના રૂપક દ્વારા અહીં પણ કવિ માનવીય
જીવનની વિફલતા–નિસ્ટારતાને જ ઘેરા કરુણથી કલાત્મક રીતે આલેખે છે.
કાન્ત પોતે જાણતા હતા કે તેઓ “નિરાશાવાદી ચિંતક છે. 'વિષાદનું બાળક' છે. આ નિરાશા અને વિષાદની સૃષ્ટિ તેમનાં ખંડકાવ્યોમાં લયાન્વિત રીતે પડઘાય છે. કવિએ બહુધા કઠોર વણને ખપમાં લીધાં નથી. ખાસ કરીને એણ્ડયદત્ય સ્પર્શીને એવી રીતે જયા છે કે કાવ્યબાની સંગીતપૂર્ણ બને છે. પ્રાસ, અનુપ્રાસ-આંતરપ્રાસને પણ આ કાવ્યબાનીને લયાન્વિત બનાવવામાં બહુ મોટો ફાળો છે. સૂઝપૂર્વકની છંદયોજના પણ આ ખંડકાવ્યની આગવી વિશિષ્ટતા છે. કાલે ભારે કુશળતાથી ભાવને અનુરૂપ છંદનું ભજન કર્યું છે.. આ કારણે કાવ્યમાંથી ભાવ તીવ્ર રીતે ઊપસે છે. ઉપરાંત માનવજીવનની વિફળતાને કાવ્યોચિત રૂપ અર્પવામાં એમણે પાંડ-માદ્રી, સહદેવ જેવી Mythો ઉપયોગ કર્યો. ચક્રવાકમિથુનઅને બીજાં કાવ્યોમાં Myth નથી ત્યાં કવિમય Poetic beliefને રચનાયુકત તરીકે પૂરી સમજદારી અને સહજતાથી વિયાગ કરવા પ્રવૃત્ત થયા અને સફળ પણ થયા. Mythનાં સૂઝપૂર્વકના વિનિયોગને કારણે તે આ ખંડકાવ્ય વધુ ચુરસ્ત અને ધારદાર પણ બન્યાં છે.
માણસજાતની ક્ષમતા, મર્યાદા અને પરાધીનતાને વાચા આપવામાં કાન્ત પૂરા સફળ થયા છે. લયાન્વિત અને કાવ્યબાની અને છંદ, Myth વિનિયોગ કળાને કારણે કાવ્યતર્ગત ભાવ એ જ માત્રામાં સંક્રમણ પામે છે. લયાન્વિત કાવ્યબાની, ભાવાનુરૂપ છંદ જન અને Mythો વિનિયોગ આ રીતે અર્થપૂર્ણ અને સ્પર્શરૂપ છે. અકળતા, નિસારતા અને કરુણુભાવયુકત કથાનક તથા એની સૂઝપૂર્વકની અભિવ્યકિતનો એક બહુ માટે આદર્શ કાન્ત આ નિમિતે સ્થાપી ગયા છે.
પાષાણમાં નહીં નહીં હવે આપણે નાથ રહેવું શાને આવું, નહીં નહીં કરે ! આપણે નાથ સહેવું
ગોમંડળ પરિક્રમણ
છે , અરુણું બક્ષી તાદર્થ (જુલાઈ ‘૮૮) તથા “પ્રબુદ્ધ જીવન” (નવેમ્બર
થર્ણવી છે. '૮૮) માં શ્રી ચંદ્રવદન મહેતાએ સૌ. નંદકુવરબા રચિત
પરદેશ પ્રવાસની પ્રવૃત્તિ અતિમંદ હતી તેવા સમયે ગેામંડળ પરિક્રમણ નામના પ્રવાસપુસ્તકને અદ્ભુત ગણાવી તેના ગોંડળનાં મહારાણી શ્રી નંદકુંવરબાએ દરિયાપારના ઘણા પુનર્મુદ્રણ અંગે જે સજાગતા દાખવી છે તે પ્રશંસનીય છે. પરંતુ
દેશને પ્રવાસ કર્યો હતો. પ્રથમ નાદુરસ્ત તબિયતને કારણે મારે અહીં જણાવવું જોઈએ કે, ગુજરાતી પ્રવાસસાહિત્યના
હવાફેર માટે તેઓ સ્કેટલેન્ડ ગયાં હતાં અને ત્યાંથી તેમણે સંશાધન-અભ્યાસ નિમિત્તે આ પુસ્તક વાંચવાની તક મને પ્રાપ્ત
યુરોપના અન્ય કેટલાક દેશની સફર પણ કરી હતી. તે પછી થઇ હતી. વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં આજથી દસ વર્ષ
ફરી બે વાર તેમણે વિદેશપ્રવાસ કર્યા હતા. નવા દેશ, નવા લોકે અને પહેલાં આ પુસ્તકને મેં અભ્યાસ કર્યો હતો. અને મારા પ્રકાશિત
નવા રીતરિવાજથી તેઓ ખૂબ પ્રભાવિત થયાં હતાં. પ્રવાસ દરમિયાન મહાનિબંધ “ગુજરાતી પ્રવાસસાહિત્ય' માં “ગામંડળ પરિક્રમણ પરતકની એક લેખિકાના પ્રથમ મૌલિક પ્રવાસગ્રંથ તરીકે ૧ “ગુજરાતી પ્રવાસસાહિત્ય', ઈ. સ. ૧૯૦૨, પૃષ્ઠ ૯૧- નોંધ લીધેલી જ છે તથા તેની કેટલીક વિશેષતાઓ પણ પ્રકા. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર.
Page #17
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૮૯
કરેલ અવલેપ્કના તથા માંધાને આધારે તેમણે ‘ગામડળ પરિક્રમણુ' ( ઇ. સ. ૧૯૦૨) નામના ગ્રંથ લખ્યો છે. ૭૦૦ પૃષ્ઠના આ દળદાર ગ્રંથને તેઓ પૃથ્વી પ્રદક્ષિણા તે નામે પણ એળખાવે છે.
નંદકુંવરખાએ ઈંગ્લેન્ડ, ફ્રાંસ, સ્વીટઝલેન્ડ, ઈટાલી, બેલ્જિયમ, હોલેન્ડ, ડેન્માર્ક, સ્વિડન, પેર્ટુગલ, સ્પેન, જમની, ઓસ્ટ્રિયા, રશિયા, ગ્રીસ જેવા યુરોપના દેશ ઉપરાંત તુક`સ્તાન, અમેરિકા, જાપાન, ચીન, એસ્ટ્રેલિયા આદિ દેશનુ પરિક્રમણ કર્યુ હતુ, તે દેશનાં દર્શનીય સ્થાના તથા તેમાં વસતાં માનવીએમનાં જીવનને સમગ્રદશી' ચિતાર અહીં રજૂ થયા છે. દરેક દેશની પ્રજાનાં વભાવ-લક્ષણાની લેખિકાએ વિશદતાથી છણાવટ કરી છે. વિવિધ પ્રજાની આળખ કરાવતી કેટલીક વિચારણીય બાબત ધ્યાનપાત્ર બને તેવી છે. ગ્રીસ, રશિયા, તુર્કસ્તાન જેવા દેશોના ઐતિહાસિક પરિવેશ, તેમને વિશેની દંતકથાઓ – આખ્યાયિકાએ વગેરેના સુબદ્ધ પરિચય તેમણે કરાવ્યા છે.
જેવુ
આસ
સ્વીટઝલેન્ડ જેવા મનમેાહક પ્રદેશમાં તેમની કલમ વધુ કાવ્યમય બને છે. આલ્પ્સ પર્વતની રમણીય મેહકતા અને કુદરતી કમનીયતાનું તેમણે મુગ્ધ ચિત્રણ કર્યુ છે. રૂપાના તાર જેવી ચળકતી નદીએ, રમકડાં લૂસન સરેશવર. સફેદ માથાં ઊંચાં કરી ચેકી કરતા પાસના પહાડા વગેરેનાં શબ્દચિત્રા આકર્ષક બન્યાં છે, લેખિકાને લાલેમડ સરેવરમાં લીલી વનસ્પતિથી ઢંકાયેલ નાનકડા ખેટ ચદ્રમુખી સ્ત્રીના મુખ ઉપરનાં છૂંદણાં જેવા તો કયારેક કાઇ સુંદરીની ડેાકમાં શોભતા લીલમણી જેવા દેખાય છે. લૂસન સરાવરની ખે બાજુએ આવેલા, બરફથી ઢંકાયેલ શિખરવાળા અને વનરાજીથી હરિયાળા બનેલા પવ તાને, સરાવના સૌનુ રક્ષણ કરતા બે વૃદ્ધ પહેરેગીર તરીકે તેએ કલ્પે છે. અંધકારને વિકરાળ રાક્ષસ તથા સૂર્યને પ્રતાપી દેવની ઉપમા આપી તેએ તમ અને પ્રકાશની લડાઇનું અનુપમ ચિત્ર દરે
આજ સુધી પનપાના વિષય બની રહેલી હેાય એવી આરામશેાભાકથા તો સધરાયેલી છે. શુભવધ નગણની પ્રાકૃત અને રાજકીતિ ગણિની સંસ્કૃત ‘વધ‘માનદેશના'માં રાજકીતિગણિએ શુભવધ નણિની પ્રાકૃત કૃતિને સરળ સંસ્કૃતમાં થા ક્ષેપ સાથે મૂકી આપી છે. એમાં સમ્યકૂના દ્રષ્ટાંત તરીકે આ થા કહેવાયેલી છે.
શુભવ નગણની વધ માનદેશના’ ૪. ૧૪૯૬માં રચાયેલી છે તે પ્રકાશિત છે (પ્રકા, જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ. સં. ૧૮૮૪). એનાં પ્રથમ ઉલ્લાસમાં ગાથા ૫૫ થી ૩૬૯ સુધી એટલે ૩૧૫ કડીમાં આ કથા છે.
પ્રબુદ્ધ જીવન
૫
છે. સ્વીટઝલેન્ડને તેએ સૂર્ય'નારાયણની વિશ્વાસભૂમિ કહે છે. પારિસ નગરની ભવ્યતા જોતાં તેમને થય છે. 'અહીં પણ શેરીએ શેરીએ ઉચ્છવમ ગળ’હાય તેવા દેખાવ નજરે પડે છે
પૂર્વપરંપરાની કાઇ કૃતિ સાથે આ કૃતિનુ મળતા – પણ નિશ્ચિંત થ શતું નથી. ગામનામ પલાશક સધતિલકસૂરિની કૃતિ સાથે સંબંધ ખતાવે, પણ ત્રી –ચેથી બન્ને રાતે રાજા શુ બને છે તે જોવા ઊભેા રહે છે તે વૃત્તાંત દેવચંદ્રસૂરિની કૃતિ સાથે મળતાપણુ' બતાવે છે. તેા વળી, આરામશોભાના પૂર્વભવ કહેનાર વીરભદ્રસૂરિ, કુલધરની એક પુત્રીનું શ્રીને સ્થાને અકાતરા નામ અને ઉજ્જયિની નામના અતુલ્લેખ આ કૃતિને પર ંપરાથી ઘેાડી જુદી તારવે છે.
અને બ્રાંતિ પડે છે કે શુ ખેરની અલ્કાપુરી તે પૃથ્વી પર કાઇએ નહી. આણી હાય ? ને આમ કલ્પના અને અલ કારાના સમુચિત વિનિયેગા કરી લેખિકા કેટલાંક આહલાદક ચિત્રો આલેખી શક્યાં છે.
બે આરામરોાભાથાના જયંત કોઠારી
‘ગામડળ પરિક્રમણ’ના કર્તા એક સ્ત્રી હોવાથી સ્વાભાવિક રીતે જ તેમને વિવિધ દેશેશની સ્ત્રીએના જીવનમાં રસ છે. તેમની દ્રષ્ટિ જે તે દેશની સ્ત્રીની સ્થિતિ નિહાળવા તરફ સવિશેષ રહે છે. પેાતે જોયેલ દેશની સ્ત્રીએના જીવન પર તેઓ સારા પ્રકાશ પાડે છે. સુધરેલા દેશની સ્ત્રીએ આપણા દેશની સ્ત્રીઓ કરતાં કઇ કર્મ બાબૂનામાં ચડિયાતી છે, ગતરતી છે. યા સમાજ ગુણ ધરાવે છે તેની તેમણે વિગતે ચર્ચા કરી છે અને આપણા દેશની સ્ત્રીઓને તેવા સુધારા અપનાવવા અનુરાધ કર્યાં છે. તેમ છતાં પાશ્ચાત્ય દેશામાં સ્ત્રીઓને અપાતી કેળવણીને તેઓ સ્ત્રીસરકારની વિનાશક ગણાવે છે. ડાકટર યા વકીલ એ સ્ત્રીને છાજતું નથી.' એવું વિચિત્ર બલકે અનુચિત મતવ્ય પણ તે પ્રગટ કરે છે. આય સંસ્કૃતિના હિમાયતી લેખિકાનુ સ્ત્રીકેળવણી વિષયક દ્રષ્ટિબિંદુ સંકુચિત જણાય છે. પુસ્તકના આરંભમાં આવતાં પ્રકૃતિનાં તથા અન્ય વર્ણના રસિક ન્યાં છે. પરંતુ પાછળથી જે તે દેશની વિવિધલક્ષી અને વિસ્તૃત માહિતી વધુ શુષ્ક બની જતી અનુભવાય છે. છતાં લેખિકાની નીડર નિરાભિમાની નિરૂપણરીતિ પ્રશસ્ય છે.
ગુજરાતીમાં પીટીટ ફરામજી દીનશાજીએ ‘યુરોપ, અમેરિકા, જાપાન અને ચીન' (ઈ. સ. ૧૮૮૯,માં તથા હાજી સુલેમાન શાહુ મહંમદે ‘પૃથ્વીની પ્રદક્ષિણા' (ઇ. સ. ૧૮૯૫માં દુનિયા ભરના પ્રવાસનાં આલેખન કર્યાં છે. પરંતુ એક મહિલાના પ્રથમ મૌલિક પ્રવાસપુરતક તરીકે ગામ`ડળ, પરિક્રમણ' પણ ઉલ્લેખનીય છે.
૨ સૌ નંદકુ વરબા, ‘ગામંડળ પરિક્રમણુ,' પ્ર. આ. પૃષ્ઠ. ૨૧૦
કૃતિમાં એક નવા કથાંશ છે–જિનાલય્તુ જે ઉદ્યાન સુકાઇ ગયુ તે રાજાએ પૂજાથે' આપેલુ હતુ, એમને હું શું જવાબ આપીશ એની ચિંતા માણિભદ્ર કરે છે. એક સ્પષ્ટતા પણ છે. વિદ્યુત્પ્રભાને અપમા આવે છે તે પછી લૂખુંસૂકું ખાવા વગેરેનુ દુઃખ વેઠતાં એનાં બાર વરસ ગયાં ત્યારે નાગકુમારને ભેટા થયા એવુ નિરૂપણ આ પૂર્વ સળે થયેલું છે, જેને અથ' એ પણ થાય કે અંતે ૮+૧૨=૨૦ વર્ષ થયાં છે. શુભત આ સ્થળે વિદ્યુત્પ્રભા ખાર વર્ષની થટ્ટ એમ કહે છે. આના અથ એમ થાય કે અપમાનુ દુઃખ એણે ચાર વ' વેઠયું. એ સમયની સમાસ્થિતિ જોતાં આ કદાચ વધારે વાસ્તવિક હાય.
કૃતિમાં મુખ્યત્વે કથાકથન છે. વર્ણ ના એછાં. સક્ષિપ્ત અને સાદી રીતે થયેલાં છે – નગરશેાભાવણ`ન ને વાસભવનવષ્ણુ'ન છે જ નહી, છત્રયવણ ન સ્વપ અને પડાવવષ્ણુન પર નાનકડું. જનસ્વભાવને પણ વિશેષ સ્ફુટ કર્યાં નથી. અલંકારશેભા ખડી કરી નથી શુભાષિત-ષ્ટાંતાદિક વાર વાર ગૂંથ્યાં નથી તે શબ્દશાભા તરફ પણ કવિનું લક્ષ નથી.
આમ છતાં કવચિત કાઈક રેખા નવી મળે છે. જેમકે
Page #18
--------------------------------------------------------------------------
________________
'' પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૮૯
સુખશીલા અપરમા પગ પર પગ ચડાવીને બેસે છે એમ કવિ પણ વર્ણવે છે. કવચિત કવિ નવું સુભાષિત ગૂથે છે. જેમકે વિધુત્રભાની માતાનું મરણ થતાં કવિ કહે છે - બાળકને માતાનું મરણ, યૌવનારંભે પત્નીનું મરણ, વૃદ્ધાવસ્થામાં પુત્રનું મરણ એ ત્રણે ભારે દુઃખજનક છે. કવચિત તળપદાં એઠાંને ઉપયોગ થયો છે. જેમકે આરામશોભાને માટે ઉપહાર લઈ જવાની વાત આવતાં અગ્નિશર્મા કહે છે કે કપૂરે કોગળા કરતી હોય તેને માટે આને અર્થ? કૃત્રિમ આરામશેભા પાસેથી ઈષ્ટ સુખ મળતું નથી તેથી રાજા વિચારે છે કે ચૂળથી શું ઘેબર બને ? આ ઉકિતએ પછીથી ગુજરાતી કૃતિઓમાં પણ જોવા મળે છે.) આ કવિનાં બે ખાસ વલણે તારવી શકાય છે. એક, એ
વ્યકિતનામે અર્થ કરી એનું ઔચિત્ય સૂચવે છે. જેમકે, વિદ્યુટભાની મા પરપુરુષ પ્રત્યે અગ્નિની આંચ જેવી છે તેથી એનું નામ જવલનશિખા. વિઘપ્રભાની દેહદીતિ વિદ્યુત જેવી છે. કુલાનંદા નામ એટલા માટે કે પિતાના મહાન ગુણાથી એ પિતાના કુલને આનંદ આપે છે. :
બીજુ, ઘણી ઘટનાઓને કવિએ કર્મવિચાર સાથે જેડી છે. વિદયુપ્રભાની માતાનું મૃત્યુ કમષથી થયાનું કવિ કહે છે. વિદયુ...ભાએ માતાને ગુમાવી તે સંબંધમાં પણ એ શુભાશુભ કર્મના પરિણામની વાત કરે છે. વિદપુત્રભાને માથે પડેલા ઘરકામને અનુલક્ષીને એ કમભેદને મુદ્દો આગળ કરે છે માણસ આ લોકનાં કર્મો : દુઃસહ હોવા છતાં કરે છે, પરલોકનાં કર્મો પણ એવી રીતે કરે તે એ કદી દુઃખી ન થાય. નાગકુમારની પાછળ ગારુડિકે પડ્યા છે તેમ એ પિતાના પાપકર્મને ઉદય જુએ છે તે વિધુત્રભાને એ પોપકારકર્મ કરવા પ્રેરે છે. અહીં પરોપકાર એ મનુષ્ય જીવનને સાર હોવાનું કવિ સાંત સમજાવે છે. આરામોભા પણ પતિ પહેલાં સત્કર્મ કર્યું ન હતું અને હવે તક આવી છે એને વિચાર કરે છે. એને ઉદ્યાનનું વરદાન મળ્યું એનાથી પણ એ એમ વિચાર કરે છે કે આટલા થડા પરોપકારથી આવું ફળ મળે તે બધાંને ઉપકાર કરનારને કેવું ફળ મળે ? નાગકુમાર રામશેભાને મારી નાખવાની એરમાનમાની યુતિ જાણે છે ત્યારે 'પિતા સમાન હું વિદ્યમાન હોવા છતાં એને મરણદુઃખ કેમ આપશે ?' એમ વિચારવાની સાથે જ ‘એણે પહેલાં પુણ્ય ઉપજન કરેલું છે એમ કહે છે. જૈનધર્મને કમવાદ તે બધી કૃતિઓમાં વાચા પામે છે, પણ એ મુખ્યત્વે આરામશોભાના બે ભવને સાંધે છે. આ કવિએ કર્મવાદને વારંવાર પ્રગટપણે વચ્ચે આપે છે એવું અન્ય કવિઓમાં જોવા મળતું નથી.
રાજકીતિએ શુભવધનના પ્રાકૃત પદ્યને સંસ્કૃત ગદ્યમાં મૂકી આપવા જેવું જ કર્યું છે. માત્ર શુભવર્ધન કરતાયે એમણે કથાનિરૂપણ વધારે લાઘવયુકત અને સરલ કર્યું છે. શુભવધને નામેનાં અર્થધટન કયાં છે તે એમણે જતાં કર્યા છે અને સૈન્યના પડાવનું જે થેડુવર્ણન શુભવધને આપેલું તેયે અહીં નથી. તળપદાં એઠાં શુભવર્ધને
જેલાં છે તેનેયે રાજકીતિએ લાભ લીધો નથી. આ કવિ નંદનના વર્ણનમાં એના વાળ વીખરાયેલા છે, એનાં વસ્ત્રો તથા વાળમાં જજૂના ઢગલા છે' એ રંગ ઉમેરે છે એ જરા વિલક્ષણ લાગે છે. બાકી શુભવર્ધનમાં જે લાક્ષણિક નિરૂપણ અંશે છે તે રાજકીતિમાં પણ છે અને બન્નેની શબ્દરચના પણ ઘણી સમાન છે.
આમ છતાં શુભવર્ધનની કૃતિથી-કવચિત આખી પરંપરથીઅહીં થોડાક ફેરફારો નજરે ચડે છે :
૧ નામમાં ફેરફાર છે. અહીં એક રથાને અપરમાનું નામ અનિશિખા આપવામાં આવ્યું છે જે આખી પરંપરામાં કયાંય નથી. કુલધરની પુત્રીઓનાં શુભવર્ધનના અકાતરા ને થશેદેવી એ નામેને સ્થાને સરરવતા અને જામતી નામે મળે છે. શ્રીદત્તનું અહીં નામ નથી. વસતદેવને ઘેર જ સંદેશ આપવાની વાત છે. A ૨. નાગકુમાર અહીં ઘણી વાર યક્ષ તરીકે ઉલ્લેખાય છે.
૩. આરામશોભાએ એરમાન બહેનને રાજાના મારમાંથી બચાવી પણ એને કાઢી મૂકવામાં તે આવી એવું અહીં વર્ણન છે. સમગ્ર પરંપરામાં આરામશોભાનાં માતાપિતાને દેશપાર કર્યાનું કહેવાયું છે, જે પરંપરાથી તદ્દન જુદી વાત છે. પરંપરામાં છેઆ બધાં પર આરામશોભા ભલાઈ બતાવે છે તે નિમિત્તે સાજન-દુર્જનભેદ બતાવે છે.
૪. શુભવર્ધનમાં વિઘઐભા પિતાને પરણવાનું કહે છે ત્યારે પિતા સ્વીકારે છે કે “વિપુલ સેના થી ભરેલું, -સે ગેખ ને સાત માળવાળું ઘર પણ ઉત્તમ ગૃહિણી વિના શેભતું નથી દેખીતી રીતે જ આ ઉત્તમ ગૃહિણીની આવશ્યકતા બતાવતી સામાન્ય ઉકિત છે. રાજકીતિ પિતાના મુખમાં ‘આ ઘર શોભતું નથી’ એવા શબ્દો મૂકે છે તેથી અગ્નિશમનું ઘર એવી સમૃદ્ધિવાળું એ અર્થ થઈ જાય છે.
પ. આરામભાની ગેરમાન મા અહીં “સાવકી પુત્રીને મારવામાં પા૫ નથી” એમ કહે છે તે સમાજશાસ્ત્રીય દષ્ટિએ નોંધપાત્ર મુદ્દો છે.
૬. આરામભાને સ્થાને બેસાડેલી પોતાની પુત્રીના રેગદેગ દૂર કરવા નજર ઉતારવાની વિધિ મા કરે છે એ નિદેશ અહીં છે તે પણ સામાજિક માન્યતાની દષ્ટિએ , ધપાત્ર છે.
એકંદરે રાજકીતિની કૃતિમાં પિતાની વિશિષ્ટ છાપ ઊભી કરે એવું ભાગ્યે જ કંઇ છે.
એમ કહી શકાય કે શુભવર્ધનની કૃતિ વિશેષપણે ધમબેધની કૃતિ બનવા જાય છે.
રાજકીતિગણિવિરચિત વર્ધમાનદેશના પ્રકાશિત છે. (પ્રકા હીરાલાલ હસરાજ, જામનગર, વીર સં. ૨૪૬૩) કૃતિને રચના સમય મળતું નથી, પરંતુ કવિના ગુરુ રનલાભની ગુજરાતી કૃતિઓ છે ૧૬૦૦-૧૬ ૦૬ (સં. ૧૬૫૬-૧૬૬૨)ની નોંધાયેલી છે. તેથી કવિને સમય ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ લેખી શકાય. સમગ્ર વર્ધમાનદેશના” સંસ્કૃત ગદ્યમાં છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૮૯
પ્રબુદ્ધ જીવન દસમે જે ન સાહિત્ય સમારોહ
અહેવાલ : પન્નાલાલ ર. શાહ
(બીજો હપ્ત) ઇતર તેની આલોચના :
લઈ ન શક્યા એ પ્રસંગમાં અપવાદ ન કરવાની હેમચંદ્રાજૈન દાર્શનિકા ઇતર મતની આચના કરતાં પહેલાં ચાર્યની દ્રષ્ટિ અને આ કરતાં પોતે સામાન્ય શ્રાવક હોત તે એમને પૂર્વપક્ષ એટલે પરિપૂર્ણ અને ન્યાયુકત રજૂ કરે છે કે
કેવું સારું એવી કુમારપાળની પ્રતિક્રિયાને પ્રસંગ એમણે એને વાંચી વિપક્ષીને અશય સ્પષ્ટરૂપે સમજમાં આવે છે.
હૃદયસ્પર્શી રીતે રજુ કર્યો હતો. તેમાં લેખક તરફથી કશું લાદવામાં આવતું નથી. જૈન
યોગશાસ્ત્રમાં બ્રહાચયની વિભાવને ઃ હેમચંદ્રાચાદાર્શનિક અનેકાંતવાદી હોઈ બે એકાન્તવાદી વિરુદ્ધ મતિએ
યકૃત યેગશાસ્ત્રમાં બ્રહ્મચર્ય વિશે પરંપરાગત વિભાવનાની પરસ્પરનું ખંડન કરવા પ્રયજેલી બધી દલીલે જૈન દેશનિક તે બનેનું ખંડન કરવામાં પ્રયોજી છેવટે સમન્વયના સિદ્ધાંત
પન્નાલાલ ૨. શાહે રજૂઆત કર્યા બાદ આધુનિક વિચારધારા
અને જૈન દષ્ટિએ બ્રહ્મચર્યની રજૂઆત કરતાં કહ્યું કે બ્રહ્મ પ્રમાણે બંને મતિમાં રહેલા સત્યાંશને સ્વીકારી અનેકાંતનું
ચર્યની સાધના અતિ દુષ્કર છે એટલે એને લક્ષ્ય ન પ્રસ્થાપન કરે છે એમ તેમણે જણાવ્યું હતું.
બનાવવામાં વ્યકિતની પિતાની મર્યાદાને બાહ્ય કવચ ઘાતી અવાતી કમ: શ્રી ઉષાબહેન મહેતાએ આત્માનું
આપવાની વૃત્તિના એમણે દર્શન કર્યા હતાં. સ્થળ રવરૂપ ગુણજ્ઞાન છે, એમ જણાવી એના અવિનાશી,
કામવાસના અને વયજન્ય આવેગ માટે આપણે ઉછેર અને અવિકારી, સ્વાધીન અને પૂર્ણ સ્વરૂપને ઘાત કરે તે ઘાતી
કેળવણી જવાબદાર હોવાની વાતમાં છેદ ઉડાડી કામસંસ્કાર કર્મ અને મૂળ સ્વરૂપ રૂપી એવા કેવળજ્ઞાનને જે ઘાત
નિમૅળ કરવા વિશે આપણું પૂર્વસૂરિઓએ કરેલ ચિંતન અને કરે તે આઘાતી કર્મ એવી વ્યાખ્યા કરી, જ્ઞાનાવરણીય, દર્શના
અનુભવના આધારે આપેલ નવ વાડથી બ્રહ્મચર્યની સાધના સહજ વરણીય, મેહનીય અને અંતરાય એમ ચાર કર્મોને ઘાતી કર્મ
થાય એ સ્તરે પહોંચાય એમ સમજાવ્યું હતું. સ્ત્રી-પુરુષની તરીકે અને વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય એમ ચાર
સમાનતાના આ યુગમાં સ્ત્રીઓને હલકી ચીતરવામાં આવે છે એ કર્મોને આઘાતી કર્મો તરીકે ઓળખાવ્યાં હતાં. અને તેના
બાબતમાં એમણે કહ્યું કે સૂક્ષ્મ રીતે સ્ત્રી જતિ તરફ નહિ, પિટાભેદે સમજાવ્યા હતા.
પરંતુ સ્ત્રી કલેવર તરફ દષ્ટિપરિવર્તનની એમાં મહત્તા છે. બી કાયાની માયાનાં બંધનઃ આ વિષે શ્રી નટવરલાલ
દ્વારા પુરુષને બ્રહ્મચર્યમાં સ્થિર કરાય એવાં ઓજસ્વી ઉદાહરણ એસ. શાહે ઉપસર્ગ આદિ માટે કાળધર્મને પિછાની મળે છે. તેવા એજવી ઉદાહરણ ચલિત થતી સ્ત્રીને પુરુષ જૈનેતર દેવદેવીઓની આરાધના કરતા થયા એ વખતે દ્વારા સ્થિર કરાયાના નથી અથવા તદન વિરલ છે. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે મહુડી તીર્થની સ્થાપના કરી એની વિગતો આપી જણાવ્યું
આ બેઠકમાં શ્રી ગોવિંદજી લેડાયાએ “વડદર્શન હતું કે ગૌતમસ્વામીને રાસ, નવકાર મંત્રને છંદ, પૂજન સમન્વય', ડે. રમેશ લાલને બળદીક્ષા વિરુદ્ધ એક રીટઆદિ માનવી માત્રને સાંત્વન આપનાર છે, પરંતુ શ્રદ્ધાના પીટીશન', શ્રી નેમચંદ ગાલાએ “સંલેખના, પ્રા. સાવિત્રી બળે જ આ બધા જાપથી માનવી શાંતિનો અનુભવ કરી શાહે “લેશ્યા-પ્રેક્ષા), પ્રા. ઉપલા મેદીએ “ધર્મની આવશ્યકતા”, શકશે એમ સ્પષ્ટ કર્યું હતું.
શ્રી ચીમનલાલ એમ. શાહ - કલાધરએ ‘પ્રાર્થના', શ્રાવકને શ્રેષ્ઠ ધમ-દાનઃ આ વિષય પર પ્રા. મલકચંદ
શ્રી દિનેશ ખીમશિયાએ “જૈને : ભારતીય જીવનમાં શાહે જણાવ્યું હતું કે દાનના વિવિધ પ્રકાર, જેમ કે અનુકંપા- એનું સ્થાન અને ગદાન', પ્રા. ગુલાબ દેઢિયાએ 'શ્રાવક દાન, અભયદાન, કારુણ્યદાન, લજજાદાન, ગૌરવદાન, અધમંદાન, . ભીમશી માણેક’, શ્રી સુધાબહેન પી. ઝવેરીએ “વિજ્ઞાન પ્રયોગધમંદાન, આશાદાન અને પ્રત્યુપકાર દાન વગેરે છે.
શાળાની બહાર', ડે. કોકિલા શાહે “જૈન દર્શનમાં જ્ઞાનવિજ્ઞાન એમણે જણાવ્યું હતું કે દાન વિના જે મહાસતિપૂર્વક એ વિષય પર પિતાના અભ્યાસપૂર્ણ નિબંધે રજૂ કર્યા હતા, ધનસંચયમાં જ રચે છે એ તે લક્ષ્મીના દાસ છે, જ્યારે દાન
છેલી બેઠક: સેમવાર, તા. ૨૮મીના રોજ સવારના ધમને નિત્ય જીવનમાં અપનાવીને સાચી શ્રાવક કે ગૃહસ્થનું નવ વાગ્યે મળેલી અંતિમ બેઠકમાં નીચે મુજબના નિબંધે રજૂ કર્તવ્ય અદા કરીને, આપણે લક્ષ્મીદાસ નહીં પરંતુ થયા હતા: લક્ષ્મીનારાયણ બની રહીએ એવી અભીપ્સા વ્યકત કરી હતી. - દિવ્યવનિ : આ વિષય પર પ્રવચન આપતાં સાહિત્ય બીજી બેઠક : બપરના અઢી વાગે બીજી બેઠક મળી
સમારોહના સંયેજક . રમણલાલ ચી. શાહે જણાવ્યું હતી તેમાં નીચે મુજબના નિબંધે રજૂ થયા હતા:
હતું કે આઠ પ્રાતિહાર્યમાં દિવ્યવનિને સમાવેશ થાય છે. કુમારપાળ અંગે સાહિત્ય : પ્રા. તારાબહેન ર. શાહે દિવ્યધ્વનિ એટલે તીર્થંકર ભગવાનને કેવળજ્ઞાન થાય કુમારપાળ વિશેની મધ્યકાલીન સાહિત્યની માહિતી રજુ ત્યારે તેમના શરીરમાંથી નીકળતો અવનિ અને દેશના કરી મહારાજા કુમારપાળના જીવનના પ્રસંગે સાધાર વર્ણવ્યા. (ઉપદેશ) આપે ત્યારે એમના મુખમાંથી નીકળતી વાણીને દેવો હતા, જેમાંના કેટલાક પ્રસંગે નવીન હતા. હેમચંદ્રાચાર્યને મધુર બનાવે છે. ભગવાનની વાણી આંતરિક વિભૂતિ રૂપ છે કાળધમ અને કુમારપાળના વિલાપમાં મહારાજા કુમારપાળ અને દેવો દ્વારા વાજિંત્રો વડે એનું પ્રસારણ એ પ્રાતિહાર્યા રાજવી હોવાના કારણે ગુરુ હેમચંદ્ર એમને ત્યાં ગેચરી છે. દિવ્યવનિથી મૃગલાએ દેડી આવે, તબ્ધ થઈ સાંભળે.
દીક્ષા વિરુદ્ધ છે. અને
શાહ - મી નેમચંદ ગાલા
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૮૯
દરિયાકિનારે પવનચકકી દ્વારા વિદ્યુતશકિતના ઉત્પાદનની આધુનિક સગવડતાને ખ્યાલ મેળવવામાં આવ્યું હતું. માંડ્વીમાં શ્રી પ્રેમજીભાઈ અને હીરજીભાઈ કારાણીની વાડીમાં આરામ અને વનભોજન સહ પર્યટનને આનંદ માણ્યું હતું. ત્યારબાદ ગાંધીધામ જ સુપર ફાસ્ટ એકપ્રેસ દ્વારા અમદાવાદ-મુંબઈ તરફ જવા સૌ પ્રતિનિધિઓ રવાના થયા હતા. ૦
આનંદઘનજીનાં સ્તવને
ભક્તિસંગીત અને પ્રવચનને કાર્યક્રમ સંધના ઉપક્રમે આનંદઘનજીનાં સ્તવનોને-ભકિતસંગીત અને પ્રવચનને કાર્યક્રમ નીચે પ્રમાણે યોજવામાં આવ્યું છે - ભકિતસંગીત : શ્રીમતી પૂર્ણિમાબહેન સેવંતીલાલ શેઠ પ્રવચન : ડોરમણલાલ ચી. શાહ સમય : સેમવાર, મંગળવાર અને બુધવાર તા. ૧૩,
૧૪ અને ૧૫ ફેબ્રુઆરી ૧૯૮૯, રેજ સાંજે
સવા છ વાગે. સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ
પ્રત્યેક દિવસે પસંદ કરેલા ત્રણ કે ચાર સ્તવનનું ભકિતસંગીત સહિત ગાન થશે અને તેનું રહસ્ય સમજાવવામાં આવશે. શ્રોતાઓને સ્તવનની નકલ સભામાં આપવામાં આવશે.
સવને પધારવા વિનંતી છે. ' ઉષાબહેન મહેતા
કે. પી. શાહ સંયોજક
નિરુબહેન એસ. શાહ
મંત્રીએ
આ નિબંધ માટે એમણે “પ્રવચન સારોદ્ધાર', વીતરાગસ્ત્રોત્રની અવસૂરિ', “લેકપ્રકાશ,’ ‘લલિતવિરતરા” આદિના સંદર્ભે આપ્યા હતાં.
શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધીએ આશ્રવના ચાર પ્રકારના ભેદ સમજાવ્યા હતા.
આ બેઠકમાં છે. બળવંત જાનીએ ‘વસ્તુપાળ તેજપાળને રાસ' શ્રી શિવકુમાર જૈને ધર્મતત્ત્વ પ્રસાર, શ્રી હસમુખ શાંતિલાલ શાહે “જૈનત્વના વીસ', ડો. ધવલ ગાલાએ જૈનીઝમ એન્ડ ગ્લૅબલ પીસ, એ વિષય પર પોતાના નિબંધ વાંચ્યા હતા.
અન્ય નિબંધ : નીચે જણાવેલ વિઠા તરફથી આ સમારોહ માટે. નિબંધે પ્રાપ્ત થયા હતા. પરંતુ સંજોગવશાત જે તે વિદ્વાને ઉપસ્થિત રહી શક્યા ન હતા એટલે એમના નિબંધે રજૂ થઈ શક્યા ન હતા.
(૧) જિનદેવ દર્શન પ્રા કે. બી. શાહ (૨) જૈન ધર્મ અને અનુષ્કાને શ્રી જયંતીલાલ એમ. શાહ (૩) જૈન ધર્મ અને ઇતિહાસ શ્રી મનોજ એમ. બ્રહ્મભટ્ટ (૪) કલ્યાણક અને એનું મહત્ત્વ શ્રી સુરેજબહેન ચં. લાલકા (૫) જૈન તત્વજ્ઞાન શ્રી નીતાબહેન એસવાલ (૬) જૈન ધર્મ અને સ્વચ્છતા છે. તિલોત્તમાં મહેન્દ્ર જાની (૭) જેનોની વાદ્યપૂજા છે. હેમંતકુમાર વૈદ્ય (૮) ભદ્રેશ્વરનું જૈન મંદિર છે. પ્રિયબાળા શાહ (૯) ક્ષત્રિયકુંડ પુ. કલાપ્રભસાગર (૧૦) યશવિજયની અજ્ઞાતકૃતિ પૂ. નિત્યાનંદવિજયજી મહારાજ,
સમાપન : સમાપનમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધના મંત્રી શ્રી કે. પી. શાહે સમારોહની પ્રવૃત્તિ સૌ પ્રથમ નજરેનજરે નિહાળવાને આનંદ અને સતિષ વ્યકત કર્યો હતો. બેર જિનાલય ટ્રસ્ટ વતી શ્રી વસનજી લખમશી, નવનીત પ્રકાશન કેન્દ્ર તરફથી શ્રી ડુંગરશીભાઈ ગાલા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી હિંમતલાલ એસ. ગાંધીએ આભારદર્શન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી એના મંત્રી શ્રી હિંમતલાલ એસ. ગાંધીએ ગાલાબંધુએનું રૂપિયે, શ્રીફળ, ચંદનહાર અને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. મેસસ' નવનીત પ્રકાશન કેન્દ્ર તરફથી શ્રી અમરચંદભાઈ ગાલાએ બેંતેર જિનાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વસનજી લખમશી, સમારેહના સંજક શ્રી ડે. રમણલાલ ચી. શાહ, વિદ્યાલયના મંત્રી શ્રી હિંમતલાલ ગાંધીને રૂપિયે, શ્રીફળ, ચંદનહાર અને શાલ આપી અભિવાદન કર્યું હતુ.
ઉદઘાટન સિવાયની દરેક બેઠકનું સંચાલન પ્રા. ગુલાબ દેઢિયાએ કર્યું હતું. નિબંધ વાંચનાર દરેક વિદ્વાનને મેસસ" નવનીત પ્રકાશન કેન્દ્ર તરફથી સુંદર કલાત્મક સ્મૃતિચિહન ભેટ આપવામાં આવ્યું હતું.
પ્રારંભમાં મુંબઈથી અને અન્ય સ્થળોએથી આવેલા વિદ્વાન, જૈન સાહિત્યના અભ્યાસુઓ અને રસિકોને ગાંધીધામથી
ભદ્રેશ્વર તીર્થની યાત્રા કરાવવામાં આવી હતી. ત્યાંથી ભજન બાદ સર્વોદય કેન્દ્ર બીદડાની હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. સમારોહ બાદ મે. નવનીત પ્રકાશન કેન્દ્રના વતન રાયણ ગામની મુદ્રાકાત લેવામાં આવી હતી અને સેમવાર, તા. ૨૮-૧૧-'૮૮ના રેજ બપોરનું ભોજન ત્યાં લેવાનું રાખ્યું હતું. ત્યાંથી માંડવીના
પ્રબુદ્ધ જીવનને સંયુકત અંક ‘પ્રબુદ્ધ જીવનને તે ૧લી ફેબ્રુઆરી ૧૯૮૯ ને અને તા. ૧૬ મી ફેબ્રુઆરી, ૧૯૮૯ ને અંક સંયુક્ત અંક તરીકે – પ્રજાસત્તાક અંક તરીકે તા. ૧૬ મી. ફેબ્રુઆરીએ પ્રગટ થશે.
સંઘના હીરક મહેત્સવ પ્રસંગે મળેલી ભેટ રકમ ૧૧૬૨૦૬૧ અગાઉના અંકમાં પ્રગટ કરેલ રકમનો સરવાળે ૧૧૦૦૦ શ્રી પાર્શ્વકૃપા ટ્રસ્ટ ૫૦૦૦ , ધીરજલાલ મોરારજી અજમેરા ચેરીટેબલ ટ્રસ્ટ ૨૫૦૦ , ભૂપતરાય એલ. શાહ ચે. ટ્રસ્ટ ૨૫૦૦ ,, રસિકલાલ પ્રેમચંદ શાહ ૨૦૦૦ , ચીમનલાલ જે. દલાલ એન્ડ કુ. ૧૫૦૦ ,, મહાસુખભાઈ કામદાર ૧૫૦૦ , મણિલાલ નરસિંહદાસ દોશી પરિવાર ૧૫૦૦ માતુશ્રી કાશીબેન ચુનીલાલ આનંદપરા ચેરીટેબલ ટ્રસ્ટ ૧૦૦૦ શેઠ ટ્રાન્સપાટ કુ. ૧૦૦૦ શ્રી પનાલાલ જે. ગાંધી ૧૦૦૦ , તુલસીદાસ રવજીભાઈ ગણાત્રા ૫૦૦ , ગીવ એન્ડ ટેઈક
૦૦ , મધુભાઈ એચ. ઝવેરી ૩૫૧ , હિંમતભાઈ ગાંધી ૨૫૧ , જગમેહનભાઈ દાસાણી ૪૦ ,, મહેશભાઈ સેની
૧૧૯૪૨ ૦૩
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ઊહાપેહ, થયું. એટલે મૂળચંદજી મહારાજે ઊભા થઈ. ' ' ' , ૫ ગણિવય મુકિતવિહ્યા
કહ્યું કે “સંધ જે નિર્ણય કરશે તે આજ્ઞા તરીકેહું : : ' , , (મૂળચંદજી) મહારાજ ' '
માથે ચડાવીશ. પરંતુ આ બાબતમાં . ઉતાવળો નિર્ણય : ૧ : ( પૃષ્ઠ ૨ થી ચાલુ)
ન થાય તે જોવા વિનંતી છે. પાટ ઉપર બિરાજમાન ન પાળે તે દંડ અથવા પ્રાયશ્ચિત આપતા. તેમને પ્રભાવ સવ મહાત્માઓ પ્રત્યે તમને બધાને અત્યંત પૂજ્યભાવ છે. એટલે બધે હતું કે તેમના શિષ્ય કેઇ પણ સંધમાં હોય એ હું જાણું છું. તમારી હાજરીમાં જ હું એ બધાને અને કંઈ પ્રશ્ન ઊભો થાય અને સંધના આગેવાને માત્ર પૂછું છું કે તેમાંથી કોણે તેણે પોતાનાં માતાપિતાની રજા -એટલું જ કહે, ભલે, અમે એ બાબતમાં મૂળચંદજી મહારાજને લઈને દીક્ષા લીધી હતી ?” એક પછી એક સાધુ ભગવંતને લખીશું.' તે પરિસ્થિતિ તરત બદલાઇ જતી.'
સંધ સમક્ષ પૂછવામાં આવ્યું અને એ બધામાંથી એક પણ તેમના એક શિષ્ય : ઉત્તમવિજયે એક નાના છોકરાની સાધુ ભગવંતે એમ કહ્યું નહિ કે પોતે માતા-પિતાની મશ્કરી કરી અને છોકરાએ મહારાજને લાત મારી તે રજા લઇને દીક્ષા લીધી છે. એ જાણી સંઘના આગેવાનોને -ભાષા સમિતિ ન સાચવવા માટે એમને મૂળચંદજી મહારાજે પણ આશ્ચર્ય થયું. મૂળચંદજી મહારાજે પિતાના પંજાબ
અટ્ટમનું પ્રાયશ્ચિત આપ્યું હતું. તેવી જ રીતે બુલંદ અવાજથી પછી સઘને કહ્યું, તમે બધા જોઈ શકે છે દંડાસણ ન વાપરવાને કારણે એક શિષ્યને કૂતરું કરવું કે તમને જેમના તરફ અત્યંત પૂજ્યભાવ છે અને જેમના વડે તે તેમને પણ અહુમને દંડ આપ્યા હતા. મુનિ શાસનની શોભા છે એવા આપણું આ બધા જ બિરાજમાન ભકિતવિજય પિતાની સંસારી પત્ની માટે કડવા શબ્દ, ના પૂજ્ય સાધુ ભગવંતોએ દરેકે રજા વગર દીક્ષા લીધી છે. પડવા છતાં ખેલ્યા તેમને બહાર ચાલ્યા જવાની આજ્ઞા તેઓએ ભલે એવી રીતે દીક્ષા લીધી હોય પરંતુ આજે કરી. તેઓ ઉજમબાઈના ઉપાશ્રયેથી હઠીભાઇની વાડીના તેઓ સંઘના પૂજય બન્યા છે અને તેમને જોઈને તેમનાં ઉપાશ્રયે ગયા અને જયાં સુધી મૂળચંદજી મહારાજ પાછા ન માતા – પિતા પણ આજે તે બહુ રાજી થાય છે. બોલાવે અને એમનાં દર્શન ન થાય ત્યાં સુધી આહારપાણીને દીક્ષા માટે રજા જરૂરી છે. પરંતુ આ વિષમ કાળમાં એવાં ત્યાગ કર્યો. એમ ચાર ઉપવાસ થયા ત્યારે શેઠ ધૂળશાજીને વિવેકી અને જ્ઞાની માતા-પિતા કયાં છે કે જે પિતાના પુત્રને ખબર પડી કે તેમણે મૂળચંદજી મહારાજને સમજાવ્યા અને દીક્ષા માટે સહર્ષ રજા આપે. આપણને સારા સારા સાધુઓ સમાધાન કરાવી આપ્યું. ભકિતવિજય મુનિએ આંખમાં જોઈએ છે, શાસનના સુત્રધારો જોઈએ છે, પરંતુ ચેલાઓના આંસુ સામે વંદન કરી ક્ષમા માગી ત્યાર પછી ઝાડ ઉપર કંઈ ઊગતા નથી, કે હલાવીને પડી લેવાય. એમની પાત્રતા જોઈ એમને મૂળચંદજી મહારાજે, એ તે તમારામાંથી જ આવવાના છે, અને તમે પંન્યાસ પદ આપ્યું હતું. લીંબડીના સંઘે પત્ર લખવામાં જે એને આવવા નહિ દે તે પરિસ્થિતિ શું થશે
અવિનય દાખવ્યું. તે મહારાજે લીબડીમાં સાધુઓને તેનો વિચાર કરો. માટે રજા સિવાય દીક્ષા આપવી વિહાર બંધ કરાવ્યું. એક શિષ્ય મુનિ મેતીવિજય તબિયતને નહિ એવો ઠરાવ કરવા કરતાં જેને દીક્ષા લેવાની ભાવના હોય કારણે, પણ આજ્ઞા વગર લીંબડી ગયા તે મૂળચંદજી મહારાજે તેને માતાપિતા મારે નહિ, ત્રાસ ન આપે, સાધુ પાસે આવતાં એમને સંઘાડા બહાર મૂક્યા. પરંતુ ત્યારપછી મેતીવિજયે ન અટકાવે એવું ઠરાવ કરવો જોઇએ.’ માફી માગી અને ગુરુભાઈ દ્ધિચંદજીને ભલામણપત્ર આવ્યું મૂળચંદજી મહારાજની આ વાણી સાંભળી સંધ વિચારમાં કે તરત એમને પાછા સંધાડામાં લઈ લીધા હતા. મૂળચંદજી પડી ગયું, સાચી પરિસ્થિતિ સમજી ગયો અને કંઇપણ ઠરાવ મહારાજ આજ્ઞાપાલનમાં કેટલા બધા ચુસ્ત હતા. તે આવા કર્યા વિના વિખરાઈ ગયે. ' કેટલાક પ્રસંગે ઉપરથી જણાઈ આવે છે. તે પણ ગુરુભાઈ - ધ્રાંગધ્રામાં દેવશી અને ગુણશી બે ભાઈઓ હતા. તેઓ વૃદ્ધિચંદજીને બોલ અજ્ઞાની જેમ ઉડાવતા. ગુરુમહારાજને મૂર્તિપૂજાના વિરોધી હતા. તેમણે આગમ બત્રીસીને અમદાવાદથી એક વખત ભાવનગર પત્ર આવ્યું કે તરત જ અભ્યાસ કર્યો હતો. તેમણે ધ્રાંગધ્રામાં વિરોધનો વંટોળ ઊભે ઉનાળામાં ભરબપોરે પોતે અમદાવાદ તરફ વિહાર ચાલુ કરી કર્યો હતે. મૂળચંદજી મહારાજે એ વાત જાણું ત્યારે તેમણે દીધા હતા.
પિતાના શિષ્ય મહાન તપસવી, જ્ઞાની અને સારી .. મુક્તિવિજ્ય ગણિ-મૂળચંદજી મહારાજ વિશે કેટલાક તર્કશકિત ધરાવનાર મુનિ દાનવિજયજીને ત્યાં મોકલ્યા. પ્રસંગે મુનિ દર્શનવિજયજીકૃત ‘આદર્શ ગચ્છાધિરાજ'માં નોંધાયા તેમણે ત્યાં જઈને પ્રેમ, શાંતિ, ધીરજ અને છે, કેટલાક પ્રસંગે અનુકૃતિથી પ્રાપ્ત છે. એવા કેટલાક વાત્સલ્યભાવથી બંને ભાઈઓને શાસ્ત્રના પાઠો બતાવી પ્રસંગે પૂ. યશેદેવસૂરિ તથા પૂ. ચંદ્રોદયરિએ સભામાં કહ્યા એવો સરસ પ્રતિષેધ કર્યો કે બંને તેમની પાસે દીક્ષા લેવા હતા. અહીં કેટલાક પ્રસંગે આપ્યા છે.
તૈયાર થઈ ગયા. દાનવિજયજીએ તેઓ બંનેને મૂળચંદજી . મૂળચંદજી મહારાજ યુવાનોને દીક્ષા આપી સમુદાયની વૃદ્ધિ મહારાજ પાસે મોકલ્યા. મૂળચંદજી મહારાજે એ બંનેને કરતા હતા તેની સામે અમદાવાદમાં કેટલાકે વિરોધ વ્યકત કર્યો દીક્ષા આપી અને દેવશી તે મુનિ દેવવિજય થયા અને અને નગરશેઠ પાસે સંધ બેગે કરાવી તેમાં પં. દયાવિમળજી, પ. ગુણથી તે મુનિ ગુણવિજય થયા. તેઓ બંનેએ અગમ રત્નવિજયજી ગણિ અને ગણિવર્યા મૂળચંદજી મહારાજ વગેરે બધા. શાસ્ત્રોનો એટલે સરસ ઊંડો અભ્યાસ કર્યો હતો કે ત્યાર પછી મહતભાઓને પણ ઉપસ્થિત રહેવા નિમંત્રણ અપાયું હતું. તે પંજાબથી આવેલા આત્મારામજી મહારાજને મૂર્તિપૂજા વિશે સભામાં એક વૃદ્ધ શેઠે ઊભા થઈ હિંમતપૂર્વક ફરિયાદ કરી કે, કેટલીક શંકાઓ હતી તે તેનું સમાધાન કરવાનું કામ ગુણ મુકિતવિજયજી મહારાજ માતા-પિતાની રજા વગર જેને તેને વિજયજીને સોંપવામાં આવ્યું.” ગુણવિજયજી પાસે બેસીને એડી નાખે છે તે બરાબર નથી.” સભામાં આ રીતે કેટલે આત્મારામજી મહારાજે પોતાની શંકાઓનું સરસ સમાધાન
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૦
કરી લીધુ અને મૂળચદજી મહારાજ પાસે ગુણવિજયજીની ખૂબ ખૂબ પ્રશંસા કરી. એ વખતે મૂળચ’દજી મહારાજે આત્મારામજીને એટલું જ કહ્યું કે ‘ગુણવિજયજી મહાન જ્ઞાની મહાત્મા છે. પરંતુ તેમનુ' આયુષ્ય ટૂ' છે. વધુમાં વધુ તેએ છ મહિના સુધી વિદ્યામાન રહેશે.' ત્યાર પછી ગુરુવિજયજી મહારાજ મૂળચ જી મહારાજે કરેલી આગાહી પ્રમાણે છ મહિનામાં કાળધમ' પામ્યા. ।
પ્રબુદ્ધ જીવન
કડક
મૂળજી મહાર્ણજ દીક્ષા આપવાના ઉત્સાહી હતા. પરંતુ તે પછી પદવી આપવાની બાબતમાં એટલા જ હતા. એમના એક શિષ્ય શનવિજયજી મહારાજે ચેગવહનની ક્રિયા કરી લીધી હતી. એટલે એમને પદવી આપવા માટે પ્રેમાભાઇ શેઠ અને સધના આગેવાને એ ભલામણ કરી હતી, પર`તુ પોતાને યોગ્ય લાગશે તે પછી જ પછી આપશે એમ મૂળચછ મહારાજે કહ્યું હતું. ત્યારપછીનું ચામાસુ દર્શનવિજય”નું વડોદરામાં હતુ અને મૂળચંદજી મહારાજનું કેટલાક માઇલ દુર છાણી ગામમાં હતું. એક દિવસ મૂળચદજી મહારાજે દશનવિજયજીને સ દેશ કહેવરાવ્યે કે અત્યંત તાકીકનું કામ છે એટલે તરત તમે છાણી આવી પહેચા. જ્યારે સદેશે આપવામાં આવ્યા ત્યારે દશનવિજયજી મહારાજ ગોચરી વહેારીને આવ્યા હતા અને વાપરવાની તૈયારી કરતા હતા. એમની સાથેના સાધુએએ કહ્યુ` કે ગોચરી વાપરીને પછી 'જાવ, પરંતુ ગુરુ મહારાજના સદેશેા હતેા એટલે 'નવિજયજી ગોચરી વાપરવા રાકાયા નહિ. તેઓ તરત જ સીધા ચાલ્યા છાણી તરફ. લાંખા વિહાર કરી તે મૂળચંદજી મહારાજ પાસે આવ્યા. સુખશાતા પૂછી અને શું કામ છે તે જાણવા માટે ઉત્સુક રહ્યા, પરંતુ વિનય અનુસાર પૂછ્યું નહિ અને ગુરુમહારાજ કહે તેની રાહ જોતા રહ્યા. લગભગ દેઢ – ખે કલાક ગુરુમહારાજે ખીજી બધી વાતો કરી, પરંતુ શા માટે ખેાલાવ્યા છે તે કઇ કહ્યુ' નહિ. ચાતુર્માસના દિવસે હતા એટલે પેાતાને ઉપાશ્રય પાછા આવવુ અનિવાય હતું. ફરી લાંખા વિહાર કરીને દર્શનવિજયજી વડાદરાના ઉપાશ્રયમાં પાછા ફર્યાં.
મૂળચદજી મહારાજે સદેશવાહક દ્વારા જાણ્યું હતું કે દર્શનવિજયજી ગોચરી વાપર્યાં વિના ચાલ્યા આવ્યા છે. ફરી એક વખત એવી જ રીતે મૂળચંદજી મહારાજે સદેશે મેકલાવ્યા. કરી ગાચરી વાપર્યાં વગર 'નવિજયજી આવ્યા. દાદ્ર-બે કલાક ખેઠા, પરંતુ મૂળચંદજી મહારાજે પોતે શા માટે મલાવ્યા છે તેની કશી જ વાત કરી નહિ. દર્શનવિજયજી પ્રસન્ન ચિત્તો વડેદરા પાછા ફર્યાં. ત્રીજી એકવાર મૂળચદજી મહારાજે એ જ પ્રમાણે સદેશે' કહેવરાવ્યો અને દશ નવિજયજી મહારાજ આવી પહોંચ્યા. જુદા જુદા વિષયેા પર બીજી ઘણી વાત થઇ પશુ પાતે શા માટે ખેાલાવ્યા છે તે મૂળચંદજી મહારાજે કહ્યું નહિ. હવે દશનવિજયજીથી રહેવાયું નહિ. તેમણે કહ્યું, ‘ગુરુ મહારાજ, આપે મને આટલે દુરથી વિહાર કરાવીને આ ત્રીજી વાર ખાલાવ્યો, પરંતુ આપ શા માટે ખેાલાવે છે તે તે કઈં કહેતા નથી.' મૂળચંદજી મહારાજે કહ્યું, 'બસ મારે જે કામ હતુ તે આ જ હતું. તમારી પાત્રતા જોવી હતી. તમે હજુ કાચા છે. એટલે તમારાથી પૂછ્યા વગર રહેવાયુ નહિ, તમે હવે વડાદરા પાછા ફરો.’
o ૦
તા. ૧૬-૧-૮૯ મળવા આવ્યા અને 'નવિજયજીની પછીની વાત નીકળી ત્યારે, મૂળ છ મહારાજે કહ્યું કે એમની હજુ જોઇએ તેટલી પાત્રતા થ નથી. મેં એમની ત્રણવાર કસોટી કરી. ત્રીજી કસેટીમાં તેએ અધીરા બની ગયા અને હારી ગયા. એમ છતાં ગોચરી વાપર્યાં વગર આટલા લાંખે વિહાર કરીને જવા આવવાના તેમના કા'ની પ્રશંસા પણ કરી. 'નવિજયમાં વિનય ગુણ ઘણા માટે છે પરંતુ હજુ તેમાં થેડી ન્યૂનતા છે તેમ મૂળચ જી મહારાજે જણાવ્યું. આ વાત પ્રેમાભાઈએ દશનવિજયજીને પણ કરી. એથી દશનવિજયજીએ આવી આકરી કસોટી કરવા માટે ગુરુ મહારાજ પ્રત્યે રાષ વ્યક્ત ન કર્યાં, પર ંતુ અધીરા બની પ્રશ્ન કરવાની પોતાની ભૂલ માટે ક્ષમા માગી. ત્યારપછી ઘેાડા જ વખતમાં દશનવિજયજીની પાત્રતા સમજીને તથા પ્રેમાભાઇ શેઠ અને સધના આગેવાનેાની ભાામણુથી મૂળચંદજી મહારાજે દશનવિજયજીને પદવી આપી હતી.
'નવિજય પાછા ફર્યાં. પરતુ આખે રસ્તે વિચારમાં રહ્યા, કે ગુરુ મહારાજે ખરી કસોટી કરી. અધીરા બનવા માટે સતાપ યુગા થાડા ટ્વિસ પછી પ્રેમાભાઇ શેઠ અને સ'ધના આગેવાના
જૈન શાસનના રક્ષણને માટે જલદી જલદી દીક્ષા આપવાના ઉત્સાહવાળા મૂળચંદજી મહારાજ કાઇ એક યુવાનને દીક્ષા આપવાની વિધિ અમદાવાદમાં ઉજમબાઇના ઉપાશ્રયમાં કરી રહ્યા હતા. દીક્ષા અ ંગે તે યુવાનના કેટલાક સગા સબંધીઓને વિરાધ હતા. પરંતુ જ્યાં સુધી યુવાનની સ ંમતિ હતી ત્યાં સુધી મૂળચંદજી મહારાજ સગાંસંબંધીઓની પરવા કરે એવા નહેતા. જ્યારે ઉપાશ્રયમાં દીક્ષાની વિધિ ચાલુ થઇ ત્યારે કેટલાક સગા સબંધીઓએ ઉપાશ્રયની બહાર બૂમાબૂમ ચાલુ કરી અને વાતાવરણ ઉંગ્ર બનતાં કેટલીક સ્ત્રીઓએ તા મૂળચંદજી મહારાજના નામથી છાજિયા લેના પણ ચાલુ કર્યાં. પરંતુ એથી મૂળચંદજી મહારાજ અસ્વસ્થ થાય તેવા ન હતા. તેમણે તે દીક્ષાની વિધિ યથાવત્ ચાલુ રાખી અને નિયત ક્રમાનુસાર પૂરી કરી. દીક્ષા અપાઇ ગઇ. એક નવા સાધુતા ઉમેશ થયો. સગા સંબંધીએ! અખતા બૂડતા ચાલ્યા ગયા. બીજે દિવસે સંધના આગેવાનાની ખેઠક મળી. કેટલાક આગેવાનેએ એવે સૂર બરત કર્યાં કે ગુર મહારાજ ! તમારે આવી રીતે દીક્ષા ન આપવી જોઇએ.'
મૂળ દજી મહારાજે શાંતિ અને સ્વસ્થતાપૂર્વક પ્રેમભાવથી કહ્યુ’,‘જુએ ભાઇએ,જૈનશાસનને જીવંત રાખવું હોય તે સાધુએ જોઇશે. દીક્ષાને પ્રસંગ એવા છે કે સગાંસંબંધીઓને પોતાના ઘરના કાઇ યુવાન જાય એ ગમે નહિ. બહાર સ્ત્રીએ છાજિયા લેતી હોય અને હું ઉપાશ્રયમાં દીક્ષા આપતા હાઉ તા મને પણ એ ગમતી વાત નથી. આપણી પાસે સાધુઓ બહુ જ ઓછા છે, તો તમે મને પહેલા જવાબ એ આપે જૈન શાસનને જીવંત રાખવુ છે કે નહિ ?' બધાએ હા કહી એટલે મૂળચ છ મહારાજે કહ્યું કે “તે સંધ હવે ઠરાવ કરે કે સંધના જેટલા આગેવાનો છે તે દરેક પોતાના કુટુબમાંથી એક યુવાનને દીક્ષા માટે અમને આપે. એમ જો થાય તો મારી પણ સ્થિતિ આવી કફ઼ાઢી ન થાય' પરંતુ સ ંધના કયા આગેવાન પેાતાના સતાનને દીક્ષા આપવા માટે સામેથી શરત સ્વીકારે ? એટલે બધા જ ગ્રૂપ થઇ ગયા. એટલે મૂળચંદજી મહારાજે તેએને બધાને વત માન દેશકાળની સ્થિતિ સમજાવી અને તેમાં અપવાદરૂપ સ જોગામાં સગાંસબંધીઓને વિધિ છતાં દીક્ષા આપવાની જરૂરિયાત દર્શાવી.
એ જમાનામાં સાધુએ એછા હતા, એટલે ઘણાં નગરાને સાધુઓને લાભ મળતા નહિં, એમાં મહેસાણામાં એક એ તપસ્વી સાધુએ આવેલા અને તેમે રોટલા-રાટલીને
Page #23
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૮૯
પ્રબુદ્ધ જીવન સુકડે ટૂકડે અને થોડું પાણી વહેરતા. આથી મહેસાણાના જે ઇચ્છતા હે તે એની શરૂઆત તમારે ઘરથી જ કરવી શ્રાવકેમાં એવી પ્રથા થઈ ગયેલી કે સાધુ મહારાજ નેચરી માટે. જોઇએ. ગુરુ મહારાજની એ ટાર સાંભળીને સૌ આગેવાને આવે ત્યારે રોટલા-રોટલીને લૂખે નાનો ટુકડો જમાત્ર પરિસ્થિતિ સમજી ગયો અને સાધુઓની ટીકા કરતાં પહેલાં વહોરાવા જોઈએ. જૈન સાધુને બીજું કશું વહોરાવી શકાય પિતાની જાતને અને કુટુંબને સુધારવાની પ્રથમ આવશ્યકતા નહિ. આથી બીજા સાધુઓ મહેસાણા જવાનું પસંદ કરતા નહિ. છે તે તેમને સમજાયું. પંજાબી સાધુઓને તે. મહેસાણામાં ઉંદરી વ્રત જેવું થઈ જતું. શ્રાવકેએ સાધુભકિત માટે એગ્ય દ્રષ્ટિ રાખવી ઘટે
મૂળચંદજી મહારાજે અમદાવાદમાં યતિઓ-શ્રી પૂજોનું જોર
તેડી નાખ્યું. તેમને વંદન કરવાનું, તેમના સામૈયામાં જવાનું. એમ મૂળચંદજી મહારાજને લાગ્યું. એ માટે એમણે દેવવિજયજીને મહેસાણું ચાતુર્માસ માટે મેકલ્યા, કારણ કે
તેમની પાસેથી પદવી લેવાનું બંધ કર્યું. તેમના સ્થાપનાચાર્ય દેવવિજ્યજીને આજીવન આયંબિલનું વ્રત હતું. એટલે તેઓ
ઉપર છેવટે રૂમાલ ઓઢાડ્વાનું પણ ન સ્વીકાર્યું. એ દિવસોમાં જ ત્યાં ટકી શકે. દેવવિજ્યજીએ મહેસાણા જઈ લુખે, નીરસ
પાલિતાણામાં પણ યતિઓનું ઘણું જોર હતું. એને લીધે ડે આહાર લઇ પિતાની આરાધના ચાલુ કરી. પરંતુ તેમણે
પાલિતાણામાં કઈ સાધુઓનું સામૈયું પણ કરી શકાતું નહિ.
સાધુઓ શત્રુંજયની યાત્રાએ આવે તે છાનામાના યાત્રા કરીને વ્યાખ્યાનમાં ભગવતી સૂત્રને વિષય લીધો અને સુપાત્ર દાન,
ચાલ્યા જાય. જાહેરમાં બહુ દેખાય તે યતિઓ તરફથી તેમને ગુરુભક્તિ, સાધુઓ માટેનાં શુદ્ધ આહારપણ, ઉદારતા અને ઉમળકા સહિતની સાધુભક્તિ વગેરે વિષયની અનેકાન્ત
માર પણ પડે. યતિઓનો ડર સાધુઓને અને સંધને ઘણે રહેત. દષ્ટિએ લોકોને સમજણ આપી આથી મહેસાણાના સંધને
આવી પરિસ્થિતિમાં યતિઓનું જેર તેડવા માટે મૂળચંદજી દાનધર્મનું સાચું રહસ્ય સમજાયું. સાધુઓને રેટિલારોટલીને
મહારાજે કમ્મર કસી, તેમણે દર્શનવિજયજી મહારાજને માત્ર લખે ટુકડે વહરાવવાની પ્રથામાં તેઓને ફેરફાર કર્યો.
ચાતુર્માસ માટે પાલિતાણું મેકલ્યા. તેમણે ત્યાં જઈ હઠીભાઇની એક વખત મૂળચંદજી મહારાજ અમદાવાદમાં ઉજમ
ધર્મશાળામાં ચોમાસુ કયું સંધના આગેવાનો તે યતિ પાસે ફિઈના ઉપાશ્રયમાં નીચે વ્યાખ્યાન આપી રહ્યા હતા
જતા, પરંતુ યુવાને તે સાધુઓની સમાચારીથી પ્રભાવિત ત્યારે ઉપાશ્રયમાં ઉપર બે નવદીક્ષિત યુવાન સાધુઓ
થવા લાગ્યા. તેઓ સાધુઓ પાસે આવતા અને ધર્મની વચ્ચે બોલાચાલી થઈ. તેઓ એટલું મોટેથી બોલતા હતા કે
વાત સાંભળતા. યુવાનોમાં નગરશેઠના બે દીકરાઓએ તે વ્યાખ્યાનમાં પણ તેમને અવાજ સંભળાવવા લાગ્યો. થોડીવારે
પિતાની મેળે એવી પ્રતિજ્ઞા કરી કે રેજ જ્યાં સુધી સાધુ ઉપરની ગરબડ શાંત થઈ. વ્યાખ્યાન પૂરું થયું અને સૌ
ભગવંતનાં દર્શન ન થાય ત્યાં સુધી ઘી ખાવું નહિ. સાધુઓ વિખરાયા. એ વખતે પ્રેમાભાઈ શેઠ અને બીજા કેટલાક
પાસે જનાર યુવકેની સંખ્યા દિવસે દિવસે વધતી જતી હતી. આગેવાનોએ મૂળચંદજી મહારાજને એકાંત સાધીને કહ્યું,
એટલે યતિઓએ નગરશેઠને તે અટકાવવા માટે આગ્રહ કર્યો. “ગુરુ મહારાજ, આપના સાધુઓ આમ અંદર અંદર જડે
જે કાઈ જાય તે સંધ બહાર થાય તે ઠરાવ કરવા પણ કહ્યું. એ અને મેટથી સામસામે બરાડા પાડે એ કેટલી શરમાવનારી
પ્રમાણે સંધની સભા બોલાવી ઠરાવ કરી તેના ઉપર સહી લેવામાં વાત છે.”
આવી. કેટલાકે સહી કરી, કેટલાકે ન કરી. જેમણે ન કરી
તેમને થોડા દિવસની મુદત આપવામાં આવી. અને તે મૂળચંદજી મહારાજે એ સાંભળી લીધું પણ કંઈ ઉત્તર
મુદતમાં સહી ન કરે તે સંધ બહાર મૂકવાની ધમકી આપે નહિ. થોડા દિવસ પછી પર્વને એક દિવસ આવ્યો.
આપવામાં આવી. પરંતુ એથી પ્રશ્ન ઉકલ્યો નહિ. ખુદ વ્યાખ્યાનમાં ભાઈઓ અને બહેનેની ઘણી સારી હાજરી થઈ.
નગરશેઠ હરખચંદ શેઠના ઘરે જ પ્રશ્ન ઊભો થયે, કારણ કે વ્યાખ્યાનના અંતે પતાસાંની પ્રભાવના હતી. એ
એમણે દીકરાઓને સાધુ પાસે જતા અટકાવ્યા તે વખતે વ્યાખ્યાન પૂરું કરીને ગુરુ મહારાજ, પ્રેમાભાઈ
તેઓએ ઘી ખાવાનું અને કુટુંબના બધા સભ્યો સાથે શેઠ અને બીજા આગેવાનો સાથે ઉપાશ્રયમાં ઉપર જઇને
જમવાનું બંધ કર્યું. આવી સ્થિતિ બીજા કેટલાંક બેઠા. એટલામાં નીચે રાંઓને કોલાહલ વધતે ગયો
ઘરમાં પણ હતી. એથી મુદત પૂરી થયા પછી સંધ ફરી અને માટે મેરેથી કેટલાંક બેરાંઓ પતાસાં માટે
જ્યારે મળ્યો ત્યારે નગરશેઠે ઠરાવ ફાડી નાખ્યો અને કહ્યું લડતાં હોય તેવું જણાયું. હાથ લાંબો કરી કરીને
દરેક પિતપોતાની મરજી મુજબ કરી શકે છે. જેને પતિ એકબીજાને “તું તું” કરીને લડતી સ્ત્રીઓમાં કોઈકનું
પાસે જવું હોય તે યતિ પાસે જાય અને સાધુ પાસે જવું હોય તે હાથનું ઘરેણું પણ પડી ગયું. મૂળચંદજી મહારાજે
સાધુ પાસે જાય.” યતિઓ પણ પરિસ્થિતિને પામી ગયા અને આગેવાનને કહ્યું, “જુએ તે ખરાં, આ કઈ બહેને લડે છે?”
પિતાને આગ્રહ છોડી દીધું. આ ઘટના પછી દર્શનવિજયજી આગેવાનોએ જઈ આવીને કહ્યું કે લડનારી બહેનોમાં કેટલીક
મહારાજે વ્યાખ્યાન વાંચવાનું ચાલુ કર્યું. એમણે સમરદિય તે મેટી મટી શેઠાણીઓ પણ છે. મળચંદજી મહારાજે
કેળવી ચરિત્રને વિષય વ્યાખ્યાનમાં શરૂ કર્યો. દિવસે દિવસે કહ્યું જુઓ ભાઈ, પાંચ પતાસા માટે આ બેટી મેટી
વ્યાખ્યાનમાં શ્રાવકેની સંખ્યા વધતી ગઈ અને યતિઓ તરફથી શેઠાણીએ પણ અદર અંદર ઝઘડે છે. પિતાનાં ઘરેણાં
કે ત્રાસ ન થાય એ માટે ધર્મશાળાના વ્યવસ્થાપક અને કરતાં પણ પતાસાં એમને વહાલાં લાગે છે. હવે નગરની
ગામને સશક્ત યુવકેએ સંગઠિત થઈને પાકી વ્યવસ્થા કરી. શેઠાણીએ જ ધર્મના પ્રસંગે મહેમાંહે જે આમ બરાડા
એ વર્ષથી પાલિતાણમાં સાધુઓના વ્યાખ્યાનની શરૂઆત થઈ પાડતી હોય તે અમારી પાસે જે સાધુઓ આવે છે તે તમારા
અને યતિઓનું જેર નબળું પડ્યું. ઘરના જ યુવાને છે. એટલે અમારા સાધુઓને સારા સંસ્કાર આપવાનું કામ તે અમે કરીએ જ છીએ. પરંતુ નવદીક્ષિત ત્યારપછી મૂળચંદજી મહારાજ પણ પાલિતાણા આવ્યા. તેઓ હેય ત્યારે પણ તેઓ સારા સંસ્કારી યુવાને હોય એવું તમે યુવાનેને શાસ્ત્રજ્ઞાન આપતા અને ભક્તિ સંગીત સહિત રાગ
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૩
રાગિણીમાં પૂજા ભણાવવાનું શીખવતા. એ વખતે સધમાં હજું પણ કેટલાક લાકા યતિમ્ભ પાસે જતા હતા. આમ સંધમાં ખે ભાગ પડી ગયા હતા. મૂળચંદજી મહારાજે પોતાના અનુયાયીઓ માટે 'સધ' શબ્દ વાપરવામાં વ્યવહારુ મુશ્કેલીએ જોઇ. એટલે એમણે ‘સ'ધ' ને બદલે 'ટાળી' શબ્દ વાપ અને પેતાને પક્ષે વધુ માણસો હતા એટલે ‘મેટી ટાળી’ એવા શબ્દ પ્રયાજયા અને એ વષે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મેટી ટાળી' ની સ્થાપના થઈ. (આ નામ આજે પણ પાલિતાણાના સધ માટે ચાલુ છે. યતિઓમાં ભળેલા સમુદાય માટે ત્યારે ‘નાની ટાળી’ એવા વપરાયેલા શબ્દ, તે વ્યક્તિએમાંથી નીકળી ગયા પછી પણ તેમને માટે ચાલુ રહ્યો છે.) મેટી ટાળી' સગીત સાથે તાલબદ્ધ રીતે પૂજાએ ભણાવવા માટે પાલિતાણામાં આજે પણ જાણીતી છે.)
પ્રબુદ્ધ જીવન
કેટલાક માણસને નિંદારસથી અને ટ્રાયદ્રષ્ટિથી એક સાધુની વાત બીજા સાધુને અને ખીજા સાધુની વાત ત્રીજા સાધુને કરવાની ટેવ હોય છે. તેવા એક માસૢ એક દિવસ મૂળચંદજી મહારાજ પાસે આવ્યે અને કહ્યું, ગુરુ મહારાજ ! આપ લે જઈ આવ્યા પછી કેટલુ એછું પાણી વાપરા છે. જ્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજ તે! કેટલુ બધું પાણી વાપરે છે.’
મૂળ દજી મહારાજ એ વ્યક્તિને જાગુતા હતાં અને વૃદ્ધિચંદ્રજી મહારાજ સાથે વિસંવાદ કરાવવા આવું તે ખાયે હતા એ તે તરત સમજી ગયા. એમણે તેને સમજાવીને કહ્યું, ‘ભાઈ, પૂર્વના જન્મમાં સસ્કાશ જલદી જંતા નથી. ગયા જન્મનાં વૃદ્ધિચંદ્રજી મહારાજ બ્રાહ્મણ હતાં. હું મુસલમાન હતે. અને તુ ચમાર હતા. વૃદ્ધિચંદ્રજી મહારાજ બ્રાહ્મણ હતા. એટલે પાણી બહુ વાપરે એ રુખીતુ છે, કારણ કે કહેવત છે કે ભેંસ, બ્રાહ્મણ તે ભાજી, પાણી જોઈ થાય રાજી. ગયા જન્મમાં હું મુલમાન હતેા. મુસલમાન અઠવાડિયે એક દિવસ, જુમ્માના દિવસે ઓછા પાણીથી નહાય. એટલે હું એન્નુ પાણી વાપરું તે મેગ્ય છે. અને ગયા જન્મમાં તુ' ચમાર હતા. ચામુડા ચૂંથવાનું કામ તુ કર્યાં કરતે હતેા. એટલે આ જન્મમાં પણ તું બધાના આત્મા સામે નહિ, પરંતુ શરીરની ચામડી સામે જોયા કરે છે. અને બધાની ચામડીના દુગુ ણે તને દેખાય છે. તું ચમાર હતા. એટલે તારામાં દોષ દ્રષ્ટિ આવે એ સ્વાભાવિક છે.' આમ કલ્પિત વાત કરીને મૂળચંદજી મહારાજે એ માણસને યુક્તિપુ'ક ચમાર જેવે! કહ્યો. ત્યારથી એ માણુક સાધુઓના દાવ જોતે બધ થયો.
અમદાવાદના નગરશેઠ પ્રેમલાઇને રેન્જના નિયમ હતા હું ધરેથી પાલખીમાં ઉપાશ્રયે આવી સામાજિક લગ્ન વ્યાખ્યાત સાંભળવા એસે અને વ્યાખ્યાન પૂરુ' સાંભળે એક વખત પ્રેમાભાઈ શેઠે કાકને માટે કહ્યું કે આપણા વેપારીએ ને સમય તો બજારમાં કયાં ચાણ્યે જાય તેની ખબર પડે નહિં, પરંતુ આપણા જૈન સાધુએ આખા દિવસ ઉપાશ્રયમાં ખેસીને શુ કરતા હશે? એમને સમય કેમ કરીને પસાર થતા હશે ? તેમને સાધુજીવનને કંટાળા નહિ આવતા હોય ?'
તા. ૧૬-૧-૮૯
વ્યાખ્યાન ગમે તેટલું મેડે સુધી ચાલે તે પણ તમે મને સમયની યાદ અપાવતા નહિ. પછી એ દિવસે એમને વ્યાખ્યાનમાં અધ્યાત્મતા એવા સરસ વિષય વિવિધ દૃષ્ટાંતા સાથે ચાલુ કર્યાં અને ત્રણ સામાયિક કરતાં પણ વધુ સમય એ વિષય ચલાવ્યેા. પ્રેમાભાઇ શેઠ અને બીજા બધા શ્રેતાએ તેા તલ્લીન બનીને સાંભળી જ રહ્યા હતા. વ્યાખ્યાન પૂરું થયું ત્યારે પ્રેમાભાઇ શેઠને ખબર પડી કે આજે તે એક નહિં પણ ત્રણ સામાયિક જેટલો સમય પાર થઇ ગયે હતેા. એમણે મહારાજને કહ્યું, 'ગુરુ મહારાજ ! અધ્યાત્મની વાતમાં આજે તે એટલે બધે રસ પડયે ક મ કયાં પસાર થઇ ગયા તેની ખબર જ ન પડી.' મૂળચંદજી મહારાજે ક્યુ. ‘પ્રેમાભાઇ, તમે તે કાક જ દિવસ આવી અધ્યાત્મની ઊંડી વાતમાં રસ લેનારા છે, પરંતુ અમે સાધુએ તે અધ્યાત્મની આવી વાતામાં દિવસરાત રસ લેનારા રહ્યા. અમારા સમય કયાં પસાર થઈ જાય તેની ખબર જ ન પડે. ઊલટુ' અમને તો આવી વાતામાં દિવસ રાત વીતી જાય તે પણ સમય એળે પડે.' ગુરુ મહારાજને આ જવાબ સાંભળી પ્રેમાભાઇને પોતે કરેલી અજ્ઞાન યુકત ટીા માટે પશ્ચાત્તાપ થયા અને તે માટે તેમણે મૂળચ દજી મહારાજની ક્ષમા માગી.
1
પ્રેમાભાઇ શેઠે કરેલી આ ટીકા કરતી ફરતી . મૂળચંદજી મહારાજને કાને આવી. એમને એમ લાગ્યું કે પ્રેમાભાઇ શાને' આ ટીકાના જવાબ યુક્તિથી આપવા ોધશે. એક દિવસ એમણે પોતાના શિષ્યાને સૂચના આપી આજે મા
એક વખત પ્રેમાભાઇ શેઠના વડે વૈષ્ણવાની નવનાત મળી હતી. તે વખતે નાતના એક બે આગેવાને એ જૈન સાધુઓના આચારના અજ્ઞાનને કારણે મજાક કરતાં કહ્યુ કે ‘જૈન સાધુને ખાવાપીવાની કાર્ય ચિંતા નહિ. રાજપ મિષ્ટાન મળે. અને સારું સારુ ખાઇને લહેર કરે.' એ ટીકા પ્રેમાભાઈએ સાંભળી અને એમને મૂળચંદજી મહારાજને તે કહી. એટલે મહારાજે કહ્યું કે, કરી વૈષ્ણુવાની નવ ન્યાત મળે. ત્યારે મને જણાવજો, કેટલાક દિવસ પછી પ્રેમાભાઇના વડે વૈષ્ણવાની નવનાત ફરી એકઠી થઇ. પ્રેમાભાઈએ એ વાત મહારાજને જણાવી, એટલે તે મધ્યાહન સમયે એક તરપણી લઈને તરત વહોરવા નીકળ્યા અને વડે જઇ પ્રેમાભાઇને ‘ધમ’લાભ’કહ્યું. મહારાજ વહેરવા પધાર્યાં છે એમ જાણી પ્રેમાભાઇ તરત ઊભા થઇ ગયા અને ગુરુમહારાજને રસોડે લગ્ન ગયા. ખે-ત્રણ મિનિટામાં જ મહારાજ પાછા ફર્યાં અને પ્રેમાભાઈ શેઠ તરત પાછા આવીને ન્યાતના આગેવાના પાસે ખેઠા. કાઇક કુતૂહલથી પૂછ્યું, ‘તમારા મહારાજ વહેરવા પધાર્યાં અને ખસ બે મિનિટમાં જ પાછા ફર્યાં?' પ્રેમાભાઇએ કહ્યુ', ‘હા, એમણે માત્ર ચપટી મીઠાને જ ખપ હતા, એટલે તે વહેરીને પાછા ગયા.' એ જાણી આગેવાને ખાણ્યા, એહ ! એક ચપટી મીઠા માટે તમારા મહારાજ ભરઉનાળામાં આ વેળાએ ઉઘાડા પગે કેટલે દુરથી વહેારવા પધાર્યાં. શુ' એટલું મીઠુ એમની પાસે નહેતુ'.' પ્રેમાભાઇએ કહ્યુ', ‘અમારા જૈન સાધુએ કશી જ ખાદ્ય વાનગી પોતાની પાસે વધુ સમય રાખી ન શકે. દરેક ટકે વહેરી લાવીને તે વાપરી લેવી પડે. ઘણાખરા મહાત્માએ તે દિવસમાં એક જ વખત આહાર કરે અને કેટલાયને તા ઘી-દુધ-દહી-મીઠાઇ વગેરેની યાવત્ જીવન ખાધા હોય. સૂર્યા-રસ્તેથી બીજા દિવસે સૂર્યૉંદય સુધી કાષ્ઠ પાણીનું ટીપુ સુદ્ધા મુખમાં નાખે નહિ.'
f
એક પ્રેમાભાઇની આ વાત સાંભળી જૈન ચાધુએ માલ-પાણી ઉડાવીને લહેર કરે છે એવી ટીકા કરનારાઓએ `પેતાની જ્ઞાનયુકત ટીકા માટે ક્ષમા માગી છે
Page #25
--------------------------------------------------------------------------
________________
'
+1 + +
+
+ 10
તા. ૧૧-૮૯
3. પ્રભુદ્ધ જીવન આમ, મૂળચંદજી મહારાજના વ્યકિતત્વ અને ચરિત્રપાલન શાસનના રાજા તરીકે ઓળખાવવામાં આવતા હતા. ઉપર પ્રકાશ પાડનારા ઘણું પ્રસંગે છે.. " . " " એમના કાળધમ. વખતે વૃદ્ધિચંદજી મહારાજ બોલી
મૂળચંદજી મહારાજે વિ. સં. ૧૯૪૪નું ચોમાસુ પાલિ- . ઊંડ્યા કે “મારું તે છત્ર ગયું છે. એ વખતે આત્માતાણામાં શત્રુંજય ગિરિરાજની છાયામાં કર્યું. અહીં તેમની રામજી મહારાજ રાધનપુરમાં હતા. કાળધર્મના સમાચાર | તબિયત બગડવા લાગી હતી. પગમાં જે ફિલ્લો ઉઠ સાંભળતાં જ તેમણે પિતાના સાધુઓને ગંભીર સ્વરે કહ્યું, હતે તે મટતે ન હતા. છાતીમાં પણું દરદ થતું angબો, રાક્ષન ા સમ્રાટ વા વાયા ! થે વહે છે, વહે જાર હતું. ઉપચારો કરવા છતાં આરામ થતું ન હતું. ક
गुणज्ञ और समयज्ञ थे। इनमें शासनको नेता बनने के गुण .
. 1 એટલે એમને ચાતુર્માસ પછી પાલિતાણથી ભાવનગર છે, સૌર વોહી શાસન કરજે શિતાન છે ' પધારવા માટે વૃદ્ધિચંદજી મહારાજે વિનંતી કરી હતી. તે - મુકિતવિજયજી (મૂળચંદજી) મહારાજને અંજલિ આપતાં પ્રમાણે વિનંતી કરવા ભાવનગર સંઘના આગેવાને પાલિતાણા કેટલાંક ગીતે લખાયાં છે. એમાંથી થોડીક પંકિતઓ જુઓ પહોંચ્યા હતા. મહારાજશ્રી શિષ્ય પરિવાર સાથે ભાવનગર આવ્યા. વૈદ્યોએ જુદા જુદા ઉપચાર કર્યા પરંતુ ફરક પડે નહિ.
જય મુકિતવિજય ગણિ મહારાજા. અશકિત દિવસે દિવસે વધવા લાગી. વૃદ્ધિચંદજી મહારાજ
- જ્ય મૂળચંદ ગણિ મહારાજા ખડે પગે તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા. સં. ૧૯૪૫ના માગસર
જય તપાગચ્છક નાયક તાજા, વદ-૬ (મારવાડી મિતિ પિષવદ ૬)ના દિવસે મૂળચંદજી
શાસન સમ્રાટ ગુરુરાજા. મહારાજની તબિયત વધારે બગડી. તેઓ પિતાને અંતિમ સમય પારખી ગયા અને અનશને સ્વીકારી લીધું. તેઓ બેલ્યા:
મહાવીર , વચન કે સુભટ થે. મા વૃદ્ધિની ! અય તો ફ્રેમ વ | સુયો સણાના |
મલ્લાહ જિન શાસન નયાકા, हमसे जिन शासनकी प्रभावना उपासना जो कुछ बन पडी, सो
ચારિત્ર સુદર્શન ગુણ બઢે એસે, करली । अब तुमही सब सम्हालना ।। बस । नमो अरिहंताणम् ॥
* ગુરુદેવકે વંદન હો ! બપોરે ત્રણ કલાક અને વીસ મિનિટના સમયે એમણે તેમને અંજલી આપતાં શ્રી દશનવિજયજી ત્રિપુટી) મહારાજે ૫૯ વર્ષની વયે દેહ છોડે. ભાવનગરના સંઘે દાદા સાહેબના લખ્યું છે : કમ્પાઉન્ડમાં તેમના પાર્થિવ શરીરને અગ્નિ સંસ્કાર કર્યો.
, “ગુરૂ બ્રહ્મચારી ધમધેરી મહાવતી ગુણપાવના; જૈન સંઘના એક મહાન યુગપ્રભાવક મહાત્મા સ્વર્ગે સીધાવ્યા. દાદા સાહેબના કમ્પાઉન્ડમાં એમના અગ્નિ સંસ્કારના સ્થળે
પંજાબપાણી સકલવાણી મહાજ્ઞાની શુભમના; ત્યાર પછી સમાધિ મંદિર બાંધવામાં આવ્યું.
શ્રી જૈનશાસન એકછત્ર સુરાજ્ય શાસક મંડના, મુકિતવિજયજી ગણિવર્યને મૂળચંદજી મહારાજ તે મુકિતવિજય ગણદ્ર ગુરુનાં ચરણોમાં હે વંદના.” ગચ્છાધિરાજ તરીકે તથા વીસમી સદીના જૈન
રમણલાલ ચી. શાહ મરાઠીમાં ગેષ્ઠિ
અસ્થિ સારવાર કેન્દ્ર સંધના ઉપક્રમે મરાઠી ભાષામાં ગેષ્ઠિ કાર્યક્રમ નીચે સંધના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક કે. જે. પી. પ્રમાણે રાખવામાં આવ્યું છે.
પીઠાવાલા દ્વારા હાડકાંના રોગોની નિ:શુલ્ક સારવાર દર રવિવારે. વ્યાખ્યાતા : જાણીતાં લેખિકા
સવારના ૯-૩૦ થી ૧-૩૦ સુધી પરમાનંદ કાપડિયા સભાગૃહ
૩૮૫, સરદાર વી. પી. રેડ, રસધાર કે-એપરેટિવ સેસાયટી, શ્રી ઉષાબહેન શેઠ (B.A.)
બીજે માળે. વનિતા વિશ્રામની ગ્રામે. પ્રાર્થના સમાજ, વિષય : “ અથવારિ સંકર સુવાવા થી”
મુંબઈ-૪૦૦૦૪ (નઃ ૩પ૦૨૯૬) ખાતે આપવામાં આવે છે, દિવસ : ગુરુવાર, તા. ૧૬મી ફેબ્રુઆરી, ૧૯૮૯
આ ઉપરાંત સંઘના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે
બરના ૨-૩૦ થી ૫-૦૦ સુધી શ્રી વર્ધમાન સ્થાનકવાસી સમય : સાંજના ૬-૧૫ વાગે
જૈન શ્રાવક સંધ, ઝાલાવાડ નગર, સી. ડી. બરફીવાલા માર્ગ, સ્થળ: પરમાનંદ કાપડિયા સભાગૃહ
જહુ લેન, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૮ ખાતે ૩૮૫, સરદાર વી. પી. મગ, રસધાર કે. એપ.
ડે. જે. જે. પી. પીઠડવાલા દ્વારા ઉપરોક્ત સારવાર સોસાયટી, બીજે માળે, મુંબઈ-૪૦૦૦૦૪. •
વિનામૂલ્ય અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય તેને
લાભ ઉઠાવે તેવી વિનંતી છે. સૌને ઉપસ્થિત રહેવા વિનંતી. કમલબહેન પીસપાટી કે. પી. શાહ
પ્રવીણચંદ્ર મંગલદાસ શાહ કે. પી. શાહ સંજક નિરુબહેન એસ. શહ
આ નિરુબહેન એસ. શાહ
Page #26
--------------------------------------------------------------------------
________________
- evપ્રબુદ્ધ જીવન
તી. જૈ -દહે 2 = . .
. . .1,
પર 5 :: , . . .
, N . . . - આ તેના
* તન રંગ, પતગ સરીખા........ , , , , , ' ' ' . પ્રવીણચન્દ્ર પારેલ , ' , '
' , , , ' આમ તે આપણે પતંગદિન સામાન્ય રીતે ૧૪મી ૧૯૭૬નું પુસ્તક છે. (કુમારભારતી પાઠ-૪ : કવિતા) આ જાન્યુઆરીને દિવસે-એટલે કે જેને આપણે “ઉતરાણુ” નામે કવિતાને અર્થ સમજાવતાં સંપાદકોએ (૧૧ વિદ્વાનોની ‘ટીમ છે) ઓળખીએ છીએ તે દિવસે હોય છે. (જોકે હવે “ઉતરાયણ લખ્યું છે : ખગોળ શાસ્ત્રની દ્રષ્ટિએ ૧૪મી જાન્યુઆરીને દિવસે હોય એ “સંસારની અસારતા અને ક્ષણિકતાનું આલેખન આ અનિવાય નથી જ, એ આપણે જોઈ ગયા છીએ.
પદમાં થયું છે. મનુષ્યમાં પતંગિયા જેવાં ચંચળ યૌવન, સૌદય - આમ છતાં આ વખતે તે પહેલાં જ – ગત ૭મી વગેરેને નાશ પામતાં વાર નથી લાગતી...” કવિતાને અંતે જાન્યુઆરીને દિવસે આપણે ત્યાં એક અનોખી પતંગ- ટિપ્પણુમાં પણ નોંધ્યું છે , પત ગ સરીખે-પતંગિયા જેવો
સ્પર્ધાનો પ્રારંભ થયે છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની અસ્થિર, ચંચળ, (ઉપમા અલંકાર”). ઉજવણીના પ્રથમ ચરણુરૂપે દેશભરમાં પહેલીવાર અમદાવાદમાં
એટલે કે, આમાં “પતંગ’ શબ્દનો અર્થ ‘પતંગિયું,” રાજયકક્ષાએ આ પતંગ સ્પર્ધાનું રાજ્યપાલ શ્રી આર. કે. લેવાય છે. પણ આમ થતાં ‘તરંગ’માંના ‘તન' એટલે કે ત્રિવેદીએ ઉદ્દઘાટન કર્યું હતું. આ ત્રસંગે એમણે ઉત્સાહભેર ‘દે’ની જોડે વપરાયેલા “રંગ’ શબ્દનું શું થયું ? આ શબ્દની ઉજવાતી આ પ્રવૃત્તિમાંથી જીવનને ઉર્ધ્વગામી બનાવવાની તે સમૂળથી ઉપેક્ષા જ થઈ છે! “પતંગિયું” અર્થ લઈએ ને એકાગ્રતા કેળવવાની પ્રેરણા લેવાની વાત કરી હતી.
તે “રંગ” શબ્દને મેળ એના, આવા અર્થ જોડે શી રીતે આમેય ઉતરાણનું માહાતમ્ય દર્શાવતી વખતે એમાંથી બેસી શકે ? તે શું ‘રંગ શબ્દ, આમાં “બ્રહ્માનંદ' જેવા તારવવાને ઉપદેશને સંદર્ભમાં ઘણાં પેલા ભજનની આ રચયિતાએ નકામો જ વાપર્યો છે? જરાયે નહીં! પંકિતઓ નોંધે છે:
આ પુસ્તકને અભ્યાસ મંડળ અને સંપાદક - મંડળના આ તનરંગ પતંગ સરીખો,
કે એકાદ સભ્ય પણ થોડી તકલીફ લીધી હેત તે એમને જાતાં વાર ના લાગે......”
પતંગ’ને એક વધુ અર્થ પણ મળી શકે છે ને તે–આ. આમાંયે વાત “પતંગ'ની જ છે પણ એ આપણે ઉતરાણુમાં પંકિતને અર્થે ખૂબ જ સ્પષ્ટ ને વધુ સચેટ રીતે રજૂ થઈ ચગાવી છીએ એ પતંગની વાત નથી જ !
રાક હેત. એક વખત આઠમા ધોરણમાં ભણતી મારી ભાણેજ, આ
આ સંદર્ભમાં ‘પતંગ’ શબ્દને ખાસ નોંધવા જે એક કાવ્યની આ જ પંકિતને અથ પૂછવા આવી હતી. શાળાના અર્થ પણ મળે છે. પતંગ’ નામનું એક ખુબૂદાર વૃક્ષ મારા અભ્યાસકાળમાં મારે પણ આ કાવ્ય શીખવાનું આવ્યું થાય છે, મુખ્યત્વે મધ્ય ભારત ને કટક તરફના પ્રદેશમાં ! આ હતું. ત્યારે આ પંક્તિઓને અર્થ ચેકકસ કઈ રીતે સમજાવાયે ઝાડને ફેબ્રુઆરીની આસપાસ પીળાં ફૂલ આવે છે. આનું હતા એ આજે યાદ નથી; પણ ત્યારેયે એ ગળે નહોતે જ ! લાકડુ લાલ રંગનું હોય છે. આ ઝાડને કેટલાંક લાલ ચંદન ઊતર્યો, એ વાત બરાબર યાદ છે.
પણું કહે છે; કોઈ એને બકકમ” નામે ઓળખે છે. હિંદીમાં આ નશ્વરદેહ, ગમે ત્યારે વિલીન થઈ જાય એમ છે, પણ એ, “પતંગ” અને “બકકમ', બને નામે ઓળખાય છે. એ એકંદરે અથ', આ માટે સામાન્ય રીતે–અપાય છે; પણ
આ ઝાડના લાકડાના કટકા, પાણીમાં ઉકાળવાથી ભભકાએ આમ પતંગ રંગ જડે શા માટે સરખાવાયું હશે ? આ
ધર લાલ રંગ બને છે. આ રંગને પણ “પતંગ’ કહે છે. તે ગમે ત્યારે ઊડી જાય એવો હોય છે ખરે? તડકામાં
એ જલદી ઊડી જાય એવું હોય છે. લાંબે વખત ટકતું નથી. લાંબે વખત રહે તે રંગ ફટકી જાય એવું બને; પણ તડકામાં
-અને કદાચ આ જ કારણે-એના આ ભભકાદાર રંગની એટલે લાંબે વખત પતંગ રહે છે કયારે ?
ડીવારમાં ઊડી જવાની ખાસિયતને કારણે - દેહની ક્ષણ તે પછી શા માટે કવિ દેહને પતંગના રંગ જોડે સરખાવે
ભંગુરતાને પણ આવા પતંગના રંગની ઉપમા અપાઈ છે. છે ? પતંગ ઉડે, ઊડી જાય, ગમે ત્યારે કપાઈ જાય, એવા
‘આ તનરંગ પતંગ સરીખે અર્થમાં હશે ? પણ તે પછી એને “રંગ” ઊડી જ્વાનો ઉલ્લેખ અથહીન જ ઠરે ને !
જાતાં વાર ન લાગે ... .. " - ત્યારે ? આ કોઈ બીજા પતંગની વાત તે નથી થતી ને ?
આ તન, આ દેહ, પતંગ (વૃક્ષ)ના રંગ જે છે જેને, વ્યવહારમાં તે આપણે એક જ પતંગને ઓળખીએ છીએ,
જલદી–ગમે ત્યારે...ઊડી જતાં વાર લાગતી નથી. એટલે એ જ હોય. એમ લાગે; દેખીતું છે! પણ એવા
હવે અથ બેસી જાય છે ને? ' ' અર્થને કાઈ મેળ બેસતું નથી, તેનું શું?
આપણી પિંગળ લધુ કેશમાં ઉલ્લેખાયેલી નીચેની . .. પણ ‘પતંગ’ શબ્દના બીજા ઘણા અર્થ છે; પતંગિયું. પતિઓમાં કદાચ આ આખીય ચર્ચાને સાર આવી જાય છે. કૂદું માસામાં થતું, પાંખવાળું એક જીવડું; પાંખવાળે
સૂર્ય . પતંગ, પતંગ ખગ .. કેઈપણ કીડે; પક્ષી. દો, તણખે, ચિનગારી, સૂર્ય એવા તે
પાવક ગણે - પતંગ, , ૧ એના અનેક અથ' છે. '
આ જગ રંગ પતંગને, 3. અત્યારે આઠમા ધોરણના પાઠ્યપુસ્તકનું . મારી પાસે
:43 હરિ એક જ નવરંગ : - ૧૮ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, . મુંબઈ –૪:૬૦૦૪, ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ટ્રેડ પ્રિન્ટર્સ, જગન્નાથે કર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪
જે
છે,
જ
Page #27
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By / Sonth 54 Licence No 1 3?
મક
પ્રબુદ્ધ જીવન
વષ:૫૦ અંક: ૧૦થીરી
મુંબઇ, તા. ૧-૩-૧૯૮૯ ( ૧ - ૧૬- 4 ( વાર્ષિક લવાજમ રૂ. ૩૦/- છૂટક નકલ રૂા. ૩-૦૦
8 1-3-cછ મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર ,
પરદેશમાં વાર્ષિક રૂ. ૩૦૦
તંત્રી : રમણલાલ ચી. શાહ
વિજય વલ્લભ સ્મારક : દિલ્હીમાં જી. ટી. કરનાલ રોડ ઉપર આવેલા વિજય
વર્ષથી શ્રી રાજકુમાર જૈન પિતાની કુશાગ્ર બુદ્ધિ અને વલ્લભ સ્મારકમાં પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય અને ગૌરવપૂર્ણ
નિષ્ઠાથી, તન, મન અને ધનથી પૂરા સમર્પિતભાવે સ્મારકકાર્યક્રમ પ. પૂ. વિજય દિનસૂરીશ્વરજી મહારાજ સાહેબની
નિમણુના આ કાર્યમાં લાગી ગયા હતા. પવિત્ર નિશ્રામાં તા. ૧લી ફેબ્રુઆરીથી ૧૧મી ફેબ્રુઆરી
દિલ્હી અને પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિને ભય રહેતા સુધી અત્યંત વિશાળ પાયા ઉપર શાનદાર રીતે યોજાઇ
હોવાના કારણે સુરક્ષાની વ્યવસ્થા પણ પાકે પાયે કરવામાં ગયે. આ પ્રસંગે વિશાળ સાધુ – સાવીએના સમુદાય
આવી હતી. દરેક પ્રતિનિધિને ઓળખપત્ર આપવામાં આવ્યું ઉપરાંત દેશ-વિદેશથી પધારેલા અનેક નામાંકિત મહાનુભાવો
હતું અને અજાણ્યા માણસે રમાકના પટાંગણમાં પ્રવેશી ન સહિત પચીસ-ત્રીસ હજારથી વધુ માણસે ઉપસ્થિત રહ્યા
જાય તે માટે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી. હતા. રોજેરોજ વિવિધ પ્રકારના કાર્યકમે-જલયાત્રાને વરાડે,
બાવીસ એકર જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થઈ રહેલા કુંભસ્થાપના, જવારારોપણ, વિવિધ પ્રકારનાં પૂજને તીર્થંકર પરમાત્માનાં પાંચ કલ્યાણુકે તથા ધર્મસભાએ, અધિવેશને ,
આ વિજય વલ્લભ સમારકના આ સંકુલમાં સૌથી મહત્ત્વનું વિઠગોષ્ઠીઓ, રાત્રિભાવનાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ
સ્થાન તે વિજ્ય વલ્લભસૂરિનું ગુરુમંદિર છે. વિશાળ ઘુમ્મટઈત્યાદિનું દ્રષ્ટિપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાળા આ મંદિરમાં સ્વ. પૂ. વિજય વલ્લભસૂરિની વિશાળ મંડપમાં હજારો શ્રોતાએ બેસી શકે એવી વ્યવસ્થા
શ્વેત આરસની ૪૫ ઈંચ ઊંચી ભવ્ય પ્રતિમા છે. જીવંત કલેઝ સરકીટ ટી. વી. સાથે કરવામાં આવી હતી. બહારગામથી
અને આબેહૂબ લાગતી આ પ્રતિમા જોતાં જ તે જેનારનું આવેલા સેંકડે પ્રતિનિધિઓને ઊતરવા માટે સ્મારકના સ્થળે તેમજ
મન હરી લે તેવી છે. વિશાળ રંગમંડપમાં આ પ્રતિમાજી દિલ્હીમાં અન્યત્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાજન અને
જોતાં જ અનેરો ઉલ્લાસ અનુભવાય છે. વિજય વલ્લભસૂરિના ચાપાણીની સરસ વ્યવસ્થા સવારથી તે સૂર્યાસ્તના સમયૂ
૮૪ વર્ષના જીવનકાળને લક્ષ્યમાં રાખી આ ગુરુમંદિરનો સુધી સતત ચાલુ રાખવામાં આવી હતી. ધર્મસભામાં
ધુમ્મટ જમીનથી ૮૪ ફટ ચે બનાવાય છે. એનું જુદા જુદા સાધુ ભગવંતે, સાધ્વીજી મહારાજ, વિદ્વાને
સ્થાપત્ય-વિધાન પણ અનોખી શૈલીનું છે અને ગુલાબી પ્રધાને, શ્રેષ્ઠિઓ વગેરે અનેકનાં વક્તવ્ય ગઠવવામાં આવ્યાં
પથ્થરમાંથી કરવામાં આવેલી આખી રચના દુરથી પણ ભવ્ય હતાં તથા ગ્રંથવિમેચન અને બહુમાનના જુદા જુદા કાર્યક્રમે
અને મનહર લાગે છે. આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા મુંબઈના પણ જાયા હતા. આ પ્રસંગે ખાસ પધારેલા શ્રી જગદી વલ્લભભકત શ્રી શૈલેશ કે ઠારી અને એમના પરિવારે કરી. ' ટાઇટલર, રમેશ ભંડારી વગેરે રાજદ્વારી મહાનુભાવોએ પ્રેરક
ગુરુમંદિરને અડીને એની પાછળના ઉપરના ભાગમાં ઉદ્દબોધન કર્યા હતાં. વિશાળ ધરણે એક ભવ્ય કાર્યક્રમનું ચૌમુખીના પ્રકારનું જિનમંદિર બનાવવામાં આવ્યું છે. એમાં આયોજન કેટલીય સરસ અને સુવ્યવસ્થિત રીતે થઈ મૂળનાયક તરીકે વાસુપૂજ્ય સ્વામી છે. એ ઉપરાંત બાકીની શકે તેનું દષ્ટાંત આ પ્રતિષ્ઠા મહેસવ કાર્યક્રમ ત્રણે બાજુમાં પાર્શ્વનાથ ભગવાન, આદીશ્વર ભગવાન અને પૂરું પાડયું હતું. એના આયોજનમાં શ્રી રાજકુમાર મુનિસુવ્રતરવામીની પ્રતિમા બિરાજમાન છે. આ જેન, શ્રી નિર્મળકુમાર જૈન, શ્રી વિનોદભાઈ દુલાલ, ચારેય પ્રતિમાઓ ૩૬ ઇંચની છે. એક સરખા શ્રી રામલાલ જૈન વગેરે સહિત ભજન સમિતિ, સ્મારિકા કદની અને શિલ્પના સુંદર નમૂના સરખી છે. એ માટે સમિતિ, અનુષ્ઠાન સમિતિ, પ્રચાર સમિતિ ઈત્યાદિ વીસેક ‘શ્રી વાસુપૂજ્ય જૈન શ્વેતામ્બર મંદિર કેટ’ નામના અલગ જેટલી જુદી જુદી સમિતિઓએ પિતપોતાની જવાબદારી ઘણી પ્રેરટની સ્થાપના કરવામાં આવી છે. ગુરુમંદિરમાંથી આ ચૌમુસારી રીતે ઉઠાવી લીધી હતી. સ્વ. પૂ. મૃગાવતીશ્રીજીની ખીમાંની એક પ્રતિમાનાં દર્શન થાય છે, આ ચારે પ્રતિમાઓની ભલામણથી લાલા ખેરાયતીલાલે પિતાના એક પુત્ર શ્રી તથા અન્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ ચાર શ્રેષ્ઠિઓને હાથે રાજકુમારને પિતાને વેપારઉદ્યોગમાંથી નિવૃત્ત કરી તેમને થઈ, અને એ આનંદેલ્લાસના મુદ્દતેં હેલિકોપ્ટરમાંથી પુષ્પવૃષ્ટિ માથે સ્મારકની બધી“ જવાબદારી સોંપી હતી અને છેલ્લાં દસ પણ થઈ
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧/૧૬-૨-૮૯, તા. ૧-૩-૮૯
પ. પૂ. મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજીએ સ્મારકના કામને પિતાની આત્મસાધનાની સાથે સાથે પોતાના જીવનનું એક મહત્ત્વનું બનાવી દીધું હતું. એ માટે તેઓ સમારકના જ સ્થળે ઘણું બધી પ્રતિકૂળતા હોવા છતાં છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન વારંવાર ત્યાં આવીને સ્થિરતા કરી હતી અને છેલ્લાં બે ચાતુર્માસ તેમણે સ્મારકના સ્થળે જ કર્યા હતાં. એમની શિષ્યાઓ સ્વ. પૂજય શ્રી સુજેઠાશ્રીજી, પૂજ્ય શ્રી સુતાશ્રીજી, પૂજ્ય શ્રી સુયશાશ્રીજી તથા પૂજ્ય શ્રી સુપ્રજ્ઞાશ્રીજીને પણ આ કાર્યમાં ઘણો ઉમંગભર્યો સહકાર સાંપડ્યો હતે. પૂ. શ્રી સુજેષ્ઠાશ્રીજી સ્મારકના જ સ્થળે કાળધર્મ પામ્યાં હતાં અને સ્મારકનું જ કાર્ય કરતાં કરતાં પૂજ્ય શ્રી મૃગાવતીશ્રીએ પણ આ જ સ્થળે તા. ૧૮ જુલાઈ, ૧૯૮૬ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આમ સ્મારકની . આ ધરતીમાં રમારકના પ્રણેતા અને એમના એક શિષ્યા એમ બેના સ્થળ દેહનું વિસર્જન થયું છે અને એમનાં પવિત્ર પરમાણુઓ એ માટીમાં અને એ હવામાં એકરૂપ બની સૌને પ્રેરણા આપી રહ્યાં છે.
આ સ્મારક સંકુલનું બીજું એક અત્યંત મહત્વનું અંગ તે ભેગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડોલેજ, શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ, દિલ્હી અને ભેગીલાલ લહેરચંદ ફાઉન્ડેશન – મુંબઈના સંયુકત સહકારથી આ યોજના થઈ છે. જેનધમ, તત્વજ્ઞાન તથા ભારતીય સાંસ્કૃતિક વિષયના અધ્યયનનું કામ તેમાં થશે. એ માટે અત્યાર સુધીમાં ૧૩૦૦૦ જેટલી પ્રાચીન હસ્તપ્રતોને સંગ્રહ થઈ ગયું છે અને તેમાં પાકિસ્તાનથી આવેલી હસ્તપતો પણ છે. કેટલીક સુવર્ણાક્ષરે લખાયેલી વિરલ હસ્તપ્રત પણ છે અને ગ્રંથાલયમાં હજારો ગ્રંથ પણ છે. એની સૂચિઓ તૈયાર કરવામાં પૂ. મૃગાવતીશ્રીજીની તેજરથી શિષ્યાઓએ શ્રી લક્ષ્મણભાઈના માગદશત હેઠળ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ભવિષ્યમાં આ ઇન્સ્ટિટયૂટ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર એક મહાન ઈન્સ્ટિટયૂટ બની રહેશે એ નિઃસંશય છે.
અહીં ગુરુમદિરની એક બાજુ પદ્માવતી માતાનું મંદિર બાંધવામાં આવ્યું છે. પૂ મૃગાવતીશ્રીજી જયારે વિદ્યમાન હતાં ત્યારે તેમની નિશ્રામાં શ્રી શાંતિલાલજી જૈન (મોતીલાલ બનારસીદાસ)ના હસ્તે ૧૯૮૪માં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી . હતી. સ્મારકના સંકુલમાં આ એક અનેરું આકર્ષણ બની
નું
ઇન્સ્ટટયૂટ ઓફ "
મહાન જૈનાચાર્યા શ્રી વિજય વલ્લભસૂરિજી ૧૯૫૪માં મુંબઈમાં કાળધર્મ પામ્યા. તેમનું કાર્યક્ષેત્ર ગુજરાત, રાજસ્થાન અને પંજાબ રહ્યું હતું. પરંતુ તેમણે જીવનને સૌથી વધુ કાળ પિતાના ગુરુ આત્મારામજી મહારાજની આજ્ઞાનુસાર પંજાબને સમર્પિત કર્યો હતો. એટલે પંજાબીઓમાં ઘેરબેર ગુરુ વલ્લભનું નામ ગુંજતું રહ્યું છે. તેઓ કાળધર્મ પામ્યા તે પછી એમના માટે યોગ્ય સ્થળે યેગ્ય મારક થવું જોઈએ એવી ભાવના વહેતી રહી હતી. પરંતુ એ દિશામાં ત્યારે કોઈ નકકર કાર્ય થયું ન હતું. એમ કરતાં ૧૫થી વધુ વષ નીકળી ગયાં. પૂ. વિજય વલ્લભસૂરીશ્વરજીના પટ્ટધર શિષ્ય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજીએ વડોદરાના ચાતુર્માસ દરમિયાન આ કામ માટે હવે સમય પાકી ગયો છે એમ જાણીને તથા કાઇકને શિરે એની પૂરી જવાબદારી નાખવી એમ વિચારીને તેમણે એ કાર્ય માટે પિતાના સમગ્ર સમુદાયમાંથી તેજસ્વી સાવરને શ્રી પૂ. મૃગાવતીશ્રીજીને પસંદ કર્યા અને તે માટે દિલ્હીમાં રૂપનગરમાં ચાતુર્માસ કરીને મૃગાવતીશ્રીએ આ પેજના ચાલુ કરી દેવી જોઈએ એમ જણાવ્યું. તે અનુસાર મૃગાવતીશ્રીજી પંજાબમાંથી ભરઉનાળમાં ઉગ્રવિહાર કરી દિલહી પહોંચ્યાં અને તેમણે આ યોજના માટે આરંભ કરી દીધે. તેઓ જ્યારે અંબાલાથી દિલ્હી આવી રહ્યાં હતાં ત્યારે એક ખેતરમાં એક વૃક્ષ નીચે થાક ખાવા બેઠાં હતાં ત્યારે અંદરથી જ કે સ્કૂરણ થઈ કે ગુરુમારક માટે આ સ્થળ અત્યંત અનુકૂળ છે. જાણે કોઈ ભાવિનિમણની આગાહી થઈ રહી હોય તેમ સ્મારક માટે એ ખેતરવાળી જગ્યાની પસંદગી થઈ. તે જગ્યા વેચાતી લેવાઈ અને ત્યાં સ્મારકામ ચાલુ થયું. એ માટે આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી તથા સ્મારકની યોજના કરવામાં આવી. ટ્રસ્ટના પેટ્રન જૈન સમાજના કર્ણધાર અને સુખ્યાત ઉદ્યોગપતિ સ્વ. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈનું સુયોગ્ય માર્ગદર્શન સાંપડયું અને આણંદજી કલ્યા
છની પેઢીના સ્થાપત્યવિદેને તેની જૈન શિલ્પ – સ્થાપત્ય— કળાના નમૂનારૂપ રચના અને બાંધકામ કરવાની જવાબદારી સોંપવામાં આવી.
સ્મારક માટે જમીન લેવાઈ ગયા પછી અને યોગ્ય કાર્યવાહી થઈ ગયા પછી ગચ્છાધિપતિ વિજય ઈન્દ્રદિનસૂરિ મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી પૂ. શ્રી મૃગાવતીશ્રીજીએ સ્મારકની પેજનાના કામને આરંભ કરાવ્યો. અને તે મુજબ ૧૯૭૯ના જુલાઈ માસમાં લાલ રતનચંદજી જૈનના વરદ્ હસ્તે ભૂમિપૂજન થયું અને ત્યાર પછી નવેમ્બર માસમાં લાલ ખેરાયતીલાલજી જૈનના વરદ હસ્તે શિલાન્યાસને વિધિ થયો.
આ પ્રમાણે આ પેજના આગળ ચાલવા લાગી. આરંભમાં એનું લક્ષ્યાંક નાનું હતું, પરંતુ જેમ જેમ સહકાર મળતા ગયા અને પ્રેત્સાહન વધતું ગયું તેમ તેમ ગુરુમહારાજ વિજય વલ્લભસૂરિના ૮૪ વર્ષના આયુષ્યને લક્ષમાં રાખીને ૮૪ લાખ રૂપિયાની યોજના ૧૯૭૯માં જે વિચારાઈ તે ક્રમે ક્રમે વધીને આજે દસ વર્ષના અંતે પાંચ કરોડથી વધુ રૂપિયાની થઈ છે અને જ્યારે
પરિપૂર્ણ થશે ત્યારે તેથી પણ ધણી મોટી રકમની જરૂર રહેશે. આ સમગ્ર યોજનામાં કેઇ એક જ વ્યકિતનું સૌથી મેટું આર્થિક યોગદાન હોય તે તે લગભગ દેઢ કરેડ રૂપિયાથી પણ વધુ મેટી રકમ આપનાર શ્રી અભયકુમાર એસનાલનું છે.
0િ આત્મવલ્લભ
પૂ. મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી આ સ્મારકમાં હતાં તેવામાં ૧૮મી જુલાઈ ૧૯૮૬માં કાળધર્મ પામ્યાં. એમને અગ્નિસંસ્કાર સ્મારકના આ સ્થળમાં હજારો લોકોની હાજરીમાં કરવામાં આવ્યો હતો. એ સ્થળે એટલે કે પદ્માવતી માતાના મંદિરની બાજુમાં ' સાધ્વી મૃગાવતીશ્રીજીનું સમાધિમંદિર બનાવવામાં આવ્યું છે. એનું સ્થાપત્યવિધાન પણ અનોખી શૈલીનું છે. - ગુરુમંદિરની નીચે વિશાળ બેઝમેન્ટમાં જૈન કલાનું સંગ્રહાલય કરવાનું આયોજન થયું છે. તે માટે પ્રતિમાઓ, શિલ્પાકૃતિઓ, સ્થાપત્યના નમૂનાઓ, ચિત્ર, હસ્તપ્રતે, ટાઓ વગેરે એકત્રિત થઈ રહ્યાં છે. સ્મારકના મુખ્ય મંદિરની એક બાજુ સાધુઓને ઉપાશ્રય
(અનુસંધાન પૃષ્ઠ ૧૫).
Page #29
--------------------------------------------------------------------------
________________
- તા. ૧/૧૬-ર-૨૯, તા. ૧-૩-૮૯
પ્રબુદ્ધ જીવન
Tછે.
*
| મૃદુભાષી અને સમદશી વિદ્વાન, અનંતરાય રાવળ
હું ચી. ન. પટેલ નવેમ્બર માસની ૧૮મી તારીખે, શુક્રવાર સવારે સાડા એવા કોઈ ઉમેદવારનું નામ સૂચવવા કહ્યું. તે વષે તેઓ એમ. પાંચ વાગ્યે શ્રી અનંતરાયના ઘેરથી ટેલિફોન આવ્યું: રાવળ
એ.માં પરીક્ષક હતા. કેદારી બી. એ.માં પ્રથમ વર્ગમાં આવ્યા સાહેબને હદયના હુમલાની સારવાર માટે વાડીલાલ સારાભાઈ
હતા અને એમ. એ.નું પરિણામ નહોતું બહાર પડયું પણ તેઓ હેસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તેઓ મૃત્યુ પામ્યા છે.
પ્રથમ વર્ગમાં આવતા હતા અને અનંતરાયે મને તેમનું નામ ટેલિન પત્નીએ લીધેલ અને હું અકસ્માત જાગી ગયો
સૂચવ્યું. પણ ઠારીએ પ્રકાશ કેલેજના વહીવટી તંત્ર વિશે હોવાથી તેમણે મને ખબર આપી એથી મને ઊંડી બેચેની થઈ
અણગમો થાય એવું સાંભળ્યું હતું તેથી તેઓ અરજી કરવા જાગ્યો એટલે મને વિચારે ચઢયું. અનંતરાય સાથે
અચકાતા હતા. તેઓ અનંતરાયને મળ્યા, તેમને કહ્યું કે સી. ૧૯૪૩માં ગુજરાત કેલેજના અધ્યાપકખંડમાં પરિચય થયે
એન. પટેલ આચાય છે ત્યાં સુધી તમને કશી અગવડ નહિ પડે,' હતા ત્યારથી પિસતાળીશ વર્ષ સુધી એમની સાથેના સંસર્ગનાં
અને તે પછી અમદાવાદની બીજી કઈ કોલેજમાં તમે ગોઠવાઈ મરણે જાગ્રત થયાં. એ સ્મરણ એવાં સુખદ હતાં કે મન શકશો.તેમની સલાહ માની કોઠારીએ અરજી કરી અને અનંતરાયની નજીકના સ્વજન ગુમાવ્યાને ખાલી અનુભવવા માંડ્યું.
ભલામણ માની મેં તેમની નિમણૂક કરાવી. અમે બે વર્ષ સાથે હજય સાહિત્યમિત્ર શ્રી જયંત કોઠારીને મળવાનું થાય છે
રહ્યા તે દરમિયાન કે ઠારીએ મને ગુજરાતી લખતે કર્યો. તે -ત્યારે અનંતરાય યાદ આવે છે, ખાલીપાને ભાવ ફરી સળવળે
પહેલાં ગુજરાતીમાં કોઇને પોસ્ટકાર્ડ લખવામાં પણ હું મુશ્કેલી છે અને ઠારી સાથે અનંતરાયના સંસ્કારી સ્વભાવની અને
અનુભવતે. તેમની વિદ્વત્તાની વાત કરી મનને હળવું કરવા પ્રયત્ન કરું છું. અનંતરાય રાવળ એટલે શિક્ષણ જગતમાં ગુજરાત
અનંતરાયે મારા વિશે કેડારીને અભિપ્રાય આવે તેની કેલેજને ઊંચી પ્રતિષ્ઠા અપાવનાર અધ્યાપકેના એક
પાછળ ગુજરાત કોલેજના અધ્યાપકખ ડની સંસ્કારી પ્રણાલીને બી. એ. અને એમ. એ. બેય પરીક્ષાએ પ્રથમ વર્ગમાં પાસ
ઇતિહાસ રહેલું છે. ગુજરાત કોલેજના તે સમયના વડીલ કરેલી અને નરસિંહરાવ ભોળાનાથ જેવા કડક ૫રીક્ષકને
અધ્યાપકે, અંગ્રેજીમાં શ્રી એસ. એસ. ભાંડારકર, સંસ્કૃતમાં પ્રસન્ન કરેલા. ગુજરાતી, સંરકૃત અને અંગ્રેજી ત્રણે ભાષા
શ્રી ક વી. અભ્યકર, અર્થશાસ્ત્રમાં શ્રી કે. ટી. મર્ચન્ટ અને -સાહિત્યના અભ્યાસી અને પ્રેમી—એમના ખાનગી પુસ્તકસ ગ્રહમાં
ગુજરાતીમાં શ્રી અનંતરાય રાવળ, એ ચારે અધ્યાપકેના ડીકઠીક અંગ્રેજી પુસ્તકે ભેગાં થયેલાં. અંગ્રેજી સાહિત્યને અભ્યાસ
પરસ્પર વ્યવહારમાં સૌજન્યશીલતાનું વાતાવરણ સર્જાયું હતું માત્ર એમ. એનાં બે વર્ષ દરમિયાન, પણ તે બે વર્ષોમાં
તેને લાભ મારા જેવા બીજી પેઢીના અધ્યાપકોને પણ મળેલો. તેમણે અંગ્રેજી સાહિત્યદષ્ટિને એ સમતલ પરિચય કેળવેલ
ગુજરાત કોલેજના અધ્યાપકખંડનું એ શિક્ષણ મારે માટે કે એમના વિવેચનમાં અંગ્રેજી વિવેચન પદ્ધતિ–તેમના સમયની
બહુ મૂલ્યવાન બની રહ્યું છે અને આટલાં વર્ષો સુધી મને સ્વાભાવિક રીતે વણાઈ ગઈ લાગે છે. કોલેજના અધ્યાપક
શ્રી અનંતરાય સાથે બાંધી રાખવામાં એ એક મુખ્ય તંતુ હતું. ખંડમાં ગમે તે પહેલાંથી વિદ્યાથી' હતું ત્યારે, હું અનંતરા
અનંતરાયના વિદ્યાર્થીઓ પાસેથી મેં તેમની વિદ્વત્તા યુની વિદ્વત્તા વિશે સાંભળતે. ભેગીલાલ સાંડેસરા અને ઉપેન્દ્ર વિશે સાંભળ્યું હતું તે હું માનતો, પણ તેની કદર કરી પંડયા, બેય તેમના પ્રિય વિદ્યાથીએ, મારાથી એક વર્ષ કેલે- શકવા જેટલે મારે પિતાને ગુજરાતી સાહિત્યને અભ્યાસ જમાં પાછળ તેમની સાથે પરિચય થયેલ અને તેને અનંતરાયના નહોતે. પાછળથી તેમનાં પુસ્તક વાંચ્યાં ત્યારે એમના વિદ્યાથીઉત્સાહી પ્રશ સક હતા. અનામી રણજિત પટેલ) એક વર્ષ એને તેમની પ્રત્યેને અહોભાવ હું પૂરો સમજી શકે. મેં જોયું કે પછી આવેલા તે પણ ક્યારેક મને મળતા અને અનંતરાય તેમની પાસે કઈ કૃતિની ઝીણવટથી પરીક્ષા કરવાની અને વિશે કહેતા. ઉપેન્દ્ર પંડયા અને ભેગીલાલ સાંડેસરા બને સાહિત્યના ઇતિહાસની સંકુલ માહિતીને પરિપર સાંકળી સુરેખ બી. એ. એમ. એ.માં પ્રથમ વર્ગમાં આવેલા-તેમની પહેલાં ચિત્ર રૂપે જોવાની બન્ને દષ્ટિ છે. “સરસ્વતીચંદ્ર ઉપરના સુમિતા મેઢ મારી સાથે જ બી. એ.ની પરીક્ષામાં બેસેલાં અને તેમના લેખમાં અને “તારતમ્ય પુસ્તકમાં ગાંધીજીના તે અને એક બીજા બહેન તે વર્ષે ગુજરાતીમાં પ્રથમ વર્ગમાં 'હિંદ સ્વરાજ' ઉપરનાં “ગાંધીબીજક લેખો પહેલા આવેલાં. શ્રી અનંતરાયની અધ્યાપકીય કારકિદીનાં એ પાંચ દષ્ટિનાં ઉદાહરણ છે. અને તેમને મધ્યકાલીન ગુજરાતી વિદ્યાર્થી-વિદ્યાર્થિની બાઈબહેને પહેલાં સુફળ, તેમાંથી સુરિમતા સાહિત્યને ઇતિહાસ તથા ‘તારતમ્પમાં છપાયેલ દિલ્હીની મેઢ, ઉપેન્દ્ર પંડયા અને અનામી સાથે આજ સુધી મારે સાહિત્ય પરિષદમાં વિવેચન વિભાગના અધ્યક્ષ તરીકે તેમણે સં૫ક ચાલુ રહ્યો છે. અનંતરાયે મને એ મિત્રે અપાવ્યા. આપેલા ભાષણને લેખ તેમની બીજી, ઇતિહાસને વ્યાપ ( અનંતરાયે મને એ ત્રણ મિત્રે કરતાંય વધુ નજીકના નિરીક્ષવાની દષ્ટિનું ઉદાહરણ છે. “મધ્યકાલીન ગુજરાતી અને આજે ત્રીસ વર્ષથી સતત મિત્ર બની રહેલા સાહિત્યને ઇતિહાસ ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓમાં જયંત કેડારી આપ્યા હતા. સને ૧૯૫૯ને મે માસમાં હું યોગ્ય પ્રતિષ્ઠા પામે છે, પણ વિવેચન વિભાગના ગુજરાત કેલેજમાંથી ડેપ્યુટેશન ઉપર શહેરમાં જેઠાલાલ નામના અધ્યક્ષ તરીકેના તેમના ભાષણમાં પ્રગટ થતી તેમની વિદ્વત્તા ઉત્સાહી શિક્ષણવ્યવસાયીએ શરૂ કરેલી છોકરીઓની કેલેજના એ ભાષણમાં સંકલિત કરાયેલી વિગતેથી અપરિચિત આચાર્ય તરીકે ગમે ત્યારે ત્યાં ગુજરાતીના અધ્યાપકની જગ્યા વાચકેને કદાચ પૂરી સમજાઈ • નહિ હોય. - મને સ્મરણ ખાલી હતી. તે માટે બી.એ. સ્પેશિયલના વગમાટે યુનિવર્સિટીએ • કે “તારતમ્ય’ને સાહિત્ય અકાદમીનું ઇનામ મળ્યું ડરાવેલી લાયકાતવાળા અધ્યાપકની જરૂર હતી. મેં અનતરાયને ત્યારે ઈનામ માટે એ પુસ્તકની લાયકાતની કડક ટીકા થઈ
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧/૧૬-૨-૮૯, તા: ૧-૩-૮૯ હતી. એ ટીકા કરનાર મિત્ર “ગાંધીબીજ લેખમાં અને રીતે વ્યકત થતું. તેઓ ગુજરાત કોલેજમાં ૧૯૩૪માં જોડાયા. સાહિત્ય પરિષદના વિવેચન વિભાગના અધ્યક્ષ તરીકેના
ત્યારથી તેઓ ખાદી પહેરતા. તે સમયે કોલેજના આચાર્ય' ફિન્ડલે લેખમાં પ્રગટ થતી અનંતરાયની વિશિષ્ટ શકિત ઓની કદર
શિરાઝ નામે સામ્રાજ્યવાદી મિજાજના એક ટ અર્થશાસ્ત્રી નહતા કરી શકયા.
હતા. બધા અમાપકેમાં ખાદી પહેરનાર એકમાત્ર અનંતરાય અનંતરાયની વિદ્વત્તા માટે મને આદર થયો હતો, પણ
હતા. તે પછી ધીરજભાઈ ઠાકર જોડાયા (૧૯૪૧-૪૨માં તે પણ તેમની સાથે સ્નેહસંબંધ બંધાય છે તે તેમને ગાંધીજી
ખાદી પહેરતા. પણ ત્યારે આચાર્યપદે હિંદીઓની નિમણુક પ્રત્યેના અનુરાગને કારણે. ગાંધીજી વિશે તેમણે બહુ લખ્યું
શરૂ થઈ ગઈ હતી. સમય જતાં અનંતરાયને ગાંધીસંસ્કાર નથી. ‘ગાંધીબીજક' લેખને ઉલ્લેખ ઉપર આવી ગયું છે.
એટલો ઊંડે બન્યું કે તેમણે પોતાની જનોઈને ત્યાગ કર્યો.
તેમના પાંચ પુત્રોમાંથી પહેલા બેને તેમણે ઉપનયન સંસ્કાર એક બીજો લેખ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રગટ
કરાવ્યો હતો, પણ તે પછીના ત્રણ પુત્રને ન કરાવ્યું, અને થયેલા પુસ્તક “અનુદર્શન'માં છપાયે છે. એ લેખ અમે બેયે
મૃત્યુ પામ્યા ત્યારે કુટુંબના સભ્યને સૂચના આપી કે પિતાની ઇન્ડિયન ઓપિનિયન” અને ૧૯૧૯થી ૧૯૨૨ સુધીના
પાછળ શ્રાદ્ધની કે રૂઢિઆચારની બીજી કશી વિધિ ન કરાવે. ‘નવજીવન’ના અંકમાં પ્રસિદ્ધ ગયેલા લેખમાંથી તૈયાર કરેલી
ઢો. પછાત વર્ગો અને દલિત પ્રત્યે ગાંધીજીને જે સમભાવ સંગ્રહની પ્રસ્તાવના રૂપે લખાયા હતા. એ સંગ્રહના લેખેની
હતા તે પણ અનંતરાયે ઝીલ્યું હતું અને એ વર્ગના ઉત્કર્ષ સંદર્ભધે લખવાનું કામ હું પૂરું ન કરી શકો. એટલે
માટે જે કઈ કરાતું તેને તે આવકારતા. હજુ સુધી તે છપાયે નથી. સંગે અનુકૂળ હશે તો
ઈશ્વર ઉપર અનંતરયની શ્રદ્ધા એટલી ઊંડી ને આવતી ભવિષ્યમાં ફરી પ્રયત્ન કરીશ પણ સંગ્રહ માટે કે પ્રકાશક
હતી કે “નારાયણ નારાયણનું સ્મરણ કરતાં તેઓ મૃત્યુ પામ્યા મળશે કે કેમ તે શંકાસ્પદ લાગે છે.
આમ પ્રબુદ્ધ જીવન જીવી જનાર, છેલ્લાં પચાસ વર્ષના અનંતરાયે ગાંધીજી વિશે બહુ લખ્યું નહિ હોય, પણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક શેભાસ્તંભ જેવા તેમના આચરણમાં ગાંધીજી પ્રત્યેને તેમને અનુરગ સ્પષ્ટ અન તરાય રાવળને મારી પ્રેમભરી અંજલિ.
સ્વરાજ, રાષ્ટ્રભાષા ને ઉર્દૂ
* પ્રવીણચન્દ્ર છે. રૂપારેલ સ્વરાજ મળ્યાને ચાળીસ ચાળીસ વર્ષ વીતી ગયાં છતાં
આમાં વાસ્તવિકતા છે ખરી? ભારત હજુ વહીવટી તંત્રય વ્યવહારમાં પિતાની રાષ્ટ્રભાષા હવે વધતા જતા શાયરીના શાખને લઇને આપણે ત્ય અપનાવી શક્યા નથી !
ઉદુને પરિચય વધતા જાય છે, એ ખરું ! પણ રાજકારણીઓ, કઈ કારણ?
ભાષાવિદ, ઇતિહાસકારે, રાષ્ટ્રભાષાના પ્રચારકે ને ધાર્મિક આવા વિશાળ રાષ્ટ્રમાં અનેક ભાષાઓનું પ્રચલન હોય કટ્ટરતામાં રાચનાર, ઉદુ" અંગે ભિન્ન ભિન્ન દષ્ટિ ધરાવે છે. એ સ્વાભાવિક ગણાય. પણ દેશ આખાને એકસૂત્રે સાંકળી એને વિષે ઔતિહાસિક હકીકતે જાણીએ તે. હાથીનાં જુદાં રાખે એવી એક સંપકભાષા તે હોવી જોઇએ ને !
જુદાં અંગોને સ્પર્શીને, એને વિશે સાવ જુદા જ અભિપ્રાય આપણે માટે ગૌરવ લેવા જેવી વાત છે કે આવી
આપનાર પેલા અંધજનોની વાતે જ યાદ આવે એવું છે. આવશ્યકતા પિછાનવાની દુર દેશી ધરાવનાર ત્રણેય ગુજરાતના
આ એતિહાસિક હકીકત છે. ઉદુને જન્મ ભારતમાં જ પનોતા પુત્ર હતા. આમાં સૌથી પહેલા હતા રવાની વ્યાનંદ
થયું છે. પાકિસ્તાન જગ્યું ત્યાં સુધી, રાષ્ટ્રની એક ભાષા સરસ્વતી, બીજા અર્વાચીનેમાં આદ્યકવિ વીર નર્મદ અને
તરીકે એ ભારત સિવાય દુનિયામાં અન્ય ક્યાંય વપરાતી નહતી. ત્રીજા જે આ અવશ્યકતા સાકાર કરવા સદા સક્રિય રહ્યા
અલબત્ત, આ ઉદ્દે નામના મૂળમાં તે છે સુકી' શબ્દ એ – પૂ. ગાંધીજી !
ઓરેં’ એટલે (શબ્દાર્થ'માં-ઊભું કરેલું, બાંધેલું; એટલે કે
તંબૂ વગેરે બાંધી ઊભી કરેલી) છાવણી, એટલે કે લશ્કરી અને પ્રારંભ તે ખૂબ જ આશાસ્પદ હતું : આપણે
છાવણ, લશ્કરી પડાવ ! આ ઉદુ" ! ઉત્સાહભેર ક્ષેત્રે કામે લાગી રહ્યા ! પણ એના નામ ‘હિંદી'ને લઈને થોડી ગેરસમજ ઉદ્દભવી-“આ હિંદી’ એટલે
| મુગલો જોડે આવેલા સૈનિકે મુખ્યત્વે તુકી, અરબી ને હિંદુઓની જ ભાષા”ને ?
ઈરાની હતા. અહીં સ્થાયી થવા માગતા આ મુગલે જોડે ગાંધીજીએ આ ટાળવા જદ જ - વ્યવહારુ - અભિગમ
એમની સેના તે હોય જ! એટલે સૈનિકે ને એમની છાવણી અપનાવ્યું. ભારત ત્યારે ‘હિંદુસ્તાન’ નામે જ ઓળખાતા હતા.
પણું ખરી જ ને ! (અંગ્રેજીમાં “ઈન્ડિયા” ખરું.) એટલે “હિંદુસ્તાનની ભાષા, તે
રજની ઘરાકી મળે તે આપણે ત્યાં સરકસની બહાર પણ ‘હિંદુરતાની’ એવું કયું! રાષ્ટ્રભાષા માટે એમણે આ નામ
નાનકડું બજાર જામી જાય છે. જ્યારે આ છાવણીઓ તે અપનાવ્યું ને લખ્યું- “હિંદી + ઉદુ = હિંદુરતાની !' આ
હવે બારે માસની હતી ! એટલે ત્યાં પણ બજાર જામેતે ! ને અભિગમે ઘણા વિવાદ ટાળ્યા. ગેરસમજ દુર કરી!
સેનાની ખાધાખોરાકી તથા અન્ય આવશ્યકતાઓની - આમ છતાં આના સર્વમાન્ય સ્વીકારની આડે આવેલા જબરી માગ હોય એટલે થોડા જ વખતમાં આવું બજાર કેટલાક વાંધાઓમાં એક જબરે વાંધે આપણે ત્યાં પ્રચલિત પણુ આ છાવણીઓનું અંગ જ બની ગયું. પરિણામે એક અજ્ઞાન પ્રેરિત પૂર્વગ્રહ ઉપસ્થિત કર્યો. ઘણું લેકની
“ઉ” શબ્દના અર્થમાં એ બજારને પણ સમાવેશ થઈ ગયો. મામ્યતા હતી-હજ છે-કે ઉદુ મુસ્લિમ કામોની ભાષા છે. આપણા આ વ્યવસાયીઓને મુગલેના સૈનિકોના સતત
, તે
શા માટે એમણે
- હિન્દી
અભિગમે ઘણા
Page #31
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧૬-૨-૮૯, તા. ૧-૩-૮૯
પ્રબુદ્ધ જીવન
ઘનિષ્ઠ સં૫કે, ભાષામાં આદાનપ્રદાનની પ્રક્રિયા એટલી ઝડપી ભારતીય છે. આપણી ભારતીય ભાષાઓમાંયે ભાગ્યે જ એવી ને સઘન બનાવી કે થોડા વખતમાં એક નવી જ વ્યવહારુ કે ભાષા હશે જેમાં અરબી-ફારસી શબ્દો આજેય છૂટથી ભાષાએ આકાર ધારણ કર્યો. આ ભાષા મુખ્યત્વે છાવણીમાં વપરાતા ન હોય! આપણે ત્યાંયે જીવનના બધા જ વહારોમાં એટલે કે “ઉદુમાં જ પ્રચલિત હોવાથી, એ “ઝબાન-એ-ઉર્દુ" કેટલાયે શબ્દ અરબી-ફારસી મૂળના હોય છે ! શકકરપારા, (છાવણીની ભાષા) નામે ઓળખાઈ. પછી વ્યવહારમાં એ એના બિરંજ, શીરે, ઝવેરાત, મહેનત, શહેર, ચીમનલાલ, ખુશાલદાસ, ટૂંકા રૂપે માત્ર “ઉદુ” નામે ઓળખાતી થઈ.
તકિયે, ચશ્મા, સાલમુબારક, રાજ, મહેનત, મજૂર, જરૂર, રચનામાં મેટે ભાગે ભારતીય ને શબ્દભંડોળમાં પ્રચુર વગેરે અરબી ફારસી મૂળને જ છે.. પ્રમાણમાં તુકી, અરબી ને ફારસી શબ્દ ધરાવતી (અલબત્ત, કોંગ્રેસના બંધારણમાં તે વર્ષોથી રાષ્ટ્રભાષા માટે જોડે ભારતીય શબ્દ પણ ખરા) આ ભાષાએ ધીમે ધીમે ‘હિંદુસ્તાની' નામ સ્વીકારાયેલું હતું જ ! પણ વિરાજ એટલે-એ વિકાસ સાથે કે થોડા જ વખતમાં, સમૃદ્ધ મળ્યા પછી રચાયેલી બંધારણ સભામાંના કાંગ્રેસ પક્ષમાં સાહિત્ય ધરાવવાનું ગૌરવ એણે પ્રાપ્ત કર્યું. પરિણામે ઉત્તર ભારતીય હિંદીભાષી લોકોએ રાષ્ટ્રભાષા માટે હિંદી” સ્વાભાવિક રીતે જ એ રાજદરબારની ભાષા બનીને અંતે નામને આગ્રહ રાખે. અંતે બહુમતીથી, ને તે એક જ અદાલતની કાર્રવાઈમાં પણ અપનાવાઈ.
વધુ મતની બહુમતીથી બંધારણમાં રાષ્ટ્રભાષાનું નામ હિંદી’ મેટા ભાગનું ઉર્દૂ સાહિત્ય મુરિલમે માટેનું તથા રાખવું પડ્યું. મુસ્લિમે દ્વારા રચાયું હોવાથી સામાન્યજન એને મુસ્લિમેની એ પણ સમજદાર નેતાઓ આથી અત્યંત • રાજ હતા. ભાષા સમજવા પ્રેરાયા, પણ એ સાચું નથી. પ્રારંભમાં ને એટલે પછી નામ તે “હિંદી’ રખાયું પણ જોડે જે એના ત્યાર પછી પણ કેટલાયે હિન્દુઓએ ઉર્દુમાં માતબર સાહિત્ય સ્વરૂપ વગેરે માટે બંધારણમાં નોંધ રખાઈ કે એનાં શૈલી, સજર્યું છે.
સ્વરૂપને અભિવ્યકિત હિંદુરતાની પ્રમાણે રહેશે. (with Style, બ્રિટિશ શાસનકાળમાં પણ ઉત્તર ભારતની અદાલત Form and Expression of Hindustani.) ઉદુમાં કામ કરતી ને બધી જ કામે ઉદુમાં વ્યવહાર * પણ વ્યવહાર જીવનમાં હિંદીવાળાઓએ તે પૂર્વગ્રહથી ચલાવતી એય હકીકત છે. લાખો હિંદુઓ એવા હતા જે ' પ્રેરાઇને, ભાષામાંથી વીણી વીણીને ઉર્દૂ શબ્દ કાઢવા માંડ્યા. હિંદી જાણતા નહોતા, ઉદું જ જાણતા હતા. ત્રીસેક વર્ષ જાહેરમાં ને સાહિત્યમાં આવું ખૂબ ચાલ્યું છે. પણ એમનાયે પહેલાં, મુંબઈને ઇન્કમટેક્ષ વિભાગના એક ટ્રિબ્યુનલ જજે ઘરમાં તે એ લોકોએ ઉમિશ્રિત હિંદી જ બેલતા હોય છે. મને હિંદી શીખવવા માટે બોલાવ્યો હતે. એ પંજાબી હિંદુ આ ‘હિંદુસ્તાની” જ છે ને! હતા. એમને પ્રવાહી ઉ૬ બેલતાં સાંભળી હું જોઈ જ રહ્યો! રાષ્ટ્રભાષાનું સ્વરૂપ ઘડવાને ઇજારો હિંદી માતૃભાષાવાળા થયું- આને હિંદી નહીં આવડતું હોય’ પણ એમણે જ સ્પષ્ટતા ઓને જ નથી! જવાહરલાલે તે ભાષાના આવા કૃત્રિમ સ્વરૂપથી કરી કે એ માત્ર ઉદ્દ જાણતા હતા. એમને અભ્યાસ પણ અકળાઇને એકવાર કહી જ દીધું હતું કે રાષ્ટ્રભાષા, એ ઉર્દુમાં જ થયેલ. આજની હિંદી એમને સમજાતી નહોતી. હિડી માતૃભાષાવાળાઓની ભાષા નથી. હકીકતમાં હવે ઉર્દુમાં શબ્દભંડળ ભલે પ્રચુર માત્રામાં
આ પૂર્વગ્રહમાંથી આપણે તે મુકત થઈએ ! એટલે અંશે અરબી-ફારસી શબ્દ હેય (તુની શબ્દો બહુ ઓછા છે). પણ આપણે રાષ્ટ્રભાષાના ઘડતર ને પ્રચારમાં સારો ને યોગ્ય ફાળો ક્રિયાપદ લગભગ બધાં જ ભારતીય છે. વાક્યરચના પણ મોટે ભાગે આ ગણાશે.
પ્રાણુઓ ઉપર કર પ્રયોગો
વિજયગુપ્ત મૌર્ય એક સમાચાર વાંચ્યા કે કુકડા પ્રત્યે કૃરતા વાપરવાને
પાણીમાં નાખીને મારી નાખવે કે જેથી તેનાં પીંછાં તરત ગુના માટે એક માણસ ઉપર કેસ કરવામાં આવ્યો. માંસાહાર માટે પ્રાણીઓની કતલ કરવામાં આવે છે, તબીબી વિજ્ઞાન
જ નીકળી જાય એ નરી કૃરતા છે. કેટલેક ઠેકાણે આવી અને બીજા કેટલાક વિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન કરવા
રીતે હત્યા થાય છે પણ ખરી. ભૂંડને એક ફટકા વડે મારી માટે પ્રાણીઓને ઉપયોગ કરવામાં આવે છે. તે કરતા
નાખ એ કુરતા ના કહેવાય, પણ જીવતા ભૂંડના મેંમાં ખરી કે નહિ? આ
અને પ્રશ્ન અમેરિકાથી
અણીદાર સળિયો નાખીને સામે છેડે ગુદામાંથી કાઢ
એરટ્રેલિયા સુધીના વિકાસ પામેલા દેશમાં ચર્ચવામાં આવ્યો છે. તેમાં
દેવતા ઉપર તેને લટકાવીને રોકે એ કૃરતા છે. ભેદ પાડવામાં આવ્યો છે કે પ્રાણી ઉપર પ્રયાગ કરવામાં પ્રાણીને વધ ગમે તે રીતે કરવામાં આવ્યો હોય અને આવે કે ખેરાક માટે કતલ કરવામાં આવે ત્યારે તેમને. ગમે તે હેતુ માટે કરવામાં આવ્યું હોય, પરંતુ તેમાં કરતાનું ઓછામાં ઓછું અને ઓછામાં ઓછા સમય માટે તત્ત્વ તે રહેલું જ હોય છે એ સ્વીકાર કરે પડે. ભારતમાં પીડા થાય એવી રીતે હત્યા કે સંશોધન કરવું જોઈએ. છે તેમ ઈગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશમાં પણ દા. ત. કુકડાને વધ કરે છે તે એક ફટકા વડે તેની પ્રાણીઓ પ્રત્યે કુરતા વાપરવા વિષે કાયદા છે અને છતાં ડેક કાપી નાખવી તેમાં કરતા નથી એ એક બચાવ કરવામાં પ્રાણીઓ પ્રત્યે કુરતા અને તે પણ અવિચારી અને નિરર્થક કરતા આવ્યા છે, પણ બજારમાંથી કુકડો ખરીદીને તેના ટાંટિયા વાપરવાના અસંખ્ય બનાવો રોજ-બ-રોજ બને છે. તેમાંથી ઝાલી ઊંધે માથે લટકાવીને લઇ જવો કે તેને ઉકળતા ભાગ્યે જ કોઈ સામે કામ ચલાવવામાં આવે છે?
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧/૧૬-૨-૮૯, તા. ૧-૩-૮૯
કતલખાનામાં અને વૈજ્ઞાનિક પ્રયોગમાં જે કુરતા વાપરવામાં આવે છે તે આપણી નજરે ચઢતી નથી છતાં એમ કહેવું જોઇએ કે માનવકલ્યાણ માટે તથા આપણું પાળેલાં પ્રાણીઓના કલ્યાણ માટે કેટલીક હિંસા થઈ રહી છે. ઔષધો અને બીજી વૈજ્ઞાનિક પ્રયોગ માટે જે પ્રાણીઓને ઉપયોગ થાય છે તેમાં કદાવર ઘેડા, ઘેટાં. સસલાં વાંદરા, ઉંદર અને સસલાના કુળના ગીનીપિગ વગેરેને સમાવેશ થાય છે. સર્પદંશના એક માત્ર ઈલાજ માટે જે ઈજેકશને બનાવવામાં આવે છે તેમાં ઝેરી સર્પોને ડેકમાંથી પકડીને એક પ્યાલામાં તેમનું ઝેર કાઢવામાં આવે છે. એ ઝેર સમયે – સમયે એક તંદુરસ્ત ઘેડાના શરીરમાં વધુને વધુ પ્રમાણમાં દાખલ કરીને તેના લેહીમાં પ્રતિવિષ ઉત્પન્ન કરવામાં આવે છે. ઘેડ મરી ના જાય એટલી માત્રામાં જ વિવ વધારવામાં આવે છે. જયારે પ્રતિવિષ વડે લેહી ભરપૂર થઈ જાય ત્યારે ઘેડાના શરીરમાંથી થેડુંક લેડી ' કાઢી તેમાંથી પ્રતિવિષ એક કરવામાં આવે છે. અને તેમાંથી સર્પદંશના એક માત્ર ઇલાજ તરીકે એન્ટી વેનમ ઈજેકશન બનાવવામાં આવે છે. આ પ્રયોગમાં કરતા નથી અને ઘેડાને બહુ ઇજા પણ થતી નથી એમ માનવામાં આવે છે. જેમ આવી રીતે એન્ટી વેનમ ઈજેકશન બનાવવા લેકકલ્યાણ માટે જરૂરી છે તેમ હડકવાના એકમાત્ર ઉપાય તરીકે -જેકશન બનાવવા તે પણું લેકક૯યાણ માટે જરૂરી છે પરંતુ તે ઇજેકને ઘેટાના શરીરમાં હડકવાના વિષાણુઓ દાખલ કરીને એ વિષાણુ વડે પ્રતિવિષાણુઓ ઉત્પન્ન કરવામાં આવે છે. માણસને હડકાયું કૂતરું કરડ્યું હોય તે આ પ્રતિવિષમાંથી બનાવેલાં ઈજેકશને એકમાત્ર ઉપાય છે. એવી રીતે કેટલાક રોગે એવા છે કે જેમના ઉપાય પ્રાણીઓ ઉપર પ્રયોગ કર્યા વિના શેાધી શકાયા ના હેત દા. ત. કેન્સરને રેગ શરીરમાં ફેલાતે અટકાવવા કે મટાડવા કઈ રામબાણ લાઈજ શેધા નથી તેની શોધ માટે વાંદરાના શરીરમાં કેન્સરને રેગ દાખલ કરવામાં આવે છે. કેટલાક પ્રયોગો એવા છે કે જેમના ઉપાય શોધવાના પ્રયોગ કરતા થી ભરેલા હોય છે, પરંતુ જે રોગના ઇલાજ મળી ચૂક્યા હોય કે જે રેગન પ્રગોમાં સિદ્ધિ મળી ચૂકી હોય તેમાં માત્ર સ્વાનુભવને ખાતર પ્રાણીઓ ‘ઉપર પ્રયોગ કરવા એ એગ્ય નથી. તેમ છતાં દર વર્ષે લાખ પ્રાણીઓ ઉપર નિરર્થક કરતા આચરવામાં આવે છે.'
પ્રાણીઓ પ્રત્યે કરતા અટકાવવાની ઝુંબેશ ઉઠાવનારી જીવદયાળુ સંસ્થાઓ ભારત સહિત ઘણા દેશમાં છે અને પ્રોગામાં કૃરતા કેમ ટાળવી તેની માર્ગદર્શિકાઓ પણ છે પણ તેને અમલ થતું નથી. અથવા ઓસ્ટ્રેલિયાની જેમ અમલ કરાવવા માટે કાયદે નથી.
પ્રાણીઓના કલ્યાણ માટે એસ્ટ્રેલિયત સંસ્થાઓમાં ૧,૫૩,૦૦૦ સભ્યો છે, પરંતુ કેટલાક પ્રયોગમાં ફરતા નિવારી શકાય એમ તેઓ બધા માનતા નથી. અમેરિકામાં ગાયની વ્યકિતગત ઓળખ માટે તેમને નિશાની આપવામાં આવે છે અને એ નિશાની ધગધગતા સળિયા વડે કરવામાં આવે છે જેથી તે ભૂસાઈ ના જાય.
વાંદરાની અને માણસની શરીરરચના ઘણી મળતી આવે છે તેથી જે પ્રયોગ માણસ ઉપર ના થઈ શકે તે વાંદરા ઉપર કરવામાં આવે છે. અમેરિકાની કેન્દ્રીય સરકારના એક પ્રેજેટમાં વાંદરાને ડામ દેવામાં આવ્યા હતા; પણ એ પ્રગટ કરનાર સામે રાજ્ય સરકાર કંઈ કરી શકી નહિ કારણ કે રાજ્ય સરકારના કાયદા કેન્દ્ર સરકારના પ્રેજેકટને લાગુ પડતા નથી. ઇંગ્લેન્ડના રયલ કેલેજ ઓફ સન્સની માલિકીના કેટલાક વાંદરાના કપાળ ઉપર તેમની માલિકીસૂચક અક્ષરે કે તરવામાં આવ્યા હતા. આ નિરર્થક કુરતા માટે આ કોલેજના સત્તાધીશ સામે કામ ચલાવવામાં આવ્યું હતું. પ્રાણીઓ પ્રત્યે કૃરતા અટકાવવા બ્રિટનમાં સ્થપાયેલી જીવદયા મંડળી આ વિષયમાં ઘણી જાગૃત છે અને તેને લેકમતને સબળ ટકે છે. આપણું દેશમાં લેકમત એ જાગૃત નથી. એરટ્રેલિયામાં કેન્દ્ર સરકાર સાથે જોડાયેલાં રાજ છે. તેના વિકરિયા રાજયને ખેતીવાડી ખાતાએ પ્રગટ કરેલા આંકડા બતાવે છે કે ૧૯૮૩-૮૪ ના વર્ષમાં પૂરા થયેલા અથવા અધૂરા રહેલા વૈજ્ઞાનિક પ્રયોગોની સંખ્યા ૩,૮૯,૭૫૭ હતી અને તે પ્રયોગ પ્રાણીઓ ઉપર થયા હતા. ઓસ્ટ્રેલિયાની “Cairo' નામની સંસ્થા એલીએ તેર જાતિનાં ૧,૮૬,૪૯૯ પ્રાણીઓ ઉપર પ્રગ કર્યા હતા અને તે માત્ર બે વર્ષના ગાળામાં. બીજી વૈજ્ઞાનિક સંસ્થાઓએ અને સંરક્ષણ ખાતાની પ્રગશાળાઓએ પ્રાણીઓ પર અખતરા કર્યા હોય તે જુદા.
ઓમેગા નામના સાયન્સ ડાયજેટમાં એક લેખ જણાવે છે કે બધી સંસ્થાઓના આંકડા મળી શકેલ નથી, પણ એમ તે કહી શકાય કે એકલા એસ્ટ્રેલિયામાં સંશોધન માટે દેઢ વરસે સરેરાશ ૪૦,૦૦,૦૦૦ પ્રાણીઓ પ્રયોગ માટે વપરાય છે. દુનિયાના બીજા દેશમાં કેટલાંક પ્રાણીઓ વિજ્ઞાનના વિકાસ માટે યાતનાએ સહન કરતાં હોય છે. અને તેમાં ખપી જતાં હશે! પ્રયોગે સમયે તેઓ વ્યથાની ચીસે પાડે છે અને તેમની જે દુર્દશા થાય છે તે આપણે સાંભળી ને જોઈ શકીએ નહિ એમ એમેગા સાયન્સ ડાયજેસ્ટના લેખકે જણાવ્યું છે. તેમાં વધુમાં વધુ પીડા વાંદરા ભગવે છે. માણસને એકાંતવાસમાં પૂરી રાખવાથી તેના મન અને વતન ઉપર શી અસર થાય છે તે જાણવા વાંદરાને એકાંતમાં અંધારામાં પૂરી રાખવામાં આવે છે. શારીરિક પીડા કરતાં પણ માનસિક પીડા વધુ અસહ્ય હોઈ શકે.
:
જેમ માનવઅધિકાર મેળવવાની ઝુંબેશ ચાલે છે તેમ માનવતાવાદી કેટલીક સંસ્થાઓ મનુષ્યતર પ્રાણીઓના. અધિકાર માટે પણ લડત ચલાવે છે. આપણે તે આપણા અધિકારો માટે પણ જાગ્રત નથી તે મનુષ્યતર પ્રાણીઓના અધિકાર માટે લડત ચલાવનાર કેટલા હશે ?
આ ચર્ચાને સાર એ છે કે પ્રાણીઓ માટે આપણને સહાનુભૂતિ હોવી જેટએ, પરંતુ સમાજને એક વર્ગ એમ માને છે કે પ્રાણીસૃષ્ટિ મનુષ્યના ” ઉપગ માટે છે, માટે કરતા વાર્યા વિના તેમને ઉપભેગ ના થઈ શકે.
Page #33
--------------------------------------------------------------------------
________________
તા. ૧/૧૬-
૨
૯
તા. ૧-૩-૮૯
પ્રબુદ્ધ જીવન
વચનામૃત
છે “સત્સંગી રામાયણ મહાભારત, ગીતા, ઉપનિષદો અને ભાગવતની સંસ્કાર વગેરેની દષ્ટિએ જાગૃતિરહિત હતું તેમજ અજ્ઞાન, જેમ વચનામૃત પણ ધર્મગ્રંથ છે. એટલું ખરું કે વચના- વહેમ, હિંસા, દેવદેવીઓ સંબંધી ખેટા ખ્યાલે, નાતજાતના મૃત ગ્રંથ ઉપકત ગ્રંથની જેમ સામાન્ય જનતાની વધુ પડતા કડક ભેદભાવ વગેરે લેકજીવનનાં આંખે ઊડીને જીભે જોઈએ તેટલે ચ નથી, ઘડીભર ઘણા લોકોને વળગે એવાં તો હતાં. આ પરિસ્થિતિમાં હિંદુ વચનામૃત” નામ પણ નવું લાગે. તેનું એક કારણું ધર્મના ગ્રંથ જેવા કે વેદ, પુરાણ, રામાયણ, એ છે કે વચનામૃત સ્વામિનારાયણ સંપ્રદાયને ધર્મગ્રંથ છે મહાભારત, ગીતા ભાગવત વગેરેને અભ્યાસ કરીને તેથી તે સર્વજનસુલભ ન બન્યું હોય એ દેખીતું છે બીજુ'. સમાજને ધર્મ અને ભક્તિને યોગ્ય અર્થ સમજાવનારા સમર્થ કારણ એ છે કે ભારતમાં લેકને વાચનપ્રેમ વધતો રહ્યો છે. પંડિતે મેગીએ કે સાધુસંતે ભાગ્યે જ જોવા મળે એ સમજી વળી ભાગવતની સપ્તાહ કે સત્યનારાયણની કથા સાંભળવામાં શકાય તેવું છે. આવા સમયમાં જિંદગીના જોખમે સહજાનંદલોકોની ધર્મ કે ભકિત અંગેની જિજ્ઞાસા પર્યાપ્ત થઈ જતી સ્વામીએ હિંદુ ધર્મના અઘરા અને ગહન ગ્રંથના સારરૂપે હોય છે. “વચનામૃત' ગ્રંથની ભૂમિકા પરથી નજર નાખીએ. લેકે સરળતાથી સમજી શકે એવી ગુજરાતી ભાષામાં ધમ સહજાનંદ સ્વામીને સર્વગુણસંપન્ન સાધુ ગણીને તેમના ગુરુ. અને ભકિત સંબંધી જે સમજણ આપી છે તે વચનામૃતમાં રોમાનંદસ્વામીએ તેમને ઉદ્ધવ સંપ્રદાયની ગાદીના પિતાના સંગ્રહોઈ છે અનુગામી બનાવ્યા. સહજાનંદ સ્વામીએ આ નેતૃત્વ સ્વીકાર્યું
અમૃત જેવાં વચન એટલે વચનામૃત અમૃત પીવાથી ત્યારે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. સહજાનંદ સ્વામી
માણસ અમર બને છે. તેવી જ રીતે વચનામૃતનું પાન કરીને જે સ્થળે હોય ત્યાં હંમેશાં ધર્મસભા ભરતા. ત્યારથી તેઓ
આચરણ કરે તે અમર બને છે. માનુષી શરીર તે નાશવંત છે સંપ્રદાયના ગાદીપતિ બન્યા ત્યારથી તેમના અંતકાળ સુધી,
છતાં માણસ શી રીતે અમર બને? અભ્યાસીઓ જાણે છે કે લગભગ ત્રીસ વર્ષના ગાળા દરમ્યાન ગઢડા, વડતાલ, અમદાવાદ,
ઉપનિષદમાં અમર થવાની વિદ્યા આપી છે. અમર થવું જેતપુર, લેયા વગેરે જુદે જુદે સ્થળે ધાર્મિક સભામાં તેમણે જે
એટલે શું? પિતાનામાં રહેલો આત્મા દેવી, આનંદમય અને ધાર્મિક પ્રશ્નોની ચર્ચા કરી તેમજ સંતે અને ભકતના
અમર છે એનું ખરેખર ભાન થાય એટલે અમર બનવું; પ્રશ્નોના જે ઉત્તર આપ્યા તે તેમના વિદ્વાન અને સમથ"
અર્થાત જેને આ પ્રકારનું “આત્મજ્ઞાન” થાય તે બાહ્ય આન દે સંતાએ નોંધ કરીને પુસ્તક સ્વરૂપે પ્રગટ કર્યા
પાછળ ભટકતા નથી અને સ્થિર બુદ્ધિવાળા રહે છે. તેને તે સહજાનંદસ્વામીનાં વચનોને સંગ્રહ અર્થાત વચનામૃત.
દુન્યવી સુખ-દુ:ખ પ્રત્યે અનાસકિત રહે છે, તે જગતના વચનામૃત વિશે વિચારતાં પહેલાં સહજાનંદવામીન સમયમાં સઘળા પદાર્થોમાં પરમતત્વ (ભગવાન)ને જુએ છે, પરિણામે તેને સમાજનું વાતાવરણ કેવું હતું એને ખ્યાલ લે ઉચિત માટે જન્મમરણને પ્રશ્ન થતો નથી. સહજાનંદ સ્વામીએ ઉપનિષબનશે. ભોજા ભક્ત સહજાનંદ સ્વામીના સમલીન હતા. તેથી દમાં આપેલી ગુઢ વિદ્યા સામાન્ય માણસ સમજી શકે એવી રીતે તેમના ચાબખા શબ્દમાં જ તે સમયનું વાતાવરણ ભગવદ્ભકિતની ભાષામાં પિતાની લાક્ષણિક ઢબથી સમજાવી છે. જોઈએ. વીરપુરના સંત જલારામ બાપા ભેજા ભકતના શિષ્ય અલબત્ત બધું બ્રહાય છે. તેથી એક વસ્તુ અને બીજી વસ્તુ હતા. તે સમયમાં ભભૂતિ એળેલા. બાવા જોવા મળતા. તેઓ વચ્ચે તાવિક રીતે તફાવત નથી એવા અતિ મતની દેરાધાગા કરતા અને હિંસા તેમને મન સ્વાભાવિક હતી. આકરી ટીકા સાથે તેમણે પિતાને તીવ્ર અણગમો ભેજા ભકતે આ બાવાઓનું વર્ણન તેમને એક ચાબખામાં બતાવ્યો છે. આનું કારણ સમજવા જેવું છે. અતવાદને નીચે પ્રમાણે આપ્યું છે :- . .
અનુસરવાને દા કરતા ત્યાગીઓ વસ્તુ વરતું નિત નિત દર્શન નીમ (ભૂતપ્રેતને આપેલા બલિ-નિયમ) ધરાવે,
વચ્ચે ભેદ નથી એવી માન્યતા દ્વારા અનીતિ આચરતા અને ઘેર આવે ત્રિયા (સ્ત્રીઓ) ટોળી; ; .'
ધમ ધમને ઠેકાણે રહે એવું બનતું જે શ્રી સહજાનંદ સ્વામીના
નિરીક્ષણની બાબત હતી વળી, ધર્મમાં રસ ધરાવતા અનેક માઈ. માઇક કરી બાવો બોલાવે.
લેકે અતવાદનાં નામ પર થતા ભ્રષ્ટાચારને સારી રીતે જાણે : , હોયે કામનાની હોળી રે.
છે. આદિ શંકરાચાર્ય અતવાદના પ્રખર હિમાયતી છતાં તેમણે સઘળા શિષ્યને ભેળા કરી બાવો ખાય,
ભગવદ્ભકિતનાં એવાં સ્તોત્ર રચ્યાં છે કે ભકતોને તેમજ તત્ત્વજ્ઞાની ખીર ખાંડ ને પિળી;
એને જબ્બર આ જ થાય. તેમનું મન જવિટું મગં" ભજો ભગત કહે ભવસાગરમાં.
જોરિ મૂઢમતેવાળું તેત્ર તે સૌ કોઈની માટે પ્રેરક * . , બાવે માર્યા બોળી રે.
તેત્ર છે. સહજાનંદસ્વામીને જીવનમંત્ર અહિ સા હતું. આ બાવા- શ્રી સહજાનંદસ્વામીને નહિવત પરિચય આપ્યા પછી એમ એનાં હિંસાત્મક વલણ અને આચરણ સામે સહજાનંદ સ્વામી કહેવું જરૂરી લાગે છે કે વચનામૃત માત્ર સુવાકને સંગ્રહ અને તેમના સંતે અહિ સાથી વર્તતા. અને શારીરિક કે નથી. દૈવી વાણી અથવા તે તપાવીની વાણીને અમત સાથે જ મામસિક પીડ જે થાય તે તેઓ અભુત વૈર્યથી સહન કરી સુરખાવાય તેથી “વચનામૃત” શબ્દ જાય છે. વચનામૃતમાં લેતા. આ સમયમાં ભેજા ભગત જેવા ભકતો ભાગ્યે જ જોવા પ્રશ્નોત્તરી, ચર્ચા, નિરૂપણ, આદેશ, સ્પષ્ટિકરણ વગેરે બધું મળે; અર્થાત ૧૫૦–૨૦૦ વર્ષ પહેલાં સમય ધમ, શિક્ષણ, સારા વ્યવસ્થિત રીતે આપેલું છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં છવ, જગત
Page #34
--------------------------------------------------------------------------
________________
(3)
પ્રબુદ્ધ જીવન
તા, ૧/૧૬-૨-૮૯, તા.૧-૩-૮૯
વશ કરી આધ્યાત્મિક જ્ઞાન અને તાર્કિક જ્ઞાનને નાશ કરનાર આ પાપી કામને ત્યાગ કર.” જેમને આ વિષયમાં રસ હોય તેમણે ગીતાના ત્રીજા અધ્યાયના ૩૬ થી ૪૩ સુધીના સઘળા કલેકે વાંચી જવા. ગીતામાં આ સ્પષ્ટ બાબત હોવા છતાં, સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ “જનવાણી” ચીકણા” “અતિ ખલિયા' છે એમ કહીને કેટલાક લેકે નાકનું ટેરવું પણ ચડાવે છે; પરંતુ આ પ્રકારની રહેણીકરણી પાછળ શ્રી સહજાનંદવામીએ બતાવેલું ઇંદ્રિયનિગ્રહનું જબરદસ્ત તત્ત્વજ્ઞાન પડેલું છે એ કેટલાક લોકોની સમજમાં આવતું નથી. હિંદુ ધર્મના પાયાની આ વાત શ્રી સહજાનંદસ્વામીએ પૂર્ણ કળાથી સરળ ભાષામાં કહી છે એ વચનામૃતનાં સઘળાં પ્રકરણોમાં જોવા મળશે. ઈદ્રિયનિગ્રહને આંખે ઊડીને વળગે એવો દાખલ શ્રી સહજાનંસ્વામીએ એ સ્થાપે છે કે ભાઈબહેને એ સાથે મળીને કામ કરવું નહિ, તેમની વ્યવસ્થા અલગ અલગ સીધીસાદી વાત છે કે દારૂ અને દેવતા સાથે રહે તે શું પરિણામ આવે? માણસને કથા સાંભળવા જવા માટે સ્ત્રીઓની હાજરીનું આકર્ષણ ખેંચતું રહે, તે કથામાં વૃત્તિ કેટલી પેટે ? અને “અમરત્વની સફર પર પગ કયારે મંડાય ? - ઇંદ્રિયદમન ન કરવું એવી મને વૈજ્ઞાનિક સલાહને અર્થ એ કઈ રીતે થાય કે ઈદ્રિયોને છૂટો દોર આપી દેવો ? આ સંબંધમાં જીવનની ઉત્તરાવસ્થામાં પ્રબુદ્ધ જીવનનાં તંત્રીપદે
અને ઈશ્વરની ચર્ચા હોય જ છે. વચનામૃતમાં પણ આવી ચર્ચા આપેલી છે અને તે સૌ કોઈ સમજી શકે તેવી સરળ ગુજરાતી ભાષામાં આપેલી છે. તે કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના ! પ્રચારને ગ્રથ નથી. પરંતુ ધર્મ અને ભક્તિ અને તેમાં વિગતવાર માગદશન છે. મનુષ્ય તરીકેનું જીવન કઈ રીતે સાર્થક બને તેની તેમાં બુદ્ધિપૂર્વકની પૂરતી છણાવટ છે તેમજ જેમને ધર્મ અને ઇશભકિતની દિશામાં આગળ ધપવું હોય તેમને માટે ગીતા અને ભાગવત જેવો અનન્ય માર્ગદર્શક ગ્રંથ છે.
ધર્મગ્રંથ માત્ર વાંચી જવાથી કે માત્ર કથા સાંભળવાથી “અમરત્વ’ મળતું નથી. એ માટે માનસિક અને શારીરિક શિસ્ત સાથે સદ્દગુરુની સહાયથી સાધના કરવી પડે છે. હિંદુ ધર્મના કઈ પણ ગ્રંથમાં આધ્યાત્મિક જીવન માટે વ્યવસ્થિત સાધનાની વાત આવે જ છે. ઘડીભર તમે કઠોપનિષદ જુઓ તે તેમાં યમરાજ નચિકેતાને આ પ્રમાણે સમજાવે છે:: “શ્રેય-food પસંદ કરનાર સુખ મેળવે છે પ્રેય-Pleasant પસંદ કરનાર સુખ મેળવી શકતા નથી. અજ્ઞાની હોવા છતાં પિતાની જાતને સમજદાર અને પંડિત માનીને તે એવી પ્રવૃત્તિઓ કરે છે કે અંધજનોની જેમ ફાંફાં મારે છે અને ફરીફરીને જન્મવાનાં ચક્રમાં પડે છે. જગતના પદાર્થો પ્રત્યેની આસકિત અને હર્ષશોકની લાગણીઓને લીધે આત્મા જોઇ શકતે. નથી. માણસે પિતાની અંદર રહેલા આત્મા પ્રત્યે સ્થાન કેન્દ્રિત કરીને આત્માના દૈવી રવભાવ અને સ્વાભાવિક સ્વતંત્રતાને સાક્ષાત્કાર કરવાનો છે. આમ થાય તે હવ" અને શેકને સમગ્ર ગુંચવાડે અદ્રશ્ય થાય છે. હવે આ આત્મજ્ઞાન શી રીતે મળે? તે યમરાજ કહે છે, “માત્ર ચર્ચાથી નહિ, પણ તે માટે ઝંખના જોઇએ. જગત પ્રત્યે અનાસકિત કેળવવી જ જોઇએ. માટે ઈદ્રિ પર સંયમ અનિવાર્ય છે. જ્યારે હદયનાં આવરણે હટી જાય છે, ત્યારે માણસ દુન્યવી આસકિતઓથી મુક્ત બને છે અને “અમર બને છે. તમે ગમે તે ઉપનિષદ વાંચે કે ગીતા વાંચે; તેને સ્વનિ આ છે- “ઇચ્છારહિત બને, જગતથી અનાસકત બને અને તે ઇંદ્રિયસંયમ અવશ્ય રાખો. પરિણામે શબ્દાતીત શાંતિ મળે, ભગવાનને પમાય અને જન્મમરણના ફેરા ટળે.” આવી સ્થિર, બુદ્ધિ હોય, તે જીવનમાં સંસારની ફરજો શ્રેષ્ઠ રીતે બજાવાય તેમજ લોકકલ્યાણની પ્રવૃત્તિ શ્રેષ્ઠ રીતે થાય જેમાં
સંસારમાં સરસે રહે ને મને મારી પાસ’ની ટોચના ભકતની સ્થિતિ રહે.
શ્રી સહજાનંદ સ્વામીએ ઉપનિષદોનું ઉપરોક્ત સત્ય ભગવાનની ભક્તિની ભૂમિકા પર સમજાવ્યું છે. ગીતા તમા મ્પિનિષદોને અનુરૂપ અંકિ પર કાબૂ રાખવાને તેમણે જે સતત ભાર સીધી રીતે અને આડકતરી રીતે મૂકે છે અને ઈદ્રિયનિગ્રહ સરળ રીતે સમજાવવા માટે તેમણે જે જહેમત વાણું અને આચરણ દ્વારા લીધી છે એવું ભાગ્યે જ જોવા મળશે. ગીતામાં ઈદ્રિયનિગ્રહની વાત આ પ્રમાણે દર્શાવી છે
तस्मायमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ पाप्मानं प्रजहि खेनं ज्ञानविज्ञाननाशनम् ॥
અધ્યાય ૩, લેક ૪૧ ' અર્થાત “માટે હે ભરતશ્રેષ્ઠ! તું પ્રથમથી દિને
પ્રબુદ્ધ જીવન” (રજિસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ રૂલ્સ ૧૫૬ના અન્વયે)
(ફેમ ન. ૪) , - પ્રબુદ્ધ જીવન” સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધિનું સ્થળ : રસધારા કો. એ હા. સોસાયટી,
: ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪, ૨. પ્રસિદ્ધિને કમ ; દર મહિનાની પહેલી અને
સેળમી તારીખ ૩. મુદ્રકનું નામ : ચીમનલાલ જે. શાહ
કયા દેશના : ભારતીય ઠેકાણું : રસધાર કે. એ હા. સેસાયટી,
: ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪, ૪. પ્રકાશકનું નામ : ચીમનલાલ જે. શાહ.
કયા દેશના : ભારતીય ઠેકાણું : રસધારા કે. ઓ. હા. સોસાયટી,
૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪ ૫. તંત્રીનું નામ : ડે. રમણલાલ ચી. શાહ
કયા દેશના : ભારતીય ઠેકાણું : રસધારા કે. ઓ. હા. સોસાયટી,
૩૮૫,સરદાર વી.પી. રેડ, મુંબઈ-૪. ૬. માલિકનું નામ અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ,
સરનામું ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪
હું રમણલાલ ચી. શાહ આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧-૩-૮૮
રમણલાલ ચી. શાહ
:
Page #35
--------------------------------------------------------------------------
________________
તા. ૧/૧૬-૨-૮૯, તા. ૧-૩-૮૯
પ્રબુદ્ધ જીવન
રહેલા ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી, વિચારક અને પરહિતપ્રેમી શ્રી ચીમનભાઈ ચકુભાઇ શાહે આ રીતે દર્શાવ્યું છે:-'કોઇડના વિચારોમાં સત્યનો અંશ એ છે કે માણસનાં અજ્ઞાત મનમાં અસંખ્ય વિકારો ભર્યા છે. તે વિકાર ઉપર માણસ સમજણ પૂર્વક પુરુષાર્થથી કાબૂ ન મેળવે અને માત્ર બહારના દબાણથી તેનું દમન કરે અને પીડાય તે વિપરીત માનસિક પરિણામ આવે. પણ તેને અથ એમ નથી કે મનની વૃત્તિઓને છૂટો દોર આપવો. તે તે ગાંડપણ છે. ગાંડપણ એટલે મન ઉપર કાબૂ ગુમાવી બેસવો અને ચંચળ મનની વૃત્તિઓ દૃરે ત્યાં સઢ વિનાની નાવ પેદે ખેંચાઈ જવું કોઈડ અને તેના જેવા ગમે તે કહે અને તેને ગમે તેવું લેભામણું સ્વરૂપ આપે. સત્ય એ છે કે સંયમ એ ધર્મ છે, સુખને માગે છે. અસંયમમાં વિનાશ છે. હજારો. વર્ષ પહેલાં સ્વાનુભવથી આ સત્ય ત્રાષિમુનિઓએ કહ્યું અને તે સનાતન સત્ય છે. કાચિને વત્તિનિરોધ: અર્થાત ચિત્તવૃત્તિને નિરાધ એ જ ગ છે.”
આ ઈદ્રિયો માણસને કે પછાડે છે તે જાણવામાં જેમને રસ હોય તેઓ પ્રબુદ્ધ જીવનના તા. ૧-૫-૮૪ના અંકમાં માનનીય મંત્રી મહાશય ડો. રમણલાલ ચી. શાહનો બળવાન ઇન્દ્રિયગ્રામ' શીર્ષકવાળો તંત્રીલેખ વાંચે એવી નમ્ર વિનંતિ છે. આ લેખમાં વ્યકિતગત જીવનનાં પતનમાં તેમજ રાષ્ટ્રીય જીવનના કાવાદાવામાં આ પંકિયે કે મહત્ત્વનો ભાગ ભજવે છે અને ભગવાન મહાવીરે ઇંદ્રિયનિગ્રહ માટે કેવો આદેશ આપે છે તેની સરળ અને ખૂબ સુંદર છણાવટ વાંચનારને પિતાના જીવનના મેગ્ય વળાંકનું ભાન થાય એવી મધુર રીતે આપી છે. શ્રી સહજાન દ સ્વામીએ આગ્રહપૂર્વક આદેશે દિય-નિગ્રહ આજના સમયમાં તદ્દન બંધબેસતે છે અને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે પ્રવતતે પૂર્વગ્રહ ઉચિત નથી એ બતાવવા માટે ઉપરોકત અવતરણો વેગ ગણાશે. '
શ્રી સહજાનંદવામીએ સાકાર ભગવાનના સિદ્ધાંત સાથે ઈશભક્તિનો મહિમા સરળ ભાષામાં જનસમુદાય સમક્ષ જે ગાય છે તે વચનામૃતમાં સતત જોવા મળશે આમાં તેમણે ઇશભકિત માત્ર યંત્રવત્ ક્રિયાકાંડ બની રહે એવી ચીલાચાલુ પાત કરી નથી, પરંતુ મુમુક્ષુને ભગવાનને સાક્ષાત્કાર થાય, આત્મસાક્ષાત્કાર થાય, દૈવી જીવન જીવવાનું પરમ સદ્દભાગ્ય પ્રાપ્ત થાય અને મુમુક્ષ અનાસક્ત રહીને પિતાની ફરજ બાવે એ Superman મહાપુરુષ બને તેવી ધર્મશાસ્ત્રોના સારરૂપ ઉચ્ચ કક્ષાની ચર્ચા તેમણે સહૃદયતાથી કરી છે જે ખરેખર હદયસ્પશી છે. આ ગ્રંથમાં શાસ્ત્રનાં વચનને અવતરણ પણ આપેલાં છે અને સાથે સાથે અઘરે મુદ્દો બુદ્ધિગ્રાહ્ય બને તે માટે ગમી જાય તેવાં ઉદાહરણ આપ્યાં છે. સત્સંગ જીવનમાં અનિવાર્ય છે અને
કુસંગથી સદા દૂર રહેવું એને મહિમા ખૂબ ભારપૂર્વક અવારનવાર જોવા મળશે. માણસને પિતાના જીવનવ્યવહારમાં કોઈ માણસ કૃતી જોવા મળે તો તેને ત્યાગ કરી દેવો એ સમજાવવા માટે શ્રી સહજાનંદવામીએ પિતાના જીવનને એક સરસ દાખલો આપ્યો છે. પ્રારબ્ધ અને પુરુષાર્થને અટપટે પ્રશ્ન પિતાના જીવનને દાખલો આપીને માણુને ગળે ઊતરી જાય તેવી સરળ રીતે તેમણે સમજાવ્યું છે. નીતિમય, રવચ્છ અને સ્વસ્થ જીવન જીવવા માટે આ ધર્મગ્રંથને દર્પણની ઉપમા આપવી યોગ્ય લાગે છે.
અલબત્ત, ધર્મ અને ભકિત આચરણની બાબત છે તેથી જેઓ ઈશભકિતના માર્ગે જવા માંગતા હોય તેમને માટે વચનામૃત માર્ગદર્શક અને પ્રેરક ગ્રંથ છે. શ્રી સહજાનંદ સ્વામી પ્રગટયા તે યુ. પી.માં આવેલાં અયોજ્યાં પાસેનાં છપૈયા ગામમાં. પરંતુ તેમની કર્મભૂમિ બનવાનું સદ્ભાગ્ય સાંપડ્યું ગુજરાતને. તેમાંય તેમનું મુખ્ય મથક તે સૌરાષ્ટ્રમાં આવેલાં સામાન્ય ગામ ગઢડામાં હતું. તેમની માતૃભાષા હિંદી, તેમ છતાંય તેમણે બેધ આપે. ગુજરાતી ભાષામાં. લગભગ સાત પાનાંના આ ગ્રંથમાં ૧૬૧૭–૧૮ દાયકાઓ પહેલાંની ગુજરાતી ભાષામાં શ્રી સહજાનંદ સ્વામીનાં વચને સંગ્રહાએલાં છે, પરંતુ ગુજરાતી ભાષાના વર્તમાન સાહિત્યકારોએ વચનામૃતની ગુજરાતી ભાષાને ગ્ય રીતે બિરદાવી છે. શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય મહાન ભકત તે અવશ્ય હતા, પરંતુ તેઓ પંડિતે. અને ધર્મશાસ્ત્રોના ઊંડા અભ્યાસી પણ હતા એવી માહિતી દર્શાવવી એ વચનામૃતનાં પતા અને વિશ્વસનીયતા માટે ઉચિત લાગે છે
વચનામૃત સામાન્ય માણસથી માંડીને વિદ્વાન લોકો સુધી સૌ કોઈને ધમને રસ્તે જવા માટે એક સુંદર માર્ગદર્શક ગ્રંથ છે.
હિન્દીમાં વિચારગોષ્ઠિ, સંધના ઉપક્રમે રાષ્ટ્રભાષા હિન્દીમાં એક વિચારગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની વિગત આ પ્રમાણે છે." વકતા: ડો. રામમનોહર ત્રિપાઠી
મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય અને નગરવિકાસ
ખાતાના ભૂતપૂર્વ રાજ્યમંત્રી વિષય: રા[મા 1 જૈન સાહિત્ય પર પ્રભાવ અધ્યક્ષ: ૩. રમણલાલ ચી. શાહ સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ
૩૮૫, સરદાર વી. પી. માર્ગ, મુંબઈ - ૪૦૦૦૦૪ દિવસ: શનિવાર, ૧૧મી માર્ચ, ૧૯૮૯ સમય : સાંજના પ-૪૫ કલાકે
સર્વેને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. તે બસંતલાલ નરસિંહપુરા કે પી. શાહ , - સંજક નિરુબહેન એસ. શાહ
* મંત્રીઓ '
સંયુકત અંક “પ્રબુદ્ધ જીવનના બે અંક (તા. ૧ અને ૧૬ ફેબ્રુઆરી) સંયુક્ત અંક તરીકે પ્રગટ કરવાનું નકકી કર્યું હતું, પરંતુ સંજોગવશાત હવે ત્રણું અંક (૧ માર્ચ સહિત) સંયુકત અંક તરીકે પ્રગટ કરવામાં આવે છે. વિલંબ તથા આ ફેરફાર માટે ક્ષમાપ્રાથ'ના.
- તંત્રી :
'
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રણ છગન
તા. ૧/૧૬-૨-૮૯, તા. ૧-૩-૮૯ શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ કૃત " “જિનદેવદર્શન”
BE મા કાન્તિભાઈ બી. હું જૈન ગુર્જર કવિઓ” અને “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત કરવામાં આવ્યો છે. પછી આનંદઘનજીની પંકિતઓ ટાંકીને ઇતિહાસ’ જેવા સમૂદ્ધ ગ્રંથે દ્વારા ગુજરાતી સાહિત્ય સંશોધન પ્રભુની અમૃતભરી મૂર્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. ક્ષેત્રે અતિ વિરલ પ્રદાન કરી જનાર શ્રી મેહનલાલ દલીચંદ રોજિંદી ધર્મક્રિયાઓમાં પ્રભુદર્શનને આવશ્યક એવી ઉત્તમ દેશાઈએ એમની પચીસ વર્ષની યુવાન વયે જ ઈ.સ. ૧૯૧૦માં ક્રિયા ગણવામાં આવી છે; કેમકે પ્રભુદર્શનમાં પ્રભુનાં ગુણગાન, બે મહત્ત્વનાં પુસ્તકેની ભેટ ધરેલી: જેમાંનું એક છે સામાયિકક્રિયા નામસ્મરણ, સ્તુતિપાઠ-થાન ઈત્યાદિને સમાવેશ થતાં તેનાથી વિશેની તાત્વિક વિચારણાનું પુસ્તક ‘સામાયિક સૂત્ર” અને પ્રભુસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એનાથી અશુભ કર્મોને બીજુ જિનદર્શનને મહિમા, હેતુ અને એની વિધિ આલેખતું ક્રમિક ક્ષ5 થતાં અને આત્મા પરમાત્મામાં મગ્નતા પામતાં, પુસ્તક “જિનદેવદર્શન'. “સામાયિક સૂત્રની જેમ જ જિનદેવ- આત્મા મેક્ષને અધિકારી બને છે. આમ દેવદર્શનને હેતુ દર્શનની પણ બે આવૃત્તિમાં પ્રગટ થયેલી. પહેલી આવૃત્તિ દેવના ગુણેનું ધ્યાન કરી તેમની પેઠે આપણાં કર્મોને ક્ષય ૧૯૧૦ માં પ્રગટ થઇ. એની બે હજાર નકલે બેએક વર્ષમાં જ કરવાને છે. ખપી જતાં, પ્રાસ્તાવિક લેખ વિશેષ પ્રસ્તાવ’ અને પરિશિષ્ટના
આ દર્શન સમયે મનની સ્થિરતા કાજે અત્યંત શાંતિ ઉમેરા સાથે એની બીજી આવૃત્તિ ૧૯૨૪ માં પ્રકાશક મેઘજી
હેવી ઘટે; જેથી મન ઉપર શુદ્ધ પુદ્ગલની વધુ સારી અસર હીરજીએ પ્રગટ કરી. આ આવૃત્તિ પણ શ્રી મેહનલાલે જ રસ
થતી રહે. જે શાંતિને બદલે અશાંતિ હોય તે ચાર પ્રકારનાં લઈ તૈયાર કરી આપી. .
ઘનઘાતી કર્મો બંધાય છે. અહીં લેખકે ૧. જ્ઞાનાવરણીય કર્મ, જિનેશ્વર ભગવાનનાં દર્શન, વંદન, રસુતિ, પૂજા આદિ ૨. દર્શનાવરણીય કર્મ, ૩. મોહનીયકર્મ અને ૪. અંતરાયકમ (એના હેતુ અને વિધિના વિવરણ સહિત) વિશે લખવાની -એ ચાર પ્રકારનાં કર્મોનું સંક્ષિપ્ત વિવરણ કર્યું છે. ઇચ્છો તે શ્રી મેહનલાલના મનમાં પડેલી જ હતી, પણ
- જિનદર્શન કરનારમાં ઊચા પ્રકારનું મતિ અને શ્રુત જ્ઞાન એનું મુખ્ય નિમિત્ત બન્યું મુનિશ્રી ચારિત્રવિજયજી પાસે
જોઇએ. તે ઉંચા પ્રકારનું ન હોય તે ભાષાજ્ઞાન અને અર્થતવિષયક પડી રહેલી કેટલીક ટૂંકી અપૂર્ણ નોંધે. એ ને.
જ્ઞાન તે અવશ્ય જોઈએ. ભાષાજ્ઞાન વિના પ્રભુગુણ વર્ણવી મુનિશ્રીએ મેહનલાલને આપી. મનમાં પડેલી ઇચ્છાને ગતિ
શકાય નહીં અને અર્થજ્ઞાન વિના એનું રહસય પામી શકાય મળી અને છેવટે એ નેધને પિતાની રીતે સાદી સરળ
નહીં. આમ પ્રભુદર્શન કરવામાં શાંત વાતાવરણ અને જ્ઞાનની શૈલીમાં કરેલ આયોજનપૂર્વકનો વિશદતાભર્યો વિસ્તાર તે
આવશ્યકતા લેખકે સમજાવ્યાં છે. પછી મનની શુદ્ધિ અને - આ જિનદેવદર્શન’ નામનું નાનકડું પુસ્તક.
એકાગ્રતનું વિવરણ કરતાં આનંદઘનજીનું એક સુંદર પદો આ પુસ્તક લખવામાં મુખ્યત્વે "દેવવંદન ભાષ્યને આધાર ટાંકીને એનું સમર્થન કરવામાં આવ્યું છે. લેવા છે. તે સિવાય “કલ્યાણમંદિર', “ભકતામર સ્તોત્ર', નટુઆ નાચે એકમેં રે, લેક કરે લખ સેર, શ્રી આનંદઘનજી વીશી', શ્રી દેવચંદ્ર ગ્રેવીશીને પણ વાંસ ગ્રહી વરસ્તે ચઢે, વા કે ચિત્ત ન ચલે કહુ કેર રે મના. યથાસ્થાને ઘટતો ઉપયોગ થયો છે. એમાંથી જે દ્રષ્ટાંતરૂપ જુઆરી મનમેં આ રે, કામી કે મન કામ, પદાંશે ટાંકવામાં આવ્યા છે તેમણે કૃતિને રસાળ બનાવવામાં આનંદધન પ્રભુ યુ કહે, તમે ભગવંત કે નામ રે સના.” સંહાથે પણ કરી છે.
દેવવંદનના બે પ્રકાર છે. ૧. દ્રવ્યનંદન અને ૨. ભાવવંદન માણસ કોઈ પણ વિધિ કરે ત્યારે જ એ વિધિ પાછળ પણ ઉત્તમ વંદન તે છે જેમાં કાયા, વચન અને મનહેતુ લક્ષમાં રાખી એનું આચરણ કરવામાં આવે તે વિશેષ એ ત્રણેના વ્યાપાર વડે ત્રિકરણશુદ્ધિથી આત્માની પરિણતિ કલ્યાણકારી નીવડે છે. આ બાબતને ધ્યાનમાં રાખી શ્રી કરાય છે. દેવદર્શનની જેમ દેવવંદનને હેતુ પણ એ જ છે કે જિનદેવનાં દર્શન કયા પ્રકારે કરવાં, ક્યા હેતુથી કરવાં અને તે પરમપદ સમા મોક્ષનો માર્ગ ચીંધવામાં પરોપકારી બને છે. ત્યારે શી-શી ભાવના ભાવવી તે આ પુસ્તકને મુખ્ય વિષય ' અરિહંત અને સિદ્ધ' બન્નેને દેવ’માં સમાવેશ કરી બને છે. અને તેને અનુષંગે જિનપૂજાના સામાન્ય, રવરૂપની પછીના ખંડમાં અરિહંત અને સિદ્ધનું વિશ્લેષણ કરવામાં પણ વિચારણા કરાઈ છે.
આવ્યું છે. ‘અરિહંત'ના ત્રણ પાઠની શબ્દાર્થ ચર્ચા પણ 1 દેવચદનભાળે આદિ ત્રણ ભાષ્યના અભ્યાસક્રમ સંદર્ભે
અહીં થઈ છે. અરિહંતના ૧૨ ગુણ છે, જેમાંના ૮ પ્રાતિહાય
કહેવાય છે ને ૪ આતિશય. પ્રાતિહાર્યા એટલે જે પ્રતિહાર્યા પાઠશાળાઓમાં આ પુસ્તક ઉપગી અને વિદ્યાથી'ગ્રાહ્ય બની રહે તે દષ્ટિએ આ પુસ્તકની ભાષા સાદી અને
તરીકે પ્રભુ પાસે રહે છે તે. તે આ પ્રમાણે છે: ૧. અશોક
સરળ રાખવામાં આવે છે.
વૃક્ષ ૨. દેવતાઓથી થતી પુછપવૃષ્ટિ ૩દિવ્યધ્વનિ ૪. ચામર
૫. સિંહાસન ૬. ભામંડલ ૭. દુંદુભિ ૮. છત્ર. આ પ્રાતિલેખકે આખા પુસ્તકને નાનામેટ કુલ ૬૪ વિભાગોમાં
હાયને વિચાર કરતાં એમાં જો ભાવના મૂકી શકાય તે હૃદય. વહેંચ્યું છે. અને તમામ વિભાગેને પેટાશીર્ષકે પણ અપાયાં
ઉલ્લસિત બને છે. ચાર આતિશયે આ પ્રમાણે છે: ૧. ' છે, જે શ્રી મોહનજાજના લખાણની આયોજનપદ્ધતિનાં
અપાયાપરમતિવય ૨. જ્ઞાનતિશય ૩. પૂજાતિશય ૪. વચનાસૂચક બની રહે છે.
તિશય. પ્રભુની આ ચાર ઉત્કૃષ્ટતાઓ છે. - પુસ્તકો-આરંભ વીતરાગ પ્રભુને નમસ્કારથી મંગલાચરણથી ! -... આ.-ઉપરાંત-તીથકરની વાણીવા.-૩૫ ગુણે... અને–૩૪
Page #37
--------------------------------------------------------------------------
________________
Page #38
--------------------------------------------------------------------------
________________
ર
લેકશાહી માટે આ એક સારી નિશાની છે. આમ છતાં અખબારી આલમમાં કેટલાક ચમચા ઘૂસી ગયા છે.
પ્રબુદ્ધ જીવન
લેકામાં સામાજિક અને આર્થિક અસમતુલા, મહિલાઓ પ્રત્યેના ભેદભાવ, અસ્પૃશ્યતા વગેરે જયાં સુધી દુર થાય નહીં થાય ત્યાં સુધી આપણે ખરી લેાકશાહી ભાગવીએ છીએ એમ કહેવાશે નહીં.... દેશનું ન્યાયત ંત્ર ભલે ગમે તેટલુ કથળી ગયું હાય; પરંતુ કાર્ટાએ ખરેખર લેાકાના હકકાને થોડેઘણે અંશે રક્ષણ અને સમન તે આપ્યાં જ છે. પરંતુ ખીજી બાજુ દેશમાં બની રહેલા અનેક ગુનાએ અને તેની સામે ગુનેગારોને મળતી છટકબારીએ જોતાં દેશના ન્યાયત ત્રની ઘણી ગંભીર જણાય છે. એક સામાન્ય ઉદાહરણ જોવા જઈએ તેા સિંગાપુર જેવા નાના દેશમાં આજે લેાકાને ન્યાયત ત્ર પાસેથી અભૂતપુર્વ` રક્ષણ મળી રહ્યું છે.
હાલત
આપણા દેશમાં આજે પણ અસમાનતાનું ધારણ એટલુ વધુ છે કે જેટલુ સ્વતંત્રતા મળ્યા પહેલાં હતું. આજે પણ આ દેશમાં સ્ત્રીઓને નીચા સ્તરે રાખીએ છીએઅને તેની સામે પૂર્વગ્રહ રાખીએ છીએ. આજે પણ આપણા દેશમાં અસ્પૃશ્યતા છે. ઉદાહરણ તરીકે તાજેતરમાં જ નાથદ્વારાના મંદિર ખાતે હરિજનને મંદિરમાં જતા અટકાવાયા હતા અને તેઓને મારવામાં પણ આવ્યા હતા. આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તે આપણા દેશના લોકાની એક ખામી પુરવાર કરી આપે છે, ખામી દુર થવી જ જોઇએ,
આપણા દેશમાં કાયદા જે ભાગ ભજવી રહ્યો છે. તેને ધ્યાનમાં લઇએ તે ઘણા ખરા અંશે ખરેખરા અને એછા ગુનેગારોને ગુનેગાશને મુકત કરે છે લાંબા સમય સુધી પરેશાન કરે છે. જો કાઈ વી. આઇ. પી. ફેરાને ભંગ કરે અને તે લેા સમક્ષ માફી માગવા ઊભે રહે તે તેને મુકિત મળી જાય છે, પરંતુ એછે ગુના કરનારાઓએ લાંબા સમય સુધી કાટ'માં ધકકા ખાવા પડે છે.
સંધના કાષાયક્ષ શ્રી પ્રવીણભાઈ કે. શાહે આભારવિધિ કર્યા બાદ કાર્યક્રમની સમાપ્તિ થઇ હતી.
*
> તુલસીદાસ-સુદ્દાસ વિશે વ્યાખ્યાના
સંધના ઉપક્રમે સ્વ. મંગળજીભાઈ ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રનાં વ્યાખ્યાના સામવાર મંગળવાર, તા. ૧૬ અને ૧૭, જાન્યુઆરી, ૧૯૮૯ના રોજ ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના મિટરૂમમાં યોજવામાં આવ્યાં હતાં. બે દિવસના
આ કાયક્રમમાં જાણીતા સાહિત્યકાર શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલે તુલસીદાસ અને સૂરદાસ પર બે વ્યાખ્યાને આપ્યાં હતાં.
12
તા. ૧/૧૬-૨-૮૯ તા. ૧-૩-૮૯
શ્રી પ્રવીણુચદ્ર રૂપારેલે પોતાના પ્રથમ વ્યાખ્યાનમાં સુરદાસ વિશે ખેાલતાં જણાવ્યુ` હતુ` કે સુરદાસ એટલે ભકિતરસનું ઝરણુ . તેઓને શ્રીમદ્ વલ્લભાચાયે ભકિતના સાગર કહ્યા છે.. તે શ્રી વિઠ્ઠલજીએ તેમને પુષ્ટીમાગ'નું જહાજ કહ્યા છે.. 'અખિયાં મેરી હરિદર્સન કી પ્યાસી' જેવાં મધુર કણ પ્રિય. પટ્ટો લખનાર સુરદાસ જન્મથી અંધ હાવા તાં તેમની દરેક રચનાએ ભાષાલાલિત્યથી સભર અને શાસ્ત્રીય રાગોથી યુકત છે. સારસ્વત બ્રાહ્મણ કુળમાં જન્મેલા સુરદાસ જન્મથી જ સસાર પ્રત્યે વિરકત હતા.
કાયક્રમના પ્રારભ શ્રીમતી વાસ'તીબહેન દાણીની મંગળ પ્રાથનાથી થયા હતા. સંધના અને કાયક્રમના પ્રમુખ 31. રમણલાલ ચી. શાહે સૌનું સ્વાગત કર્યુ” હતું. સબના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે આજના વ્યાખ્યાતા અને તેમનાં વ્યાખ્યાને પ્રત્યે આનંદ વ્યકત કર્યાં હતા. કાર્યક્રમના સયાજક પ્રા, તારાબહેન ૨ શાહે વ્યાખ્યાતાની પરિચય આપ્યા હતા.
સેળમા શતકમાં થયેલા ભકતકવિ સુરદાસે વ્રજભાષામાં સવાલાખ પટ્ટા લખ્યાં છે. તેમના વિશે એક કવિએ કહ્યુ છે ૐ ‘સુર સુર તુલસી શિ' અર્થાત્ આ સૃષ્ટિ પર સુરદાસ સૂર્ય રૂપે અને તુલસીદાસ ચદ્રરૂપે પેાતાની અપ્રતિમ કાવ્યકલાથી પ્રકાશે છે. સૂરદાસે હિન્દી ભાષાના વિકાસ માટે એક યુગપ્રવતક તરીકે કાર્ય" કયુ" છે. તેઓ પાસે સુદર કર્યું, સ'ગીતની ઉચ્ચ સમજ અને કાવ્ય રચવાની અપ્રતિમ કાલા એવી સા હતી કે બહુ નાની વયથી જ તે લેાના હૃદય સુધી પહોંચી શક્યા હતા.
બીજે દિવસે તુલસીદાસ પરના વ્યાખ્યાનમાં શ્રી રૂપારેલે જણાવ્યુ હતુ કે નિસ્પૃહી, નિર્માહી, નિજાન ંદમાં મસ્ત રહેનાર રામ એ જ આપણા તુલસીદાસ. તેમનુ મૂળ નામ રામ હતું. પર ંતુ પાછળથી તેઓ તુલસીદાસ તરીકે પ્રસિદ્ધ થયા હતા.. સેળમા સૈકામાં થયેલા તુલસીદાસ યમુના નદીના તટ· પરના રાજપરા ગામના બ્રાહ્મણ પરિવારનું સંતાન હતા. એવુ કહેવાય છે કે તે અશુભ નક્ષત્રમાં: જન્મ્યા હાવાથી માબાપે તેમને તથ દીધા હતા. તેએ રત્ના નામની સ્ત્રીને પરણ્યા હતા. આ સ્ત્રીએ જ તેમના. આત્માને જગાડયા હતા અને પછી તે તેએ ભકતકવિ તરીકે પ્રસિદ્ધિને પામ્યા. તેઓએ ઘણી રચનાઓ કરી છે. તેમાંની (૧) રામચરિત માનસ (૨) કવિતાવલી (૩) દેહાવલી (૪) ગીતાવી અને (પ) ખરવશ્ર્વ રામાયણ એ પાંચ અતિ મહત્ત્વની ગણાઈ છે.
‘રામચિરત માનસ’, એ તુલસીદાસની શ્રેષ્ઠ છે, તે બધા.. ગ્રંથામાં સુમેરુ છે. જો તુલસીદાસે ‘રામચિરત માનસ'નું સન ન કર્યુ હેત તા મહિષ વાલ્મીકિ રામાયણ આટલું બ લોકપ્રિય ન થઈ શક્યું હોત. આપણા દેશમાં વર્ષોંથી ભજવાતા. ‘રામલીલા’નું ઉંદ્ભવસ્થાન પણ આ રામચરિતમાનસ' જ છે.
સુરદાસની રચનાએ જેમ વ્રજ ભાષામાં હતી તેમ તુલસીદાસની રચનાએ અવધ ભાષામાં હતી. સાહિત્યિક દ્રષ્ટિએ ભાષાનું ઊંડાણ સુરદાસમાં જોવા મળે છે, તે તુલસીદાસની રચના સામાન્યજનપ્રવાહને સ્પર્શે તેવી છે. સુરદાસ કૃષ્ણભક્તિની મર્યાદા બહાર જતા નથી, તેા તુલસીદાસ માત્ર રામની જ નહિ કૃષ્ણ અને શિવજીની પણ રચના પેશ કરે છે. અને તેથી તુલસીદાસના વિસ્તાર વ્યાપક અને સવ' જનસમુદાય. સુધી પહોંચે તેવા છે.
કાર્યક્રમના પ્રમુખ ડા. રમણલાલ ચી. શાહે આ વ્યાખ્યાનશ્રેણીની સરસ સમીક્ષા કરતું પ્રવચન કર્યુ હતું. પ્રા. તારાબહેન ર. શાહે આભારવિધિ કર્યાં બાદ એ દિવસની આ વ્યાખ્યાનશ્રેણીની પુર્ણાહુતિ થા હતી.
સ'ક્લન : ચીમનલાલ કલાધર
Page #39
--------------------------------------------------------------------------
________________
તા. ૧/૧૬-૨-૮૯ તા. ૧-૩-૮૯
પ્રબુદ્ધ જીવન
આ અકળ અવિન
છે તનસુખ ભટ્ટ
ભૂતકાળની ગૌરવગાથા ગાવામાં એક ભયસ્થાન રહેલુ છે. દરેક જમાનાના વૃદ્ધ પુરુષો પેાતાના આ આયુષ્યકાળને સુવણુ યુગ ગણાવીને વર્તમાનકાળને કળિકાળ કહે છે. એક દ્રષ્ટિએ જોતાં આ ઉદ્ગારા યથાથ' ભાસે છે તેમજ અયથાથ' પણ ભાસે છે. જ્યારે માનવજાતિના જન્મ પૃથ્વી ઉપર ન હતા ત્યારે મેટાં માછલાં નાનાં માછલાંને ગળતાં તે આજે પણ ગળે છે. અને મત્સ્યન્યાય કહે છે. પછી પશુપ ંખી થયાં. માંસલક્ષી પશુએ તૃણલક્ષી પશુને મારી ખાતાં તથા માંસભક્ષી ગરુડ, સમળા, બાજ, કાગડા વગેરે પક્ષીએ કબુતર, હાલાં, લાવરી, ચકલી જેવાં નાનાં પક્ષીઓને મારી ખાતાં. સાપ ઉંદર ગળતા અને અજગર સસલાં કે ઘેટાં – બકરાનાં બચ્ચાં ગળતાં આને ‘ઝીવા નવશ્ય નયનમ્' એમ કહે છે. જંગલી મનુષ્ય શિકાર કરતા. મનુષ્ય ખેતી શીખ્યો, સુતારીકામ અને મેચીકામ શીખ્યા, તે સમયે ખેતરાનાં ખેતા લૂંટાતાં, તૈયાર માલ લૂટાતા. આથી સસ્કૃતિને વિકાસ થતાં હિંસક પદ્ધતિના પણ વિકાસ થયા અને શિકારમાંથી ચેરીલૂટ સુધી હિંસક સ્વભાવ પણ વિકસ્યા. શ્રીકૃષ્ણે અર્જુન સાથે દ્વારકાથી હરિતનાપુર મેલેલી સ્ત્રીઓને કાળા અપહરણ કરી ઉઠાવી ગયા હતા તે અલાઉદ્દીન પદ્મિની માટે, સિદ્ધરાજ રાણકદેવી માટે, કરણઘેલા માધવની પત્ની રૂપસુંદરી માટે યુદ્ધ કરવા કે અપહરણ કરવા તૈયાર થયા. પ્રાગૈતિહાસકાળમાં ખેતરો લૂટાતાં તે અનૈતિહાસિક છેલ્લાં બે હજાર વર્ષના કાળમાં રાજ્યના ખજાનાએ લૂંટાતા. ભારતને વાયવ્ય સરહદમાંથી લૂટવા આવનાર દરેક પરદેશી વિજેતા દિલ્હીના સુલતાનને કે રાજાને હરાવ્યા પછી લશ્કરને ત્રણ દિવસ સુધી પ્રજાને લૂટવાની છૂટ આપતે. આ લૂટ માટે જ કેટલાક ખાટસવાદિયાએ તે વિનાકારણે આક્રમહુકારના લશ્કરમાં જોડાતા.
આ પછી શાષણને સુધરેલ યુગ આવ્યો. એક પ્રજા બીજી પ્રજા પર રાજ્ય કરીને તેનું શોષણ કરવા લાગી. આને ખંડણી કહેતા. અંગ્રેજ પ્રજા ખંડણી ન લેતાં પ્રજાનુ દ્રવ્ય જ ચૂસી જતી. Poverty of lndia કે તેવા અન્ય ગ્રંથામાં લખ્યું છે કે ભારતથી ઈંગ્લેન્ડ સુધીની સડક બધાય અને તેમાં કાંકરાને બદલે રૂપિયા નખાય તે રૂપિયાની જેટલી સંખ્યા થાય તેટલુ ધન અંગ્રેજો ભારતમાંથી હરી ગયા છે.
પછી આવ્યા કાળાં બજારના જમાના. ધાબીનાં ધાયેલાં કેળાં સ્ત્રી કરેલાં કપડાં પહેરી વેપારીઓ, કાળા બજારિયાએ માલની અછત ઊભી કરીને પ્રજાને શેષવા લાગ્યા. મારી જ્ઞાતિના એક શાસ્ત્રી મને કહેતા હતા કે તેમના સૌરાષ્ટ્રમાં આવેલા વડિયા ગામમાં ચીસ-ત્રીસ વેપારીએ છે. તે બધાને ઘેર મેટા છે. મોટરો જ્યારે પાંચ હજાર રૂપિયામાં મળતી ત્યારે તે ખરીદવાના પૈસા પ્રજા પાસે ન હતા. મેટ્રિક થયેલાને ત્રીસ રૂપિયા, બી. એ. (જનરલ) ને પિસ્તાળીસ રૂપિયા, બી. એ. (એનસ')ને રૂપિયા, ફ્રેડમાસ્તરને એકસે રૂપિયા અને કાલેજના પ્રિન્સિપાલને માસિક ચારસો રૂપિયા મળતા.
પ્રાસ
૧૩
13
હડતાલા
કાળા બજારને પરિણામે પગારવધારા માગવા અને મારચા શરૂ થયા. નાસિકનાં સરકારી તૈટા છાપવાનાં કારખાનાં રવિસ ચાલુ રહીને વધતા પગારે માટે વધુ તારા છાપવા લાગ્યાં. નાય સસ્તી થઈ એટલે બજારભાવ વા, બજારભાવ વધ્યા એટલે તેટાની છપાઇ અને તેની અજારમાં હેરફેર વધી, તેથી પાછા બજારભાવ વા. આમ માગ અને છતનું દુશ્રક ઇ. સ. ૧૯૪૨થી તે આજ લગભગ પચાસ વરસથી ચાલુ છે. સસ્તી ભાજી એક પૈસે શેર મળતી, તુયાં (ઘીસેાડાં', રીંગણાં ને શકરિયાં બે આને કે એક અને શેર મળતાં. માંધાં શાક ખે અને શેર (૪૦૦ ગ્રામ મળતાં. આજે વિલે પારલેમાં શાકના ભાવ વીસ રૂપિયે એક લેિગ્રામની આસપાસ છે. ચેમાસામાં પહેલીવારનાં કટાલા ચાળીસ રૂપિયે કિલાને ભાવે વેચાતાં. અઢીસા રૂપિયે હાફ્સની પેટી મળે છે. મુંબઇમાં નવ રૂપિયે અને દિલ્હીમાં પાંચ રૂપિયે લીટર દુધ મળે છે.
આમ શિકારમાંથી ખેતરના અનંદાણાની લૂંટ, તેમાંથી લશ્કર વડૅ પ્રજાનાં ઘરબાર કે દુકાનેાની લૂંટ તેમાંથી વિજેતા વડે પ્રજાનું આર્થિક શેષણ, તેમાંથી કાળાંબજાર અને તેમાંથી તે કમરતોડ મોંધવારી આવી છે. હું કાલેજમાં ભણતા ત્યારે લેાજમાં જમવા માટે. માસિક પંદર રૂપિયા વીશીવાળાને દેતે. આજે બસે રૂપિયા આપવાની વાત તે જૂની થઈ ગઈ. મનુષ્યજાતિના હિંસક સ્વભાવ શિકારમાંથી શેષણ સુધી વિકાસ પામ્યા છે. પ્રજામાં મનુષ્યજાતિમાં સભ્યતા (Culture) અને સસ્કૃતિ (Civilisation)ને મત્સ્ય ન્યાયના કાળથી તે મુદ્દારફીતિ (ફુગાવે)ના કાળ સુધીમાં વા અને કેટલો વિકાસ થયેા, માનવજાતિની કેવી ઉન્નતિ થઈ તે સમજાવવા માટે વધારે ઉઘહરા અહીં આપવાની હવે જરૂર ગણાય ખરી ?
છતાં દરેક સિકકાને બે જુદી જુદી બાજુઓ હોય છે. રાવણનું કુકમ જોઇને વિભિષણે તેને ત્યાગ કર્યાં. સે કૌરવમાંથી એક ભાઇ વિકણુ દુર્ગંધનની સામે થયા. શ્રીકૃષ્ણ વિનાસ્વાથે પાંડવાના મિત્ર, મંત્રદાતા અને માગ દશ ક (Friend, Philosopher & guide) રહ્યા. પૃથ્વીરાજ ચૌહાણ સાથે ચંદબરદા તેના મરણ સુધી રહ્યો. વનરાજ ચાવડાને વાણિયા વેપારીએ લાખા રૂપિયાની મદદરાજ જીતવા કરી, તે અણુહિલ ભરવાડે ગુજરતભરમાં રખડીને, ગાંઠના રોટલા ખાઈને વનરાજને માટે લશ્કર ઊભું કર્યું. ભાવનગરના દરબાર ‘ગરાશિયા' તરીકે એળખાતા. તેમાંથી ગંગા એઝા (ગૌરીશ કર યશ કર ઓઝા) દીવાને તખ્તસિંહને મહારાજાનું પદ અપાવ્યું. અબળા ગણાતી ઝાંસીની રાણીએ તલવાર ખેંચીને રક્ષેત્રમાં તે વીંઝી અને સ્વતંત્રતા માટે મરી ફીટી. અઢાર વરસના ખેંગાળી યુવાન ખુદીરામ ખેાઝ હસતાં હસતાં ફ્રાંસીને માંચડે ચડયા. ઉત્તર ભારતમાં ગણેશશ કર વિદ્યાથી` અને ગુજરાતના પાંચમહાલના ગોધરામાં પુરુષોત્તમદાસ હુલ્લડબાજોની સામે ચાંભલા જેવા ઊભા રહ્યા ને હણાયા. ઇ. સ ૧૯૪૬માં અમદાવાદના હુલ્લડમાં શાંતિ બાંધતા વસંતરાવ હેગિફ્ટે અને તેના મુસલમાન સાથી રજબઅલીએ સામી છાતીએ ઊભા રહી હુલ્લડખાવાની છરીને
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧/૧૬-૨-૮૯ તા. ૧-૩-૮૯
આવકારી તથા કાળજા ચિટાવા દીધા. દાણરે પણ કયારેક દેવી સંપત્તિ દર્શાવીને ખીચડી-કઢીનું સદાવ્રત ચલાવે છે એમ સાંભળ્યું છે. જૂના જમાનાના શાસ્ત્રીઓ ને નવા જમાનાના પ્રાધ્યાપકે-શિક્ષકે બુદ્ધિમાન ગરીબ વિદ્યાર્થીઓને મફત ટયુશન આપતા. હું ઇ. સ. ૧૯૩૪-૩૫માં અમદાવાદમાં મેટ્રિકના વર્ગમાં હતા ત્યારે મારા સંરકૃત શિક્ષક રામચંદ્ર બળવંત આઠ- - વલેએ મારા પાછલાં દસ વર્ષના યુનિવર્સિટીના સંસ્કૃત વિષે પસ્તા પેપરના પ્રશ્નોના જવાબ લખેલા તે મફત તપાસી આપેલા. વધારામાં એમ કહ્યું કે 'તને જે વિષયનું ટયુશન જોઇતુ હોય તે વિષયનું ટયુશન મફત આપવા હું વ્યવસ્થા કરી શકુ તેમ છું. તારે તે જોઈએ છે? કાલેજમાં સંસ્કૃત કાવ્ય પ્રકાશ ખરીદવાના પૈસા મારી પાસે ન હતા ત્યારે મારા પ્રાધ્યાપક અશ્વત્થા આચાર્ય બાળાચાય ગજેન્દ્ર ગડકરે મને તેમનું તાજુ જ છપાયેલુ તે પુરતક ભેટ તરીકે આપેલું. મારા એક મિત્રે મને એમ. એ.માં દેઢ રૂપિયા એક શ્રીમંત પાસેથી મફત અપાવેલા. કસ્તુરબા, સરોજિની નાયડુ, કમળાદેવી ચટોપાધ્યાય, નેલી સેનગુપ્તા, અરુણા અસફઅલી, મૃદુલા સારાભાઇ, ઇન્દુમતી શેઠ, ઢસાનાં રાણી ભકિતબા, કપિલા ખાંડવાળા, મણિબહેન પટેલ, મીઠું બહેન પિટિટ, ગંગાબહેન ઝવેરી, મીરાંબહેન વગેરે વાતં ય યુદ્ધમાં જોડાયાં હતાં. અને આ બધી જ ઉચ્ચ વર્ણની ગણાતી સુકમળ નારીઓએ જેમના કાંકરીવાળ જુવારના જેટલા મહિનાઓ કે વર્ષો સુધી ખાધેલા. સ્ત્રીની એક કક્ષા ડાકણ બને છે તેમ બીજી કક્ષા દેવી બને છે. પુરુષની એક કક્ષા પશુ બને છે તેમ બીજી કક્ષા પરમહંસ બને છે. ત્યારે પ્રશ્ન થાય છે કે સંસારમાં દેવી સંપત્તિનું રાજય છે કે આસુરી સંપત્તિનું ? સત્યુગ છે કે કળિયુગ ? ન જાને હંકાર: મિસ્મૃતમય : જિં વિષમય ! - મુનિ સેવા આશ્રમ (ગોરજ-વડોદરા)ની મુલાકાત - સંધના ઉપક્રમે સંઘના સભ્યો માટે ગોરજ (તા. વાઘોડિયા-જિ. વડેદરા) ખાતે આવેલી સામાજિક સંસ્થા મુનિ સેવા આશ્રમની મુલાકાત શનિવાર અને રવિવાર, તા. ૮ અને ૯ એપ્રિલ ૧૯૮૯ના રોજ ગોઠવવામાં આવી છે. ' * મુંબઈથી શુક્રવાર, તા. ૭મી એપ્રિલે રાત્રે વડેદરા એકપ્રેસ ટ્રેન દ્વારા વડેદરા જવાનું રહેશે અને વડોદરાથી રવિવાર, તા. ૯મી એપ્રિલે રાત્રે વડોદરા એકપ્રેસ દ્વારા મુંબઈ પાછા ફરવાનું રહેશે. વડેદરાથી ગરજ જવા-આવવાની વ્યવસ્થા બસ દ્વારા કરવામાં અવશે અને ભજન તથા ઉતારાની વ્યવથા મુનિ સેવા આશ્રમમાં રહેશે.
" સંધના જે સભ્ય આ મુલાકાતમાં જોડાવા ઈચ્છતા હોય તેમણે તા. ૧૫મી માર્ચ સુધીમાં પિતાનાં નામ રૂ. ૧૭૫ (રૂપિયા એકસો પચે તેર) ભરીને સંઘના કાર્યાલયમાં નોંધાવી દેવાં. જે સભ્ય તરફથી રકમ આવી હશે તેઓનાં નામ જ છેવટનાં ગણાશે અને ફક્ત તેની જવાબદારી જ કાર્યાલયના માથે રહેશે. '
ટ્રેનના જવા-આવવાને રિઝર્વેશનની અનુકુળતા રહે તે માટે વેળાસર નામ નોંધાવવા વિનંતી છે. –મંત્રીએ તાં કો ઓછામાં ઓછાં ૩૫ નામ આવ્યાં હશે તે જ આ
મુલાકાતનું આયોજન કરવામાં આવશે.
સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ
વસંત વ્યાખ્યાનમાળા સંઘના ઉપક્રમે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય વર્તમાન પ્રશ્નો પર પ્રતિવર્ષ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ વસંત વ્યાખ્યાનમાળાનું આજન કરવામાં આવે છે.
આ વર્ષની વ્યાખ્યાનમાળા સેમવાર, મંગળવાર અને બુધવાર, તા. ૩ ૪, ૫, એપ્રિલ, ૧૯૮૯ના રોજ યોજવામાં આવી છે. તેને કાર્યક્રમ નીચે મુજબ છે : વિષય : “Towards the New World' દિવસ વાર વ્યાખ્યાતા વિષય ' ૩-૪-૮૯ સેમવાર એ. પી. ચીન અને
વેંકટેશ્વરન રશિયામાં ભૂતપૂર્વ ફેરફારો
વિદેશ મંત્રી ૪-૪-૮૮ મંગળવાર છે. રફીક મધ્યપૂર્વમાં
ઝકરીયા ફેરફારે ચાન્સેલર-ઉર્દૂ યુનિવર્સિટી
અલીગઢ ૫-૫-૮૯ બુધવાર એમ. જે. પાકિસ્તાનમાં
અબર ફેરફારો
તંત્રી : ટેલિગ્રાફ સ્થળ : વાલચંદ હીરાચંદ સભાગૃહ
, ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર, ચર્ચગેટ, મુંબઈ-૨૦. સમય : ત્રણે દિવસ સાંજના ૬-૧૫ કલાકે - આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન શ્રી અમર જરીવાલા સંભાળશે. - સૌને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. :
કે. પી. શાહ નિરુબહેન એસ. શાહ
મંત્રીએ
સ્વ. ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક
પ્રબુદ્ધ જીવનમાં વર્ષ દરમિયાન પ્રગટ થયેલાં લખાણેમાંથી શ્રેષ્ઠ યોગદાન આપનાર લેખકને પ્રતિવર્ષ સ્વ. ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક અપાયું છે. અમને જણાવતાં આનંદ થાય છે કે ૧૯૮૮ ના વર્ષ માટેનું પારિતોષિક ડે. તનસુખભાઈ ભટ્ટને મળે છે. ' - આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે (૧) ડે. રમણલાલ ચી. શાહ (૨) ડો. દિનેશભાઈ ભટ્ટ અને (૩) શ્રી પન્નાલાલ ૨. શાહે સેવા આપી છે.
!". ... - અમે ડે. તનસુખભાઈ ભટ્ટને અભિનંદન આપીએ છીએ અને નિર્ણાયકને આભાર માનીએ છીએ કે : ' !
-મંત્રીઓ
Page #41
--------------------------------------------------------------------------
________________
તા. ૧/૧૬-૨-૮૯, તા. ૧-૩-૮૯
પ્રબુદ્ધ જીવન
૧૫
કરી એમને એમના જ્ઞાન માટે, કિરશે હેશિયારીથી ચલાવવા માટે, એમની સેવાઓને ભાવથી બિરદાવી અને “પસ” ભેટ કરી. ત્યારે પ્રમુખ તરીકે પણ પ્રિન્સિપાલ કવનંટન જ હાજર હતા. ત્યાં જનાબ મહમદઅલી જિન્હાએ પિતાના જવાબમાં છોકરાઓએ જે લડત આપી એ માટે ધન્યવાદ આપી. પેલી એકત્ર કરેલી “પાસ” ખેલ્યા, ગણ્યા વિના હોસ્ટેલના કામમાં વાપરવા માટે પાછી ભેટ તરીકે આપી દીધી. એથી એમની ખૂબ પ્રશંસા થઈ. બહુ ધન્યવાદ મળ્યા.
ટાઈમ્સમાં આ ખટલે વિગતથી ન છપાયો. પણ બીજા નેશનાલિસ્ટ છાપાઓમાં સારી રીતે ચમક હતું. એ વખતના એટલે ૧૯૨૦–૨૯ના સમયના વિદ્યાથીએ મોટેભાગે વકીલે તરીકે પંકાયા. કેટલાક સારા સેલિસિટર તરીકે પણ નામે કાઢી રહ્યા.
બ્રિટિશ રાજ્યમાં આવી તટસ્થ અંગ્રેજ પ્રિન્સિપાલે હતા, એવા આજે આપણે ત્યાં મળે ખરા?
દિમાગ
(પૃષ્ઠ ૧૬થી ચાલુ) વાત પ્રિન્સિપાલે બે વાર વિદ્યાર્થીઓને સમજાવી; પણ અમારી હેટેલની ટોળીના નેતા જરા પણ નમતું આપવા તૈયાર થયા નહોતા. એમને પગાર, એમને પ્રવાસ બગડે તે ભલે બગડે, એમની રજા બગડે તે પણ ભલે બગડે, પણ હોસ્ટેલના વિદ્યાથીઓ સાથે આ જાતનું વર્તન થઈ શકે નહિ. વિદ્યાથીઓ સાથે એકત્રિત થયેલા વિવિધ સંસ્થાઓને મંત્રીએ એમાં સેલી બાટલીવાલા, યુસુફ મહેરઅલી વગેરે છેવટ સુધી મકકમ રહ્યા અને ખટલે કે ચઢયે.
હવે અહીં અમારા યુસુફ મહેરઅલી તથા વધારે લડાયક સ્વભાવના સેલી બાટલીવાલા બંને ભારતપ્રેમી, ગાંધીપ્રેમી, સત્યને વળગીને ચાલનારા. બંને જણાએ જનાબ મહંમદઅલી જિહાને સંપર્ક સાધી એમને કેસ લડવા વિનવ્યા. કારણ એમને આપવાની ફી માટે અહીં કોઈના ગજવાને જરા પણ વાંધો આવે એમ નહોતું.
આખરે મેદાનની મેલઝ કોર્ટમાં ખટલો દાખલ થયે. સામે પક્ષે સરકારી વકીલ ઉપરાંત બે બેરિસ્ટર હતા. એ લેઓએ તેફાની વિદ્યાથીઓએ હોસ્ટેલમાં ગીત ગાયાં, રાતમાં હોહા કરીને બીજાની ઊંઘમાં ખલેલ પહોંચાડી વગેરે કંઇક વાત આગળ કરી, પરંતુ આ ખટલામાં જિન્હા સાહેબે પેલા બે અંગ્રેજોએ દરવાજો ખેલી ટ્રેસ પાસ કરીને વિદ્યાર્થીઓને રિવોલ્વર બતાવી એ વાતને એવી ખૂબીથી રજૂ કરી અને જો વિદ્યાથીએ એની રિવર ટવી લીધી ન હોત તે કઈ એકાદનું મોત થઈ જાત એવી દલીલ કરી..
અહીં સામા પક્ષવાળાઓએ કહ્યું કે તેમની પાસે રિવર નહોતી પણ તેમના હાથમાં માંમાં ફૂકવાની પાઇપ હતી. રિલ્વર નહોતી એ સાબિત કરવા આકાશપાતાળ એક કર્યો. પણ એક સાહેબની રિવોલ્વર છૂપી રહી શકે એમ નહોતું. એમ કેસની બેત્રણ મુદત પડી. આખરે એ બંને સાહેબે ગુનેગાર ઠર્યા અને એકેક રૂપિયાને ફાઈન-દંડને હુકમ થયું તે પછી પંદર-વીસ દિવસે છૂટયા અને પછીની સ્ટીમરમાં સ્વદેશ રજા ગાળવા પહોંચ્યા. - આ ખટલે રસભરેલું હતું. કારણ કે જિન્હા સાહેબે એક્ષફેડ અને કેમ્બ્રિજના વિદ્યાથીઓની હોટેલમાં વર્તણૂક કેવી છે તે વિશે પોતીકી જાણકારી કામે લગાડી અને પિતાના અનુભવો રજૂ કરી આ ગીત ગાવાના અને તે નાતાલમાં અને તેમાં ક્રિસ્ટમસ કેરલનાં ગીતે એ ઉપર તેમણે સુદર છણાવટ કરી. એ ધાંધલ કહેવાય નહીં એવા સુંદર બચાવ કરી તેઓ કેસ જીત્યા. એક એ ખટલામાં પ્રિન્સિપાલ કેવટનની પણ સાક્ષી તરીકે જુબાની લેવાઈ ત્યારે તેમણે પણ તદન તટસ્થ જુબાની આપી. અંગ્રેજો તરફ પિતાને કઈ પણ પક્ષપાતનો ભાવ પ્રમટ કર્યો નહિં.
આમ બધું છાપે પણ ચઢયું. પતી પણ ગયું. વળી હોસ્ટેલના સૌ કોઈ વિદ્યાથીએાએ – સંસ્થાઓએ એકઠાં થઈ જનાબ જિલ્લાને પોતે કશી ફી નથી લીધી તે માટે એક પસં - રકમ આપવા ઠરાવ કરી એમને માટે એક મેળાવડો ગોઠવીને નોતર્યા. તેઓ આવ્યા ત્યારે એમની તારીફમાં યુસુફ મહેરઅલીએ ઘણું છટાદાર ભાષણ
વિજય વલ્લભ સ્મારક
(પૃષ્ઠ રજાથી ચાલુ) અને બીજી બાજુ સાધ્વીઓને ઉપાશ્રય બાંધવામાં આવ્યો છે. આ બંને ઉપાશ્રય આધુનિક ઢબથી, દિલ્હીના હવામાનને લક્ષમાં રાખી બાંધવામાં આવ્યા છે.
આ સંકુલમાં તબીબી સહાય માટે પણ જમા કરવામાં આવી છે. “શ્રી આત્મવલ્લભ જસવંત ધરમ મેડિકલ ફાઉન્ડેશન’ તરફથી દરદીઓને મફત દવા આપવામાં આવે છે. આ યોજના ભવિષ્યમાં હજુ વધુ વિકાસ પામશે.
આ સંકુલમાં આ ઉપરાંત અતિથિગૃહ, ભેજનશાળા. આરાધના ભવન, વગેરે માટેનાં મકાનોનાં બાંધકામ થઈ ગયાં છે અને ભવિષ્યમાં હાઈસ્કૂલ અને અન્ય જનાઓ આકાર લેશે. આ સંકુલ જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે એના બેનમૂન શિલ૫રથાપત્યના કારણે તથા વિવિધલક્ષી યોજનાઓના કારણે દેશનું અને પર્યટનું કાયમનું એક અકર્ષણસ્થાન બની રહેશે એ વિશે બેમત નથી. ભવિષ્યમાં આસપાસની વધુ જગ્યા લેવાશે અને કાલેજે, હોસ્ટેલ વગેરે થશે ત્યારે “જૈન વિશ્વવિદ્યાલયનું સ્વ. પૂ. વલ્લભસૂરિનું સ્વપ્ન પરિપૂર્ણ થશે !
ગુરુભકિતને નિમિત્તે જૈન તેમજ હિંદુ ધર્મમાં અનેક સ્થળે અનેક કેન્દ્રો ઊભાં થયાં છે અને થશે. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં ગુરુનો મહિમા ઘણો મોટો છે. આત્મકલ્યાણની સાથે સાથે લેકકલ્યાણના અનેક કાર્યો નિઃસ્વાર્થભાવે ત્યાગી મહાત્માઓ કરતા આવ્યા છે. એવા મહાત્માઓનું ઋણ ચૂકવવા અને ભાવિ પેઢીઓને માટે પ્રેરણારૂપ બની રહે એ માટે જે ગુરુમંદિર ગુરુથાનકે, ગુરુસ્માર થાય છે તેમાં વિજય વલ્લભ મારક એક અનોખી જ ભાત પાડે છે. એ જોતાં વિચાર આવે કે એ પવિત્ર ત્યાગી, પંચમહાવ્રતધારી મહાત્માએ અનેક લોકોના જીવન ઉપર એવો તે શું જાદુ કર્યો હશે કે તેમને માટે આટલું મારક કરવા લેકે હોંશે હેશે તૈયાર થયા ! મહાત્માઓની હૃદયકળા અકળ હોય છે ?
-રમણલાલ ચી. શાહ
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૬
યુદ્ધ ન
દિમાગ
(૧૯૨૪-૨૫ના-વિદ્યાથી એના અને પ્રિન્સિપાલેાને) તુ ચંદ્રવદન ચી. મહેતા
દિમાગ એટલે શુ? મિજાજ. મિજાજ એટલે શું ? તેર. ગુરસાને એક પ્રકાર. દંશના અંશ વગરને, સત્યના પંથને વળગીને ચાલવાને, દૃઢ ખનેખા ચડ્ડી પકવ થયેલા તે દિમાગ.
મહાત્મા ગાંધી ભારતમાં ૧૯૧૫-૧૬ માં આવ્યા ત્યારે હેંગિંગ ગાર્ડન (ફ઼િાજશાહ મહેતા ઉદ્યાન)માં મિટિીંગ હતી ત્યારે ગાંધીજી ચંપલ – અંગરખુ પહેરીને આવ્યા હતા એ જોઇને કંઇક પારસી બાનુએ બ્રિટિશ સ ંસ્કૃતિની અસરને પરિણામે ધાઇ ગઈ હતી. 'નકરા વાનિયા'. પગમાં ખુટ નહી', મેાજા પણ નહીં, એવી એવી ટીકા કરનારાએ તે હતી. તે ‘નકરા વાનિયા’ એટલે કે ગાંધીજી ઉપર કેવળ એક નાના ઉપરણા સાથે ટૂંકી પેતી પગમાં ચપલ પહેરીને શહે નશાહ જ્યેાજ ન લડનમાં મળ્યા હતા. તેએ ભારતમાં પાછા આવ્યા ત્યારે દાદાભાઇ નવરાજજી જે હિન્દના દાદા ગણાતા હતા. એમની પૌત્રીએ ગોમીબહેન અને ખુરશેદાબહેન ગાંધીજીની સેવામાં આવી. ખાદી વેચવાતા એમને બધા કા*ક્રમ અમ લમાં મૂકવામાં તેએ ખીજી પારસી બાનુએ સાથે તત્પર થઇ. એ વીશી (૧૯૨૦)ને જમાના. એ અંતે પારસી બહેનેાનાં સેવાનાં કામેથી, બ્રિટિશ સરકારના વખાણનારા પારસીએ ધીરે ધીરે ભારતની આઝાદીની લડતમાં જોડાતા ગયા. પારસી પ્રભાતફેરી નીકળતી, કેસરિયા સાડી પડેરી પારસી બાનુએ પિકટિંગ કરતી વગેરે.
૧૯૨૩-૨૪ની આ વાત છે. નાતાલના વિસામાં મુ બઇમાં એલ્ફિન્સ્ટન કાલેજની હોસ્ટેલમાં રિગલ સિનેમા સામેના રસ્તા ઉપર ખૂણામાં એક જબરજસ્ત હોશિયાર વિદ્યાથી ઓનું જૂથ ભણે, રહે. જાતજાતનાં કૌતુકા કરે. એમાં મેટાભાગના પારસી, સિન્ધી, મુસલમાન અને ગુજરાતી વિદ્યાથીએ હતા. કાઈપણ પ્રકારના જાતિભેદ નહી નડે. મનમાં ઊગેલેા જ નહી, એમાં મેટાભાગના ખી. એ. અને વકીલાતનુ શીખનારા વિદ્યાથી એ મેખરે. અમારી સાથે યુસુફ્ મહેરઅલી, સાલી બાટલીવાલા, ચંદ્રકાન્ત ત્રિવેદી, ઇસા જામગરા, જહાંગીર સુખડિયા, પેટીગરા, અડવાણી વગેરે હતા. તે વખતના મેટાભાગના દક્ષિણી વિદ્યાથીએ ફટ કલાસ માટે ખંતથી કલાકાના કલાકો સુધી અભ્યાસ કરવાવાળા હતા. એવા એક સ્નેપેલિટન ટાળાના નેતાઓમાં એક જહાંગીર ચીનીવાલા હતા અને બીજા જહાંગીર સુખડિયા હતા. ઇંસા સાલિસિટરનું ભણતા હતા.
નાતાલની એ સાંજે મિટિ ગ થઇ. વિદ્યાથી એમાં અમસ્થી ભાષણબાજી ચાલી મિટિંગમાંથી હોસ્ટેલની લેખીમાં જ ઉપર પહેલે માળે ગીતા ગાતાં સરઘસ કાઢવાનાં કરતા ગોઠવાવા લાગ્યાં. હાથમાં નાનકડી મશાલ, થોડાં વાજિત્રા હતાં. એમાં ડ, ઢાલક વાવટા, જાતજાતનાં ગીતે એમ ચાળીશેક જણાનું નાનકડું સરÜસ બીજે માળેથી પહેલે માળે આવ્યુ, ત્યાંથી ભોંયતળિયે ફરતુ કરતુ આવ્યુ. અને ટેનિસ કાટ પર
તા. ૧/૧૬-૨-૮૯, તા. ૧-૩-૮૯
ગાવા—બજાવવા એકઠું થઈ ગયું. રાતના દસ – અગિયાર
વાગ્યા હશે.
એ હોસ્ટેલના કમ્પાઉન્ડને અડીને ધેરી રસ્તા પર મેજેસ્ટિક હોટેલ હતી. એમાં પાંચેક અગ્રેજો આવીને ઊતરેલા. એમાંના બે અ ંગ્રેજોના મનમાં કશી સમજણ વિના, આ એક બ્રિટિશ વિરાધી ચળવળ છે, એવે દારૂના નશાને કારણે ભ્રમ પેદા થયા. એ અગ્રેજોએ બારીએથી બૂમાબૂમ કરી પણ કાર્ય વિદ્યાથી આ શાંત પડયા નહિં એટલે તે બંને અગ્રેજો રિવેલ્વર લઇ હોસ્ટેલના દરવાજે આવી બારણા ખાલી ધમકાવવા માંડયા. રાતના બાર વાગી ગયા હતા. થોડી ધમાધમી થઇ ગઇ.
ત્યારે આજની આટલી વસ્તી નહીં. તેણે રસ્તા પર થોડીઘણી તે હા હા થઇ. સવારે વિદ્યાથી એની સભા થઈ. એમાં પેલા એ અંગ્રેજો હેસ્ટેલમાં ધસી આવ્યા હતા એમાંના એકની વિશ્ર્વર એક છેાકરાએ ખૂંચવી લીધી હતી. તેની નોંધ લેવાઇ અને ખે અગ્રેજો ઉપર ડ્રેસ પાસનો દાવે માંડવાનું નકકી થતાં પછી તે કાલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ કાવન ટન સાહેબ પણ ચર્ચાના મેદાનમાં આવીને જોડાયા અને છેકરાઓના દ્રઢ નિશ્ચય જાહેર થયો કે કાર્ટોમાં લડી લેવુ, એ એ સમયે ત્યારના પ્રખ્યાત બેરિસ્ટર મહમદઅલી જિન્હાને શકવામાં આવ્યા.
બીજી બાજુ પેલા ખે અ ંગ્રેજો તે વાઇસરોયના ખાડીગાડ હતા. તે સીમલાથી દિલ્હી થઇ મુઅણુ આવ્યા હતા. સ્ટીમરમાં બેસીને લંડન રજા પર જવાના હતા. તેએ હાર્ટલ સામેની મેજેસ્ટિક હેટેનમાં ખે દિવસ ઊતર્યાં. એમાં આ ધમસાણમાં ભેરવાયા. એટલે એમણે વાઇસરાયને સીમલા તાર ઉપર તાર કર્યાં પ્રિન્સિપાલ કાવન ટનને મળ્યા અને J& સમજૂતી પર આવવા વાટાઘાટો ચાલી.
એલ્ફિન્સ્ટન કૉલેજના પ્રિન્સિપાલ કાવન ટન એક્ષક'થી આવેલ હતા. બહુ ઠંડા મિજાજના હતા. અંગ્રેજીના પ્રેસર, સ્વભાવે નમ્ર અને બ્રિટિશ ન્યાયમાં પાાદઢ વિશ્વાસ ધરાવનારા હતા. એમણે ખે-ત્રણ વાર ખાનગીમાં મસલતા કરી. દરમિયાન પેલા ખેડીગાર્ડની સ્ટીમર તે ઊપડી ગઈ. સીમલાથી તેમના ઉપર વિવિધ વિવિધ પ્રકારનાં દબાણેા આવતાં હતાં. એટલે પેલા ખાડીગાડ જરા ઢીલા પડ્યા. તેમણે કાલેજ લાઇબ્રેરીમાં પુસ્તકા માટે સારી એવી રકમ આપવાની તત્પરતા બતાવી અને એ માટે ત્રણ – ચાર દિવસે ચર્ચા ચાલી. પ્રિન્સિપાલ કાવનટનને આખી ચર્ચામાં પાતે ખે બાજુનાં મતભ્યે રજૂ કર્યાં. અને એ ચર્ચામાં ઠીક ઠીક પ્રમાણમાં હાજરી આપી હતી. પણ કાઈ પણ વખતે એમણે વિદ્યાથી એને ઠપકા આપ્યા નહિ કે ખાણું કર્યુ નહિ. મૂળ મુદ્દાની વાત તેા એ હતી કે પેલા બે અનાડી દારૂડિયાઓ સંરક્ષકાને જો કા'માં સજા થાય તો એમની સરકારી નોકરી જોખમાય. એમનાં પેન્શન બગડે. એ (અનુસ ંધાન પૃષ્ઠ ૧૫)
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઇ – ૪ ૦૦૦૪, ટે. ન', ૩૫૦૨૯૬ : મુદ્રણુસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટસ', જ્ગન્નાથ શંકર શેડ રાડ, ગિરગામ, મુંબઇ
- ૪૦૦૦૦૪
15
Page #43
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH, By / South 54 Licence No. 1 37
Trt
-
- -
- બુદ્ધજીવન
T
.
. ]
TS
વર્ષ: પ૦ અંક: રર
:
મુંબઈ, તા. ૧૬-૩-૯૯
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખષ્ય વાર્ષિક લવાજમ રૂ. ૩૦- છુટક નકલ રૂા. ૧-૫૦
પરદેશમાં વાર્ષિક રૂ. ૩૦૦ તંત્રી : રમણલાલ ચી. શાહ
લેખકને શબ્દ કે લેખકનું લખાણ અચાનક જગતમાં કે ઉત્પાત
હોતી નથી અને જેલવાસ કે મૃત્યુને ડર એવા લેખકને
ચૂપ કરી દે છે. મચાવી દે છે તેનું દ્રષ્ટાંત તાજેતરમાં સલમાન રશદીની
લેખકની કૃતિ પ્રતિબંધિત થાય અને લેખકને જેલમાં Satanic Verses' નામની નવલથાએ પૂરું પાડ્યું છે.
પૂરવામાં આવે એટલી સજાથી આગળ વધીને હવે લેખકને ઇરાનના સૂત્રધાર આયાતેલ્લાહ ખૌમેનીએ સામાન
મારી નાખવાને હુકમ થાય ત્યાં સુધી વાત વધી છે. સારું રશદીને મતની સજા ફરમાવી એથી 'જગતના દેશમાં
છે કે સલમાન રશદી બ્રિટન જેવા લોકશાહીમાં અને વાણી -એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે બ્રિટન અને ઇરાન વચ્ચેના
વાત માં માનનાર દેશમાં વસે છે. જે તે ઇરાનમાં વસતા રાજદ્વારી સંબંધે ગંભીર રીતે બગડવા છે. બગડતી જતી આ
હોત તે આ ગ્રંથ લખી ન શક્યા હોત અને લખ્યું હોત પરિરિથતિ હજુ કેટલી બગડશે તે કહી શકાય નહિ. સલમાન રશદીને
તે ધર્માન્ય લોકેએ અને સરકારે તેમને જીવતા રહેવા ન 'કાઇ મારી નાખે નહિ તે માટે બ્રિટનની સરકારે સલામતીનાં
દીધા હોત. બીજા દેશના લેખક નાગરિકને, ન્યાયાલયને આશ્રય કડક પગલાં લીધાં છે. પરતું તે દરમિયાન ભારત-પાકિસ્તાન
લીધા વિના, મનની મરજીથી દેહાંતદંડની સજા ફરમાવવી એ અને અન્ય દેશોમાં મળીને પચાસથી વધુ માણસે એ એ
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક નવી જ ઘટના છે. એવી જ નિમિત્ત થયેલાં રમખાણમાં પિતાના પ્રાણ ગુમાવ્યા છે.
ઉચ્ચારવી તે મધ્યયુગીન માનસની, નિર્દયતાની, અધમતાની, લેખકને શબ સીધી કે આડકતરી રીતે ઘેર હિંસાનું નિમિત્ત કેવી રીતે બને છે તે આના ઉપરથી જોઇ શકાય છે.
જગલીપણાની સારાસાર વિવેકને અભાવની નિશાની છે.
ઇરાદાપૂર્વક થયેલાં બદનક્ષીભર્યા લખાણ માટે પણ મૃત્યુની વિધિની કરણ વિચિત્રતા તે એ છે કે પિતાના પ્રાણને ભગ
સજા નથી. તે વાણીસ્વાત ત્રય ધરાવતા લેખકને તેવી સજા આપનારાઓએ કે સજા કરનાર ખૌમેનોએ જાતે એ પુસ્તક
કેમ થઈ શકે ? વાંચ્યું નથી.
અલબત્ત, સલમાન રશદીએ જે કંઈ લખ્યું છે તે બધું દુનિયામાં ક્યારેક કેક લેખકની કૃતિ ઉપર પ્રતિબંધ
બરાબર છે એમ તે વગર અભ્યાસ કર્યો કેમ કહી શકાય ? મૂકવામાં આવ્યું હોય એવી ઘટ નવી નથી. કેટલીકવાર તે લેખકને એના ગ્રંથને માટે કેદમાં પૂરવામાં પણ આવે છે.
અત્યારે તે પ્રશ્ન લેખક તરીકેની એમની સ્વતંત્રતાને છે અને
એ માટે વિશ્વમત તેમની તરફેણમાં છે એ સારું છે. ઘણીવાર તે અદાલતમાં કાયદેસર કામ ચલાવ્યા વિના તેમ કરવામાં આવે છે. મોટા ભાગના આવા કેદીઓ
સેવાનિક વર્સિસ' એક સર્જનાત્મક તિહાસિક નવલ
કથા છે. ઈતિહાસ અને એતિહાસિક નવલકથા વચ્ચે સ્વરૂપ રાજ્યસત્તાની વિરુદ્ધ ઉશ્કેરણીભયુ" લખાણ લખવાને માટે
ગત તફાવત છે. ઇતિહાસમાં ઇતિહાસકાર પ્રમાણભૂત હકીકત જેલવાસ ભગવતા હોય છે. કયારેક સત્તાપલટો થતાં એવા
આપવા માટે બંધાયેલા છે. ઐતિહાસિક નવલકથાનો સર્જક કેદીએ મુકત થાય છે અને નવી સત્તાની વિરુદ્ધ લખ નારા જેલમાં જાય છે. સરમુખત્યારશાહી દેશમાં આવું વિશેષ બની
પિતાની કલ્પના પ્રમાણે નવા પ્રસંગનું કે નવાં કાલ્પનિક રહ્યું છે. વર્તમાન સમયમાં દુનિયાભરમાં જુદા જુદા દેશમાં
પાત્રાનું પણ સજન કરી શકે છે અને ભૂમિકારૂપે પિતાની મળીને સહેજે સવાસેથી વધુ લેખકે પિતાને ગ્રંથ
ક૯પનાનું વાતાવરણ પણ જમાવી શકે છે. આમ છતાં લખવા માટે જેલવાસ ભોગવે છે. P E. N.ની
સર્જકની કલ્પનાને પ મર્યાદા રહે છે. એતિહાસિક નવલકથા આંતરરાષ્ટ્રીય એક્રિસમાં આવા લેખકની સત્તાવાર માહિતી
કરતાં ધાર્મિક વિષયની પૌરાણિક નવલકથામાં કલ્પનાને વધુ મંળતી હોય છે જે અધૂરી હોય છે) અને એ સંસ્થા દ્વારા
અવકાશ રહે છે, કારણ કે પુરાણમાં દસ્તાવેજી ઇતિહાસ બહુ વખતોવખત તે તે સરકાર સામે વિરોધ વ્યકત થાય છે. મેટા
હોતું નથી. પરંતુ બીજી બાજુ ધાર્મિક કથાવસ્તુના ક્ષેત્રે ‘ભાગના લેખક કેદીઓ સેવિયેત રશિયા, સામ્યવાદી ચીન,
રામ અને કૃષ્ણ, મહાવીર અને બુદ્ધિ, ઇશુખ્રિરત અને મહંમદ અન્ય સામ્યવાદી દેશે અને લશ્કરી સરમુખત્યાર શાહીવાળા
પયગ બર જેવાં કેટલાંક પાત્ર લોકોમાં એવાં પવિત્ર અને દેશમાં છે. વાણીવાત બની હિંમત કરનારા લેખકેમાં પણ
પૂજનીય, આરાધ્યદેવ જેવાં બની ગયાં હોય છે કે તેમના અટપટું રાજકારણ ચાલતું હોય છે. દશમન રાષ્ટ્રને લેખક
વિશે ક૯પના દ્વારા વિપરીત લખવા જતાં લોકમાનસને આઘાત
પહોંચે છે. ભગવાન રામ વિશેની પૈરાણિક નવલકથા લખતી વખતે પ્રત્યે તેઓ સહાનુભૂતિ દર્શાવે છે અને તેઓને છોડી મૂકવાની
કે લેખક પિતાની કલ્પના ચલાવીને રામને ઘણી રાણીઓવાળા, દુરખાસ્ત કરે છે, પરંતુ પિતાના રાષ્ટ્રના લેખકોને પ્રેક્ષ
વિષયી અને લ પટ બતાવે તે લોકમાનસ તે સહન ન કરી શકે. આવે ત્યારે તેમાંના કેતાક ઇરાદાપૂર્વ મૌન સેવે છે એ ધર્મક્ષેત્ર એટલું બધું સંધેદનશીલ છે કે તેમાં લેખક, પિતાની પણ આક્ષેપ થાય છે. બધા લેખકોમાં એટલી નૈતિક હિંમત કંપનાંથી ચેડાં કરવા જાય તો તેને પિતાને સહન કરમાને
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વન
નખત આવે. કલાનું સત્ય સહૃદય વાંચકના હૃદયની ભાવ પ્રતીતિ ઉપર નિર્ભર હોય છે. એટલે લેખક પેાતાની કલ્પનાને ગમે તેટલા ખચાવ કરે, કદાચ દસ્તાવેજી પુરાવા રજૂ કરે પણ તે કલા પાતે સફળ સર્જન કૃતિ બની શકતી નથી ઐતિહાસિક અને પૈારાણિક કથાકૃતિના ઐતિહાસિક સત્ય વિશે અને સર્જકની કલ્પના વિશે ઘણાં જુદા જુદાં પાસાંએની તપાસ થઇ શકે છે, થયેલી પણ છે.
પ્રત્યાધાતા
સમય' લેખાને પણ પેાતાના દેશ, જાતિ, જ્ઞાતિ, ભાષા, અમ વગેરેનાં તીવ્ર અભિનિવેશયુક્ત કે આસકિતયુકત વળગણે રહેવાના સભવ છે એવા સમય લેખા કયારેક લખવા ખેસે છે ત્યારે જાણતાં કે અજાણતાં પણ અભિ નિવેશ, પૂર્વાંગ્રહ, દ્વેષ, દુરાગ્રહ કે ડંખથી લખવા પ્રેરાય છે. એવું જ્યારે લખાય છે ત્યારે તેના માઠા પડે છે. એમાં પણ લેખક જારે પોતાના કે અન્યના ધમ'ને દ્રોષપૂર્ણાંક હલકા ચીતરવાના પ્રયત્ન કરે છે ત્યારે તે ારા ઊહાપા થાય છે અને કાપવાર તે હિસક લનમાં પરિણમે છે. ઑટલીકવાર લેખકના પોતાના ધડતરમાં પોતાના જ વડીલ, શિક્ષા, ધમ'ગુરુએ, સામાજિક કે રાજદ્વારી નેતાઓ દ્વારા ભારે સતામણી થઈ હોય છે ત્યારે તેવા લેખા જાતાં કે અજાણતાં તેનું શબ્દ દ્વારા વેર લેવા પ્રવૃત્ત થાય છે. શકય એટલી વરવી ભાષામાં શક્ય તેટલુ વરવું ચિત્ર દોરવા તે ઉદ્યમ કરે છે. આવું જ્યારે થાય છે ત્યારે લેખકનુ પૂવે' ઘવાએલુ વ્ય કિતત્વ તેના લખાણમાંથી પ્રગટ થયા વિના રહેતુ નથી. જોકે સામાન્ય વાચાને તેના ખ્યાલ ન આવે તે સભવિત છે, પરતુ જાણકાર અને અનુભવી વિવેચકા તે તેની કૃતિમાંથી
આવતી ગધને પારખી જાય છે.
જીવન અને સાહિત્યનાં વિભિન્ન ક્ષેત્રમાં વખતેાવખત નવી વિચારધારા કે નવીન નિરૂપણથી ખળભળાટ મચે છે. કાઇપણ લેખક સામાજિક, રાજકીય, શૈક્ષણિક કે વૈજ્ઞાનિક વિષયે ઉપર કે તેના સિદ્ધાંત ઉપર અથવા તે ક્ષેત્રની વ્યકિત ઉપર આડાઅવળા પ્રહાર કરે તેા પ્રમાણમાં તેના પ્રત્યાક્રાતા એછા પડે છે અને તેવા પ્રત્યાધાતા એકદરે હિંસક સ્વરૂપ લેતા નથી. બર્નાડ શો, બર્ટ્રાન્ડ રસેલ, માર્ક'સ્વાર્ટર, ક્રોઇડ વગેરે ચિંતાએ પેાતપુતાના વિષયામાં સમાજ ઉપર માર્મિક અને આધાતજનક પ્રહારા કર્યાં છે તે પણ સમાજે તે એક નવી વિચારસરણી છે. એમ સમજીને નભાવી લીધા છે. સમય જતાં એવા કેટલાક પ્રહારાનુ વિસ્મરણ થઈ જાય છે અને એનુ મૂલ્ય કૌતુક જેટલુ એછુ
થઇ જાય છે.
પરંતુ ખીજાં ક્ષેત્રા કરતાં ધમ'નુ' ક્ષેત્ર વધુ સવેદનશીલ છે, કારણ કે લેાકાની દ્રષ્ટિએ તે એક પવિત્રક્ષેત્ર છે. જેમ કાઇ સામાન્ય માણસ કરતાં કાઇ પવિત્ર સત્ત મહાત્મા ઉપર થયેલા હુમલાને લેાકા દ્વારા જખરેા પ્રતિકાર થાય છે, તેમ ધર્મોના વિષય ઉપર થયેલાં પ્રહારને પણ જબરા પ્રતિકાર થાય છે. એમાં સત્ય અને ન્યાય કયા પક્ષે છે તેને એÔા વિચાર થાય છે. પરંતુ ધર્મ સતરેમ' એટલા શબ્દો સાંભળતાં જ કેટલાયે લેશ માસ હિસ્ટિરિયાની જેમ પ્રશ્નમા અભ્યાસ કર્યાં વિના ધમને માટે પોતાના પ્રાણ આપવા નીકળી પડે છે. દુનિયાના ઇતિહાસમાં ધમને માટે થયેલાં યુદ્ધો ઓછાં નથી. એટલા માટે જ ધામિ'ક વિષયો ઉપર લખનાર લેખકની સામાજિક દ્રષ્ટિએ ધણી `મેટી જવાબદારી ઊભી થાય છે. લેકશાહીમાં માનનાર તથા સત્ય અને ન્યાયને માન આપનાર સુધરેલા, સુશિક્ષિત, આધુનિક લેા પશુ 'પોતાના ધર્મની વાત આવે ત્યારે બચાવ કરે છે, આવેશમાં આવી જાય છે અને ક્યારેક તેા આક્રમક કે હિંસક બની જાય છે. તેમને ત્યારે સત્યનુ ન થતું નથી અને ચતુ
તા. ૧૬-૩૮૯
હોમ તા ગમતું નથી.
સત્ય જીરવવું સહેલું નથી. વળી દરેક પ્રસંગે સોંપૂર્ણ' સત્ય પ્રકાશિત થાય જ છે એવું નથી અને પ્રકાશિત થાય એ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રના હિતમાં કેટલીક વાર હેતુ નથી. સત્યનું ગેાપન કેટલીકવાર વ્યાવહારિક દૃષ્ટિએ જરૂરી બની જાય છે લેાકશાહી રાષ્ટ્રમાં પણ લશ્કરી સ’રક્ષણની બધી જ વિગતે જાહેરમાં મૂકી શકાય નહિ કયારેક તેમાં લેકહિતની દ્રષ્ટિએ અસત્યને પણુ આશરા લેવાય છે વ્યકિત કુટુ એ કે સમાજની બધી જ બાબતે સત્યના નામે જાહેરમાં મૂકવાનું હિતાવહ હાતુ નથી. એવે પ્રસ ંગે પેાતાને મળેલી માહિતી સત્યના નામે કે વાણી સ્વાતંત્ર્યના નામે કાઇ જાહેરમાં 'મૂકવા જાય તે તેના મિત્ર કે. વિપરીત પ્રત્યાઘાતો પડયા વગર રહે નહિ કે વ્યકિત, ધમની ક કને કુટુંબ સમાજ, શષ્ટ્ર અને નબળી ખાખતે હોય છે. જેમ દરદીના ધા જાહેરમાં સાફ કરવાથી જોનાર કેટલાકને ચીતરી ચડે છે તેમ આવી નબળી બાબતે જાહેરમાં મૂકવાથી તેનાં પરિણામે અસુભગ આવવાની દહેશત રહે છે. આવા પ્રસંગે લેખકે પેતે પૂરેપૂરું ઔચિત્ય જાળવીને જવાબદારીપૂર્વક પેાતાના શબ્દ પ્રયોજવા જોઇએ એવી અપેક્ષા રહે છે.
ક
વિવિધ કારણસર દુનિયામાં કેટલાય પ્ર'થા સૈકાઓથી પ્રતિબંધિત થતા આવ્યા છે. કેટલીકવાર પ્રતિબંધને કારણે જ ગ્રંથ વધુ માર ખની જાય છે અને જેમને વાંચવામાં રસ ન હાય એવા અનેક લેાકેા તે વાંચવા માટે ઉત્સુક બને છે.. કેટલીક વાર્તા કે નવલકથામાં ડુંક અશ્લીલ લખાણું. હોય કે જે બહુ ધ્યાન ખેંચતુ' ન હેાય તે। પણ એક વખત સરકાર એના ઉપર પ્રતિબંધ ફરમાવે કે તરત કેટલાય લેાકા ગમે ત્યાંથી પણ એ ગ્રથ મેળવીને વાંચે છે. કેટલીકવાર તે લેખક પેાતે જ પુછતા હાય છે કે પેાતાના ગ્રંથ ઉપર પ્રતિબંધ આવે તે સારું કે જેથી પેાતાની અચાનકઘણી બધી ખ્યાતિ થઇ જાય.
કેટલીકવાર રાજ્યસત્તાની વિરુદ્ધના લખાણને કારણે કાર્યક ગ્રંથ ઉપર પ્રતિબંધ આવે છે. સમય જતાં એની બહુ મહત્તા રહેતી નથી. બ્રિટિશ સરકારે આઝાદીની ચળવળ વખતે પ્રતિભ'ધિત કરેલા કેટલાય ગ્ર ંથે અત્યારે વાંચવામાં લેાકાને બહુ રસ પડને નથી. તેવી જ રીતે અશ્લીલ હોવાને કારણે પ્રતિબંધિત થયેલા, પણ પાછળથી મુકત થયેલા એવા કેટલાક પ્રથા પછીથી વાચકામાં બહુ આકર્ષણ જમાવી. શક્યા નથી.
પ્રાચી સમયમાં જયારે માત્ર હસ્તલિખિત પ્રતા હતી ત્યારે નબળા, અધિકૃત, યુકત ગ્ર ંથાના પ્રચારને બહુ અવકાશ નહેાતે. એવા શ્રથ લખાય તે પણ તેની બહુ નકલે થઇ શકતી નહિં. અને વધુ લેાકા સુધી તે ગ્રંથ પહોંચતા નહિ. એટલે તેની વાત મતિ વતુ ળામાં શમી. જતી. એવા ગ્રંથા જલદી નષ્ટ થઈ જતા. લેખકની હયાતી પછી તેની કરી નકલ કરવાના પ્રશ્ન રહેતા નહિ.
વર્તમાન સમયમાં પ્રચારમાધ્યમે વધ્યાં છે. દૈનિકા અને સામયિકા દુનિયાભરમાં લાખાકરડાની સંખ્યામાં રાજ છપાય છે. એ દરેકને કંઇકને કંઇક લેખનસામગ્રી રાજરાજ જોઇએ છે. તે માટે સારા પુરસ્કાર પણ અપાય છે. લેખન-સર્જન એ માત્ર નિજાન ની પ્રવૃત્તિ ન રહેતા વધુ અને વધુ વ્યાવસાર્મિકપ્રવૃત્તિ બનવા લાગી છે. એને લીધે દુનિયાભરમાં લાખો લેખકા રાજ કઈકને કઈક લખતા રહે છે. કેટલાક તે વધુ કમાવા માટે કંઈક ને ક’ઇક સનસનાટીભયુ" લખવાનુ શેાધી કાઢે છે. મુદ્રણકલાના વિકાસ સાથે ગ્ર ંથેાની નકલા પણ હજારો-લાખાની સંખ્યામાં છપાવા લાગી છે. બીજી બાજુ રાજે રાજ છતાં (પૃષ્ઠ ૧૯ ઉપર)
Page #45
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩૮૯
પ્રભુ જીવન
કાવ્યશાસ્ત્રવિનાદ વડે કાલનિગમન
તનસુખ ભટ્ટ
આચંતા અને આય ભાષાંએને ઇતિહાસ આર્યાંવતના પ્રેમીઓને માટે રસિક છે. પ્રાગૈતિહાસિક કાળમાં આર્યો ઉત્તર ધ્રુવ પ્રદેશમાં રહેતા હતા. ત્યાં ઠંડીના ત્રાસ અસહ્ય થતાં દક્ષિણ દિશામાં ની ખેાજમાં તે આગળ વધ્યા. દરેક દસકે કે સેક્રે નાની અને મોટી ટળીએ સ્થળાંતર કરતી ગઈ. કેટલાક આર્યાં યુરેાપમાં જ! ત્યાં જ વસ્યા. આથી યુરોપવાસી આય પ્રજા ગણાય છે. જમ``ા કહે છે કે સંસ્કૃત શર્મનૢ ( શર્મા ) ઉપરથી જરમન શબ્દ બન્યા છે. જમનીમાં જેટલા સંસ્કૃતના વિદ્વાને છે તેટલા ખીજા દેશમાં નથી. હું બી.એ.માં હુ ત્યારે ઝિમરમાનના ઋગ્વેદનાં સ્તોત્રતા સંગ્રહ (સિલેકશન) અમારુ પાઠયપુસ્તક હતું. ઝિમરમાન, મેક્સમૂલર, પિશેલ, ઓલ્ડનખગ, યાકાખી, હાનલ, વિન્ડિશ કુહન, એ. ફ્રાન્ક, કાતા, જ્યા ગ્રિયરસન, હ્યુસ', સિલ્વર લેવી અને બીજા અનેક યુરેપીએ સંસ્કૃતના પતિ છે. વેદ પ્રથમ એક રશિયને છપાવ્યા છે. ચીનમાં સંસ્કૃત ભાષા માટે એક આખી યુનિવર્સિ`ટી છે. જમનીમાં લિન રેડીએ સંસ્કૃતમાં સમાચાર આપતા હતા તે જોઇને ભારતે તેનું અનુકરણ કર્યુ” છે. સ્વરાજ પૂવે સસ્કૃતમાં પીએચ. ડી. થવા માટે જર્મની જવું પડતું.
સુરાપમાં સ્થાયી થયેલાઓને પડતા મૂકીને આ હજી દક્ષિણમાં વધીને ઇરાનમાં આવ્યા. ઇરાનની પ્રમાણમાં ગરમ હવા તથા દ્રાક્ષાદિ કળા જોઇને કેટલાક આર્યએ ત્યાં જ ધામા નાખ્યા તેથી પ્રાચીન ઇરાની ભાષા અને પ્રાચીન ઋગ્વેદની ભાષામાં સામ્ય છે. ઋગ્વેદમાં ઇન્દ્રને ત્રન કહે છે.પારસીઓના ધમ ગ્રંથ અવતામાં તેને વેરેથન કહે છે. આર્યાં ઇરાનમાંથી નીકળીને અધાનિરસ્તાનમાં આવ્યા. કેટલાકને મતે રાનમાં તે કેટલાકને મતે અફધાનિસ્તાનમાં ગાયત્રીમત્રનું પ્રાકટય થયું છે. આર્યોં ખબર ઘાટમાં થઈને પ ંજાબનાં મેદાનેામાં આવ્યા. ઉશ્વાસ જ્યાની ર`ગેાળીમાંથી ઉષાનાં સ્તાન્ત્રા રચાયાં. ભારતના આદિવાસીએ કૌલ, કિરાત, દસ્યુ, નાગ, દ્રાવિડા કહેવાતા. તેમની સાથે આર્યાંનાં યુદ્ધો અને સધિ પણ થયાં તથા આય-આયે'તર જાતિ વચ્ચે લગ્ન પણ થયાં એમ જતમેજયે કરેલા સપ`સત્રને અટકાવનાર જરકારના વર્ણન ઉપરથી લાગે છે. આ વિજેતા અને અનાય' આદિવાસીઓ વિજિત ગણાયા. આર્યોની ભાષા વૈદિક સંસ્કૃત હતી તે આ આાિસીએની તેમની પોતાની દેશ્ય ભાષા હતી. વિજિત અનાર્યાં વૈદિક સંસ્કૃત ખાલવા લલચાવા લાગ્યા. આયે†ની વૈદિક સ ંસ્કૃત ભાષા તેમને મોઢે ચડી નહિ તેથી તેમાં વધારાધટાડે, સુધારેાખગાડા કરીને નવી જ ભાષા તેમણે અજાણતાં સરજાવી. આ બગડેલી ભાષા દશ્ય અને વૈદિક સંસ્કૃતને ખીચડા પ્રાકૃત કહેવાઇ. વૈદિક સ’સ્કૃતમાંથી શિષ્ટ સાહિત્યનું ,કાલિદાસાદિકનું સંસ્કૃત સરજાયું. તે ખેલવા જતાં વળી તેમાં પણ બગાડો થયો અને ખીજા ચરની પ્રાકૃત ભાષા સર્જાઇ. બાર ગાઉએ ખાલી બદલાય એ કહેવત પ્રમાણે પ્રાકૃતનાં પણ વિભિન્ન સ્વરૂપો સર્જાયાં. તેવાં છ સ્વરૂપોનાં નામાં આમ છે પાલિ, અર્ધમાગધી, પૈશાચી, -શૌરસેની, માગધી, મહારાષ્ટ્રી. અંતિમ પ્રાકૃતનું નામ અપભ્રંશ પડયું. આ અપભ્રંશ ભાષા ઈ. સ.ની પાંચમીથી દસમી સદીમાં
ભારતમાં ખાલાતો. શોરસેન અપભ્રંશમાંથી ગુજરાતી, મારવાડી, હિંદી, વ્રજ, કનૌજી નીકળી. મહારાષ્ટ્રી અપભ્રંશમાંથી મરાઠી અની. માગધ અપભ્રંશમાંથી ભગાળી, મૈથિલી, બિહારી; ભાજપુરી, નીકમી, અર્ધમાગધી અપભ્રંશમાંથી અવધી અને ખુદેલી સરજાઈ, ટૂંકી કે ટાકી અપભ્રંશમાંથી પંજાબી નીકળી. વાચડ અપભ્રંશમાંથી સિધી સરજાય. પૈશાચી અપભ્રંશમાંથી કાશ્મીરી કોંડારાઇ,
ઇ. સ.ની પહેલી સહસ્ત્રાબ્દિના અંતમાં ગુજરાતમાં સિદ્ધરાજનું રાજ્ય હતું. તેણે હેમચંદ્રચાય' નામે એક મહાપડિત જૈન આચાય તે ગુરુ તરીકે ગણ્યા. હેમચંદ્રચાય નું હૃદય એટલુ` વિશાળ અને અણુ અણુમાં આત્મદર્શી હતું કે સિદ્ધરાજની સાથે તેઓ સામનાથપાટણ ગયા ત્યારે તેમણે ભગવાન સેમનાથની સ ંસ્કૃતમાં સ્તુતિ કરી. તેમના સુનમાં મહાવીર તે મહેશ્વરમાં ભેદ ન હતા. આ મહાપડિંત આચાય પ્રવર સ`સ્કૃત અને પ્રાકૃત વ્યાકરણ લખ્યું. તેને હાર્થી પર પધરાવીને સિદ્ધરાજે તેના વરઘેાડા (ક વરહાથી ?) કાયા આ ગ્રંથ તે સિદ્ધહેમ આ સિદ્ધહેમ ગ્રંથમાં આમા અધ્યાયમાં અપભ્રંષ ભાષાનુ સૂત્રબદ્ધ વ્યાકરણ આપ્યું છે તથા તે સૂત્રના વ્યાકરણના નિયમા ભાષામાં કઇ રીતે પ્રતિબિંબિત થાય છે. તે દર્શાવવા અપભ્રંશ મુકતા આપ્યાં છે. આ ઉત્તમ મુકતકામાંથી ચેડાંક વાનગીરૂપે પ્રગટ કરૂ છુ :
१ ढोल्ला सामला पण चम्पावण्णी । राई सुबण्णह कसबहई दिण्णी ॥
અર્થ :- પ્રિયતમ શામળા છે અને પ્રિયતમા ચંપાવરણી છે જાણે કે કસેટીના પથરા ઉપર્ સેનેરી રેખા પડી ગઇ છે. २ बिहए मह भणिय तुहु, मा करु वंकी दिठ्ठी ।
पुत्ति सकण्णि भल्लि जिव, मारइ हिअइ पइङि ॥ અથ :- હે ખેટી ! મેં તને કહેલું કે તું વાંકી દૃષ્ટિ કરીને નયનબાણુ ન છેડ. પુત્રી ! આ નયનબાણુ અણીદાર બરછીની જેમ પારકાનાં હૈયામાં સોંસરવાં ઊતરીને તેને મારી દે છે.
३ एइ ति घोडा एइ थलि, एह ति निसिभ खग्ग ।
एत्थु मुणिसिम जाणिअइ, जो नरि वालइ बग्ग ॥ અર્થ:- આ જ તે ઘેાડા છે. આ જ તે રણુસ્થળ છે. આજ તે ધારદાર તરવાર છે. મનુષ્યત્વ (મરદાનગી) તેા ત્યારે જ જણાય કે જ્યારે લડવૈયાં વાધ (લગામ)ને આજુખાજુમાં ત વાળે (ઘેાડાને રણમાંથી પાહે વાળાને ન નાસે)
૪ માહિમ નૈનિહારં, નોમન તુ વિ નાણુ ।
વલિસા વિ નો મિ, મુદિ સોવદ્ કો કાર || અથ :– સ્નેહનુ ગળતર થયા વિના જ નિવૃત્ત થને દુર જઈને, લાખ યોજનાને ભલે પ્રવાસ કરે, પરંતુ સે વરસે પણ જે ફરીથી મળે તે જ, હું સખી ! સભ્યનું સ્થાન છે.
i
બ્ો
મટ્ટુ વિના વિષ્મા, વયંમસ્તે ताण गतिए अंगुलिउ, अज्जरिआउ नद्देणः ॥
Page #46
--------------------------------------------------------------------------
________________
- પ્રથદ્ધ જીવન
તા. ૧૬-૩૮૯
'
:
'
. * *
અ:- પ્રવાસમાં ગયેલા દયિતે (પ્રિયત) મને જેટલા . દિવસમાં પાછા ફરવાનું વચન આપ્યું છે 'તેટલા દિવસેને ઢા ઉપર ગગૃતાં આંગળીઓ નખ વડે જર્જરિત થઈ ગઈ છે. - ६ दूरोडाणे पडिउ खल्लु, अप्पणु जगु मारे।
जिह गिरिसिंगहु पडिअ सिल, अन्नु वि चूरु करेइ ॥ અમ": દરથી ફેંકાઈને ઊડી પડેલે ખળ પુરુષ પોતે મરતે જાય છે અને સાથે બીજાઓને પણ મારી જાય છે. ગિરિગથી પડેલી શિલા, અજેના પણ ચૂર કરી નાખે છે તેમજ७ नो गुण गोवइ अप्पणा, पयडा करइ परसु ।
तसु इउं कलिजुगी दुल्लइहो, बलि किज्जइ सुअणस्सु ॥
અમ :- જે પુરુષ પોતાના ગુણે છુપાવીને, પાકના ગુણોને પ્રકટ કરે છે તેવા દુર્લભ સજજનની ઉપર હું, આ કલિયુગમાં, મારી જાઉં છું. ८ अग्गिएं उण्हहु होइ जगु, वाएं सीअल तेवं ।
जो पुणु अगि सीअला, तसु उहत्तणु केव ॥ અ:- જગત અગ્નિથી ઉષ્ણ તથા વાથી શીતળ થાય છે. પરંતુ જે અગ્નિથી શીતળ જ રહે છે તેને ઉષ્ણુતા કેવી ? (નેજિ: અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમાન આગળ કેટલાક અમલદાએ રાવ ખાધેલી કે અમે પ્રમાણિકપણે ફરજ બજાવીએ
ીએ. છતાંય પ્રજા અમારી કડક ટીકા કરે છે. ઉત્તરમાં ટ્રમાને કહેવું: If you cannot withstand the heat of the kitchen, get out of it અર્થાત જે તમે રડાને તાપ સહન કરી શકતા નહે તે બહેતર છે કે તમે બહાર નીક) ९ विप्पिी आरउ जह बि पिउ, तो वितं आणहि अज्जु ।
भगिण दढा जइवि घर, तो ते 'अगि कज्जु ॥ અથ : જે પ્રિયતમ મારું વિપ્રિય કરનારે હોય તે પણ છે આ (અથવા અજજ) તેને અણુ. ઘર જે કે 'અગ્નિથી બળી જાય છે ખરું પરંતુ તે જ અગ્નિથી (બધા) કાજ થાય છે. १. जिव जिव वकिम लोअणई, णिरु सामलि सिक्खेद ।
तिवं तिवं वम्महु निअयसक, इवरपथरि तिक्खेह ॥ અથ' : જેમ જેમ તે શ્યામલ (ૌવનમાં પ્રવેશતી કન્યા)
ચનની નરી વકતવ શીખે છે તેમ તેમ મન્સધ (કામદેવ) કથ પથરા ઉપર નિજ શરની તીક્ષ્ણ ધાર કાઢે છે. ११ संगर सएहिंजु वण्णिअइ, देवखु अम्हारा कन्तु ।
માળા વસંયુક૬, જય મદં તાજંતુ છે અથ - સેંકડો સંગ્રામમાં જેનાં વર્ણન (વખાણ) થાય છે તે અમારા કંથને અતિમત્ત બનેલા અને અંકુશને ન ગણકારતા (ત્યકતાંકુશ) એવા ગજના કુંભસ્થળને ચીરી નાખતે તું જ. (અહીં લોકસાહિત્યનું મુક્તક જુઓ).
કુંભાથળ વાઈ કસી, જેગારી જમ!
જાણુ અષાડી વીજળી, કાળે વાદળે કદ્ર ! १९ निअमुहकरहिं वि मुद्ध कर अंधारइ पडिपेक्खइ ।
ससिमंडल चन्दिमवे पुणु, काई न दूरे देक्साह ! ॥ :
અથ:- મુગ્ધા પિતાની મુખકાંતિને કારણે પિતાના કરને અંધારામાં પણ ભાળે છે, ચાંદનીના તેજના પ્રતાપે શશીમંડળ શું દૂર નથી દેખતું ? १३ भल्ला हुआ जो मारिआ, वहिणी महारा कन्तु ।
ઢોર્ન તુ વયંસિઅહુ, ૬ મા ઘર ઘg . અથ:- હે બેન. મારે કંઠ સંગ્રામમાં ખપી ગયો છે. બહુ જ રૂડી વાત કહેવાય. જે તે ભાગીને ઘેર આવત તો મારી બેનપણીઓમાં હું લાજી મરત. १४ वायसु उड्डावन्तिए, पिउ दिइउ सहसत्ति ।
અદ્ભા થયા મfÉÉ mય, મા તરુતિ | અથ:-કાગડા ઉડાડતી વિરહિણીએ અચાનક પરદેશથી પાછા આવેલે પ્રિયતમ જે. કાગડાને ઉડાડતી વેળા તેના વિરહકૃશ કરમાંથી અરધાં બયાં ઝટકાથી ઉડીને પૃથ્વી પર પડયાં પરંતુ પ્રિય મિલન વડે સવાશેર લેહી ચડવાથી તેને હાથ એટલે જાઓ થઇ ગમે કે બાકીનાં અરધાં બયાં તડાતડ કરતાં તૂટીને હેડ પડ્યાં. १५ जीविउ कासुन वल्लहड, घणु पुणु कासु न इदु ।
दोष्णि बि अवसर निवडिआई, तिणसम गणइ विझिदु । અર્થ :- જીવિત કાને વહાલું નથી ? વળી ધન કાને ઇષ્ટ નથી ? પરંતુ વિશિષ્ટ (ઉત્તમ) નર તે તે કહેવાય જે આ બંનેને, અવસર નીવડશે, તૃણુસમાન ગણે છે. १६ साहु वि लोउ तडफडइ वडत्तणहो तणेण ।
बडप्पणु परिपाक्द, हत्यि मोक्कलडेण ॥ અથ:- સહુ લેક વડ૫ણુ મેળવવા કાજે તરફડે છે. પરંતુ વડપણું તે જ્યારે હાથને મેકળા મેલવામાં આવે ત્યારે જ પમાય છે. १७ जइ ससणेही तो मुअइ, अह जीवइ निन्नेह ।
बिहिं वि पयारेहिं गइअ घण, किं गज्जसि खल मेद । અથ : મારી વિરહિણી પ્રિયા જે સ્નેહાળ હશે તે મરી ગઈ હશે. જો જીવતી હશે તે સ્નેહસૂની હશે. આમ બને પ્રકારે મારી સ્ત્રી (ધા) થઈ જ છે તે પછી શા મેધ તું શાને ગરજીને સતાવે છે ?
१८ भमरु म रुणझुणि रण्णडइ, सा दिसि जोह म रोइ ।
सा मालइ देसान्तरित्र, जसु तुहं मरहिं विओह ॥
અર્થ : હે ભમરા ! આમ ગુણગુણ કર તું રાનમાં રખડમા. તે દિશા તરફ નિહાળીને તું રડીશ મા. જેના વિશે તું મરવા પડે છે તે માલતી તે દેશોન્તરમાં પહોંચી છે,
१९ पई मेल्लन्तिहें भठु मरणु, मई मेल्लम्तहा तुज्छु । ___ सारस जसु जो घेगल', सो वि कृदन्तहो सज्छु । અથ:- તને મેલી જતાં મારું મેત છે. મને મેલી જતાં તારૂં મેત છે. જે સારસ જેનાથી વેગળું હોય છે તે વેગળું સારસ કૃતાન્ત (કાળ)ને માટે સાય (ગ્રાહ્ય) છે. २. भम्हे योवा रिउ बहुअ, कायर एवं मणन्ति । . .
મુદ્રિ નિદાદિ કાળથ૭, ૬ રોજ જિ. :
Page #47
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩૮૯
પ્રબુદ્ધ અને અર્થ:- અમે ચેડા છીએ અને રિપુઓ બહુ છે એમ કાયર, २९ हिअइ खुडुक्कइ गोरडी, गयणि घुहुक्का मेहु । કહે છે. હે ભળી નારી મુગ્ધા) ! ગગનતલમાં નિહાળ અને
वासारत्ति पवासुअहं, विसमा सकड एहू ॥ કહે કે કેટલા જણ જયોતના પ્રકાશ કરે છે?
અર્થ : હૈયામાં ગોરાંદે ખટકે છે અને ગગનમાં મેધ ધડૂકે २१ अम्बणु लाइवि जे गया, पहिअ पराया केवि ।
છે. વર્ષાઋતુની રાતેમાં પ્રવાસીઓ માટે આ વસમું સંકટ છે. अवस न सुअहिं सुअच्छि अहिं, जिवं अम्हहिं तिवं तेवि ॥ ३. पुढे जाएं कवणु गुणु, अवगुणु कणु मुएण। અથ:- નેહા (અવતા) લગાડીને જે પરાયા પથિકે ચાલ્યા
जा बप्पीकी भूहडी, चम्पिज्झइ अवरेण ॥ ગયા છે તે પથિકે, અત્રશ્ય, સુખની નીંદ નહિ સૂતા હોય. અર્થ : જે બાપદાદાની ભોમકા પરાયા વડે ચંપાતી હોય તે જેવી અમારી તેવી તેમની હાલત હશે.
પછી પુત્ર જન્મ્યો તેને હરખ શે કરે, ને મુઓ તેને
ખરખરે શું કરે ? २२ महु कन्तहो ये दोसडा, हेल्लि म झंख हि आलु ।
३१ अम्मीए सस्थावत्थेहि, सुघि चिन्तिज्झइ माणु । देन्तहो हउ पर उव्वरिअ, जुज्झन्तहो करवालु । '
थिए दिठे हल्लो हामेण, को चेअइ अप्यणु ॥ અથS :-અલી ! ખાટાં આળ ચડાવીશ મા. મારા કંથના માત્ર અર્થ: હે અંબા ! (મા) સ્વસ્થાવસ્થાથી, સુખેથી, પતિ આગળ બે જ દોષ છે. એક તે એ કે જ્યારે તે કેવા બેસે છે ત્યારે માનમાં રહેવાનું વિચારાય છે, એકવાર પ્રિયતમનું દર્શન થયું શિલિંકમાં હું જ બાકી રહું છું અને જયારે તે રણક્ષેત્રમાં પછી કોણ આકુળવ્યાકુળ થઈને પિતાની ચેહ ચેતાવશે ? મુઝે છે ત્યારે માત્ર તેની તરવાર જ બચે છે.
३२ वासु महारिसि एउ भणइ, जइ सुइसत्थु पमाणु ।
मायहं चलण नमन्ताई, दिवि दिवि गंगाण्डाणु ॥ २३ जइ भग्गा पारक्कडा, तो सहि मन्सु पिएण । अह भग्गा अम्हहं तणा, तो तें मारिअडेण ॥
અર્થ:- મહર્ષિ વ્યાસ એમ કહે છે કે કૃતિશાસ્ત્ર પ્રમાણ અર્થ: હે સખી ! જે પારકા લોકે રણમાંથી ભાગ્યા હશે
હોય તે માતાનાં ચરણને નમજે. એથી દિવસે દિવસે ગંગાતે તેમને ભગાડનાર મારે પિયુ હશે. પણ જો આ૫ણું લેકે
સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થશે, રણુણાંથી નાઠા હશે તો તે વાત તે મારા કંથના કપાઈ ગયા
३३ केम समप्पड दुछु विणु, किध रयणी छुड्डु होइ । પછીની જ હશે.
नववहु दंसण लालसऊ, वहइ भणोरह सोह ॥ २४ बप्पीहा फिउ फिव भणवि, कित्तिउ सहि हयास ।
અર્થ:-- અવવધૂનાં દર્શનની લાલસાવાળા નવવર એવા મનોરથ
અનુભવે છે કે આ દુષ્ટ દિન કેમ સમાપ્ત થાય અને રજની तुहु जलि, महु पृणु वल्लहई, बिहु विन पूरिअ आस ॥
કેમ કરીને છૂટી થાય. અર્થ:- હે હતાશ બપૈયા ! પિયુ પિયુ એમ રડીને તું કેટલુંક
३४ जाम न निवडइ कुंभयडि, सीहचवेउ चडक्क । ઇશ? તારી જળ વિષેની અને મારી વહાલા વિષેની એમ
ताम समत्तई मयठाल, पइ पइ वज्जइ ढक्क । બંનેની આશા પૂરી થતી નથી.
અર્થ :- જયાં સુધી સિંહના પંજાના થાપાને પ્રહાર હાથીના २५ आयहिं जम्महिं जम्महिं अन्नहिं वि, गोरि सु दिज्जहि कन्तु ।
કુંભથળ ઉપર નથી થતું ત્યાં સુધી જ સમસ્ત મૂંગળના પદે गय मत्तई, चत्तंकुसई, जो अभिउइ हसन्तु ||
પદે, ઘંટ વૃધરા બજે છે. અર્થ :- હે ગૌરીમાતા આ જન્મમાં અને અન્ય જન્મમાં
३५ तिलहं तिलत्तणु ताउ पर, जाउँ न नेह गलन्ति । મને એવો કંથ દેજે કે જે મદમત્ત, ત્યકત કુશ ગજરાજની સામે,
नेहि पण तेज्जि तिल, तिल मिट्टवि खल होन्ति ।। જઈને હસતાં હસતાં તેના મદને અભડાવે. २६ कुंजर सुमरि म सल्लिइउ, सरला सास म मेहिल |
અર્થ-જ્યાં સુધી તમાંથી સ્નેહ (તેલ) ન ગળી જાય ત્યાં कवल जि पाविय विहि वसिण, ते चरि, माणु म मेहिल ॥
સુધી જ તલમાં તલપણું રહે છે, તેલ (સ્નેહ) પ્રણષ્ટ થતાં
તે જ તલ, તલ તરીકે ફીટી જઈને, ખેળ બને છે. અથ:-હે કુંજર ! સલ્લકા વૃક્ષને સ્મરીને હવે લાંબા નિસાસા ન નાખ. વિધિવશાંત જે કાળિયો પામ, તે ચર, માન મેલીશમા,
३६ मडु कन्तहो गुष्ट्रिअहो, कउ झुमडाडा बलन्ति ।
अह रिउरुहिरे उल्हबइ, अह अप्पणे न भन्ति ।। २७ प्रिय एम्वहिं करे सेल्लुकरि. छड्डुहिं तुहु करवालु । जंकावालिय बप्पडा, लेहिं अमगु कपालु ।।
અર્થ:-કડય (ગાર્ડ)માં મારે કંથ હાજર હોય ત્યાં સુધી
કયાંથી ઝુંપડાં બળી શકે? કાં તે તે રિપુના ધિરથી ઝુંપઅર્થ - પ્રિયતમ! તું એમ કર કે હાથમાંની તરવાર છાંડીને ડની આગ ઓલવશે ને કાં તો પિતાને રુધિરથી. આ બાબહવે તું ભાલું લે. આથી કરીને બાપડા અધેરીઓ તમાં મને ભાંતિ નથી. (કાપાલિકે)ને ભાંગ્યા વગરની ખેપરી જડી રહેશે.
३७ पियसंगमि काठ निद्दडी, पिअहो परोक्खहो केम्ब ? २८ दिअहा जन्ति झडप्पडहिं, पढहिं मणोरह पच्छि ।
णई बिन्नि वि विनासिआ, निद्द न एम्वन तेम्व ॥ ' ગઇ તં માનમર, હો તુ મા મ૪િ ||
અથ: પ્રિયતમના સંગમ વેળાએ નિદ્રા કયાંથી હોય? તેમજ સમય: દિવસે ઝડપથી જાય છે અને મને પાછા પડે છે, પ્રિયતમના વિરહમાં (પક્ષમાં પણ તે કયાંથી હોય ? મેં જે કંઈ છે તે માણીએ. ભવિષ્યમાં બાગ્યમાં હશે એમ વિચારતે મેય િિસ્થતિમાં મારે નિદ્રાના અનુભવ્યું છે. નીંદર આમ બેસી ન રહે.
પણ નથી અને તેમ પણ નથી. '
Page #48
--------------------------------------------------------------------------
________________
તા. ૬-૩-૮૯
३८ कन्तु जु सौदों उवमिअइ, तं महु खडइमाणु ।
सीडु निरक्खिय गय हणइ, पिउ पयरक्ख समाणु ।। અથ" - મારા કંથને સિંહની ઉપમા અપાય છે તે ઉપમા મારા માનનું ખંડન કરે છે. સિંહ નિરખેલા (એકમાત્ર) ગજને હણે છે. મારે પિયુ તે પ્રતિસ્પધી વીરની સાથોસાથ તેના પદરક્ષક (અંગરક્ષક)ને પણ હણે છે. ३९ जाउ पर्वसन्ते सहु न गयन मुअ विओएं तस्तु । - लजिजह संदेसडा. दिन्तेहि सुहय जगस्सु ॥ અર્થ:- જ્યારે મારે તે કંથ પ્રવાસમાં ગમે ત્યારે હું તેની સાથે ન ગઈ. તે જ પ્રમાણે અહીં રહીને તેના વિયેગમાં મરી ન ગઈ. મારા કંથ જેવા ભાગ્યશાળી (સુભગ)જનને સંદેશ મોકલતાં હું જાઉં છું. ४० चंचलु जीविउ. ध्रुवु मरणु, पिअ रूसिज जई काई ?
होसइ दिअहा रूसणा, दिग्वद वरिस ख्याई ।। અર્થ :- જીવિત ચંચળ છે ને મરણ ધ્રુવ (નકકી) છે. તે પછી હે પિયુ તું રિસાય છે કાં? રૂસણાના દિવસે દિવ્ય સે. વરસ જેવડા દીધું લાગશે (ત્યારે રૂસણું ભારે પડી જશે.) ४१ लोणु विलिज्जइ पाणिएण, अरि खल मेहम गज्जु ।
बालिउ गलइ सुझुम्पडा, गोरी तिमिइ अज्जु ।। અથT:- લવણ (લૂણ એટલે મીઠું તથા લાવણ્ય) પાણીથી ગળી જાય છે. માટે હે વેરી મેવ! તું ગરછશમાં. મારી દુઃખી પત્નીના વિરહાગિનથી બળતા ઝુંપડાને તુ ગાળીશ (ઠારીશ) તે ખરો પરંતુ પાણીમાં લવણ (લાવણ્ય) પીગળે છે. તેથી સાથે સાથે તેનું સૌન્દર્ય પણ એગળી જશે. ४२ किर खाइ न पिअह न, विद्दवइ धम्मिन वेध रूअडकम् ।
ટ્ટ વિનું જ્ઞાન , નમો નેન પદુર ૪૩ || અર્થ : એમ સંભળાયું છે કે (જિસ) કૃપણ મનુષ્ય નથી ખાતે નથી પી કે નથી ધર્મમાં રૂપિયાને વ્યય કરતે. અહીં (પથ્વી પર) કૃપણ જાણ નથી કે ક્ષણમાત્રમાં જમના દુત આવીને અડ્યા રહે છે, (અડીંગો જમાવે છે). ४३ एत्तहे मेह पिअन्ति जलु, एत्तहे वडवानल आवदह ।
पेवखु गीरिमा सायरहो, एक्क वि कणिभ न ओहट्टइ ।। અથ :- અહીં મેધ જળ પીએ છે. અહીં વવા નળના ભડકાનાં આવત"ને થાય છે. છતાં સાગરની ગંભીરતા (ગહરાઈ) જુઓ તેમાંથી જળની એક કણિકા પણ એટ પામીને અદશ્ય થતી નથી.
વસવાટથી જ દેન રમ્ય બને છે. ૪૬ ૧૩ કુ = જિ જિમદુ કહુ, નિમિત્ત$ 1m 1.
जसु केरएं हुंभरएं, मुहहु पन्ति तृणाई ॥ અથ:- હે હર ! સિંહ કેરા હુંકારથી તમારા મેઢામાંથી તરણાં પડતાં હતાં તે કેસરી હવે ગમે છે. માટે તમે નચિંત બની જળ પીએ, ४७ मई. जाणिउ बुढीसु हउं, वेम्मदहे हुहुरु ति । . नवरि अचिन्तिय सपदिय, विप्पिय नाव झदत्ति ।।
અર્થ :-મેં જાણ્યું કે પ્રેમના ધરામાં હું હાહાકાર કરતા બૂડી મરીશ પરંતુ અચિંતિત એવી, કેવળ એક અપ્રિય (પ્રેમભંગ) રૂપી, નૌકા સાંપડી (ને બચી ગયે).
४८ सिरि हेरखंडी न लोभडी, गलि मड़ियडा न वीस ।' . तोवि गडा कराविआ, मुछए उट्टबइस ॥
અર્થ : શિર પર અનેક ખંડેમાં જર્જરિત થયેલી લેબડી (ઊની વસ્ત્ર) નથી. ગળાની માળામાં પુરા વીસ મણકા નથી. તે પણ મુગ્ધાએ (સેળ વરસની યૌવનથી અજાણ કન્યાએ) આખા ગઠને (રામની ભરવાડના વાસને) ઉઠબેસ કરાવી. ४९ जिन्भिन्दिउ नायगु वसि करहु, जसु भधिन्नइ अन्नई।
मूलि विइ तुंबिणिहे, अवसे सुक्कइं पण्णइं ॥ અર્થ : જિહવાઈન્દ્રિયરૂપી નાયકને વશ કરે કે જેને આધીન ઇદ્રિ છે. વેલાનું મૂળ વિનાશ પામતાં અવશ્ય તેનાં પાંદડાં સૂકાય છે, ५० हि अडा जइ वेरिअ घणा, तो किं अभि चडाहु ?
अम्हहि बे हस्थडा, जइ पुणु मारि मराहु । અથ :- હે હૈયા ! જે વેરીઓ ઘણું હોય તે શું આભમાં ચડીને બચાશે? આપણુ બે હાથ છે તે વાપરીને, મારીને મરચું (લેકસાહિત્યનું મુકતક સરીખાવો). કાયર મ થા કંથડા, સાથીરી શી વાટ? સાથી થારા તીન હૈ, હૈયું, કટારી ને હાથ.
આ મુકતકે દર્શાવે છે કે ગુર્જર પ્રજા, શાંતિને તથા, અશાંતિને, બંનેને માણી જાણતી હતી. શાંતિમાં શૃંગારરસમાં તથા અશાંતિમાં વીરરસમાં તે જીવનનું સાફલ્ય નિરખતી હતી. છમકલા, ધીંગાણાં યુદ્ધો અને મહાસંગ્રામની તરફ તે, નર્મદની ભાષામાં કહીએ તે, એ બી રંગ છે એવી દ્રષ્ટિ ધરાવતી હતી. ભામિની અને ભાલાં, તરુણી અને તીર બંનેમાં તેને સરખો રસ હતો.
।
४४ जे छड्डेविणु रयणनिहि, अप्पडं तढि घल्लन्ति । ' તદું વિટ્ટાણુ q૬, ક્રિકaઝન્સ મોતિ છે. અર્થ:-જે શંખ રત્નનિધિ સાગરને છોડીને પિતાને તટ ઉપર લાવે છે તે શંખને વટાળ (સંસર્ગ) પૂરે થાય છે. તે એક મેથી બીજે મેઢે કાતે ભમ્યા કરે છે. ४५ सरिहिं न सरें हि, न, सरवरेहि, नवि उज्जाणवणेहि । " , દેશ . તેવા દોતિ વઢ, નિયતિ , સુમળે છે
મૂઠી વાંઢ સરિતાથી નહિ, સર (તળાવ)થી નહિ, સિરોવરથી નહિ, ઉદાનવનથી નહિ પરંતુ સજજનેને
“પ્રબુદ્ધ જીવન
સુવર્ણ જયંતી વિશેષાંક પ્રબુદ્ધ જીવનને તા. ૧લી મે, ૧૯૮૯ ના રોજ પચાસ વર્ષ પૂરાં થાય છે. એ પ્રસંગે પ્રબુદ્ધ જીવન’ને સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧લી મે, ૧૯૮૯ના રોજ પ્રગટ કરવામાં આવશે.
પ્રબુદ્ધ જીવન માં ફકત ચિંતનાત્મક લેખો પ્રગટ કરવામાં આવે છે. લેખકમિત્રને આ વિશેષાંક માટે પિતાને લેખ તાંટ ૩૧ મી માર્ચ સુધીમાં એકલી આપવા નિમાંત્રણ છે..!! "
Page #49
--------------------------------------------------------------------------
________________
R
1
તા. ૧૬-૩-૮૯
લઘુકથાનું સ્વરૂપ
પ્રબુદ્ધ જીવન
અને લઘુકથા સંગ્રહ ‘રાઇના દાણા’
ગ ંભીરસિંહુ ગાહિલ
ક્રમ
સાહિત્યસર્જનના ઉન્મેષાને જ્યારે પ્રચલિત રૂપે પર્યાપ્ત ન જાય ત્યારે તે નવા માર્ગો શોધી લે છે. ખેત્રણ સદીઓ પહેલાં દીવ કથાત્મક કાવ્યથી રવતંત્રયાત્મક -ગદ્યસ્વરૂપ તરીકે નવલકથાએ સાહિત્યમાં સ્થાન મેળવ્યું. તેમ ગઇ સદીમાં નવલકથાથી સ્વતંત્ર રીતે ટુકી વાર્તાના સાહિત્યસ્વરૂપને સર્જનાત્મક આવશ્યકતાઓની પરિપૂતિ માટે આવિષ્કાર થયા. કથાસાહિત્યનાં સ્વરૂપોને આ રીતે અપાતા હોય છે ઃ ટુચકા, ટુકી વાર્તા, લાંખી -વાર્તા, નવલકથા અને મહાનવલ ટુંકી વાર્તા અને નવલકથા વચ્ચેના અંતરાલમાં લાંખી – ટુકી વાર્તા અને લઘુનવલ એ બુને સ્વરૂપે સ્થિર થવા મથી રહ્યાં છે. તેમાં પણ લઘુનવલનાં સાહિત્ય સ્વરૂપે વધુ ધ્યાન ખેંચ્યું છે. તેના સારા નમૂનાઓ આપણા સાહિત્યમાં પ્રાપ્ત થયા છે. તેના સાહિત્યસ્વરૂપ વિશેની વિચારણા પણ ચાલવા લાગી છે. એ જ રીતે કયાસાહિત્યમાં ટુંકીવાર્તાથી સ્વતંત્ર સાહિત્યસ્વરૂપ તરીકે 'લધુકથાએ તાજેતરમાં ગજું કાઢયું છે.
લઘુકયા ટુકી વાર્તા પછી સાહિત્યજગતમાં આવે નાજુક છેડ છે. તેની માવજત ચાગ્ય રીતે થશે તો તેનાં ઉત્તમ ફળ સાહિત્યક્ષેત્રે પ્રાપ્ત થશે. ટુંકી વાર્તા સ્વત ́ત્ર સાહિત્યસ્વરૂપ તરીકે વીકારાય તે માટે અભ્યાસીઓએ દીધ' સમય "સુધી પુરુષાથ કર્યાં હતેા તેવા તબકકા લઘુકથા માટે આરંભાઇ ચૂકયા છે છેલ્લા બેએક દાયકાથી લઘુકથાનું સર્જન સારા પ્રમાણમાં થવા લાગ્યું છે. તેના અંગેની વિચારણા પણ તેની સાથે જ ચાલતી રહી છે. આ સ્વરૂપ અંગેની તાત્ત્વિક ચર્ચા વિશેષપણે થાય તેને હજી અવકાશ છે.
લઘુકથાના સાહિત્યસ્વરૂપ અંગેની કેટલીક મર્યાદા પ્રથમ દ્રષ્ટિએ જ રેખાઇ આવે તેવી છે.
કવિતામાં
ઉમિ‘કાવ્ય લઘુ સ્વરૂપ ૐ અને નાજુક ભાવેાના નિરૂપણુ માટે તેને ટૂંકા ભાવ અસરકારક નીવડે છે. જ્યારે કથાસાહિત્યમાં ઘુસ્વરૂપ કસેટીરૂપ બની રહે છે. કેમકે તેમાં થારૂપને જાળવી રાખીને લાધવ અને ચેટ સાધવાનાં હેાય છે. આથી લધુયાના સજ'કે વસ્તુ, નિરૂપણુ કે કલાકૌશલમાંથી શાને અગ્રતા આપવી તે પ્રશ્ન મૂંઝવનારા અને છે. કથાસાહિત્યનું અત્યંત લઘુસ્વરૂપ હેવાથી સામાન્ય રીતે તેમાં બાહ્ય વસ્તુ કે પ્રસ ંગની અપેક્ષા રહે છે. જો તેમાં ઘટનાનુ તિરેાધાન કરવામાં આવે તે લઘુકથા અને લલિત નિબંધ– ગદ્યખંડ વચ્ચે ભેદરેખા દોરવી મુશ્કેલ બને. ઊઁમિ કાવ્યનુ સ્વરૂપ પણ સીમાવતી' બની રહે. પરિણામે આગવા સ્વરૂપની રૂપરેખા નળવવા પણ સ્વલ્પ, ક્ષુદ્ર કે ક્ષુલ્લક પરિસ્થિતિની તેમાં આવશ્યકતા રહે છે, તે જ લઘુકથાના આકૃતિવિધાનની · ભૂમિકા રચે છે, આમ છતાં લઘુકથામાં વસ્તુ તથા શૈલીના પ્રયાગાને અવકાશ છે જ. માત્ર તે માટે અત્યંત કુશળ અને કરકસરભર્યાં રચનાવિધાનની આવશ્યકતા રહે છે.
લઘુક્યાની બીજી મર્યાદા એ છે કે તેના સાહિત્યસ્વરૂપને તાત્ત્વિક રીતે ટૂંકી વાર્તાથી અલગ દર્શાવવામાં ઘણી મુશ્કેલીઓને સામને કરવા પડે તેમ છે. ઉમાશ કર જોશીના શબ્દોમાં ટુકી વાર્તા
A
અનુભૂતિકરણ કે વિશિષ્ટ ભાવ-પરિસ્થિતિને સાકાર કરવા મથતી શુદ્ધ કલાસર્જનની પ્રવૃત્તિ કહીએ તે તેનાથી વિશેષ કર્યાં તવાની અપેક્ષા લધુકથામાં રાખીશું ? ટુકી વાર્તાના અનુભવ ૐ ભાવ કરતાં લઘુકથાના અનુભવ કે ભાવ વિશેષ પ્રમાણમાં ક્ષુલ્લકું કે ક્ષુદ્ર હોય એમ કહીશુ તે તે સ્વરૂપલક્ષી ભેદરેખા ઘેરવા માટે પર્યાપ્ત થશે ? અહી' ખરેખર કાઇ તાત્ત્વિક ભેઇરેખા દોરવાનું શકય છે કે કેમ તે એક પ્રશ્ન છે અને તેના ઉકેલ શેાધવે જ રહ્યો.
સૌથી વધુ ધ્યાન ખેંચનારા ત્રીજો પ્રશ્ન છે લકયાને કથાને ટુચકાથી ક રીતે રસ્પષ્ટપણે વ્યાવ`ક ગણાવી તે ટુચકા, દાંત, ખાધકયા, નીતિકથા કે રૂપક કથા તરીકે કથા સાહિત્યનુ લઘુ રૂપ પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યમાં સારી પે? ખેડાયેલુ છે. લઘુકથા તેનાથી યે સ્વતંત્ર રીતે વિકાસ પામેલું સ્વરૂપ છે. તે ખેાધક નથી. માત્ર પ્રસંગ રૂપ નથી, ઉદાહરણુ તરીકે મૂકવાની ગૌણુતા તેમાં નથી, તેમાં પ્રણાલિકાગત રૂપક વગેરે નથી-આ બધુ સ્પષ્ટ છે. તેમ છતાં લઘુકથા ઘણીવાર આ સ્વરૂપોની સીમારેખા નજીક સરી પડે છે તેમ જ આ રૂપાથી લઘુકથાની વ્યાવત'તા તાત્ત્વિક રીતે સિદ્ધ કરવી પડે તેમ છે. હિંદીના પ્રસિદ્ધ કથાલેખક રાજેન્દ્ર યાદવ કહે છે કે લઘુકથાને ટુંકી વાર્તાથી અલગ ગણી જ ન શકાય. મેટા ભાગની લઘુકથાએ તેમને ટુચકા જેવી લાગી છે. પોતાના અનુભવ દર્શાવતાં તેઓ કહે છે કે મેં પાંચ – સાત લઘુકથા લખી છે, પણ મને આ સ્વરૂપ અરુ' લાગ્યુ છે. હું તેમાં નહીં લખી શકું. હા, વ્યંગ કે ટુચકા જરૂર લખી શકું, પરંતુ તેને લઘુકથા ન જ કહેવરાવી શકું. તેમના આ એકરારમાં ધણુ બધુ કહેવાયુ છે. તેમણે પણ અનુભવ્યું છે કે લઘુકથાની વિસાત ઘણી ઊંચી છે. લઘુકથાના ક્ષેત્રે સેળભેળની પ્રવૃત્તિ ધણી ચાલે છે, ટુચકાઓને લઘુકથા તરીકે ખપાવવાની હોડ ચાલી છે એવુ પણ તેમાંથી કુલિત થાય છે. આથી લઘુક્થાના સ્વરૂપનાં લક્ષણા સ્પષ્ટ રીતે નિર્ધારિત થાય તે આવશ્યક છે. વિવેચકાએ આ સ્વરૂપ તરફ એન્ડ્રુ ધ્યાન આપ્યુ છે. તુગે'નેવ, ખલિલ જિબ્રાન, નામ'ન મેઇલર્ અને બીજા ઘણા પ્રસિદ્ધ સાએ તેમાં સત્ કરેલું છે. સ્વત ંત્ર સાહિત્ય-સ્વરૂપ તરીકે લઘુકયાની પ્રતિષ્ઠા થાય તે આવશ્યક છે.
લાધવ એ લઘુકયાતુ એક આગવું લક્ષણ છે ખરું. ટૂંક વાર્તા કરતાં તેને ક્ષેત્રવિસ્તાર ઘણા મર્યાદિત છે. ઘટનાના તાણાવાણા, ભાવેાની વિવિધતા, પાત્રાની મેાટી સંખ્યા ક પાત્રરેખાની વીગતપ્રચુરતા લઘુથામાં ન સભવે. લઘુકથામાં એકાગ્રતા, સીધાપણુ, લક્ષ્યવેધી ગતિશીલતા અને ત્રેવડભયુ" રચનાવિધાન અનિવાય' છે. તેના શબ્દેશબ્દની કરકસર અને પ્રભાવકતા આવશ્યક છે. લઘુકયાનુ રૂપ ટુચકા જેવું ન રહે કે ટૂંકી વાર્તાના સીમાડા સુધી તે ન વિસ્તરે તેની સતત કાળજી સજ રાખવી પડે. લાધવ લઘુકથાની મર્યાદા બાંધે છે. તેમ તેનુ તે આવસ્યક ઉપકરણ પણ છે. લાધવના કલાપૂર્ણ' સ યોજનથી લઘુક્યાનો સર્જક ધાર્યા
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા૧૬--૮૯
નિશાન પાડી શકે તેની તે સાહિત્યરવરૂપની ગુજાય છે.
લઘુકથાના સ્વરૂપ માટે લાઘવને એક ભેદક લક્ષણ ગણીએ તોપણ તે અંગેના કેટલાક પ્રબને તે રહે જ છે. કેઈ વાર ચાર – છ પાનાંની.. લધુસ્થા કેટલીક ટુંકી વાર્તાઓ કરતાં લાંબી દેખાય છે. બીજે છેડે એક વાક્યની લઘુકથા આપવાના પ્રયત્નો પણ થયા છે. મહત્વનો પ્રશ્ન તે કૃતિ લઘુકથાનું સ્વરૂપ જાળવી રાખે છે કે કેમ તે છે. કેરળ લાઘવ કે કેવળ પ્રસંગને વળાંક આપવાથી લધુકથા બનતી નથી. લધુકથાનાં રૂ૫ અને મિજાજ અનેખાં છે. તેને જે પીછાનશે અને મત કરી શકશે તે જ લઘુક્યાનું સર્જન કરી શકશે. પરિસ્થિતિની શુદ્ધતા કે ફુલ્લતા પણ લધુસ્થાને પૂર્ણ રૂપ આપી શકે કે કેમ તે પ્રશ્ન છે. એવની રચના “છીંક” કે પાસાંની કૃતિ “દેરીને ટુકડો'માં પરિસ્થિતિની કુલ્લતા ધ્યાન ખેંચે તેમ છે. પરંતુ આ બંને સમર્થ સજ એ શુદ્ધ ઘટનાઓમાંથી વિવિધ આયામ ધરાવતી ટૂંકી વાર્તાઓ રચી આપી છે. તે જ ઘટનાઓમાંથી ટુંકી વાર્તાને બદલે લઘુકથાઓ રચી શકાય તેમાં શંકા નથી. પરંતુ તેનાથી લધુકથાના સ્વરૂપને નિર્ધારિત કરવાને પ્રશ્ન ઉકલતો નથી. લઘુકથાના
સ્વરૂપને પૂર્ણ પરિચય તે ત્યારે જ થશે જ્યારે મેટા ગજાના સજ કે તે સ્વરૂપનાં ઉત્તમ સજાને આપશે અને અભ્યાસીઓને તેના આધારે તેનાં સ્વરૂપલક્ષણે સ્પષ્ટ કરવાની તક મળશે.
... બાણાવળીની દષ્ટિ કે શિલ્પકારના ટચુકડા ટાંચણુની ધારદાર ન શક્તિ વગેરે સાથે સરખાવવામાં આવે છે. લથાની ભાષાને
ટેલિગ્રામની ભાષા, જીવન અને મત વચ્ચે મુલતા ત્રસ્તની પ્રભુપ્રાર્થનાની ભાષા સાથે તેના આરંભને મુંબઇની ટ્રેનની શરૂઆતથી જ ઝડપની આગાહી આપતી ગતિ સાથે અને તેની અનુભૂતિને વાળ જેવી ધારવાળી બરછીના ઊડેરા ઘા સાથે સરખાવવામાં આવેલ છે. લઘુકથાના સ્વરૂપની નજાક્ત, સૂક્ષ્મતા અને સચેટતા ભાવકે અને વિવેચને અનેકવિધ રૂપે દેખાઈ છે તેમાં તેની વશેકાઈ છે. આવાં ઝલમય બિંબો અને આભાઓ સુરેખ ચિત્રરૂપે પરિણમશે તેવી અપેક્ષા રાખી શકાય. એમ થશે ત્યારે ઉત્તમ લધુકથાઓના સજનમાં શિલ્પની . કલામયતા, ભાષાકમની કુશળતા, આરંભ અને અંતની સૂક્ષ્મતા, શીર્ષકની સચેટતા, સવ ઉપકરણને ત્રેવડભર્યો વિનિયોગ અને સ્વલ્પ વસ્તુને બૃહત અર્થની વ્યંજના માટે જવાની શકિત. કામયાબ નવશે.
અવું લધુકથાનું સ્વરૂપ સજક અને વાચક બંને માટે આકર્ષણરૂપ છે. તેમાં લાધવ જોઈએ, તેમ ગજાદાર અભિવ્યકિત પણ જોઈએ. ગુજરાતી લઘુકથાએ પણે એ દિશામાં પુરુષાર્થનાં પગલાં ભર્યા છે. મોહનલાલ પટેલ, ઈજજતકુમાર ત્રિવેદી, અશ્વિન વસાવડા, રમેશ ત્રિવેદી, રાજેન્દ્રસિંહ રાયજાદા, જનક ત્રિવેદી, ભગવત સુથાર, ડે. કેશુભાઈ દેસાઈ, મણિલાલ હ. પટેલ, જયંતી મકવાણા, નિરંજન યાજ્ઞિક, યશવંત કડીકર, સાં. જે. પટેલ, ઈશ્વર પરમાર, મનોહર ત્રિવેદી , તથા અન્ય ઘણું સજકોએ આ સાહિત્યસ્વરૂપ પર હાથ અજમાવ્યો છે. તેમાં વસ્તુ અને રચનાવિધાનનું વૈવિધ્ય તેમ જ સજકતાની અવનવી છટાઓનાં દર્શન થાય છે.
લઘુકથાના આ ક્ષેત્રમાં પ્રા. ઈજજતકુમફર ત્રિવેદીનું આગવું સ્થાન છે. હાસ્યલેખક તરીકે તેઓ લલિતનિબંધના પણ સર્જક છે. આવી હાસ્ય કટાક્ષ અને નમ'મમ તેમને સહજ સાધ્ય છે. લઘુકથામાં તેને વિનિયોગ તેઓ આસાનીથી કરી શકે છે, પરંતુ તેમનું લઘુકથાનું વિશ્વ સવિશેષપણે ભાવનામય છે. તેમણે “કાસમ માસ્તરનું વસિયતનામું' (૧૯૮૧), “કાંટા, ગુલાબને અને બાવળના' (૧૯૮૧), 'સુદામાના તાંદુલ’ (૧૯૮૪) અને “વામનનાં પગલાં' (૧૯૮૭) એમ ચાર લઘુકથાસંગ્રહ આપ્યા છે. તેઓ પિતાની લઘુકથાઓને પાંચમે સંગ્રહ રાઈના દાણા” લઈને ઉપસ્થિત થાય છે ત્યારે તેમને આવકારતાં આનંદ થાય છે. આ પાંચ સંગ્રહમાં ગ્રંથસ્થ થયેલી તેમની લઘુકથાઓની સંખ્યા ૧૩૪ જેટલી થાય છે. તે સાથે લઘુકથાનું તેમનું લેખનકાર્ય અવિરતપણે ચાલતું રહે છે. આથી લઘુકથાના સાહિત્ય સ્વરૂપમાં પ્રા. ઈજજતકુમારનું સર્જન સાતત્ય અત્યંત ધ્યાનપાત્ર છે.
ત્રવેદી, ભાઈ
, અ
ત્રવેદી -
બે છે
અત્યારે લખાતી લઘુકથાઓ જોતાં એમ કહી શકાય કે તે માત્ર કથાનકના ટુકડાઓ નથી. તેમાં કથાતત્વ સાથે કટાક્ષ, પુરાકલ્પન, આયરની, વ્યંજના, પ્રતીક, રૂપક વગેરેનાં તો એક યા બીજી રીતે સંકળાયેલાં હોય છે જે તેને આગવું રૂપ આપે છે. આમ છતાં લઘુકથાના સજાએ આ સ્વરૂપ ધારે લાંબે પંથ કાપવાનું બાકી છે. કેમકે આજે કેને નિશ્ચિત રીતે લધુકથા કહેવાય તે સ્પષ્ટ નથી, તેમ કે કૃતિને તે લઘુકથા નથી જ એવું કહેવા પણ અભ્યાસીઓ આગળ આવતા નથી. તેથી રાજકીય કટાક્ષ, વ્યંગકથા કે માર્મિક પ્રસંગ સોને આકર્ષે, લેકામાં તત્કાળ તે ઝિલાય, વચા, પ્રશંસા પણ પ્રાપ્ત કરે. પરંતુ જ્યારે ડહોળાયેલાં જળ આઝરશે ત્યારે જ કઈ ચીજો બચી રહેશે તે કહેવાનું શક્ય બનશે. . .
લધુકથાના સ્વરૂપની ઓળખ આપવા માટેના સંખ્યાબંધ પ્રયાસ થયા છે તે તેના માટે ઊજળી આશા જન્માવે છે. શિશુમુખેથી પ્રથમ વાણી કરે ત્યારે કેવી થાય? અજાણ વસ્તુને ઓળખાવવા બાળક વારંવાર પ્રયત્ન કરે તેનું શું પરિણામ આવે? ભલુકથાની પીછાન માટેનાં વિતવ્યમાં આવાં અમૂંઝણ, સુકય, વિસ્મય અને મુખરતાનો મધુર કોલાહલ સંભળાય છે. એટલે જ લઘુકથાના સ્વરૂપને સંગીતના મીંડ કે આલાપ, બિંદુ અને રેખાનાં લંબાઈ – પહોળાઈ, વીજના ચમકાર, મીઠા જળના લેટા, હોકીના ગોલ, સુદામાના તાંદુલ, સબિંદુમાં ઝિલાતા સૂર્યનાં પ્રતિબિંબ, કરંડિયાના ખીલા સાપની લબકતી જીભ, ૧૦૦ | મીટર ના અંતે બસ્ટ થતા ખેલાડી, દ્રોણાચાર્યના માનીતા
અવકન, અભ્યાસ અને કલ્પનાશકિતથી વ્યાપક સમાજમાંથી શ્રી ઈજજતકુમાર લઘુકથાક્ષમ વિષય ઉપાડી લે છે તેમાં ઘટના આછીપાતળી હોય છે, પણ તેના પાછળની મનની સ્થિતિનું નિરૂપણ કલાપૂર્ણ અને વ્યંજનાત્મક રીતે થયું હોય છે. પાત્રના મનની ભાવસ્થિતિને સૂક્ષ્મ રીતે પકડી લઈ સાદી ધરાળ શૈલીથી લેખક તેને વ્યકત કરે છે. સંકુલ
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ
ન
પરિસ્થિતિઓ, પ્રતીકાત્મક વરતુ, પુરાણુકલ્પન વગેરેથી સામાન્ય રીતે અહીં તેઓ મુક્ત રહ્યા છે. જીવનની ચિરંતન સંવેદના એને વાચા આપવાનું તેમને ગમે છે. પ્રેમ, દાંપત્ય અને સંસારભાવનાઓનાં વિવિધ રૂપે તેમણે ખૂબીપૂર્વક આલેખ્યાં છે.
આ લધુકથાઓમાં લેખકની શૈલી સાદી અને સરળ હોવા છતાં તેની સાહજિકતા માણવી ગમે તેવી છે. તેમણે ખપમાં લીધેલી ભાષાની તરાહ યાનપાત્ર છે. મેટા ભાગની લઘુકથાઓ નીચલા મધ્યમ વર્ગ તથા ગ્રામસમાજની પરિસ્થિતિઓનું આલેખન કરે છે. આ સમાજમાં બોલાતી ઘરગથ્થુ ભાષા અને તેમાં પણ ગોહિલવાડી બોલીના કેટલાક લહેકાઓ તેમણે કુશળતાથી જેલ છે.
લઘુકથાના ટુંકા વ્યાપમાં પણ શ્રી ઈજજતકુમાર ભાવ અને - ભાષાની લાક્ષણિકતા દ્વારા અપાવું વાતાવરણ રચી આપે છે.
ભાવને ઉપમ કરવા અને તેને પરાકાષ્ઠાએ લઈ જવા વીગતોને ઉપયોગ તેઓ કલામય રીતે કરે છે.
લેખકને લઘુવાર્તામાં ભાવનાપ્રવણ આલેખન ગમે છે. જીવનની મંગળ ભાવનાઓ પ્રત્યે તેમને ઊંડું આકર્ષણ
હોય તેવું દેખાય છે. દાંપત્યની પવિત્રતા, પ્રામાણિક પરિશ્રમ, કર્તવ્યપરાયણતા, નૈતિકતાની જાળવણી, સંવાદી કુટુંબીજન, વગેરે ભાવનાઓને લઘુકથામાં પ્રવેશ મળે છે. તેનાથી લધુવાર્તામાં વાતાવરણ બંધાય છે અને ઉચ્ચગ્રાહી સ્તર રચાય છે. પરંતુ તે તેમની સર્જકતાની મર્યાદા પણ બની જાય છે. આ ભાવવિશ્વમાંથી બહાર નીકળી તે કથારચનાના પ્રયોગ કરતા નથી. તેમની લઘુકથાઓને અંત ઘણીવાર બલકે બને છે અથવા વાતાવરણ ભારઝલ્લું થઈ જાય છે. ભાવકવતાથી ખેંચાઇને ઘણી વાર તેઓ ભાવની સ્પષ્ટતા કરવા બેસી જાય છે ત્યારે રાજકતાને આંચ આવે છે. પરંતુ આવું વારંવાર બનતું નથી. મેટા ભાગની લધુકથાઓ સંઘેડાઉતાર રચનાઓ બની રહે છે. કુશળ વહુગૂંથણીની હથેટી તેમણે સિદ્ધ કરી છે. બહુ ઓછા શબ્દોમાં પાત્રરેખાને પણ તેઓ જીવંત બનાવી દે છે. ઉમદા ભાવપ્રવણ પાત્રોની તેમણે રચેલી સૃષ્ટિ સાથે તુલના કરી શકાય તેવા લઘુકથાકારે એાછા મળવાના. ગુજરાતી લઘુકથાના ક્ષેત્રે શ્રી ઈજજતકુમારનું પ્રદાન ગણનાપાત્ર છે.
'
પરિવારજનોની પરિવાર–સ્થા
છે પ્રવીણચન્દ્ર છે. રૂપારેલ
. શિષ્ય, શિક્ષિત ને સાહિત્યિક જમાં કુટુંબ માટે હવે પરિવાર” શબ્દ વધુ વપરાતે થયે છે. આ શબ્દ છે તે મૂળ સંસ્કૃત, પણ સંસ્કૃતમાં એને મૂળ અર્થ જુદે છે. આપણે ત્યાં આ શબ્દ કુટુંબના અર્થમાં પ્રચલિત છે.
કુટુંબમાં આપણે કેટલાં? માતા, પિતા, બહેન, ભાઈ ને પછી વળી ભાઇની પત્ની – મુખ્ય તે આટલાં જ ને!
આ પરિવારજને માટે વપરાતાં નાનાં મૂળ ને કુળ , તપાસવા બેસીએ તે કેટલાંક નામે તે દુનિયાની અન્ય ભાષાઓ જોડે પણ કેઈ ગોત્રથી સંકળાયેલાં મળી આવે એમ છે.
માતા - ઉદાહરણ તરીકે “માતા” શબ્દ લઈએ : સંસ્કૃતમાં એનું મૂળ રૂપ માતૃ: તેનું એક રૂપ “માતર’ ! હવે સરખા-ફારસી માદર; લેટિન; Mater ને તે પરથી અંગ્રેજી “મધ” ! છે ને એક જ ગોત્રનાં ! પિતા
પિતા” શબ્દનું પણ એવું જ છે. એનું મૂળ સંસ્કૃત રૂ૫ “પિતૃ'; તેનું રૂપ “પિતર'; હવે જુએ : ફરસીમાં “પિર’ ને લેટિનમાં Peter ! આ પરથી અંગ્રેજીમાં 'રૂપ બન્યું "ફાધર'. સ્પેનિશ, ઇટાલિયન અને પર્ટુગિઝ
ભાષાઓમાં લેટિન પરથી બન્યું Padre, એટલે પિતા. ખ્રિસ્તી ધર્માચાર્યો ને ધર્મોપદેશકે એમના સંપ્રદાયમાં “પિતા” કહેવાય છે–ને એટલે જ, એમને માટે વપરાતા આ પિગિઝ રૂપ પરથી આપણે ત્યાં “પાદરી’ શબ્દ પ્રચલિત થયો છે. પાદરી’ એટલે પણ શબ્દાર્થમાં તે “પિતા' જ!
પુત્રી-દૌહિત્ર-ધી
સંસ્કૃત “પુત્ર-પુત્રી' શબ્દો આપણે ત્યાં એવા જ વરૂપે પ્રચલિત છે; પણ પુત્રી માટે વપરાતા “દુહિતા” શબ્દની વાત જાણવા જેવી છે.
સંસ્કૃતમાં દુહ એટલે દેહવુ'; તે પરથી દેહનાર એટલે 'દુહિતૃ'; પ્રાચીનકાળમાં દેહવાનું કામ દીકરીઓ સંભાળતી, એટલે “દુહિતૃ’ પરથી આ દીકરીઓ 'દુહિતા” કહેવાતી થઈ. પણ પછીના કાળમાં આ કામ દીકરીએ જ સંભાળે એવું કંઈ હંમેશા નહોતું બનતું: એ તે કોઈ પણ કરી લે છતાં, આ પછી યે દીકરીઓ ‘દુહિતા' કહેવાતી રહી, એનાં બાળકો સંસ્કૃતમાં. (પુત્રીનાં) માબાપનાં દૌહિત્ર ને દોહિત્રી' કહેવાયાં, જેને માટે આપણે ત્યાં વ્યવહારમાં “ઇત્રો ને દેત્રી શબ્દો પ્રચલિત છે. હિંદીમાં એનાં રૂપો ધેવતા” ને “ધવતી’ બન્યાં છે. વળી સંરકૃત ‘દુહિતા' શબ્દ પ્રાકૃતમાં ધૂ” રૂપ પણ ધારણ કર્યું, જેણે પછી દીકરી માટે સિંધીમાં ધીઆ' ને કચ્છીમાં “ધી” શબ્દ આવ્યા છે.
પણ પેલો “દુહિ’ શબ્દ દીકરીના અર્થમાં ફારસી દુત્તર (પારસી ગુજરાતીમાં દુકતી’–છોકરી) અને અંગ્રેજીના
Daughter” જોડે તે દેખીતી સંકળાયેલો છે જ ! ભાઈ
હવે ‘ભાઈ’! સંસ્કૃતમાં એનું મૂળ રૂપ “બ્રાતૃ; તેનું ('પિતર ને “માતર'ની જેમ બનતુ) રૂપ “બ્રાતર; ભાઈ, માટે વપરાયેલા અવેસ્તા અને ની ફારસીના બ્રાતર’ અને અંગ્રેજીના બ્રધરરૂપથી આ કઇ દુર નથી !
Page #52
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩
બહેન
"ભાઇ પછી બહેન' શબ્દ લઈએ ! આનું મૂળ સંસ્કૃત રૂપ છે ભગિની'; ભાષાવિકાસમાં રસ લેનારે ખાસ બેંધવા જેવી વાત એ છે કે સંસ્કૃત “ભ' અક્ષર ઘણીવાર “બ” અને “'માં વિહેંચાઈ જાય છે. (અંગ્રેજીમાં તે એ માટે BH લખીએ જ છીએ ને !) અને 'હ' તે પાછો મનફાવે ત્યારે આગળ-પાછળ ખસતો પણ રહે !
વ્યવહારમાં કોઇ નામ કે સંબંધવાચક શબ્દ જોડે ટુંકમાં માત્ર દીરૂપ જ વપરાય છે. મનુબહેન’ કહેવું હોય તે (બંગાળી ઉચ્ચાર પ્રમાણે) “મજદી’ જ ખેલાય ! આ મેટપણને ભાવ દર્શાવતો દીદી’ શબ્દ વ્યવહારમાં બહુ’ (ઉચ્ચારે બેહુ-) રૂપ જોડે વપરાતાં બેહુદી’ બન્ય, જે વ્યવહારમાં “ઉદી’ થઈ હવે કંઈક બૌદી’ જે બેલાય છે. આ શબ્દાર્થમાં તે
ઉદી’ એટલે મેટી “વહુબહેન” એટલે કે “ભાભીબહેન એવું થાય !
આ છે કુટુંબીજનેનું કુટુંબ !
. આ ભગિની શબ્દમાં એવું જ થયું છે. પ્રાકૃત ભાષામાં એનાં 'ભઈણિ” અને “બહિણી” રૂપે થયાં છે. આમાંના બહિણી' રૂપ પરથી મરાઠીમાં બહિણ', હિંદીમાં 'બહિન” ને “બહેન” તથા આપણે ત્યાં 'બહેન' રૂપે વિકસ્યો.'
પણું પેલે “હ' કંઈ સખણ રહે ! “બહેન” શબ્દમાં એ વળી પાછો ” જોડે ભળી ગયે બહે= F+HE=BHE)ને એમ થતાં બનેલું રૂપ “ભણ' આજેય કચ્છી, પંજાબી ને સિધીમાં “બહેન'ના અર્થમાં વપરાય છે. ભાઈ
ભાઇની પત્ની, તે મા-બાપની પુત્રવધૂ' ! હિંદીએ ‘પુત્રવધૂ” શબ્દ પરથી 'પદ્' શબ્દ બનાવી લીધું છે; પણ આપણે ત્યાં તે આ શબ્દ કયારેક ઔપચારિકતામાં જ વપરાય છે; એ બાદ કરતાં, એ ખાસ પ્રચલિત નથી. મેટેભાગે તે વડીલો પણ એને “વત્ કહીને બોલાવે છે. આ “વહુ' શબ્દના પણ પેલે સંરકૃત 'વધૂ' શબ્દ જ છે, હોં !-જે પરથી હિંદીએ બંદૂ’ શબ્દ બનાવી લીધું છે.
આ ‘કુટુ’ શબ્દ મૂળ તે સંરકૃત રૂપ જ છે. આ પરથી સંસ્કૃતમાં બનેલે રાબ્દ “કુટુંમ્બિન' કુટુંબના મુખ્ય પુરુષ માટે વપરાય છે.
પ્રાદેશિક બોલીઓમાં કુટુંબનું કુટુમ” રૂપ પણ બન્યું છે જે પરથી કુટુંબમાં જોડાયેલાં સગાંઓ, એવા અર્થમાં - સવિશેષ તે સૌરાષ્ટ્રનાં ગામમાં ‘કુટમી” ને “કટમી' શબ્દ પણ આપણે ત્યાં પ્રચલિત છે !
પણ મેટાભાઈની પત્ની માટે નાના ભાઈબહેનેમાં ભાભી, ભેજાઈ જેવા શબ્દો પણ પ્રચલિત છે જ ને !
ભાઈની પત્ની તે, સંસ્કૃત પ્રમાણે ભાતૃ-ભાઈ-) જાવા (પત્ની) = ભાતૃજાય !” આ પરથી આપણે “ભોજાઈ’ શબ્દ બનાવી લીધે, હિંદીમાં એણે ભેજાઈને મરાઠીમાં “ભાઉજઈ રૂપ ધારણ કર્યા છે. આપણે “ભાભી’ શબ્દ પણ આ જ મૂળમાંથી નિષ્પન્ન થયાનું મનાય છે. '
પણ મરાઠીમાં તે ભાભી માટે ‘વહિની’ શબ્દ જ વધુ વપરાય છે. આનાં મૂળમાંય પેલે સંસ્કૃત અવધૂ' શબ્દ છે. મેટાભાઈની પત્ની તે ઘરની મોટી વહુ જ ને ! એવા અર્થમાં દેશી-પ્રાકૃતમાં “વહુણું” શબ્દ વપરાયેલે નોંધાય છે-જેણે પછી મરાઠીને આ વહિણી ને વહિની' આવ્યા છે.
બંગાળીમાં ભાભીને ‘ઉદી’ (કે બૌદી) કહે છે. આના મૂળમાંયે પેલે ‘વ’ શબ્દ તે ખરે જ ! બંગાળમાં બહેન * (ખસે તે મોટી બહેનો માટે દીદી’ શબ્દ વપરાય છે, જે
તે હવે “પરિવાર' શબ્દને પણ પરિચય કરી લઈએ ને! પરિવાર
પરિ+વૃ થી બનેલા આ શબ્દનો અર્થ છે-ઘેરનાર, વીંટી લેનાર વગેરે; વડે ઘેરાયેલું તે પરિવાર ! સંસ્કૃતમાં આ શબ્દ મૂળ તે સેવક, અનુચર-પરિચારક, અનુયાયી-વર્ગ માટે મુખ્યત્વે વપરાય છે. અનુચરે, સેવકથી ઘેરાયેલા -વીંટાચેલા સંપન્ન લોકાને–આમ, આ પરિવાર જ છે ને?
વળી ઘરને વડે, મુખ્ય, સ્વામી તે આ લોકો ઉપરાંત પિતાનાં સ્ત્રી બાળકે, કુટુંબીજનો વગેરેથી પણ ઘેરાયેલો-ને
એમની વચ્ચે રહેનાર પણ ખરે જ ને! એટલે આ રીતે, 'એનાં સ્ત્રી, બાળકે, કુટુંબીજને વગેરે પણ આ પરિવારમાં તે ખરાં જ!
કઈ ખાસ સંપન્ન ન પણ હોય, એને ત્યાં ઘણાં સેવકેઅનુચરે ન પણ હોય – એછાં યે હોય, ન યે હોય, છતાં એય પિતાનાં બાળકે, કુટુંબીજને વચ્ચે તે ખરે જ ને ? એમનાથી ઘેરાયલે તે ખરે જ ! એટલે આ કુટુંબીજનો તે પણ એને પરિવાર જ!
આમ “પરિવાર” શબ્દ કુટુંબને અર્થ સૂચવત થઈ ગયે!
આ પરિવાર, આપણે જે તે પરિવારજનો ને આ એની પરિવાર–કથા !
Page #53
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૮૯
પ્રબુદ્ધ ન - સ્વ. પૂ. વિજયવલ્લભસુરિ . . .
૭ રમણલાલ ચી. શાહ ' . 'પ્રબુદ્ધ જીવન'ના ગયા અંકમાં દિલ્હીમાં સ્થપાયેલા વિજય- વૈયાવચ્ચ કરતા. વલણ સ્મારકને અને એને પ્રતિષ્ઠા મહોત્સવને અહેવાલ • વિ . ૧૯૪૨ માં અમારામજી મહારાજ (વિજયાઆપે છે. પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને મુંબઈના નંદસૂરિ વડેદરા પધાર્યા હતા. પંદર વરસના કિશોર હજારો-લાખો લેકે જીવન ઉપર પ્રબળ પ્રભાવ પાડનાર, છગનલાલે આત્મારામજી મહારાજનાં વ્યાખ્યાને સાંભળ્યાં, અનેક સંસ્થાઓની સ્થાપનાના પ્રેરક, ક્રાન્તિકારી યુગદ્રષ્ટા સ્વ. એમને ઉપદેશ એ કિશરના અંતરને સ્પર્શી ગયા ત્યાગ પૂ. વિજ્ય વલ્લભરિના જીવન અને કાર્યને પરિચય અને વૈરાગ્યના સંસ્કારો જાગૃત થયા, એક દિવસ સંક્ષેપમાં અહીં આપવામાં આવ્યો છે. વ. ફૂલચંદ હરિચંદ વ્યાખ્યાન પૂરું થયા પછી પણ છગનલાલ ત્યાં બેસી દિશી, સ્વ. રતિલાલ દીપચંદ દેસાઈ વગેરે વિદ્વાનોએ વલ્લભ- જ રહ્યા. મહારાજે પૂછ્યું, ભાઈ, તું હજુ કેમ બેસી મુરિનું સૂવિરતર જીવનચરિત્ર લખ્યું છે તથા એમને વિશે રહ્યો છે? તારે શું જોઈએ છે?' મહારાજે ધાયું હતું વિવિધ સ્મૃતિ-અંકે પગટ થયા છે. પ્ર. શ્રી જવાહર પટતીએ કે આ મઈ ગરીબ વિદ્યાથીને પૈસાની જરૂર હશે. વલ્લભસૂરિના જીવનકવન વિશે શોધનિબંધ લખીને રાજસ્થાનની કિશાર છગનલાલ કંઈ જવાબ ન આપતાં રુદન કરવા એક યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી પણ મેળવી છે. લાગ્યા. એને શાંત અને સ્વસ્થ કરી મહારાજશ્રીએ તેનું જૈન સાધુમહાત્માઓમાં ભાષા અને પ્રદેશના બે
કારણ પૂછ્યું ત્યારે કિશાર છગનલાલે કહ્યું કે પિતાના વિચલિત થઈ જાય છે. તેઓ જ્યાં વિચરતા હોય તે પ્રદેશના
ઇચ્છા મહારાજશ્રી પાસે દીક્ષા લેવાની છે. મહારાજલે સાથે એકરૂપ બની જાય છે. તેમની ભાષા પણ તેઓની
શ્રીએ સાંત્વન આપ્યું અને કહ્યું કે વડીલેની અનુમતિ જીભે સરળતાથી ચડી જાય છે. વળી લેકેને પણ
મળે એટલે એને જરૂર દીક્ષા આપવામાં આવશે. પિતાની ભાષા ગુમહારાજ શુદ્ધ ન બેલી શક્તા ન હોય, એ તેજસ્વી કિશાર દીક્ષા લેશે તે જરૂર શાસનનું તિ કઠતું નથી. પૂ. બુટેરાયજી મહારાજ, પૂ. મૂળચંદજી ઘણું મોટું કાર્ય કરશે એવી ખાતરી એમને ત્યારે થઈ મહારાજ તથા પૂ. આત્મારામજી મહારાજ વગેરે પંજાબથી | ગઈ હતી. -ગુજરાતમાં આવ્યા અને ગુજરાતીઓ સાથે એકરૂપ બની ગયા
અમારામજી મહારાજે એક મહિને વડોદરામાં સ્થિરતા હતા. તેવી જ રીતે પૂ. વલ્લભસૂરિ, પૂ મૃગાવતીશ્રીજી વગેરે કરી, ત્યાર પછી ત્યાંથી તેઓ છાણી પધાર્યા. કિશોર ગુજરાતી મહાત્માએ પંજાબના લેકે સાથે એકરૂપ બની છગનલાલ ત્યાં પણ મહારાજશ્રી પાસે વારંવાર આવતા. ગયાં હતાં.
મહારાજશ્રી પિતાના પ્રશિષ્ય મુનિ હર્ષવિજ્યજીને કિશોર વિજય વલ્લભસૂરિને એક અનાથ ગરીબ કિશેરમાંથી
છગનલાલનું ધ્યાન રાખવાની ભલામણ કરીને પિતે આગળ
વિહાર કરી ગયા. છગનલાલના મેટાભાઈ ખીમચંદભાઈ તેજસ્વી સાધુરત્ન બનાવવામાં આત્મરામજી મહારાજને બહુ મેટે હિસ્સે રહેલે છે.
તરફથી દીક્ષા માટે સંમતિ મળી નહિ, એટલે વાત
વિલબમાં પડી ગઈ. તેમ છતાં દીક્ષા લેવા માટે વલ્લભસરિ મહારાજનો જન્મ વિ. સં. ૧૯૨૭ ના કારતક
પિતાની હઠ ચાલુ રાખી. છેવટે એમની ભાવના સફળ થઈ. સુદ-રના દિવસે વડોદરામાં થયું હતું. એમના પિતાનું નામ
વિ. સં. ૧૯૪૭ના વૈશાખ સુદ ૧૩ના રોજ રાધનપુર શહેરમાં દિપચંદભાઈ અને માતાનું નામ ઇચ્છાબાઈ હતું. એમનું
અાત્મારામજી મહારાજે સંધ સમક્ષ છગનલાલને દીક્ષા આપી. પિતાનું નામ છગનલાલ હતું. તેઓ વસાશ્રીમાળી જ્ઞાતિના
એમનું નામ મુનિ વલ્લભવિજય રાખવામાં આવ્યું અને હતા. દીપચંદભાઇને સાત સંતાન હતાં-ચાર દીકરા અને
મુનિ વલ્લભવિજયને મુનિ હર્ષવિજયને શિષ્ય તરીકે જાહેર ત્રણ દીકરીઓ. ચાર દીકરામાં છગનલાલ ત્રીજા દીકરા હતા.
કરવામાં આવ્યા. દીપચંદભાઇનું આખુ કુટુબ ધનુરાગી હતુ. દુર્ભાગ્યે
કિશોર વયના છગનલાલ આત્મારામજી મહારાજ પાસે દીપચંદભાઇનું નાની ઉંમરમાં અવસાન થયું. ત્યારપછી
દીક્ષા લઈ મુનિ વલ્લભવિજય બન્યા એ પછી તેમની સાથે માતા ઈચ્છોબાઇનું પશુ અવસાન થયું. તે વખતે પુત્ર છગન- વિહાર કરીને તેઓ રાજસ્થાનમાં થઈ પંજાબ પહોંચ્યા. -લાલની ઉંમર દસેક વર્ષની હતી. માતા જ્યારે મરણ
સિં. ૧૯પરમાં અત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા - પથારીએ હતી ત્યારે તેણે બાળક છગનલાલને અરિહંત
ત્યાં સુધી તેઓ ઘણું ખરું તેમની સાથે જ રહ્યા અને ભગવાનનું શરણુ લેવાની અને લેકનું ભલું કરવાની શિખા
તેમની પાસે શાભ્યાસ કર્યો. આત્મારામજી મહારાજની મણ આપી હતી.
અંગત દેખરેખ નીચે આ રીતે ઊંડે વિદ્યાભ્યાસ થયે. બાળક છગનલાલે શાળામાં સાત ધોરણ સુધી અભ્યાસ એથી સમુદાયના બધા સાધુઓમાં તેમની પરિપકવતાની અને કર્યો. એ દિવસમાં ઘણાખરા વિદ્યાથીઓ સાત ધોરણ સુધીને તેજસ્વિતાની આત્મારામજી મહારાજને પાકી પ્રતીતિ * અભ્યાસ કરતા. અંગ્રેજી કેળવણી લેવા હાઈસ્કૂલમાં બહુ થઈ ગઈ હતી અને શાસનની ધુરા પિતાના પછી -એાછા વિદ્યાથીઓ જતા. બાળક છગનલાલને વડીલે ભાઇઓ વલ્લભંવિજયને નિશ્ચિતપણે સે પી શકાશે એ દઢ વિશ્વાસ ‘હતા, એટલે ખાવાપીવાની કોઈ ચિંતા નહતી. પરંતુ વેપારમાં તેમને બે હતે. એથી જ “મારા પછી વલ્લભ પંજાબને 'કંકુ નોકરીમાં તેમનું મન લાગતું ન હતું. દેરાસર અને સંભાળશે એમ આત્મારામજી મહારાજે પિતાના અંતિમ ઉપાશ્રયમાં તેઓ નિયમિત ' જતા અને સાધુમહાત્માઓની દિવસમાં પંજાબના વૈને જણાવ્યું હતુંજિનમંદિરની
Page #54
--------------------------------------------------------------------------
________________
(2
સમાં ફરિયાદ વિવિજયજીને
લાક્ષણિક
પ્રહ કવન અને સાથે સરસ્વતી મંદિરે સ્થાપવાની પ્રેર વલ્લભવિજયે | મુનિ વલ્લભવિજયે યુવાન વયે કરેલા આ સંકલ્પ એમણે પિતાના એ સદ્ગુરુ પાસેથી મેળવી હતી. મુનિ વલ્લભંવિજયને પાર પાડયા. અમસંવત ચાલુ થયે. ગુજરાનવાલામાં સમાવિસં. ૧૯૮૧માં જાહેરમાં આચાર્યની પદવી અપાઇ હતી. મંદિર બન્યું. અત્માનંદ જૈન સભાની સ્થાપના માત્ર આત્મારામજી મહારાજના સમુદાયના આચાય' વિજયેકમનસૂરિ, પંજાબમાં જ નહિ, ગુજરાત, સૈારાષ્ટ્ર, રાજસ્થાન અને પ્રવર્તક કાંતિવિજયજી, હંસવિજયજી વગેરેના સહવાસથી મુંબઈમાં પણ થઈ. સ્થળે સ્થળે પાઠશાળાઓ અને શાળાએ વલ્લભસૂરિની પ્રતિભા વધુ ઘડાઈ હતી. ' '
પણુ થઈ અને અંબાલામાં વિ. સં. ૧૯૮૪માં શ્રી આત્માનંદ | મુનિ વલ્લભવિજયજીની પિતાના દાદાગુરુ આત્મારામજી
જૈન કેલેજની સ્થાપના પણ થઈ અને આત્માનંદ જૈન મહારાજ પ્રત્યેની આસ્થા અને ભકિત અનન્ય હતી. તેમણે પોતાના
મહાસભા-પંજાબ તરફથી ‘વિજયાનંદ' નામે માસિક પણ
પ્રગટ થયું જે આજ સુધી ચાલુ છે. :-- ' '' - - જીવનના સર્વસ્વ તરીકે પોતાના દાદાગુરુને જ માન્ય હતા. આ અંગે ગુજરાનવાલામાં બનેલે એક પ્રસંગ નેધવા જેવું છે. વળી વલ્લભવિજયજીએ પિતાનું જીવનકાર્ય પણ વિચારી - શ્રી આત્માનંદજી મહારાજ કાળધર્મ પામ્યા તે વખતે
લીધું હતું. એમણે કહેલું કે મારા જીવનનાં ત્રણું મુખ્ય કેટલાક , વિનસ તેષીઓએ તેનાં કારણે વિશે શું કે
આદશે છે: (૧) આત્મસંન્યાસ, (૨) જ્ઞાનપ્રચાર અને (૩)
શ્રાવકશ્રાવિકાઓને ઉત્કર્ષ. દશવી પેલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ અધિકારીએ
. . તપાસ હાથ ધરીને મુનિ વલ્લભવિજયજીને કેટલાક પ્રશ્નો પૂછ્યા આત્મારામજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાય છોડી, હતા. એ સમયે એમણે પૂરી સ્વસ્થતાથી જે લાક્ષણિક અને ગુજરાતમાં આવી ફરીથી સંવેગી દીક્ષા લઈ મૂર્તિપૂજક માર્મિક જવાબ આપ્યા એથી પોલીસને સંતોષ થયો હતો સમુદાયમાં જોડાયા હતા અને પાછા જ્યારે તેઓ પિતાના કે આત્મારામજી મહારાજના કાળધમ વિશે શંકા કરવાનું શિષ્ય સાથે પંજાબ પધાર્યા ત્યારે થાનકવાસીઓ તથા કઈ કારણ નથી. •
સનાતન ધમી'એ તરફથી તેમના ઉપર ઉપદ્રવ થતા, પરંતુ પિલીસ અધિકારી અને મુનિશ્રી વલ્લભવિજ્યજી વચ્ચે
તેઓ નીડરતાપૂર્વક તેને સામને કરતા. તેમનું જ્ઞાન એટલું આરંભમાં જે સવાલ-જવાબથયા તે જુએ : "
અગાધ હતું કે તેમની પાસે આવીને કેાઈ શાસ્ત્રાર્થ કરવાની
હિંમત કરતું નહિ. એવી જ શકિત વલ્લભસૂરિની પણ હતી. પિલીસ અધિકારીએ પૂછ્યું: ‘તમારું નામ શું ? વલ્લભવિજય.”
વલ્લભસૂરિ મહારાજ વિ. સં. ૧૯૬૪માં પંજાબથી
વિહાર કરીને ગુજરાત તરફ આવી રહ્યા હતા. એવામાં તમારા પિતાનું નામ?'
માર્ગમાં એક ગામમાં તેઓ હતા. ત્યારે વિજયકમલસૂરિને. આત્મારામજી મહારાજ.”
ગુજરાનવાલાથી તાર આવ્યું. એમાં લખ્યું હતું.. માતાનું નામ?”
કે અહીંના સનાતન ધમીએ ગુરુદેવ આત્મારામજી મહારાજ “આત્મારામજી મહારાજ.”
સાહેબના “જૈનતજ્યાદશ” અને “અજ્ઞાન તિમિર ભાસ્કર” ગુરુનું નામ?
એ બે પુસ્તકે ખેટાં છે એ પ્રચાર કરી રહ્યા છે અને
એ માટે શાસ્ત્રાર્થ કરવા પડકાર ફેંક્યો છે. માટે આત્મારામજી મહારાજ.”
તમે તરત વિહાર કરીને ગુજરાનવાલા આવી પહોંચે.' વલ્લભ“આ તમે શું કહો છે ?'
સૂરિ તે વખતે ૩૭ વર્ષના યુવાન મુનિ વલ્લભવિજય હતા. “હું બરાબર જ કહું છું. મારા માટે અમારામ તાર મળતાં જ તેમણે તરત ગુજરાનવાલા પહોંચવાને નિર્ણય મહારાજ માતા, પિતા, ગુરુદેવ જે કંઇ કહો તે સર્વસ્વ હતા.” કરી લીધે. જેઠ મહિનાને ઉનાળાને સમય હતે. સખત ગરમીના. - વિ. સ. ૧૯પરમાં વિજયાનંદસૂરિ - આત્મારામજી
એ દિવસેમાં સાડા ચારસે માઇલને વિહાર કરવાને હતે. મહારાજ ગુજરાનવાલામાં કાળધર્મ પામ્યા. એ વખતે મુનિ તેઓ સવારના વીસ માઈલ અને સાંજના દસ માઇલ એમ. વલ્લભવિજયજીએ એ માસું ગુજરાનવાલામાં કર્યું. તે સમયે રોજના ત્રીસ માઈલને ઉગ્ર વિહાર કરીને વીસ. પિતાના દાદાગુરુને શ્રદ્ધાંજલિ અર્પવા રૂપે તેમણે નીચે પ્રમાણે દિવસમાં ગુજરાનવાલા પહોંચી ગયા. ગરમીને લીધે અને પાંચ સંકલ્પ કર્યા હતા.
સતત વિહારને લીધે એમના પગમાં છાલાં પડી ગયાં (૧) આત્મારામજી મહારાજના નામથી “આત્મ સંવત” ચાલુ
હતાં અને લોહી નીકળતું હતું. તે પણ આત્મારામજી. કરો અને સંક્રાંતિના દિવસે આત્મસંવતની પણ જાહેરાત
મહારાજની પ્રતિષ્ઠાને ખાતર તેઓ હપૂર્વક ત્યાં પહોંચી કરવી..
ગયા. પરંતુ મુનિ વલ્લભવિજય શાસ્ત્રાર્થ માટે આવે છે એવી
વાત વહેતી થતાં જ સનાતનીઓએ પિતાને વિરોધ બંધ (૨) આત્મારામજી મહારાજના અગ્નિસંસ્કારના સ્થળે ગુજ
કરી દીધે; કારણ કે વલ્લભવિજયના અગધ શાસ્ત્રજ્ઞાનની રાનવાલામાં સમાધિ મંદિર બનાવવું.
અને વાદશકિતની એમને ખબર હતી. વલ્લભવિજયજી ત્યાં () પંજાબમાં ‘આમાનંદ જૈન સભા'ની સ્થાપના કરવી. પહોંચ્યા ત્યારે શાસ્ત્રાર્થ કરવાને કઈ પ્રશ્ન રહ્યો ન હતો. (૪) આત્મારામજી મહારાજના નામથી સ્થળે સ્થળે પાઠશાળાઓ,
વલ્લભસૂરિની ગુરુભકિત, જ્ઞાનપ્રતિભા, સંયમની સાધના - શાળાઓ ચાલુ કરાવવી અને એક કેલેજની પણ
અને ઉગ્ર વિહારની શકિતને ખ્યાલ આ ઘટના પરથી થઈ સ્થાપના કરાવવી.
શકે છે. પંજાબમાં વલ્લભસૂરિને મૂર્તિપૂજા વિશે શાસ્ત્રાર્થ કર(૬) આત્મારામજી મહારાજનું નામ આપીને એક સામયિક વાના. કેટલાક પ્રસંગે પ્રાપ્ત થયા હતા. તે પ્રસંગે તેઓ જામી
વ્યક્તિને ઉમતા કે અભિનિવેશ વગર, પ્રેમથી અને શાંતિ ,
Page #55
--------------------------------------------------------------------------
________________
* તા. ૧-૩-૮૯
પ્રહ અને મા
વ્યવહારનયથી અને નિશ્ચયનથી સમજાવતા.
મૂર્તિપૂજા વિશે તેમણે એક પ્રસંગે કહ્યું હતું કે, પ્રત્યેક ધર્મમાં મૂર્તિપૂજા એક યા બીજા રવરૂપે છે જ. મૂર્તિઓ ભાવની પ્રતીક છે. વિવિધ સંરકૃતિઓ, વિવિધ સ્થળે વગેરેને લીધે ભાવનું પ્રતીક ભલે બદલાય, પરંતુ માનવીના જીવનને ઉદાત્ત બનાવવા માટે પ્રતીક હોવું જોઇએ. આ પ્રતીક વિના કેઈને ન ચાલે. કાઇ છબીને માને, કે ગ્રંથને માને. હિન્દુઓ હરદ્વારની યાત્રાએ જાય, મુસલમાને પાક થવા માટે મકકાની હજે જાય, પારસીઓ અગિયારીમાં જાય, શીખો ગુરધારામાં જાય, ઈસાઈએ દેવળમાં જઈ પ્રાર્થના કરે. આમાં સૌ કોઈને હેતુ જીવનને ધન્ય બનાવવાનો અને જીવનનો ભાર એ છે કરવાનો છે મૂર્તિપૂજામાં ન માનનારા નાસ્તિકે પણ પિતાનાં માતા – પિતાની છબીઓ પડે છે તે અને સારા સ્થળે રાખે છે. આ મૂર્તિપૂજા નથી તે છે શું ? પ્રભુનું નામ અક્ષરમાં લખાય એ પણ મૂર્તિપૂજાને એક પ્રકાર છે. તે પછી એમની પ્રતિમા રાખીને આપણા હૃદયમાં પૂજ્યભાવ જાગ્રત કરીએ તે. એમાં કશું ખોટું નથી.'
આત્મારામજી મહારાજના કાળધર્મ પછી વલ્લભવિજયે ચૌદેક વર્ષ પંજાબમાં જ માલેરાટલા, હોંશિયારપુર, અમૃતસર, અંબાલા, લુધિયાના, જીરા, ગુજરાનવાલા વગેરે સ્થળે ચાતુર્માસ કર્યો અને સમગ્ર પંજાબમાં જૈનધર્મને કે વગા.
સં. ૧૯૬૫માં તેઓ ગુજરાત તરફ આવ્યા અને દસેક વર્ષ ગુજરાત અને મુંબઇમાં વિચર્યો. અને ત્યાર પછી ત્રણેક ચાતુર્માસ રાજસ્થાનમાં કરીને તેઓ ફરી પાછા પંજાબ ગયા. ત્યાર પછી ફરીથી તેઓ ગુજરાત અને મુંબઈ પધાર્યા અને દસેક વર્ષ ગુજરાત, રાજસ્થાન અને મુંબઈમાં વિચરીને ફરી પાછા પંજાબ પધાર્યા. મુંબઈ સુધી તેમને વિહાર ત્રણેકવાર થયું અને અંતે મુંબઇમાં તેમણે દેહ છો. આમ એક જૈનાને શોભે એ રીતે તેમને ઝડપી વિહાર મુંબઈથી પંજાબ સુધી સતત રહ્યા કર્યો હતો. એ દ્વારા અનેક લોકોને તેમના ધર્મોપદેશનો લાભ મળે. ૮૪ વર્ષના આયુષ્યકાળમાં એમની પ્રેરણાથી અનેક સ્થળે ધાર્મિક, શેક્ષણિક અને સમાજ પગી એવી વિવિધ પ્રકારની જનાઓ થઈ હતી.
ઝડપી વિહાર, સ્વાધ્યાય અને સંઘની વિવિધ પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શનમાં પ્રવૃત્ત રહેતા સાધુ ભગવંતે કેટલીકવાર ઉગ્ર તપશ્ચર્યા કરી શકતા નથી. વલભસૂરિથી પણ બહુ આકરી તપશ્ચર્યા થતી નહોતી. તે પણ તેમણે ખાનપાનમાં દસ વાનગીનો નિયમ કાયમ માટે લીધે તે અને તેમાં પણ બને તેટલી ઓછી વાનગી તેઓ વાપરતા. વિ. સં. ૧૯૭૭માં બિકાનેરથી પંજાબ વિહાર કરવાનો હતો ત્યારે તેમણે પ્રતિજ્ઞા. કરી હતી કે જ્યાં સુધી ૫જાબમાં પહોંચાય નહિ ત્યાં સુધી રોજ એકાસણું કરવું. પંજાબ પહોંચ્યા પછી પણ તેમણે ફરી પાછા એકાસણું શરૂ કર્યા હતાં. તેઓ ઉપવાસ,
, અઠ્ઠમ વગેરેની તપશ્ચર્યા પણ કરતા. પયુંષણના દિવસમાં સામ કરીને કલ્પસૂત્રનું વાંચન કરતા. વળી તેઓ બાર તિથિએ મૌન રાખતા અને સ્વાધ્યાયમાં ચિત્તને પરેવતા, વધુ પડતી. તપશ્ચયને કારણે એમના શરીર ઉપર જ્યારે અજર સવા માંડી
ત્યારે એમના મુખ્ય શિષ્ય લલિતવિજ્યજી મહારાજે તેમને હવે વધુ તપશ્ચર્યા ન કરવા વિનંતી કરી હતી. ત્યાર પછી તબિયતને કારણે વલ્લભસૂરિએ આઠમ ચૌદસ સિવાય ઉપવાસ-એકાસણા કર્યા ન હતાં, તે પણ તેઓ છૂટું મેટું રાખતા નહિ.
વલ્લભસૂરિ મહારાજનાં ઉપદેશ અને પ્રેરણાથી વખતવખત છરી પાળતા નું આયોજન પણ થયું હતું. ગુજરાનવાલાથી રામનગર, દિલ્હીથી હસ્તિનાપુર, રાધનપુરથી શä જ. વડોદરાથી કાવી અને ગાંધાર. શિવગંજથી કેસરિયાજી, ફલોધીથી જેસલમેર, જયપુરથી ખેગામ, વેરાવળથી શરેંજય, હોંશિયારપુરથી કાંગડા ઇત્યાદિ સંઘનું આયોજન તેમની પ્રેરણાથી થયું હતું.
વલ્લભસૂરિ મહારાજનાં ઉપદેશ અને પ્રેરણાથી કેટલાંક નવાં જિનમંદિરનું નિર્માણ થયું હતું અને કેટલાક જૂનાં જિનમંદિરને જર્ણોધ્ધાર થયેલ હતું. તેમના હસ્તે લાહોર, રાયકેટ, શિયાળકેટ, જંડિયાલાગુરુ, સુરત, વડોદરા, ચારૂપ, ખંભાત, ડભઈ. સાદડી, વિજાપુર, મુંબઈ, અકાલા વગેરે શહેરોમાં જિનમંદિરમાં અંજનશલાક વિધિ અથવા પ્રનિષ્ઠાની વિધિ થઈ હતી.
વલ્લભસૂરિની યુવાનીને સમય એ દેશની સ્વતંત્રતા માટેના આંદોલનનો સમય હતો. એ સમયે ગાંધીજીના પ્રભાવ નીચે કેટલાયે જૈન સાધુઓએ મિલના કાપડને બદલે ખાદી પહેરવાનું ચાલુ કરી દીધું હતું. વલ્લભસૂરિ મહારાજ પણ ખાદી પહેરતા અને ખાદી જ વહોરતા. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઇને આ નિયમ કર્યો હતો. વળી તેમાં મિલના કાપડ કરતાં હિંસા પણ ઓછી થતી. પછીથી તે એમના સમુદાયના સાધુ - સીવીઓ પણ ખાદી પહેરતા. વિ. સં. ૧૯૮૧ માં વલ્લભસૂરિને જયારે આચાર્યની પદવી આપવામાં આવી ત્યારે પં. હીરાલાલ શર્માએ પોતાના હાથે કાંતેલા સૂતરની ખાદીની ચાદર વહોરાવી હતી. એકવાર એક ગામમાં મહારાજશ્રીને
જ્યારે પ્રવેશ હતા ત્યારે ગામના બધા જ લોકોએ નકકી કર્યું કે ખાદીનાં વસ્ત્ર પહેરીને મહાજનશ્રીનું સામૈયું કરવું અને તે પ્રમાણે સામૈયું થતાં ત્યાં સૌ કોઇએ કંઈક જુદે જ હર્ષોલ્લાસ અનુભવ્યું હતું. '
આઝાદીની લડતના એ દિવસોમાં અંગ્રેજો ચારે બાજુ લોકાની હિલચાલ ઉપર ચાંપતી નજર રાખતા. એ દિવસમાં બંગાળના કેટલાક હિંસક ક્રાંતિવીરો અગ્રેજો ઉપર હિંસક હુમલાઓ કરી ગામડાઓમાં છુપાઈ જતા અથવા સાધુને વેષ પહેરીને ફરતા. એક વખત વલ્લભસૂરિ મહારાજ પિતાના શિષ્યો સાથે જયપુરમાં એક દહેરાસરમાં દર્શન કરવા જતા હતા તે વખતે સાથે શ્રેષ્ઠિ લક્ષ્મીચંદજી ઠઠ્ઠા પણ હતા. એ વખતે એક અંગ્રેજ અમલદારે તેઓને જોયા એટલે તેણે પિલીસ દ્વારા લક્ષ્મીચંદજીને બોલાવીને પૂછ્યું કે તમારી સાથે આવેલા આ સંન્યાસી મહેમાને કેણુ છે ? તેઓ ગુપ્ત વેશે ક્રાંતિકારી હોવાને વહેમ પડે છે, લક્ષ્મીચંદજીએ પોલીસને સમજાવ્યું કે “આ અમારા અહિંસક જૈન સાધુએ છે.” પિલીસે આપેલી આ માહિતીથી અંગ્રેજ અમજદારને સંતોષ થયો નહિ. એણે આ સાધુઓની હિલચાલ પર નજર રાખવા માટે ગુપ્તચરે ગોઠવાવી દીધા. પરતું એ
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ગુપ્તચરાએ અ ંગ્રેજ અમલદારને જણાવ્યુ` કે આ જૈન સાધુએ હિંસક ક્રાન્તિકારી નથી. પરંતુ ત્યાર પછી બન્યું એવુ કે વારંવાર વલ્લભસૂરિની પાસે આવવાને કારણે એ ગુપ્તચરા પણ જૈન સાધુ મહારાજોના ઉત્તમ અને ઉદાત્ત આચાર-વિચાર તેમને વલ્લભસૂરિના ભકત બની ગયા.
વલ્લભસૂરિ મહારાજ અખાલા શહેરમાં હતા ત્યારે એક દિવસ ૫. વારલાલ નહેરુના પિતા મેતીલાલ નહેરુને એક સભામાં મળવાનું થયેલું. તે વખતે વલ્લભસૂરિની સાથે વાતચીત કરતાં કરતાં મેતીલાલ તરેરુ સિગરેટ પીતા હતા. વલ્લભસૂરિએ એ જોઇને પ્રેમથી, શાંતિથી, સમભાવથી, મૃદુ સ્વરે ટકાર . કરતાં મેાતીલાલ નહેરુને હ્યુ કે ‘તમે દેશને આઝાદ કરવા માટે આંદેલન ઉપાડયુ છે. પરંતુ તમે પેતે તે સિગરેટનું વ્યસન ધરાવે છે અને તેમાં પણ પરદેશી સિગરેટ પીવે છે તે કેટલે અંશે ચેાગ્ય છે? એ સાંભળી મેતીલાલ નહેરુએ તરત સિગરેટ ફૂંકી દીધી અને સિગરેટ ન પીવાની મહારાજશ્રી પાસે ખાધા લીધી. ત્યાર પછી મેાતીલાલ નહેરુ કેટલીક જાહેર સભાઓમાં કહેતા કે ‘હું જ્યારે પરદેશી સિગરેટ પીતા હતા ત્યારે મેં મારી અકકલ ગુમાવી દીધી હતી પરંતુ એક જૈન સાધુએ પ્રેમથી મારી અકકલ પાછી લાવી આપી અને હું ત્યારથી સિગરેટ પીતે અંધ થઇ ગયો છું.'
!
ભારતને સ્વરાજય મળે તે પહેલાંના એ દિવસે હતા. દેશી રાજ્યોના હિંદુ રાજાએ તથા મુસલમાન નવાઓ વગેરેની સત્તાના પ્રભાવ લેકજીવન ઉપર ત્યારે ઘણા માટેા હતેા. એવા સત્તાધારીએ. પણ સાધુ મહાત્માઓના ચારિત્ર અને ઉપદેશયી પ્રભાવિત થતા અને પોતે સામેથી મહાત્માઓને વદન કરવા કે તેમના ઉપદેશ સાંભળવા જતા. વલ્લભસૂરિની તેજસ્વી પ્રતિભાના પ્રભાવ ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં લેકામાં તથા રાજકુટુ ખેામાં ધણે મેટા રહ્યો હતા. વડાદરા, ઉદયપુર, જેસલમેર, રાધનપુર, ભાત્રનગર, મીકનિર, કાશ્મીર, નાંદાદ, નાભા, લીંબડી, ખ ભાત, માલેરાટલા, પાલનપુર. માંગરાળ વગેરે રાજ્યાના રાજાએ ક નવાખે, રાણી. દીવાના અને એમનાં કુટુંબીજા વલ્લભસૂરિ પાસે આવતાં. એ દરેકના સપક'થી લેાકકળાણનુ જે કંઇ કાય' થાય તે કરાવવા અને આવી વ્યક્તિઓના જીવનમાં ધર્મના પ્રભાવ વધે તથા માંસ-મદિરા શિકાર વગેરેના દુષણેા ઘટે તે માટે તેએ ઉપદેગ આપતા. બીજી બાજુ એવી મેટી મેાટી વ્યક્તિએના સ ́પકથી નાનામાં સ્થૂળ કે સૂક્ષ્મ અહંકાર ન આવી જાય તે માટે તે સાય જાગૃત રહેતા. તેએ સામેથી અકારણ્ સ'પક' ન સાધતા, એવી એળખાણે વિશે મનથી તેએ હંમેશાં અલિપ્ત રહેતા.
વલ્લભસૂરિ મહારાજ પાસે વિશિષ્ટ પ્રકારની સજ ક પ્રતિભા હતી. શબ્દો ઉપરનુ તેમનું પ્રભુત્વ સાધારણ હતું. વળી તે શાસ્ત્રજ્ઞાતા હતા. તેમની વ્યાખ્યાનશશૈલી પણ ‘રાચક હતી. તેઓ દરેક વિષયમાં ઊંડાણમાં જતા અને પૂરી છણાવટ કરતા. તેએ બહુશ્રુત હતા. અને અન્ય ધર્મોના તેમના અભ્યાસ પણ ઘણા સારા હતા.
*_(+
વલ્લભસૂરિ મહારાજ સજનનના ક્ષેત્રે પ્રકૃતિએ કવિ હતા. કાવ્યરચના તેમને માટે સહજ હતી. તેમને ભક્તિ t રસંથી સભર એલ્ગણીસ જેટલી મોટી પૂજાની ઢાળેા લખી
(૫)
તા. ૧૬
છે એ ઉપરથી પણ એમની ઉચ્ચ કવિત્વશકિતની પ્રતિ થાય છે. એમણે લખેલી બ્રહ્મયું' વ્રતની પૂજા તા સુવિખ્યાત છે. એમણે પોતાના દાદાગુરુ આત્મારામજી મહારાજનું છમન ચરિત્ર ‘નવયુગ નિર્માતા'ના નામથી લખ્યુ છે. આ ઉપરાંત એમણે શ્રી જૈન મનુ', 'વિશેષ નિર્ણાયક' વગેરે કેટલાંક પુસ્તકા સિદ્ધાંતચર્ચાના પ્રકારનાં લખ્યાં છે. એમણે અનેક સ્થળાએ આપેલા વ્યાખ્યાતા પણ્ સંગ્રહિત થયા છે. 'વલ્લભ પ્રવચન', નવપદ સાધના અને સિદ્ધિ' વગેરે એમનાં કેટલાક પ્રવચન ગ્રા હિન્દી અને ગુજરાતીમાં પ્રગટ થયા છે, જે એમની વિદ્વત્તાની અને રજૂઆતની સમથ શૈલીની ઝાંખી કરાવે છે. અલબત્ત, તેઓ વિવિધ યેજનાઓમાં સતત કાર્યરત રહેતા, તથા વિદ્યાર્, શિષ્યાને વિદ્યાભ્યાસ, અને અભિરત જનસંપકને કારણે એમના હાથે વ્યવસ્થિતરૂપે જેટલું લેખનકાય' થવુ જોઇએ તેટલું થયું નહિ તેમ થઇ શકયુ હોત જૈન સાહિત્યના ક્ષેત્રે પણ તેમનુ યેગદાન ઘણું મેાટુ' હેત !
મલ્લભસૂરિ મહારાજ પાસે જૈન અને જૈનેતર વિદ્યાના પોતાની શ’કાએનુ સમાધાન કરવા આવતા. તેઓએ દરેકને પ્રેમથી અને શાંતિથી, જરાપણ અધીરા થયા વગર સમજાવતા. સ્નાન વગર શુદ્ધિ નથી એમ કહેવાર બ્રાહ્મણ પડિતને તેમણે તક યુક્ત લીલા અને દ્રષ્ટાંત સર્છિત સમજાવ્યું હતું કે દેહની શુદ્ધિ કરતાં અંતરની શુદ્ધિ કેટલી ચઢિયાતી છે. પંચમહાવ્રતધારી અને પંચાચારનુ કડક પાલન કરનારા જૈન સાધુએ સ્નાન ન કરતા હોવા છતાં મનથી અને શરીરથી કેટલા ખંધા પવિત્ર હોય છે તે પણ એમણે સારી રીતે સમજાવ્યુ હતુ . એવી જ રીતે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે એમ માનનાર એક વેદાંતી બ્રાહ્મણને તેમણે જગત પણ કઇ રીતે અને કેવી અપેક્ષાએ સત્ય છે તે સરસ રીતે સમજાવીને પછી કમ'ના સિદ્ધાંત તેમાં કેવી રીતે કામ કરે છે તેની તેને પ્રતીતિ કરાવી હતી. વલ્લભસૂરિ જૈન જૈનેતર એવાં વિવિધ શાસ્ત્રોના ઊંડા જ્ઞાતા હતા એટલે અને તેમની પાસે સમન્વયકારી દ્રષ્ટિ હતી એટલે તેમની પાસે ધૃતર ખમના વિદ્વાને પણ પોતાની શંકાના સમાધાન માટે ઘણીવાર
આવતા.
જૈન સાધુઓ દ્વારા સમાજોપયોગી પ્રકારનું મહત્ત્વનું કાય' જો થતું હેય તે તે વિવિધ સ્થળે પરસ્પર વિરુદ્ધ એવાં જૂથો વચ્ચે એકતા સ્થાપવાનું છે. સાચા જૈન સાધુએ સમતાના ધારક હોય અને તેમની પેાતાની સયમની પવિત્ર આરાધના એટલી ઊંચી હોય છે કે તે જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં તેમના સમગ્ર ચારિત્રના અને ઉપદેશના પ્રભાવથી અને કૅટ્ટલીકવાર તે માત્ર ઉપસ્થિતિના જ પ્રભાવથી વિસંવાદ ટળી જતા હોય છે. ગામેગામ અને નગરેનગરમાં જૈન અને અન્ય ધી'એ વચ્ચે અથવા જૈનાના જુદા જુદા ફિરકા વચ્ચે કે સંધનાં જુદાં જુદાં જૂથા વચ્ચે કાઇક તે કાઇક કારણસર વિસ ંવાદ, મતભેદ, સ ંઘષ', કુલહ, વિખવાદ, ઝઘડા કે મારામારી ઉદ્ભવે છે. તેવે વખતે અંતે પક્ષને બરાબર ન્યાય આપી શકે એવી તટસ્થ વ્યક્તિની જરૂર પડે છે. જૈન સાધુએ બહારથી આવતા હેાવાને લીધે તથા તે થે!ડા સમયમાં · અન્યત્ર ચાલ્યા જવાના હવાને લીધે તથા તે સત્ય અને સયમનો ઉપાસક, હવાને તટસ્થ મધ્યસ્થી તરીકે યોગ્ય
ક નિ:સ્વાય
સાધે
ન્યાય
Page #57
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૮૯
આપી શકે છે. વળી તેમની’ પવિત્ર " પ્રતિભાની અસર પણ લેાકાના જીવન પર પડે છે. મહાન આચાર્યાંના જીવનના સમાજ ઉપર પ્રત્યક્ષ કે પરાક્ષ રીતે ઘણા મેટા ઉપકાર રહે છે. વલ્લભસૂરિ પણ એવા એક મહાન આચાય હતા કે જેમની ઉપસ્થિતિએ અનેક સ્થળે કલહ, વેરવિરાધ કે સધ ના પ્રસ ગે શમી ગયા છે. જપુરમાં ખરતરગચ્છ અને તપગચ્છ વચ્ચે પીપલી ગામમાં સ્થાનકવાસી અને મૂતિ'પૂજક વચ્ચે પાલનપુરમાં સધમાં એ પક્ષા વચ્ચે, વળામાં તપગચ્છ અને લોકાગચ્છ વચ્ચે, મિયાગામમાં ખે ગામના સ ંઘે વચ્ચે, વચ્છરામાં દશાશ્રીમાળીના એ પક્ષા વચ્ચે પડવાડામાં શ્રાવકાના ખે પક્ષા વચ્ચે, ખિવાદી ગામમાં ક્ષાવાના જુદા જુદા પક્ષે વચ્ચે, સમાનામાં જૈને અને અર્જુને વચ્ચે નાભામાં સ્થાનકવાસીએ અને મૂર્તિ'પૂજા વચ્ચે, વાપીમાં એક કુટુંબના સભ્યો વચ્ચે ભરૂચમાં શ્રીમાળી અને લાડવા વિણકા વચ્ચે માલેરાટલામાં નવાબ અને હિન્દુ પ્રજા વચ્ચે એમ વિવિધ પ્રકારના સર્યાં એમણે દુર કરાવ્યા હતા ઝડિયાલાગુરુ, ગુજરાનવાલા, નવસારી પુના બુરહાનપુર, વાંકલી અમદાવાદ, શિયાલાટ, જીરા, બિકાનેર, લુધિયાના, સાદડી, ખુડાલા, પાલિતાણા, મુ ંબઇ અનેક સ્થળે તેમણે વિવિધ પક્ષા વચ્ચેના ઝધડાનુ સમાધાન કરાવ્યું હતું. સમાધાન કરાવવા માટે બને પક્ષે પ્રત્યે સહાનુ” ભૂતિની જરૂર રહે છે તથા ઝડાના મૂળને સમજવા માટે તથા તેનું મેગ્ય અને સમાધાનપૂર્વક નિરાકરણ કરવા માટે તીક્ષ્ણ બુદ્ધિશકિતની અપેક્ષા રહે છે. જેના અંતરમાં બધાને માટે અપાર વાત્સલ્ય રહ્યું હોય તેએ આવા ઝધડાઓનુ સમાધાન સરળતાથી અને ઝડપથી કરાવી શકે છે. વલ્લભસૂરિ પાસે એ માટે એવું વાત્સલ્ય હતું, એવી કુનેહ હતી અને એવી દી‘દૃષ્ટિ પણ હતી.
એવી જ રીતે
પાલનપુર વગેરે
પ્રબુદ્ધ જીવન
વલ્લભસૂરિ જૈન ફિરકાઓને ઉદ્દેશીને કહેતા કે ભલે તમે શ્વેતામ્બર હા, દ્દિગમ્બર હૈ। સ્થાનકવાસી હૈ, તેરાપથી હે. ભલે તમારા ગુરુ જુદા જુદા હોય, ભલે તમારી ક્રિયાઓમાં ચેડા ચેડા ફેરફાર હોય પણ તમે બધા જ પ્રભુ મહાવીરનાં સંતાન ! અને એથી તમારી ફરજ છે કે જૈન સિદ્ધાંતાને જગતમાં પ્રચાર કરવા અને અહિંસા દ્વારા જગતમાં શાંતિ સ્થાપવામાં સૌ કાઇએ પેાતાને કાળા આપવે જોઇએ. ધમ એ કંઇ બંધિયાર પાણી નથી અથવા એ કાઇને મારા નથી. ધમ એ માનવીના જીવનને ઉન્નત કરનારી વસ્તુ છે. અને જે વસ્તુ સાંકડી મનેવૃત્તિ જગવે, જે વસ્તુ સમુચિત રીતે વિચાર કરવા પ્રેરે એ સાચેસાચ ધ' નથી. ‘સવી જીવ કરું' શાસન રસી' એ આપણા ધર્મ'ની મુખ્ય વસ્તુ છે. એથી આપણે સૌએ આંતરિક ઝઘડાએ કે મતભેદ્દે એક બાજુ મૂકી ને આત્મકલ્યાણને માગે' આગળ ધપવુ જોઇએ.'
વલ્લભસૂરી મહારાજે ધર્મોપદેશની સાથે સાથે પ્રસંગ અને પરિસ્થિતિ અનુસાર સમાજસુધારાનું પણ મહત્ત્વનું સંગીન કા" કયું" હતુ. સમાજમાં કેટલાક કુરિવાજો પડી જતા હોય છે. વલ્લભસૂરિ મહારાજની પ્રેરણા અને ઉપદેશથી પંજાબમાં ઘણે સ્થળે વિક્રય કે કન્યાવિક્રય ન કરવાના લગ્ન પ્રસ`ગે પૈસાના ધુમાડા ન કરવાના,પ્રભુપૂજામાં ચર્મીની કાંજી ચડાવેલાં કપડાં ન પહેરવાના ચરીવાળા સાથુ ન વાપરવાના, હાથીદાંતને રતનચૂડા ન બનાવવાના અત્યાદિ
૧૫
ની પા
પ્રકારના સંકલ્પો ૩ નિયમે ધૃણા લેકાએ લીધા હતા.” ”
વલ્લભસૂરિ મહારાજે જૈન સમાજની ઉન્નતિ માટે વ્યાવહારિક શિક્ષણની સમાજમાં યોગ્ય વ્યવસ્થા થાય એ માટે પણ ઉપદેશ આપ્યા હતા એમની પ્રેરણાથી અનેક સ્થળે વિવિધ વિદ્યાસ સ્થાએની સ્થાપના થય છે. એવી ‘સસ્થાઓમાં અગ્રગણ્ય સંસ્થા તે મુંબઇની શ્રી મહાવીર જૈન વિદ્યાલય છે, જેની અધેરી, પૂના, વડાદરા, વલ્લભવિદ્યાનગર, અમદાવાદ અને ભાવનગરમાં શાખા છે. લગભગ ૭૫ વર્ષ ધી વિદ્યાભ્યાસનું અને આગમે સર્વિત સાહિત્યશ્ર થાના પ્રકાશનનું સ ગીન કાય' કરતી આ સંસ્થાએ સમાજને હજારા તેજસ્વી જૈન વિદ્યાથી' આપ્યા છે, જે પેાતાની ઉજજવલ કારિકદી' વડે પોતપોતાના ક્ષેત્રમાં ધણું મહત્ત્વનું કાય' કરીને સંસ્થા માટે ગૌરવરૂપ બન્યા છે. પૂ. વલ્લભસૂરિની પ્રેરણાથી આં ઉપરાંત જૂનાગઢ વેરાવળ, પાલનપુર. સાદડી, અંબાલા, લુધિયાના, લેાધિ ઝઘડિયા વરકાણા, માલેરાટલા, હેાશિયારપુર ઝંડિયાલાગુરુ, ફ઼્રાલના વગેરે સ્થાએ વિવિધ પ્રકારની વિદ્યાસંસ્થાએની સ્થાપના થઇ છે. જૈન સમાજમાં વિદ્યાકીય તેજ વધારવામાં અને કેળવણી દ્વારા સ્ત્રીઓની ઉન્નતિમાં એ રીતે વલ્લભસૂરિ મહારાજને કાળા ઘણા મેટા રહ્યો છે.
ઝ
માત્ર વ્યાવહારિક કેળવણી માણસને સ્વાથી કે અહુ કેન્દ્રી અનાવી દે. એટલે વ્યાવહારિક કેળવણી પણ ધામિક સસ્કારવાળી હાવી જોઇએ. એ માટે પૂ. વલ્લભસૂરિ મહારાજના વિચારે. અત્ય ંત વિશદ હતા તેમણે કહ્યું છે, 'કેળવણી વિના આપણે આરે નથી. કેળવણી પણ ધામિ`ક શ્રદ્ધા અને સંસ્કારથી સુવાસિત હાવી જોઇએ. જ્યાં સુધી આ પ્રકારની ધાર્મિ' કેળવણી નહિ હોય ત્યાં સુધી આપણા ઉદ્ધાર જ નથી. ફક્ત કેળવાયેલા જૈન જ શાસનની રક્ષા કરશે. સ્વામીભાઇની કમાવાની તાકાતમાં વધારા કરા. એક દિવસની રેટી આપ્યા કરતાં તેને નિરતર રેટી મળે એવી વ્યવસ્થા કરી. જ્ઞાનીઓએ સાત ક્ષેત્ર કલ્યાં છે (૧) જિનચૈત્ય, (૨) જિન-પ્રતિમા (૩ અને ૪) સાધુ
સાધ્વી, (૫) સજ્ઞાન, (૬ અને ૭) શ્રાવક અને શ્રાવિકા, તીથ'ના વિચ્છેદ થતાં પ્રથમ શ્રાવક – શ્રાવિકા પછી સાધુ અને સાધ્વીને વિચ્છેદ થશે . તીથ'માં શ્રાવક શ્રાવિકા પણ છે. માટે સધના એ અગને પણ મજબૂત બતાવવું પડશે. શ્રી મૂળચંદજી મહારાજના સમયમાં કુસપ નહોતે. અને જ્યાં કુસંપ હોય ત્યાં જપ થતા. તે સમયે ઝીણાં કપડાં નહાતાં વપરાતાં; દુમાં તે તમે અમને ઝીણાં કપડાં વહેરાવા છે, તે સમયે અમે ચા દુધ માટે વહારવા નહાતા નીકળતા, આજે અમે તેમ કરતા થ ગયા છીએ. અમારે તે તમારે આ સમજવાનું છે કે આપણી આ સહેલાણીપણાની ટેવ ત્યાગી - કીરને લાયક છે ખરી ? સ્વધની આ માટે ઉદ્યમ કરે.. એકલી પૌલિક કેળવણીથી કાઈને ઉદ્ધાર નથી થવાને ધાર્મિ'ક કેળવણી હરશે તે ધામિ'ક સંસ્કાર મળશે. તે જ વિવેકપ્રાપ્તિ થશે તો જ શાસનહિતનાં સારાં કામે થશે.’
વલ્લભસૂરિ મહારાજની ઉદારતાના અનેક પ્રસ`ગા નોંધાયેલા છે.
વિ. સ. ૧૯૭૬માં મહારાજશ્રીની નિશ્રામાં કૈસરિયાજીને સંધ નીકળેા હતા. સંધ ઉદેપુર પહોંચ્યા હતા તે વખતે ઉદ્દેપુરમાં શ્રી વિજય નેમિસૂરિ મહારાજ બિરાજતા હતા. એ
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રથદ્ધ જીવન
, ગળ
ખિતે સમયની પ્રતિકુળતા હોવા છતાં અને બંને સમુદાબ વચ્ચે કેટલોક વિચારભેદ હોવા છતાં વલ્લભસૂરિ નેમિસૂરિ મહારાજની સુખશાતા પૂછવા ગયા હતા અને દોઢ કલાક સુધી બંનેએ વાતચીત કરી હતી. એ સમયે નેમિસૂરિએ વલ્લભસૂરિએ કહેલું કે તમે મને મળવા આવશે એવું મેં ધારેલું નહિ. પરંતુ તમે આવ્યા તેથી મને બહુ, આનંદ થયે છે. તમારી સાથે વાતચીત કર્યા પછી તમારે માટે મારા મનમાં જે પૂર્વગ્રહ હતા તે નીકળી ગયો છે” . એક વખત મહારાજશ્રી વિહાર કરતા કરતા પંજાબના આગા નામના ગામમાંથી પસાર થતા હતા. એ ગામમાં જૈનેને કેાઇ ઉપાશ્રય નહોતું એટલે તેઓ શીખોના એક ગુરુદ્વારામાં ઊતર્યા હતા. ગામ નાનું હતું અને લેકે ગરીબ હતા. ગુરદ્વારા પણ છણ હાલતમાં હતું. તેનો કેટલોક ભાગ પડી ગ હતે. એનું સમારકામ કરાવી શકે એવી ગામના શાખાની આર્થિક સ્થિતિ નહોતી. એ જોઇને મહારાજશ્રીએ પિતાને વંદન કરવા આવેલા આસપાસના ગામના જૈન શ્રેષ્ઠીઓને ઉપદેશ આપીને કહ્યું કે 'આ ગુરુદ્વારાને જીર્ણોદ્ધાર તમારે કરાવી આપવો જોઈએ.” તરત ટીપ થઈ અને એ કામની જવાબદારી એક ભાઈને સોંપવામાં આવી. એ રીતે ચેડા વખતમાં એ ગુરધારાને જીર્ણોદ્ધાર થઈ ગયો. આ પ્રસંગ વલ્લભસરિની ઉદાર દ્રષ્ટિને દ્યોતક છે.
વલ્લભસૂરિએ કેન્ફરન્સના ફલના અધિવેશન વખતથી જ લાઉડસ્પીકરને ઉપયોગ શરૂ કર્યું હતું. અને ત્યાર પછી તેમણે વૃદ્ધાવસ્થા અને અશકિતના કારણે ડાળીને ઉપયોગ ચાલુ કર્યો હતો. તે વખતે સમાજની રૂઢિચુરત બગ તરફથી તેમની ટીકા કરતી પત્રિકાઓ પ્રગટ થઈ હતી. મુંબઇમાં તેઓ હતા. ત્યારે તેમના હાથમાં કાઈ ભાઈએ આવીને એવી પત્રિકા હાથમાં મૂકી ત્યારે તેમને શાંતિ, સ્વસ્થતા અને સમતાભાવથી કહ્યું કે “કાદવની સામે કાદવ ઉછાળ એ આપણું કામ નથી માટે તેની ઉપેક્ષા જ કરવી જોઈએ. પત્રિકાબાજી એ ધમને નહિ પણ અધમને માર્ગ છે. જેને એ માર્ગે જવું હોય તે ભલે એ માગે" જાય. આપણે એ માર્ગે જવું નહિ.'
વિ. સં. ૨૦૦૯ના કારતક સુદ બીજના દિવસે વલ્લભસૂરીના ૮૩માં જન્મદિવસ નિમિતે ભાયખલામાં એક વિશાળ મંડ૫માં સમારેહ રાખવામાં આવ્યું હતું. તેમનું પ્રવચન ચાલતું હતું ત્યારે મંડપના એક છેડે આગ લાગી, પરંતુ તે તરત બુઝાવી નાખવામાં આવી. તે વખતે કેટલાક લોકે એમ મલવા લાગ્યા કે વિરોધીઓએ જાણી જોઈને આ આગ લગાડી છે. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું, “ભાઈઓ જાણ્યા વગર આવી રીતે કોઈના ઉપર દેકારો પણ કરવું તે યોગ્ય નથી. કદાચ આગ આકસ્મિક જ લાગી હોય, દિવાળીના દિવસે છે એટલે કે બાળકના ફટાકડાથી પણ આગ લાગી હોય.’
વલ્લભસૂરિની પ્રેરણાથી મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ હતી તે વખતે વલ્લભસરિ વ્યાવહારિક શિક્ષણને પ્રેત્સાહન આપી સાંસારિક કામ કરે – કરાવે છે એ આક્ષેપ કરતી પત્રિકાઓ બહાર પડી હતી, પરંતુ એના તરફ લ ન આપતાં વલ્લભસૂરિએ પિતાને ભકતને શાંત રહેવા કહ્યું હતું. ' . '
વિ. સં. ૧૯૯૫નું ચાતુર્માસ પંજાબમાં રાયકેટ નામના નગરમાં કરવાનું નકકી થયું. તે માટે મહારાજશ્રીએ
રાયકેટમાં પ્રવેશ કર્યો ત્યારે સંધના , કેટલાક આગેવાએ આવીને કહ્યું કે “ગુરુ મહારાજ ! અહીં ચાતુમાંવ , કરવાનું સલામત નથી. અહીં કેટલીક ઉશ્કેરણીભરી પત્રિકાઓ, વહેંચાઈ છે. એ પરથી લાગે છે કે આગળ જતાં મેટું. તેફાન થશે.' મહારાજશ્રીએ સંધના આગેવાનોની એ વાત, સાંભળી લીધા પછી કહ્યું કે “પત્રિકાઓથી આપણે ડરી જવાની જરૂર નથી. ચાતુર્માસ નકકી કર્યું છે. તેથી અહીં જ તે કરીશું. તમે બધા શાંતિ અને સ્વસ્થતા રાખશે ગામમાં શીખે અને મુસલ-- માનની પણ એવી વિનંતી છે કે અમારે અહીં જ ચોમાસુ. કરવું. એટલે એ પ્રમાણે જ કરીશુ. : ",
ચાતુર્માસમાં મહારાજશ્રીની વ્યાખ્યાન શૈલી - એટલી સરસ અને પ્રેરણાસ્ય હતી અને એમની વાણીમાં એવું વાત્સલ્ય હતું કે તેફાનની બધી જ વમળ શમી ગઈ. મહારાજશ્રીના વ્યાખ્યાનમાં જૈને ઉપરાંત શીખે અને મુસલમાને પણ આવતા. એક શીખ ભાઈએ તે દેરાસરમાં દરવાજાનું કામ. કરીને તેમાંથી થયેલી બધી કમાણી દેરાસરને અર્પણ કરી દીધી હતી.
પંજાબમાં અકાલધડ નામે નાનું સરખું ગામ છે. એ - ગામમાં શ્રાવકનું એક પણ ઘર ન હતું. મહારાજશ્રી પિતાના શિષ્ય સાથે જ્યારે એ ગામમાંથી પસાર થયા ત્યારે લોકોએ પિતાના ગામમાં રોકાઈ જવા માટે બહુ જ આગ્રહ કર્યો. મહારાજશ્રી ત્યાં રોકાયા. એમના વ્યાખ્યાનમાં ગામના બધા જ લોકે આવવા લાગ્યા અને એમના ઉપદેશની અસર ઝીલવા. લાગ્યા. એકાદ દિવસને મુકામ વિચાર્યો હતો. તેને બદલે લોકેાના આગ્રહથી, પ્રેમભકિતથી વશ થઈને મહારાજશ્રી ત્યાં પંદર દિવસ સુધી રોકાયા હતા અને તેને ધર્મના રગે. રંગ્યા હતા. - બ્રહ્મનિષ્ઠ તમય જીવન જીવનાર સાધકને ક્યારેક વચનસિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. એક વખત એમના મુખમાંથી શબ્દ નીકળે છે. તે પ્રમાણે જ બને. વલ્લભસૂરિ મહારાજનું પવિત્ર અંત કરણ જગતના સર્વ છે માટે પ્રેમ, કરુણા અને વાત્સલ્યથી એવું સભર હતું કે બીજાનું દુઃખ તેઓ સહન કરી શકતા નહિ “સબ કુછ અચ્છા હો જાયેગા” એમ કહીને તેઓ જયારે આશીર્વાદ આપતા ત્યારે બીજાનું દુઃખ દુર થઈ જતુ. આથી કેટલાક લોકો આવા પ્રસંગોને ચમત્કારિક ગણાવતા. જો કે વલ્લભસૂરિ તે સ્પષ્ટ કહેતા કે પોતે આવા કોઈ ચમત્કાર કરતા નથી. એમ છતાં એમના જીવનમાં એવા કેટલાક પ્રસંગે બન્યા છે, જે ચમત્કાર , જેવા લેખાય છે. મેરઠ જિલ્લાના એક વકીલને ખોટી રીતે ફાંસીની સજા થઈ હતી. એનાં પત્ની વલ્લભસૂરિ પાસે રડતાં રડતાં આવ્યાં હતાં અને બધી વિગત જણાવી હતી. તે વખતે વલ્લભસૂરિએ “સબ કુછ અચ્છા હો જાયેગા'– એમ કહી સાંવન આપી તેને વાસક્ષેપ આપ્યો હતો. ત્યારપછી એ વકીલની ફાંસીની સજા રદ થઈ હતી. પિતાનો જીવ બચી ગયે એ હર્ષ વ્યક્ત કરવા માટે તે વકીલ મુંબઈ આવ્યા હતા. અને વલ્લભસૂરિના ચપાટી પરના પ્રવચન વખતે વંદન કરીને વલભસૂરિને પિતાના પ્રાણદાતા તરીકે ઓળખાવ્યા હતા. | બીજા એક પ્રસંગે વલ્લભસૂરિ જ્યારે પાલિતાણુમાં હતા. સેરે સુપ્રસિદ્ધ પંજાબી સંગીતકાર લાલા ઘનશ્યામજી જૈન પણ પાલિતાણા આવ્યા હતા. એ વખતે ઘનશ્યામજીને સાપ'કર હતા
Page #59
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૮૯ પ્રબુદ્ધ જીવન
૧ અને એમની સ્થિતિ ગંભીર હતી. એમના મિત્ર લાંબા રતનચંદજી
એ સમયે પૂ. વિજય વલ્લભસૂરિજી મહારાજ ગુજરાનતરત ગુરુમહારાજ પાસે દેડ્યા અને વિગત જણાવી. વાલામાં હતા. એમને બચાવીને ભારત લઈ આવવા વલ્લભસૂરિએ “સબકુછ હો જાયેગા” એમ કહી વાસક્ષેપ આ . જઇએ માટે બહુ ઉહાપોહ થયો. પંજાબના જૈનાએ એ વાસક્ષેપના ઉપયોગ પછી તરત ઝેર ઊતરવા લાગ્યું અને સરકાર દ્વારા પ્રયત્ન કર્યો કે પિતાના ગુરુ ભગવંતને ધીમે ધીમે તેઓ સાજા થઈ ગયા. ત્યારથી ઘનશ્યામજીની
વિમાન દ્વારા ભારત લઇ આવવામાં આવે. જયારે ગુરુમહારાજ પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ બની ગઈ. ' ' આ સમાચાર પૂ. વલ્લભરિજીને મળ્યા ત્યારે તેમણે એ
એક વખત વલ્લભસૂરિ પંજાબમાં ઉનાળામાં પસુર નામના વ્યવસ્થાને સ્પષ્ટ અસ્વીકાર કર્યો અને કહ્યું કે જ્યાં સુધી એક ગામમાંથી પસાર થતા હતા. ઉનાળાને કારણે પાણીની તંગી પાકિસ્તાનમાંથી છેલ્લામાં છેલ્લે જૈન ભારત નહિ આવે ત્યાં હતી. ગામમાં જૈનેની બિલકુલ વસતી નહોતી. વલ્લભસૂરિ સુધી પિતે પણ ભારત નહિ આવે. તેમણે ગુજરાનવાલા અને અને એમના સાધુઓને પાણી વાપરવાની જરૂર હતી, પરંતુ આસપાસનાં ગામોના જનેને શક્ય એટલી ઝડપથી સ્ત્રીઓ ગામમાંથી કોઈપણુ ઘરેથી એમને પાણી વહેરાવવામાં આવ્યું નહિ. અને બાળકને ભારત રવાના કરવા માટે સૂચના એટલે વલ્લભસૂરિએ પિતાના સાધુઓ સાથે તરત ત્યાંથી વિહાર કરી દીધી હતી અને એ પ્રમાણે સે કડે કુટુંબ ઘરબાર કર્યો. એમના ગયા પછી એ ગામના બધા જ કૂવાઓનું પાણી મુકીને, હાથપગે નીકળી જઇને ભારતભેગા થઈ ગયાં હતાં. હવે ખારું થઈ ગયું અને પાણી ફૂવામાં પણ નીચે ઊતરી ગયું. જે કેટલાંક ભાઈબહેને ગુજરાનવાલામાં રહી ગયાં હતાં ગામના લોકોને તાત્કાલિક તે ખબર ન પડી, પરંતુ પછીથી તેમની સાથે છેલ્લે પૂ. વલ્લભસૂરિ પણ નીકળવાના હતા. લોકોના સમજાયું કે જૈન સાધુઓને પાણી નથી વહેરાવ્યું
મનમાં ગભરાટ ઘણા હતા. પરંતુ ગુરુ મહારાજ તેઓને સાંત્વન માટે આમ થયું છે. એટલે તેઓ વલ્લભસૂરિ પાસે ગયા, પાણી આપતા. જયારે ગુજરાનવાલામાંથી બધા જ હિન્દુઓ નીકળી ન વહોરાવવા માટે ક્ષમા માગી અને પિતાના ગામમાં ફરી ગયા ત્યારે અઢીસે જેટલા શ્રાવકે મહારાજશ્રી સાથે, પધારવા માટે આતુરતાપૂર્વક વિનંતી પણ કરી. કેટલાક ઉપાશ્રમમાં આવીને રહ્યા હતા. સ્થાનિક મુસલમાને તે સમય પછી વલ્લભસૂરિને ફરીથી એ બાજુને વલ્લભસૂરિને એક એલિયાબાબા તરીકે પૂજતા હતા. પરંતુ વિહાર થયે ત્યારે ગામના લોકેએ. ફરીથી
બહારગામથી આવેલ ગુંડા મુસલમાને લૂટફાટ કરતા હતા, આગે બહુ આગ્રહપૂર્વક તેમને પિતાના ગામમાં પધારવા વિનંતી
લગાડતા હતા અને કેટલાયનાં ખૂન કરતા હતા. એ વખતે કરી અને તેમનું ભવ્ય સામૈયુ કયુ. એ સમયથી ગામના
એક મુસલમાન ઉપાશ્રમ ઉપર ત્રણ બોમ્બ નાખ્યા. મેટા કૂવાઓનું પાણી ફરી મીઠું થઈ ગયું અને તેની સપાટી પણ
ધડાકા થયા. પરંતુ સદ્દભાગ્યે કોઈને કશી ઈજા થઈ - ઊંચે આવી ગઈ.
નહિ. બીજે દિવસે એ યુવાન મુસલમાન પિતાની જ કોમના બડૌત નગરમાં જિનમંદિરની પ્રતિષ્ઠાને પ્રસંગ હતો. બધી
કેઈકની ગેળીથી વિંધાઈ ગયે. હતે. તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ ગામના મુસલમાનોએ પિતાની
આવી રીતે ગભરાટમાં દિવસે વીતતા હતા. સલામત મરિજદ પાસેથી રથયાત્રા પસાર થવા માટે તેમજ ત્યાં આગળ
વ્યવરથા ન થાય ત્યાં સુધી ઉપાશ્રય છોડીને નીકળવામાં ઘણું હેલા નગારાં વગાડવા માટે રજા ન આપી. એ વખતે આકાશમાં
જોખમ હતું. એવામાં પર્યુષણ પર્વમાં આવ્યાં. એની અચાનક ઘોર વાદળ છવાઈ ગયાં. વીજળીના મેટા કડાકાઓ
આરાધના કરવામાં શ્રાવકેને અસ્વસ્થ ચિત્તને લીધે થવા લાગ્યા. ભયંકર કુદરતી તોફાનથી જેની સાથે
અનુકૂળ લાગતું ન હતું. પરંતુ વલ્લભસૂરિએ તે કહ્યું કે સંકટ સાથે મુસલમાને ૫ણુ ગભરાયા. તે વખતે કેટલાક
સમયે તે પર્વની આરાધના વધારે સારી રીતે કરવી જોઇએ. જેન અને મુસલમાન આગેવાનો વલ્લભરિ પાસે આવી
તેમણે તે શાંત અને સ્વસ્થ ચિરો પર્વની આરાધના કરી પહોંચ્યા અને પિતાની ચિંતા વ્યકત કરી. વલ્લભસૂરએ
અને બધાને સારી રીતે કરાવી. જાણે એ આરાધનાને જ પ્રેમથી કહ્યું, ‘સબકુછ અછા હો જાયેગા’- ડીવાર પછી
પ્રતાપ હોય તેમ પયુંષણ પછી તરત આકાશમાંથી ધીમે ધીમે વાદળાં વિખરાયાં. અને સૂરજ પ્રકાશવા
અમૃતસરથી ત્રણ મેટરલેરીઓ આચાર્ય મહારાજને લાગે. પ્રતિષ્ઠાના મહેસવમાં કંઈપણ વિન ન આવ્યું એથી
અને શ્રાવને લેવા માટે આવી પહોંચી. તેઓએ આચાર્યે રાજી થઈ મુસલમાનોએ સંધને વિનંતી કરી કે પિતાની મસ્જિદ
મહારાજને અને સાધુ-સાધ્વી સમુદાયને મેટરીમાં બેસી પાસેથી રથયાત્રા પસાર થવા દેવામાં આવશે અને ઢોલ નગારાં
જવા કહ્યું. પરંતુ ચાય મહારાજે કહ્યું કે “પહેલાં શ્રાવકે પણુ વગાડી શકાશે. આમ ગામમાં સંઘર્ષનું વાતાવરણ ઉલ્લાસભર્યા
જાય અને છેલ્લે અમે સાધુ-સાવી જઈશું. અમારે ઉત્સવમાં ફેરવાઈ ગયું.
ઘરસંસાર નથી. અમારી પાછળ કોઈ રડનાર નથી.” જયારે હિન્દુસ્તાનને આઝાદી મળી અને ભારત તથા દરમિયાન અમૃતસરથી બીજી ૫દર મેટરલેરીઓ પાકિસ્તાન એવા બે ભાગ પડ્યા તે વખતે પંજાબમાં સરહદ આવી પહોંચી અને સંધની સુરક્ષા માટે લશ્કરના પરનાં ગામોમાં તગદિલીભરી પરિસ્થિતિ ઊભી થઈ ટલાક સૈનિકે પણ સાથે આવ્યા એટલે મહારાજશ્રી હતી. પાકિસ્તાનના ભાગે આવેલાં પંજાબનાં કેટલાંય અને સંધના સભ્યોએ ગુજરાનવાલા છાડવાની તૈયારી કરી. ગામે માં જે નાની વસ્તી હતી. એ જેનાએ ત્યાં જિનમંદિરની બધી પ્રતિમાઓને, ઉથાપન કરીને ભેાંયરામાં રહેવું કે ભારત ચાલ્યા આવવુ એ ચિંતાને માટે વિષય ભંડારી દીધી. ઘરેણાં વગેરે કિંમતી ચીજ સાથે લઇ હતો. જે રીતે સામુદાયિક ધોરણે રમખાણે ચાલ્યાં અને ઠેર ઠેર લીધી વચમાં દાદાગુરુ આત્મારામજી મ.ના સમાધિ મંદિરના હજારે માણુની કતલ થઈ તે જોઈ તે વખતે પાકિસ્તાનમાં છેલ્લાં દર્શન ભીનાં નયને કર્યા. સ્થાનિક મુસલમાન રહેવામાં પોતાની સલામતી નથી એવું હિન્દુઓને અને ભકતએ આઇજીપૂર્વક કહ્યું, “મહારાજ આપ અહીં રોકાઇ જૈનેને લાગ્યું.
જાવ. આપને કંઈ પણ આંચ નહિ આવવા દઈએ.' પરંતુ
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૮ પ્રશુદ્ધ જીવન
તા. ૧૬-૩-૮૯ પારિથતિ હવે બદલાઈ ગઈ હતી.
મુંબઈના નામાંકિત ડોકટરોએ અને પંજાબથી આવેલા વૈદ્યોએ ગુજરાનવાલામાં પંદર જેટલી ટ્રક આવી છે એમ જાણીને એમની તબિયત સારી થાય એ માટે વિવિધ ઉપચાર કર્યા પરંતુ લુંટવાને આ એક એટ અવસર મળે છે એમ સમજીને પહેલાં હતી તેવી તબિયત થઈ નહિ. એટલે પિતાના બે હજાર જેટલા ગુડા ગામની બહાર નહેરની પાસે સંતાઈ. પટ્ટધર વિજયસમુદ્રસૂરિને પંજાબ તરફ વિહાર કરવા માટે ગયા. એ સમાચાર આચાર્ય મહારાજને પહોંચી ગયા. એમણે મોકલ્યા હતા. તેમને બેરસદથી પાછા ખેલાવી લેવામાં આવ્યા. રસ્તામાં ટ્રકે અટકાવી દીધી. સાથે આવેલા સૈનિકાના કેપ્ટને
વલ્લભસૂરિએ કેટલેક સમય મહાવીર જૈન વિદ્યાલયમાં સ્થિરતા દુરબીનથી જોયું તે એમ લાગ્યું કે આટલા બધા હથિયારધારી કરી હતી. પરંતુ ત્યાર પછી ૧૨મી ઓગસ્ટ, ૧૯૫૪ના ગુંડાઓને સામને પિતાના ઘેડા સૈનિકે બરાબર કરી શકશે નહિ. રોજ તેઓ શેઠ કાંતિલાલ ઈશ્વરલાલના મરીનડ્રાઈવ પર એટલે આચાર્ય મહારાજે બધાને ટ્રકમાંથી નીચે ઊતરી આવેલા નિવાસસ્થાને ગયા. દિવસે દિવસે એમની જવા કહ્યું. કાઉસગ્ગ અને નવકાર મંત્રની ધૂન મચી. તબિયત લથડતી જતી હતી. તેમ છતાં તેઓ એટલામાં જાણે કે દવા સહાય ' આવી પહોંચી રોજેરજની ધમક્રિયાઓ અપ્રમત્તભાવથી કરતા. સં. હોય તેમ એક લશ્કરી જીપ ત્યાંથી પસાર થઇ. ૨૦૧ના ભાદરવા વદી-૧૦ તા. ૨૨-૯-૧૯૫૪ની રાત્રે તેમની એમાં એક શીખ બ્રિગેડિયર પિતાની પત્ની સાથે જઇ રહ્યા અવસ્થતા વધી ગઈ અને રાત્રે ૨ કલાક અને ૩૨ હતા. પત્નીએ જીપ ઊભી રખાવી. ઊતરીને વલ્લભસૂરનાં દર્શન મિનિટે તેમણે દેહ છો. એમના કાળધર્મના સમાચાર કર્યા અને પિતાના પતિને કહ્યું કે એ મારા ગુરુમહારાજ છે.” વાયુવેગે મુંબોમાં અને સમગ્ર ભારતમાં તાર-ટેક્રિકેશન દ્વારા પ્રસરી બ્રિગેડિયરે શી પરિસ્થિતિ છે તે વિશે પુછયુ. તે જાણી તેમની ગયા. પંજાબથી અનેક ભકતે મુંબઈ આવી પહોંચ્યા. તેમની પત્નીએ આગ્રહ કર્યો કે આપણે આ બધા લોકોને સહીસલામત ભવ્ય સમશાન યાત્રા નીકળી. હજારે જૈન-જૈનેતર માણસે પાર ઉતારીને પછી જ જવું જોઈએ. બ્રિગેડે રે તરત લશ્કરના તેમાં જોડાયા હતા. અને મુંબઇમાં ભાયખલાના મંદિરના બીજા સૈનિકોને બેલાવી લીધા. બધી ટ્રકની આસપાસ સૈનિકે ચગાનમાં તેમના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. ગોઠવાઈ ગયા એ જે બે હજાર લુટારુઓએ નાસભાગ કરી એ સ્થળે ત્યાર પછી તેમનું સુંદર સ્મારક રચવામાં આવ્યું. ‘મૂકી. બધી કે સહીસલામત પાકિસ્તાનની સરહદ વટાવી પંજાબના ભકતને ભકિત સંગીતને રસ ઘણે બધે
અમૃતસર આવી પહોંચી જાણે કે ગુરુ મહારાજનું તપ ફળ્યું. રહ્યો છે. પંજાબમાં આત્મારામજી મહારાજના સમયથી "સ ક્રાંતિ બધાને પ્રત્યક્ષ અનુભવ થયો કે ગુરુમહારાજના પ્રતાપે કઈ દિન’ ઊજવવાની પ્રથા આજ દિવસ સુધી ચાલી આવી દૈવી સહાય મળી.
છે. માત્ર બેસતા વર્ષના દિવસે જ નહિ, પરંતુ ગુજરાનવાલાથી વલ્લભસૂરિ અમૃતસર આવ્યા પછી
દર બેસતા મહિને સંક્રાંત દિન ઊજવાય છે, અને અંતે ગુરુ પાકિસ્તાનથી પાછા ફરેલા નિરાધાર શ્રાવકોને આર્થિક રીતે
મુખે માંગલિક સંભળાવાય છે. એવી ઉજવણીમાં ભકિતનાં પગભર કરવા માટે તેમણે ઘણી મોટી ઝુબેશ ઉપાડી હતી.
વિવિધ પદો રજૂ થાય છે. વલ્લભસૂરિ મહારાજ વિદ્યમાન પાકિસ્તાનમાંથી છેલ્લામાં છેલ્લું શ્રાવક કુટુંબ ભારત પહોંચી
હતા ત્યારે પંજાબમાં અનેક કવિઓએ પોતાના ગુરુ જાય તે પછી પોતે પાકિસ્તાનમાંથી વિહાર કરશે એ
મહારાજ વલ્લભસૂરિ માટે પદ લખ્યાં છે. એમના કાળધમ સંકલ્પ તેમણે કર્યો હતો. પરંતુ અમૃતસર આવ્યા પછી
પછી પણ એમને અંજલિ આપતાં અનેક પદે જૈન-જૈનેતર - જ્યારે તેમને કઈક સમાચાર આપતું કે અમુક કુટુંબ હજ
કવિઓના હાથે લખાયાં છે અને હજુ લખાય છે. અને મધુર પાકિસ્તાનમાં રહી ગયું છે તે તે સાંભળીને એમની આંખ
કંઠે અનેકવાર તે ગવાયાં છે. વલભસૂરિ વિશે હજારથી પણ માંથી આંસુ સરતાં અને તે કુટુંબ સહીસલામત ભારતમાં
વધુ પદ ઉપલબ્ધ છે. કે જૈન સાધુ ભગવત વિશે વર્તમાન આવી જાય તે માટે સંઘના આગેવાનને કહીને ગેઠવણ
સમયમાં વધુમાં વધુ પદે જે લખાયાં હોય તે તે વલ્લભસૂરિ કરાવતા. પાકિસ્તાનથી આવેલાં હજારે જૈન કુટુંબને
વિશેનાં છે. એ બધાં પદો ઉપરથી આપણને પ્રતીતિ થાય છે ઘર -બાર અને વેપારધંધામાં થાળે પાડ્યા માટે પણ કે વલ્લભસૂરિના પવિત્ર જીવનને પ્રભાવ જનજીવન ઉપર અને વલભસૂરિએ મુંબઈ, ગુજરાત, રાજસ્થાનમાં પિતાના ભકત ભકત કવિઓ ઉપર કેટલે બધે રહ્યો છે. એમના વિશેનાં શ્રીમતિને અપીલ કરી હતી અને એને ઘણે સારો પ્રતિસાદ અનેક પદોની સાજસંગીત સાથે રેકડે' અને કેસેટો પણ એમને સાંપડયો હતે. પંજાબના જૈનો ઉપર એમના ગુરૂદેવ
ઊતરી છે. વલ્લભસૂરિનું આ રીતે ઘણું મેટુ ઋણું રહ્યું છે.
સ્વ પૂ વલ્લભસુરીના જીવન અને કાર્યનાં જે અનેકવિધ પાકિસ્તાનમાંથી ભારતમાં અમૃતસરમાં આવ્યા પછી
પાસાંઓ છે તેમાંથી અહીં માત્ર રૂપરેખા રૂપે વલ્લભસૂરિ બિકાનેર, સાદડી પાલનપુર અને પાલિતાણા થઈ. મુંબઈ પધાર્યા.
પંજાબ, તેઓ જયાં જતા
ડાંકને ત્યાં
પરિચય કરવામાં આવ્યો છે. - અનેકવિધ યોજનાઓ થતી અને તેમની પ્રેરણાથી દરેક
રાજસ્થાન, ગુજરાત અને મુંબઈમાં હજુ જના માટે સારો આર્થિક સહયોગ મળી રહે. મુંબઈમાં
પણ એવી અનેક વ્યકિતઓ વિદ્યામાન છે કે જે વલ્લભસૂરિના. પણ તેમણે ધર્મશાળા, ભોજનશાળા વગેરે માટે એના
નિકટના પરિચયમાં આવી હતી. હજુ પણ ક્યારેક કોઈ કરાવી હતી. મુંબઈમાં તેઓ પંદરેક વર્ષ પછી પધાર્યા હોવાને
કેઈ વ્યકિત પાસેથી એવા પ્રસંગે સાંભળવા મળે છે કે જેને કારણે ઠેર ઠેર તેમનાં પ્રવચને અને વિવિધ કાર્યક્રમ જાયા વલ્લભસૂરિના પ્રકાશિત કવનચરિત્ર ગ્રંથમાં કયાંય ઉલ્લેખ હતા. મુંબઈમાં બે એક ચતું માસ પછી તેમની ભાવના શä. જોવા મળતો નથી. આવી વડીલ વ્યક્તિઓની મુલાકાત લઈને 'જયની યાત્રા કરીને પંજાબ પાછા ફરવાની હતી, પરંતુ
વિશેષ માહિતી એકત્ર કરવાના કાયની યોજના કેઈક સંસ્થાએ હવે એમની ઉંમર ૮૪ વર્ષની થવા આવી હતી. પ્રેટેટ ઉપાડી લેવા જેવી છે. તેવી જ રીતે વલ્લભરિ વિશે લખક્લાની તકલીફને કારણે તેમની તબિયત બગડ્વા લાગી હતી. યેલાં ગીતોને સંગ્રહ કરીને તે પ્રકાશિત કરવાની જરૂર છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૮૯
- પ્રહ છવને
સ્વ. દુલેરાય કારાણું
(પૃષ્ઠ ૨૦ થી ચાલુ) કાવ્યની અંતિમ પંક્તિ છે:
હિકડી છાય હલઈ તડે, હા હી ને ખીર પંચામૃત પુઠિયા હલ્યા, સેંઢા સબર શરીર, હુશ્ન હલઈ ને હેત વ્યા, વ્યા હિંચૅજા હીર, ચાય અચી ચૂસે ગિડે, નરવીરે જા નીર.
ખોરે કે ખમીર, કારાણી એ કચ્છ જે!” - એક છાશ ચાલી જતાં ઘી, દુધ અને પંચામૃત પણ તેની પાછળ પાછળ ચાલ્યાં ગયાં, બળવાન મજબૂત શરીર નબળાં પડયાં, વહાલ ગયું અને હૈયાનું હીર પણ ગયુ ચા. આવી અને એણે નરવીરની શકિત શેકી લીધી. ખમીર
* લેખકને શબ્દ જ
(પૃષ્ઠ ૨ થી ચાલુ) દૈનિક છાપાંઓ, સામયિકે, પાનિયાઓ અને પ્રાસંગિક ગ્રંથ સહિત ઘણી મોટી સામગ્રી કચરાને લાયક બની જાય છે. ઘડીકમાં તે કાલગ્રસ્ત થઈ જાય છે. આટલા બધા વ્યાપક ધારણે જ્યારે લેખન પ્રવૃત્તિ દુનિયામાં ચાલતી હોય તે સજજતા અને અધિકાર વિનાના અસંખ્ય લેખકે ફાવે તેમ લખવા લાગે એ સ્વાભાવિક છે. દૈનિક છાપાંઓમાં કેટલાંયે ચર્ચાપત્ર ત્યારે વાંચીએ છીએ ત્યારે જાણકાર માણસને આવ્ય થાય છે કે અહીં કેટલા બધા માણસનું કેટલી બધી બાબતમાં
જેરોજ જાહેરમાં કેટલું બધું અજ્ઞાન પ્રદરિત થાય છે. ચર્ચાપત્ર લખનારાઓનાં અજ્ઞાનની ચકાસણી કરવા જેટલી સજજતા કેટલીકવાર એના તંત્રી વિભાગમાં પણ હોતી નથી. પરિણામે અજ્ઞાનના નાના મેટા વંટોળ દેવિકા અને સામયિકાના ચર્ચાપ દ્વારા વારંવાર ઊઠયા કરતા હોય છે.
જેમ ચર્ચાપત્ર અને તેમાં કેટલાય લેખકની પિતાના વિષયની અભ્યાસ શૂન્યતાનાં દર્શન થાય છે તેમ વિભિન્ન વિષયોના લલિત કે લલિતેતર એવા કેટલાક ગ્રંથે તે તે લેખકના અજ્ઞાનની કે અપૂર્ણ સજજતાની ચાડી ખાતા હોય છે. વર્તમાન સમયમાં લેખનના ક્ષેત્રે આ એક મોટી સમસ્યા છે. લેખકની અનાધિકાર ચેષ્ટા વધતી જાય છે. આ સાહિત્યના ક્ષેત્રે લેખકના વાણીરવાતંત્ર્યની હિમાયત વર્તમાન જગતમાં ઘણી થાય છે. એક લેખકને પિતાને જે કહેવું હોય તે કહેવાને માટે તે સ્વતંત્ર હોવો જોઈએ. તેને કઈ બધન ન હોવાં જોઈએ. આ સિદ્ધાંતને અસ્વીકાર થઈ શકે નહિ. થવા દેવા પણ ન જોઈએ. લોકશાહીના ઉદય પછી વિશ્વના લેખકે પિતાની આ રસ્વતંત્રતા માટે વધુ સભાન બન્યા છે એ સાચું છે. આમ છતાં લેખકને પક્ષે માત્ર સ્વતંત્રતાને જ વિચાર કરે એ પર્યાપ્ત નથી. લેખક પિતાની કૃતિ સમાજમાં મૂકે છે તેની સાથે જ એ કૃતિ એની અંગત માલિકીની ન રહેતાં સમાજની માલિકીની બને છે. એટલે સામાજિક પરિમાણે એને મેડાંવહેલાં સ્વીકારવાં જ પડે છે. | વળી લેખક સમાજ અને રાષ્ટ્રનો એક વધુ જવાબદાર નાગરિક હોવાથી તેની પાસેથી કેટલીક જવાબદારીની અને સજજતાની અપેક્ષા રાખી શકાય છે. લેખક થયે એટલે માત્ર વાણીરવાત જ ભોગવે એટલું બસ નથી. એને પિતાને પિનાની જવાબદારીનું પણ ભાન હોવું જોઈએ. એની
સ્વત ત્રતા સ્વછંદતામાં ન પરિણમવી જોઇએ. એની સજકકલ્પના સમાજ, રાષ્ટ્ર કે ધમ ઉપરના બેજવાબદાર ગંદા
પભર્યા શબ્દ પ્રહારમાં ન પરિણમવી જોઈએ. જેમ લેખક વધુ પ્રસિદ્ધ અને એની ભાષાનું ક્ષેત્ર જેમ વધુ વિશાળ તેમ એના શબ્દના સારામાઠા પ્રત્યાઘાતેને વધુ અવકાશ રહે છે. એટલે જ પ્રતિભાસંપન્ન સમર્થ લેખકની પિતાના શબ્દ માટેની સવિશેષ જવાબદારી રહે છે. પેટ કે ખરાબ આશયથી બેલાયેલે તેમને એક શબ્દ પણ ઘણું માઠા પ્રત્યાઘાત જન્માવી શકે છે.
સાહિત્ય ક્ષેત્રે પિતાના શબ્દ દ્વારા બાહ્ય ક્ષ ઉશ્કેરષ્ટ કે ખળભળાટ મચાવે એ બહુ અઘરી વાત નથી. અધકચરા લેખકે પણ પિતાના વરવા શબ્દો દ્વારા તેમ કરી શકે છે. પિતાના ઉદ્દાત્ત ઔચિત્યપૂણ, માર્મિક અને પ્રેરક શબ્દ દ્વારા સૈકાઓ સુધી અસંખ્ય લેકેના હૈયામાં સુકુમાર સ વેદને જીવવા માટે ઘણી મેરી સજક–પ્રતિભાની જરૂર રહે છે. માનવજાતને સ્થલ હિંસા તરફ ઉશ્કેરનારા સાહિત્ય કરતાં આવા સાહિત્યનું સર્જન કરવું એ ઘણી અધરી વાત છે. હજારો વર્ષ સુધી માનવજાત માટે દીવાદાંડીરૂપ બની રહે એવા મૂલ્યવાન, અમર સાહિત્યનું સર્જન તે લાખે - કરોડ માણસેમાંથી કેક કાચ કરી શકે તે કરી શકે. --રમણલાલ ચી. શાહ
ખરેખર જોવા જઈએ તે માત્ર ચા અને છાશને ઝઘડે નથી. પણ, બે સંસ્કૃતિને ઝઘડે છે. એક તરફ કૃષિપ્રધાન ગ્રામ્ય સંસ્કૃતિ છે તો તેના પર ભગપ્રધાન શહેરી સંસ્કૃતિને હુમલે થયેલ છે. આ કાવ્ય કરછના ગામડે ગામડે એક લોકગીત જેટલું પ્રખ્યાત થઈ ગયું હતું અને હજી પણ એવી વ્યકિતએ મળી આવે જેમને આ કાવ્યની ૧૦૦ પંકિતઓ કંઠસ્થ હોય. કવિનું નામ જાણે કરછી ભાષામાં ઓગળી ગયું હતું
કચ્છ પ્રદેશ અને કચ્છી પ્રજા કેવી બંકી છે તેનું યોગાન કરતાં કારાણી સાહેબ લખે છે ,
કચ્છડો વંકે, કછી વંકા, જગમેં જે જે જશજા કંકા, - વંકી કચ્છ વતનજી વાણી, છે પાંજે કચ્છડે પાણી.”
'કચ્છ કલાધર'ના બે ભાગ ૧૩૦૦ પાનાંમાં વિસ્તરેલ ગ્રંથ છે. ૧૭૦ રૂપિયાના આ ગ્રંથની ચેથી આવૃત્તિ થાય એ સર્જક અને ભાવક વચ્ચેની ચાહનાને ઇવ પુરાવે છે.
એક મુલાકાતમાં મેં એમને સાહિત્યની વ્યાખ્યા એમને મન શું છે એવું પૂછ્યું હતું. ત્યારે એમણે કહ્યું હતું કે, “સાહિત્યની વ્યાખ્યા ઓછામાં ઓછા શબ્દમાં આપવી હોય તે કહી શકાય કે, સાહિત્ય એટલે જીવનનું અમૃત. ' '
તેઓ કચ્છી, ગુજરાતી, હિન્દી, સિધી, ઉર્દુ વગેરે ભાષાએના અભ્યાસી હતા. ગુજરાતીમાં કવિ ન્હાનાલાલ અને ગોવર્ધનરામ, હિન્દીમાં કબીર, તુલસીદાસ, મૈથિલીશરણ ગુપ્ત, રામનરેશ ત્રિપાઠી, ઉદુમાં નઝીર અમ્બરબાદી અને સિંધીમાં શાહ અબ્દુલ લતીફ ભિટાઈ એમના પ્રિય સજક હતા.'
એમણે પિતાના એક કાવ્ય ધમાં પાણી વહેતાં. પાણીમાં લખ્યું છે કેઃ
આંઉં અઈયા વધલ પાણી, સંસાર સજે પણ ધણ પાણી, કારાણી ઇ ચેધે ચુંધે,
હભે વિજેતે વેધલ પાણી.' પિતાના ૯૪ મા જન્મદિવસે જ ચિરનિદ્રામાં પિઢી જનાર દુલેરાય કારાણી કચ્છ સાહિત્યના ઝળહળતા પ્રકાશરતંભ હતા. જયાં સુધી કચ્છી ભાષા, સાહિત્ય રહેશે અને ભાવકે કચ્છની વાત કરશે ત્યાં સુધી કારાણીસાહેબ અક્ષરદેહે જીવંત
રહેશે.
એમના સદ્દગત આત્માને ચિરશાંતિ મળે એવી પ્રાર્થના
Page #62
--------------------------------------------------------------------------
________________
(b)
દાર૪s 2:32 PM સ્વ. દુલેરાય કારાણું . એક .. .
*, *, **, , ; '' ' . . ૦ ગુલાબ દેઢિયા, . . ; ''; ' . . ! = '. . . . કચ્છના જાણીતા લેકસાહિત્યકાર અને માનીતા કવિ સાથે વિલીન થઇ જાત અને કચ્છની ભાતીગળ સંસ્કૃતિના શ્રી દુલેરાય કારાણીનું ૯૩ વર્ષની વયે નિધન થતાં કચ્છી વારસાના જતનમાં એટલી અધૂરી રહી જાત. સાહિત્યમાં કરણી યુગને અસ્ત થયો છે.'
કારાણી આ વન શિક્ષક હતા. પ્રારંભનાં વર્ષોમાં કરછ કારણીસાહેબે જીવનભર સાહિત્યસર્જન કરી કચ્છની છોડી, નાગપુર ભાઈ પાસે વ્યવસાયમાં જોડાવા ગયા - સંસ્કૃતિનું અદકેરું જતન કર્યું છે. કેઈ ચેકકસ પ્રકાશન પણ જામ્યું નહિ. માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે સ થા કે વિતરણ વ્યવસ્થા વગર એમણે આપમેળે ઘણું શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. કચ્છના રાજાએ એમની પુસ્તકોનું પ્રકાશન કર્યું એ સાહિત્યજગતમાં નોંધપાત્ર કહી શક્તિઓને ઓળખી કચ્છના શિક્ષણાધિકારીપદે નિયુકત. શકાય એવું કાર્ય છે.
કર્યા હતા. જે સમયે સંશોધનની સાધનસામગ્રી, પરંપરા કે કારાણીજી ગામડે ગામડે શાળાઓની તપાસણી માટે અને સંસ્થાના પીઠબળને અભાવ હતે એવા વખતમાં એમણે
બાળકની પરીક્ષા લેવા જતા હતા. શિક્ષણુપ્રવાસ સાથે સાથ ગામડે ગામડે ફરી, મુશ્કેલીઓ વેઠી, કંઠસ્થ લોકસાહિત્ય
એમણે કચ્છમાં લેકસહિત્યને એકત્ર કરવાનું કાર્ય કર્યું હતું. એકઠું કર્યું હતું. એ વાતને રાબ્દબદ્ધ કરી એમણે
દરેક ગામની ખાંભીઓ પાળિયા, દંતકથાઓ, લેકજીવન ટી સેવા કરી છે. લેકસ રકૃતિના વારસાનું જતન વગેરે અભ્યાસ કરી એમણે એ બધાંને અક્ષરદેલ આ. કરનાર ધૂળધવા માટે હજી પણ બધી જ મુશ્કેલીઓ આપણે
કચ્છના શિક્ષણાધિકારીપદેથી નિવૃત્ત થયા બાદ ત્યાં અકબંધ કાયમ છે.
કારાણીજી પિતાના પ્રિય મિત્ર અને ચાહક શ્રી ઈ. સ. ૧૯૨૮માં એમનું પ્રથમ પુસ્તક “કચ્છનાં મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમવાળ કલ્યાણચન્દ્રજી બાપ રસઝરણાં પ્રગટ થયું. ત્યારથી લઈ સાઠ વર્ષ સુધી પાસે આવી સેનગઢ રહ્યા. સેનગઢમાં વિદ્યાર્થીઓને એ સાહિત્યઝરણું વહેતાં જ રહ્યાં. ક૭ કલાધર અનન્ય પ્રેમ પામ્યા અને પિતાના વિપુલ સાહિત્યનું ત્યાં -બે ભાગ, કચ્છના સંત અને કવિઓ–બે ભાગ કારાણી સર્જન કર્યું. કવિ અને સંસ્થા બન્ને પક્ષે એમને સેનગઢ કંજ'૫ ભાગ કચ્છી કહેવત, કચ્છનું લેકસાહિત્ય, કચ્છી નિવાસ સવિશેષ ફળદાયી કહી શકાય સંસ્થાએ આવા પિરેલી (પ્રલિક), કચ્છી કિસ્સા બાવની, કચ્છની રસધાર, મેટા સજ'કને માનભેર રાખી સાહિત્યસર્જન માટે અનુકૂળતા કચ્છી શબદકેશ. જામ રાવળ, જમાદાર ફતેહમામદ, મેકણ દાદા, કરી આપી એ નોંધપાત્ર ઘટના છે. સંસ્થા કે સમાજ કારા ડુંગર કછજાસ પાદન), દયાનંદ બાવની, ગાંધી બાવની, તેજવી કલાકારને આ રીતે પ્રેત્સાહન આપે છે ત્યારે કેવું સેનલ બાવની, મહાવીર બાવની, હરિજન બત્રીસી, કલ્યાણ સુભગ પરિણામ આવે છે ! કારાણીજીને પુસ્તકોના પ્રકાશન માટે બાવની, જગડૂ દાતાર, જામ અબડે, ઝારે જ, જાડેજા એમના ચાહકાએ જે ગદાન આપેલ છે તે પણ આનંદ વીર ખેંગાર, શાહ લતીફો રસાલ (અનુવાદ), વતનને
સાથે નોંધવા જેવી ઘટના છે. તેથી જ તેઓ પુરત ઓછી વાર્તાલાપ, શાયર નઝીર જેવાં ઘણાં પુરત કે આપો એમણે કિંમતે પ્રસિદ્ધ કરી શક્યા અને સાહિત્યનો પ્રસાર કરી શકયા કચ્છની ભાતીગળ ખમીરવંતી ધરણીને કણેકણને સાહિત્યમાં વણી લીધું છે.
સોનગઢથી નિવૃત્ત થયા બાદ તેમણે પોતાના પરિવાર સાથે
અમદાવાદમાં નિવાસ કર્યો હતો. કારાણી સાહેબ મહેબતના . એમણે ખેડેલાં કાવ્યસ્વરૂપનું વૈવિય પણ અહેભાવ
માણસ હતા માણસભૂખ્યા સજક હતા એમના પ્રત્યક્ષ પ્રેરે એવું છે. જે દબદ્ધ રચના, દુહા, બેત, મુકતક, લેકઢાળ,
પરિચયમાં આવેલા સાહિત્યકાર અને ચાહની સંખ્યા ઘણી ૫૬, ગીત ચારણી કવિત અને ગઝલ સુધી એમનું સર્જન
મેટી છે. સૌને પ્રેમપૂર્વક મળતા અને આદર આપતા. વિરતયું છે.
પત્ર લખવામાં તે તેઓ ઘણું ચીવટવાળા હતા. છેક આ આ કારાણીસાહેબની કવિતામાં સરળતા, ચિત્રાત્મકતા, પ્રવાહિતા વર્ષ સુધી એમણે પ લખ્યા છે. એમના મતીના દાણું અને જેમ જોવા મળે છે. વીર, કરુણ, હાસ્ય અને શાંત જેવા મરેડદાર અક્ષરો હજી એટલા જ તાજા છે. એમને રસનું મનહર આલેખન એમની કવિતાની વિશેષતા છે.
પત્રવ્યવહાર પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવે તે એમના કચ્છના લેકસાહિત્યને શબ્દબદ્ધ કરી એમણે ગુજરાતના જીવનને વધુ નિકટથી જોઈ જાણી શકાય એમ છે. લેકસાહિત્યની મેટી સેવા કરી છે. એમની મેટા ભાગની
કારણીજીએ વર્ષો પહેલાં ચા અને છાશ વિશે 'ચાય અને ગદ્યકૃતિઓ ગુજરાતીમાં લખાયેલી છે.
છાય” નામે એક સંવાદ કાબલખ્યું છે. જેમાં ચા અને છાશ " કારાણીસાહેબે કંઠસ્થ દુહાઓ, કાફીઓ, વારતાઓ, વચ્ચે ઝઘડો થાય છે. છાશ ચાને કછ છેડી જવા કહે છે કિરસાએ, પિલી, સલૂખા, કહેવત વગેરે અનેક વાતોને જે ચાને માન્ય નથી. છાશને જ માતૃભૂમિ છોડવી પડે છે.' શબ્દબદ્ધ ન કરી હોત તે લોકસાહિત્યને એક ભાગ, કાળ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: ‘શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદારૂ" ધી પી: રિડ, ખા જીરું,>'. " કેર : મેહેંણસ્થામ: ટ્રેન્ડ પ્રિન્ટર્સ, જેનાથ શંકર શેડ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦% 0%
"
(પૃષ્ઠ. 16 ઉપર), લા
!”
“ ; ,
_
Page #63
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By / Sonth 54 Licence No 1 37
પ્રબુદ્ધ જીવન
વર્ષ: ૫૦ અંક : ર૩
મુંબઈ, તા. ૧-૪-૧૯૮૯
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખa વાર્ષિક લવાજમ રૂ. ૩૦/- છૂટક નકલ રૂા. ૧-૫૦
પરદેશમાં વાર્ષિક રૂા. ૩૦૦ તંત્રી : રમણલાલ ચી. શાહ
સ્વ. પૂ. અજરામરજી સ્વામી સ્થાનકવાસી સંપ્રદાયમાં થઈ ગયેલા માત્માઓમાં સ્વ. માતા કંકુબાઈને રોજ સામાયિક અને પ્રતિકમણને પૂ. અજરામરજી સ્વામીનું સ્થાન અનેખું છે. આ મહાન નિયમ હતું. તેઓને પિતાને સુ વગેરે આવતાં નહોતાં, જૈન તિધરને આચાર્યની પદવી અપાયાંને બસે વર્ષ પૂરાં પરંતુ સ્થાનકમાં જઈ બીજા બોલે તે સાંભળીને સામાયિકથયાં એ નિમિત્ત લીંબડીમાં દિશતાબ્દી મહોત્સવનું પ્રતિક્રમણ કરતાં. એક દિવસ બહુ જ વરસાદ પડશે. એથી આયેાજન તા. ૯ અને ૧૦મી માર્ચ ૧૯૮૯ (ફાગણ સ્થાનકે જવાનું શકય નહતું. એટલે માતા કંકુબાઈ ઉદાસ સુદ ૨–૩)ના રોજ થયુ હતુ. મુબઈ, ગુજરાત, બની ગયાં હતાં. પ્રતિક્રમણને પિતાને નિયમ તૂટશે એવું સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનમાંથી દસ હજારથી વધુ માણસે લાગતું હતું. તે વખતે માતાની અવસ્થતા બાળક આ મહોત્સવમાં ભાગ લેવા માટે પધાર્યા હતા. આ પ્રસંગે અજરામર કળી ગયો. કારણ જાણીને એણે માતાને કહ્યું, મને અને મારા પત્ની શ્રી તારાબહેન શાહને ઉપસ્થિત રહેવા મા ! તમે ચિંતા ન કરે, હું તમને આખું પ્રતિક્રમણ માટે નિમંત્રણ મળ્યું હતું અને તે માટેની બધી વ્યવસ્થા મૂળજી કરાવીશ.' માતાએ એ સાચું માન્યું નહિ. પરંતુ અજરામર દેવશીની કુવાળા શ્રી રામજીભાઈ, મંગળભાઇ વગેરેએ સંભાળી કહ્યું કે પોતે રોજ સ્થાનકે સાથે આવે છે એટલે આખું હતી. બે દિવસના આ ભવ્ય અને શાનદાર કાર્યક્રમમાં પ્રથમ પ્રતિક્રમણ પિતાને મેઢે થઈ ગયું છે. છ વર્ષના એ બાળકે દિવસના કાર્યક્રમ પ. પૂ. પંડિતરત્ન શ્રી ભાવચંદ્રજી સ્વામી જ્યારે માતાને આખું પ્રતિક્રમણ શુદ્ધ ઉચ્ચારપૂર્વક કરાવ્યું તથા અન્ય મુનિઓ-મહાસતાઓની નિશ્રામાં યોજાયો હતો. ત્યારે માતાને બહુ આશ્ચર્ય થયું. પિતાને પુત્ર આટલો બધે. બીજા દિવસને કાર્યક્રમ શ્રી કરસનભાઈ લધુભાઈ નિસરના તેજસ્વી છે એવી ત્યારે એમને ખાતરી થઈ. મનમાં એવી પ્રમુખપદે જાયે હતા.
ભાવના પણ જાગી કે દીકરા મેટા થઇને કઇ મહાન સાધુ સ્વ. પૂ. અજરામરજી ૨વામીએ સાઠ વર્ષના પિતાના મહા મા બને તે કેવું સારું ! માતાને પિતાને પણ દીક્ષા આયુષ્યકાળમાં મહાન ભગીરથ કાર્યો કર્યા હતાં. તેઓ જૈન
લેવાની ભાવના હતી. દર્શન ઉપરાંત અન્ય દશનેના ઊંડા અભ્યાસી હતા. તેઓ
વિ. સં. ૧૮૧૮માં હીરાજી સ્વામી અને કાનજીરવાની બહુ ઉદાર અને સમન્વયકારી દ્રષ્ટિ ધરાવતા હતા. ગુજરાત, લીંબડીથી વિહાર કરીને ગાંડલ પહોંચ્યા હતા. ત્યાં તેમનું સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ તેઓ ઘણુ વિચર્યા હતા. કચ્છમાં ચાતુર્માસ હતુ. કંકુબાઈ અને અજરામર ગોંડલ હીરાજી સ્વામી પણું વાગડ વિસ્તાર ઉપર તેમને ઘણો મોટો પ્રભાવ રહ્યો હતો.
પાસે પહોંચ્યાં અને બંનેની દીક્ષા લેવાની ભાવના છે. એવી તેમના જીવન વિશે કેટલીક માહિતી મળે છે. તે ઉપરથી પિતાની ઇચ્છા દર્શાવી. હીરાજી સ્વામીએ એ માટે કેટલાક સમય શતાવધાની પંડિત રત્નચંદ્રજી મહારાજે તેમનું જીવનચરિત્ર થોભી જવાનું કહ્યું અને અજરામરને પોતાની પાસે અને લખેલું છે અને તેમના વિશે ભકતામર પાદપૂતિ'ની રચના સંરકૃત કંકુબઇને જેઠીબાઈ મહાસતીજી પાસે રહીને શાસ્ત્રાભ્યાસ શ્લેકમાં કરેલી છે.
કરવાની વ્યવસ્થા કરી. ચાતુર્માસ પછી અન્યત્ર વિહાર કરી સ્વ. પૂ. અજરામર સ્વામીના પ્રેરક જીવનની ટૂંકી રૂપરેખા
સં. ૧૮૧૯માં હીરા છવામી ફરી ગેડ પધાર્યા અને ગાંડલમાં અહીં આપવામાં આવી છે.
કંકુબાઈ તથા બાળક અજરામરને દીક્ષા આપવામાં આવી. અજરામર સ્વામીને જન્મ વિ. સં. ૧૮૦૯ના જેઠ સુદ-૯ના
ગોંડલ માટે આ એક ભવ્ય પ્રસંગ બની ગયે. ગોંડલના દિવસે જામનગર પાસે પડાણા ગામમાં થયેલ હતું. એમના
નરેશે પણ આ પ્રસંગે ઉત્સાહપૂર્વક રસ લઈ પિતાનું નામ માણેકચ દ હતું, માતાનું નામ કંકુબાઈ હતું.
રાજ્ય તરફથી સારે સહકાર આપ્યું હતું. દીક્ષા પછી તેઓ જ્ઞાતિએ વીસા ઓસવાલ હતા. અજરામર સ્વામીનું જન્મ
અજરામર કાનમીને શિષ્ય થયા અને કંકુબાઈ જેઠીબાઈ નામ પણ અજરામર હતું. તેઓ પાંચ વર્ષની ઉંમરના હતા મહાસતીજીના શિષ્યા બન્યાં. ત્યારે તેમના પિતાનું અવસાન થયુ હતું. દુઃખી થયેલાં બાળક અંજરામર બહુ તેજવી હતે. એની મુખમુદ્રા વિધવા માતા કંકુબાઈ ધમ".તરફ વળ્યાં હતાં. બાળક અજરામર જોતાં જ, એને ભષ્મ તલાટ' ઉપર નજર પડતાં જ અને એની ગામઠી નિશાળમાં ભણવાનું ચાલુ કર્યું હતું. પિતાની માતા, તીર્ણ આંખે જોતાં જ જોનારને આ કોઈ અસામાન્ય રેજ ઉપાશ્રયે ગુરુ મહારાજ પાસે પણ તેમને લઈ જતાં. બાળક છે એવી ખાતરી તરત જ થઇ જતી: : : ' , ".
વઘવા મામાં
પાસે
Page #64
--------------------------------------------------------------------------
________________
*
માતા કંકુબા) અને બાળક અજરામર જ્યારે ગોંડલમાં હીરાજીરવામી અને કાનજીસ્વામી પાસે દીક્ષા લેવાની ભાવનાથી આવ્યાં હતાં ત્યારે બાળક અજરામર ઉપાશ્રયેથી કાઈ જુદા જુદા ગૃહસ્થના ઘરે જમવા માટે જતા - આવતો. ત્યારે ગોંડલની વૈષ્ણવ હવેલીના ગોંસાઇજી મહારાજની તેના ઉપર નજર પડી. એ તેજસ્વી આળકને ખેાલાવીને તેની સાથે વાતચીત કરતાં બાળક દીક્ષા લેવાના છે એ વાત જાણીને આશે તેજસ્વી બાળક પેાતાની હવેલીમાં આવીને રહે અને પોતાના ઉત્તરાધિકારી અને એવા વિચાર તેમને થયે. એ માટે તેમણે બાળક પાસે દરખાસ્ત મૂકી જોઇ અને હવેલીમાં રહેવાથી કેવાં સરસ વસ્ત્રાભૂષણ પહેરવા મળશે, કેવુ સરસ ખાવાપીવાનું મળશે અને કેટલી માટી મિલ્કતના વારસ થવાશે તે બતાવ્યું. પરંતુ ખાળક અજરામર તેનાથી જરાપણ લલચાય નહિ. તેને તે। ત્યાગવૈરાગ્યમાં જ પેાતાને રસ છે અને સંયમના માગ' જ પાતે ગ્રહણ કરવા માગે છે તેના ઉપર ભાર મૂકયા. બાહ્યકાળમાં પણ અજરામરની દૃષ્ટિ કેટલી સાચી, સ્વસ્થ અને સ્થિર હતી તે આ પ્રસ ંગ ઉપરથી જોઇ શકાશે.
દીક્ષા પછી અજરામસ્વામીએ પોતાના અભ્યાસ વધારી દીધે. જુદે જુદે સ્થળે કેટલાંક ચાતુર્માસ કર્યાં પછી પૂ. શ્રી હીરાજીસ્વામીને એવી ભાવના થઇ કે ખાદ્યમુનિને વધુ અભ્યાસ કરાવવા માટે સૂરત તરફ વિહાર કરવા, કારણ કે સૂરતમાં ત્યારે • સારા પડિતા હતા. વિ સ. ૧૮૨૬માં પૂ. શ્રી હીરાજીવામી, પૂ. શ્રી કાનજીસ્વામી અને બાળમુનિ પૂ. શ્રી અજરામરસ્વામી ચાતુર્માસ પછી ભરૂચથી સૂરત તરફ વિહાર કરી રહ્યા હતા. તેઓ નમદા નદી ઓળંગવા માટે એના રેતીના પટમાંથી પસાર થઈ રહ્યા હતા. નદી એળ ગીતેએ સામે એક વૃક્ષની છાયામાં થાક ખાવા બેઠા હતા.. એ વખતે સુરત નિવાસી ખરતગચ્છના શ્રીપૂતિ શ્રી ગુલાખચ દુષ્ટ પણ ભરૂચથી સૂરત પાછા ફરી રહ્યા હતા. એમણે રેતીમાં મેટાં પગલાંઓની સાથે નાનાં પગલાં પણ જોયાં. તે સમય લક્ષણવેત્તા હતા. પગલાં જોતાં જ તેમને થયું કે આ કાર્ય તેજસ્વી બાળકનાં પગલાં છે. સામે કિનારે પહોંચી તેમણે હીરાજવામી વગેરેને વૃક્ષ નીચે જોયા એટલે વંદન કરી પૂછ્યું, મહારાજ ! આપ ક્યાંથી પધારે છે. ? કજી બાજુ વિહાર કરવાના છે ?' હીરાજીસ્વામીએ પેાતે લીંબડીથી વિહાર કરીને સૂરત જઇ રહ્યા છે તેની વાત જણાવી વળી બાળ મુનિને સસ્કૃત ભાષાના અભ્યાસ કરાવવાની ભાવના છે એ પણ કહ્યુ. શ્રીપૂન્ય ગુલાબચંદ એ પેાતાના પરિચય આપ્યા અને પગલાં ઉપરથી અને બીજા શરીરલક્ષણ ઉપરથી બાળ મુનિ બહુ વિદ્વાન અને તેજસ્વી થશે તેની આગાહી કરી. વળી કહ્યુ કે તેમને જો વિદ્યાભ્યાસ કરવા હાય તે સૂરતમાં પેાતે વિદ્યાભ્યાસ કરાવશે. એથી હીરાજીસ્વામી અને ખીજા સાધુઓએ પ્રસન્નતા અનુભવી.
પૂજ્યશ્રી ગુલાબચંદજી મૂર્તિ પૂજક ખરતરગચ્છના પતિ હતા. એક સ્થાનકવાસી બાલમુનિને અભ્યાસ કરાવવાના હતા. અન્ય સંપ્રદાયના પાતે હોવા છતાં બાલમુનિને અવશ્ય અભ્યાસ કરાવશે તેવી ખાતરી આપી. સૂરતમાં જ્યારે વિદ્યાભ્યાસ ચાલુ થયા ત્યારે અન્ય સંપ્રદાયના સાધુને વિદ્યાભ્યાસ કરાવવા માટે સમાજમાં ઘેાડા ખળભળાટ પણ મો. પરંતુ તેની ખાસ કઈ અસર થઇ નહિ. ગુલાબચ એ બહુ જ ઉત્સાહથી ખાલમુનિને સસ્કૃત અને પ્રાકૃત ભાષાના અધ્યયન સાથે વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાય, જ્યાતિષ વગેરે બ્રા વિષયાનુ ગહન અધ્યયન કરાવ્યું. વળી સાંખ્ય, વેદાંત વગેરે ષડાનના પણુ અભ્યાસ કરાવ્યા અને ન્યાયાવતાર, સ્યાદ્વાદ
2
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૨૯
રત્નાકર વગેરે ગહન અને કઠિંન ગ્રંથે! પણ ભણાવ્યા. આવા અધ્યયનમાં ઘણાં વર્ષ' લાગે અને એક જ સ્થાનક કે ઉપાશ્રમમાં વધુ ચામાસા કરવાનું યેાગ્ય ન ગણાય એટલે હીરાજીવામીએ સૂરતનાં પરાંઓમાં જુદે જુદે સ્થળે એમ છે Àામાસાં કાં આ રીતે બાલ મુનિ અજરામર સ્વામીને વિદ્યાભ્યાસા કરવામાં સૂરતમાં સતત છ ચે!માસા કરવા પડયાં, પરંતુ એથી એમને સળંગ અભ્યાસ કરવાના ઘણા બધા લાભ થયેા. શ્રીપૂજ્ય મંત્રત ત્ર અને ગુપ્ત વિદ્યાઓના પણ સમથ' જાણકાર હતા. અજરામર સ્વામી અધિકારી પાત્ર છે એવી ખાત્રી થયા પછી તેમણે મંત્રત ંત્ર તથા સૂર્ય પ્રતિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિની ગુપ્ત વિદ્યા અને આમ્નાએ પણ્ અજરામર સ્વામીને શીખવાડી.
અજરામર સ્વામીએ આ છ વર્ષ'ના ગાળા દરમિયાન વિદ્યાભ્યાસ કરતાં કરતાં કેટલીયે નોંધે ઉતારી લીધી હતી. વળી તેઓ જ્યારે વિહાર કરવાના હતા ત્યારે શ્રીપૂન્ય ગુલાખચ દજીએ પેાતાના વિશાળ સંગ્રહમાંથી ૩૦૦ જેટલી મહત્ત્વની પેાથીએ પેાતાની સાથે લઈ જવા માટે અજરામરસ્વામીએ આપી હતી.. (આ બધી પોથીએ અને અજરામરસ્વામીના પેાતાના હાથે લખેલી પ્રત લીબડીના જ્ઞાનભડારમાં આજે પણ સચવાયેલી છે.) આમ અજરામરસ્વામીના વિદ્યાભ્યાસ નિમિત્તે સૂરતના મૂર્તિપૂજક સમુદાય અને સ્થાનકવાસી સમુદાય અને ઉદારદિલથી એકબીજાની વધુ નક આવ્યા. એને જ કારણે અજરામરસ્વામીની માત્ર જૈન સંપ્રદાયેા પૂરતી જ નહે, જૈન અને જૈનેતર ધર્માં વચ્ચે પણ વિશાળ અને ઉદાર દ્રષ્ટિ ખીલી હતી. અજરામરરવામીનું વ્યક્તિત્વ એવું પવિત્ર અને ઉદ્દાત્ત હતુ` કે એમની ઉપસ્થિતિમાં સાંપ્રદાયિક સ કુચિતતાની વાત ટકી શકતી નથી.
યુવાન અજરામરસ્વામી ઊંડે। શાસ્ત્રાભ્યાસ કરીને જ્યારે લીબડી પધાર્યા હતા ત્યારે લીંબડીના લેાકાએ તેમના પ્રત્યે ઘણા બધા આદરભાવ દર્શાવ્યે હતા. પરંતુ અજરામરસ્વામીએ કહ્યું કે તે જ્ઞાનમાં હજુ અધૂરા છે અને તેમની ઇચ્છા. માળવામાં વિચરતા પૂ. શ્રી ઢોલતરામજી મહારા પાસે આગમશાસ્ત્રોના અભ્યાસ કરવાની છે. એ માટે કાં તે તેઓ કાઠિયાવાડમાં પધારે અને કાં તે અમારે તેમની પાસે ને અભ્યાસ કરવા જોઇએ. સધે વિચાયુ" કે જો દોલતરામજી મહારાજ ઝાલાવાડમાં પધારે તે લેકાને પણ લાભ મળે. એ માટે ખાસ માજીસ મેકલીને સમગ્ર પરિસ્થિતિ સમજાવી વિનંતી કરવામાં આવી અને પૂ. શ્રી દોલતરામજી મહારાજે એને સ્વીકાર કર્યો. તેઓ પેાતાના શિષ્ય સમુદાય સાથે અમદાવાદ કૃતે લીંબડી પધાર્યાં. ઝાલાવાડમાં તેએ બે વરસ વિચર્યા અને અજરામરસ્વામીએ તેમની પાસે આગમશાસ્ત્રાના ઊંડા અભ્યાસ કર્યાં. તે પાછા ફર્યાં ત્યારે અજરામરસ્વામીએ તેમને પેાતાના ગ્ર ંથસંગ્રહમાંથી કેટલાક ઉત્તમ મૂલ્યવાન પ્રથા દોલતરામજી મહારાજને ભેટ આપ્યા હતા.
અજરામરસ્વામી શાસ્ત્રજ્ઞાતા થયા હતા અને શાસનને ભાર ઉપાડી શકે એવા તેજસ્વી હતા. એ જોઇ સધે વિ. સં. ૧૮૪૫માં લીંબડીમાં મેટુ સમેલન યેા એમને ૩૫ વર્ષ'ની યુવાન વયે આચાય પદે સ્થાપ્યા હતા ત્યારે સોંપ્રદાયમાં જે કપ શિથિલતા હતી તે દુર કરવા એમણે જબરે પુરુષાથ' કર્યાં હતા. મહાસતીજીએના વિદ્યાભ્યાસ માટે પણ તેમણે પ્રાદે કરાવ્યા હતા. તેમના વ્યકિતત્વમાં સરળતા, નમ્રતા, વત્સલતા, મધુરતા, ઉદારતા, ગંભીરતા વગેરે ગુણા એવા વિકસ્યા હતા કે જૈન-જૈનેતર એવા અનેક લાકા તેમના ચાહક બન્યા હતા.
( અનુસંધાન પૃષ્ઠ ૮ ઉપર )
Page #65
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪૮૯
* પ્રયુદ્ધ જીવન
ખાટલે મોટી ખાડ
૦ તનસુખ ભટ્ટ * એક ગરીબ માણસે વ્યાજવટને ધધ કરનાર માવજીભાઈ આને નિર્ણય પણું થઈ ગયું છે. જે શબ્દ સામાન્ય જનતા નામના વેપારી પાસેથી અંગઉધાર પૈસા લીધા. પૈસા પાછા સુધી પહોંચી ગયા હોય, તેમની વાતચીતનું એક અંગ બની -વાળવાની મુદત વીતી જતાં નાણાંની ઉઘરાણી કરવા માવજીભાઈ
ગયા હોય તેમને અસ્વીકાર કરવાની જરૂર નથી. પાસદેણદારને ઘેર ગયા. પિલા ગરજાઉ દેણદારે એટલે ઢાળી, ઉપર નાપાસ, રફૂલ-કેલેજમાસ્તર-હેડમાસ્તર, વેકેશન, ફી કાર્ડ, ગોદડું નાખી લેણદારને સત્કાર કર્યો. ના ના. ઝટ ઊપડવું છે' કવર, રજિસ્ટર, મનીઓર્ડર, બેક, ચેક, નેટ, રેલવે સ્ટેશન, કહેતા માવજીભાઈ ખાટલાની ઈન ઉપર જરાવાર બેસી ચાલતા
ટેશન માસ્તર, ટિકિટ, સિનલ, એનિજન, જંકશન, ગાડી, ચયા. બીજીવાર આવ્યા ત્યારે સાવ નફકરા થઈને ઇસ ઉપર જ
લેકલ, પેસેન્જર, મેલ, એકસપ્રેસ પેલીસ, મેજિસ્ટ્રેટ વેટ, આસન જમાવી ખાસ વખત બેઠા અને ચાપાણી પીધાં.
કેસ, જેન, જેલર, કેટ, સેશન્સ કેટ, હાઇકેટ', મિલિટરી, દેણદાર નાણું પાછું વાળે નહિ અને માવજીભાઈ દર અઠવાલ્વેિ
મેજર, કર્નલ, સેંક, એરોપ્લેન, મેટર, બસ, બેટ, સ્ટીમર... આવવાનું ચૂકે નહિ. આવીને ખાટલાની ઈસ ઉપર તેમને
આવા અનેક શબ્દ અભણ ગ્રામીણ કે ચાર ગુજરાતી ભીમસેની દેહ ટેક. બાપા ! જરા ઇસને છોડીને વાણ ઉપર
ભણેલા અર્ધશિક્ષિતને મેઢ ચડી ગયા છે. તેમને નિરાંતે બિરાજે એવી વિનંતી કરવાની આ ગરીબ દેણદારમાં શિષ્ટ સાહિત્યમાં બહિષ્કાર ન થાય. જરૂર જ નથી. અંગ્રેજી ગુંજાશ ન હતી. આમ થોડાં અઠવાડિયાના આંટાફેરાને અંતે
શબ્દોના સિખ ગુજરાતી સાહિત્યમાં ઉપયોગ વિશે આમપ્રજાની માવજીભાઈની કેઠી જેવી કાયાએ દેણદારની જાહલ ઈસના
મળેલી માન્યતા એ પહેલું ધારણુ છે. પ્લેટ, પેન, પેન્સિલ, કડેડાટી બોલાવી કટકા કર્યા. ત્યારથી કહેવત પડી કે “ખાટલે કેટ, બુટ ટાઈ, બુશર્ટ, ગેસ, પેટ્રોલ રે,િ સિનેમા, મેટી ખેડ ને માવજીભાઈ કાંધાળા.” કાંધુ એટલે હતો
હોમગાર્ડ, બેબ, ક્રિકેટ, ફૂટબેલ હોકી, પિલે...આ અને માવજીભાઈએ પણ નાણાં ન મળવાની દાઝ ઉતારવાની તરકીબ
આવા શબ્દોને ઉપગ બધા વિદ્યાથી'એ, શિક્ષકે વ્યાપારીઓ, શોધી ખરી !
કારકુને અને અમદારે કરે જ છે. ખેડૂતે અને મારે પણ
તે વાપરે છે કે સમજે છે તેથી તે માન્ય છે. ગુજરાતી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં અંગ્રેજોએ વારસામાં આપેલા અ ગ્રેજી શબ્દ વાતચીતમાં વર્તમાનપત્રમાં
જે શબ્દોને લેકજીવન સાથે સીધો સંપર્ક નથી તેવા -અને થોડે અંશે શિષ્ટ સાહિત્યમાં પણ વપરાય છે. આને રાજકારણ, રાજબંધારણ, તત્ત્વજ્ઞાન, તંત્રજ્ઞાન, વિજ્ઞાન તથા લીધે ભાષાશુદ્ધિ જળવાતી નથી. શાસકાની ભાષાના શબ્દ
ઉચ્ચ બૌદ્ધિક જીવન દર્શાવતા શબ્દને રથાને સંસ્કૃત અને અમલદારે વાપરે અને તેનું અનુકરણ કરી પ્રજા પણ તે
મળે તે માતૃભાષાના શબ્દો પ્રજવા જોઈએ. એ અન્નજળ -વાપરે. આ વાત દરેકના અનુભવની ને ઇતિહાસની પણ
ખાનાર-પીનાર માટે પ્રજા સારી ભાષા નથી વાપરતી. છે. ઉ' અને અંગ્રેજી શબ્દો દરેક ભારતીય ભાષાઓમાં
આપણે પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવનારાઓએ ધીરે ધીરે ભળી ગયા. અને ખટકે માતૃભાષાપ્રેમી
પરદેશીને, પસંસ્કૃતિને, પરભાષાને એઠવાડ શા માટે દેશનેતાઓને અવશ્ય થયો. ઉદાહરણ તરીકે લેકમાન્ય તિલક
ખા જોઇએ ? મરાઠીમાં ‘કેસરી’ પત્ર કાઢતા. તેમાં રાજકારણની ચર્ચા જ
એક ગુજરાતી પત્રકાર દસકા કે દોઢ દસકા પહેલાં ઇગ્લેન્ડમાં મુખ્યત્વે હેય. તેથી રાજકારણુતા અ ગ્રેજી પારિભાષિક
ગયેલા. ત્યાં જૂની ચોપડીની દુકાનમાં મિલ્ટન, શેકસપિયર. કીટસ્ શબ્દોનું સંસ્કૃત શબ્દોની સહાયતાથી તેઓ મરાઠી
બાયરન, બન શેડ, વેસ જેવા લેખકેનાં પુસ્તકે તેઓ જોતા હતા ભાષાંતર કરતા. અતિશય મીઠું ગળું ધરાવતા કિશેર માટે
ત્યારે ભારતમાં નેકરી કરીને નિવૃત્ત થઈ ઇગ્લેન્ડમાં રહેતા બાલ ગંધવ" શબ્દ તેમણે જ શેધી કાઢેલે. મહેમા
એક અ ગ્રેજે તેમને કહ્યું કે “તમારે ત્યાં વ્યાસ. વાલમીકિ, ગાંધીજીએ ઇ. સ. ૧૯૧૯ માં ગુજરાતી નવજીવન સાપ્તાહિક શરૂ કર્યું ત્યારે તેમને પણ આ ગ્રેજી પારિભાષિક શબ્દોને
ભાસ, વિભૂતિ, બાણુ, કાલિદાસ, શ્રીહવે, શુદ્રક જેવા મહાન સ્થાને તેમના ગુજરાતી પર્યાને પ્રશ્ન ઊભે થયેલ તેમના
પ્રતિભાસંપન્ન સરસ્વતીમૂતે છે ત્યારે અહીંની દુકાનમાં
શા માટે થથાં ઉથલાવે છે ?” ક્રિકેટની રમત રમવા ગયેલી વખતમાં હાઇકૂલ-કોલેજમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ન હતું. સંરક્ત માટે સેકંડ લેંગ્વજ’ શબ્દ વપરાતે. અંગ્રેજી જ ફસ્ટ
ભારતીય ટુકડીની સાથે રહેલા રેડિ વિવેચકે તેમના હિન્દી લેંગ્રેજ' હતી. દક્ષિણ આફ્રિકામાં 'ઈન્ડિયન ઓપિનિયન” અંગ્રેજીમાં
પ્રસારણમાં “નાઇટ વેચમેન’ શબ્દ વાપર્યો ત્યારે ત્યાંથી પસાર થતા
ભારતમાં રહી ગયેલાને હિન્દી-ઉર્દૂ'ના જાણકાર એક નિવૃત્ત કાઢતા. તેમના મિત્રમંડળમાં મુસલમાન તથા પારસી વેપારીઓ હતા તથા અનુયાયીઓમાં ગુજરાતી ફેરિયાઓ હતા. પરંતુ
સદુગૃહઅંગ્રેજ અમલદારે ટીકા કરતાં કહ્યું કે “આપ તેમને માતૃભાષાનો પ્રેમ જવલત હોવાથી તેમને મહાદેવ
ચેકીદાર' કા ઇસ્તેમાલ કર્યો નહીં કરતે હો ?” ખરી વાત એ છે દેસાઈ તથા ચંદ્રશંકર શુકલ જેવા ગુજરાતી ભાંપના ઉપાસકે
કે દોઢસે વરસની અંગ્રેજી શાસકેની ગુલામીને લીધે આપણું કિમળ્યા અને તેમની મુંઝવણ ટળી.
સ્વમાન અને સ્વત્વ લાંબુ થઈને સૂઈ ગયું છે. આપણને
અંગ્રેજી ભાષાનું ઘેલું લાગ્યું છે. સરકારની જરાયે ટીકા કરકે આપણે મૂળ વાત ઉપર આવીએ. પ્રજામાં અમુક વાની આ ઉંમરે ઈચ્છા નથી, પરંતુ કવિ તરીકે બે શબ્દ પરભાષાના શબ્દો ભળી ગઇ છે. તેમાંથી ક્યા શબ્દ દુઃખપૂર્વક કહેવા પડે છે કે, સરકારી પ્રસાર માધ્યમોમાં વીકારવા અને કયા શબ્દો શિષ્ટ સાહિત્યમાં ત્યજવા ?- - માતૃભાષાને પ્રેમ નહિવત્ જોવા મળે છે. “રંધાયું તે પિરસયું”
Page #66
--------------------------------------------------------------------------
________________
.
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૮૯
એ -મયે અંગ્રેજી ભાષાના રેઈટર, પી. ટી. આઇ. કે ભારતીય સમાચાર સંસ્થાના અંગ્રેજી તારસમાચારને સરકારી પ્રસાર માધ્યમે ભાષાંતર કરવાની તકલીફ લીધા વિના મૂકે છે. જરાક કઠણ અંગ્રેજી પારિભાષિક શબ્દ આવ્યું કે તેનું દેશી ભાષામાં ભાષાંતર કરવા તેઓ શબ્દકેશની મદદ લેતા હોય તેમ, લાંબા શ્રવણ અનુભવને ' અંતે લાગતું નથી. બે–ચાર ઉદાહરણ આપું છું. એન્ટાટિકા માટે દક્ષિણ ધ્રુવ, કવાર્ટર ફાઇનલ માટે પ્રથમ ચરણ, સેમી ફાઈનું માટે ઉપન્ય, ફાઇનલ માટે અન્ય, ટેકનોલેજી માટે તંત્રજ્ઞાન કે તંત્રવિજ્ઞાન, સપ્લાય માટે આપૂતિ', વેકઆઉટ માટે સભાત્યાગ, વેટ માટે મત ઇત્યાદિ શબ્દ છેડા જ શ્રમથી મળી શકે તેમ છે. દસ-પંદર વરસ સુધી આવા શબ્દ વીણી વીણીને મેં સરકારી ઉચ્ચ શાસકને, પ્રસારણું ખાતાના મંત્રીઓને તથા પ્રસારણ સંચાલકોને મેકલી આપ્યા હતા તથા તેના ભારતીય પર્યાયે પણ સૂચવ્યા હતા. જવાબમાં એમ જાહેર થયું કે રેડિ વિભાગમાં એક પારિભાષિક શબ્દો માટે વિભાગ શરૂ થયો છે; પણ એનું ફળ કદી જોવા મળ્યું નહિ. ભારતનાં પ્રસારણ માધ્યમો, ખેડૂતો, મજૂરે, ગ્રામીણ અર્ધશિક્ષિત સમજે તેવી ભાષામાં સમાચાર આપવા
જોઈએ તેમ માનતાં નથી. તેઓ માત્ર યુનિવર્સિટીના ' પદવીધરેને માટે ભારતીય ભાષામાં સમાચાર આપવા જોઇએ તેમ માનતા લાગે છે. જે શ્રેતાઓ અંગ્રેજીના જાણકાર હોય તે પછી રાજના સમાચારવાચનમાં દસબાર અંગ્રેજી શબ્દો શ્રમ લેવાની અનિચ્છાને લીધે, સરકી જાય છે તેમાં ગુજરાત કયાં રંડવાની હતી કે માળો કયાં લુટાવાને હતે? કયાં
બેટ બેસવાની હતી અને તેને બેટ બેસવાની હતી ?
આ પરભાષાની ઘેલછામાં શ્રમપરિહાર કરવાની આપસમાં અપવાદ હોય અને માતૃભાષાની ભક્તિનું જીવતું જાગતું ઉદાહરણ હોય તે તે મરાઠી ભાષાનાં વર્તમાનપત્રે, રેડિયેના તથા દરદર્શનના સમાચારે તથા મરાઠી શિષ્ટ સાહિત્યના ગ્રંથ છે. મરાઠી પ્રચાર માધ્યમો અંગ્રેજી શબ્દોને વીણીને વીણીને, ઘઉંમાંથી કાંકરાની જેમ કાઢી નાખે છે તથા તેને સ્થાને મરાઠી કે સંસ્કૃત મળેલા કે નવા ઘડેલા શબ્દોને પ્રયોગ કરે છે. મરાઠી પ્રસાર માધ્યમ પદવીધરનું નહિ પણ પ્રજાનું સેવક છે. તેમને ધન્ય છે.
મારી કોઈ પણ ટીકા કેન્દ્ર સરકારની કે રાજય સરકારની વિરુદ્ધ દ્વષભાવે નથી, છતાં તેથી કેટલાક છેડાય છે. રવાભિમાની અમલદારોનું આ જ લક્ષણ હોય. લગભગ ૮૦ વરસની ઉંમરે પહોંચવા, આવેલે હું સ્વાતંત્ર્ય સૈનિક હાઇને દેશની દુર્દશા ઉપર મારી બળતરા અને હૈયાવરાળ જ કહું છું, પરંતુ કેટલાક સ્વાભિમાની લેકે, પિતાની ભૂલ જેવાને બદલે. મને અનેક ગાળે, અનેક નિમિત્ત સંભળાવે છે. તેમને મારે આ ઉત્તર છે : ददतु ददतु गालीमालिभन्तो भवन्तो.
वयमपि तदभावात् त्रालिदाने ऽसमर्था : । जगति विदितमेजत् दीयते विद्यमानं
नहि शशकविषाण कोऽपि कस्मै ददाति ॥
સંઘને હીરક મહોત્સવ તથા સ્નેહ મિલન
ડો. એ. સી. શાહનું વ્યાખ્યાન સંધના ઉપક્રમે નીચે પ્રમાણે વ્યાખ્યાન યે જવામાં આવ્યું છે :
- શ્રી મુંબઈ જૈન યુવક સંધને સાઠ વર્ષ પૂરા થયાં છે એ નિમિત્તે હીરક મહોત્સવના કાર્યક્રમનું આયોજન શ્રી ફાધર વાલેસના પ્રમુખપદે કરવામાં આવ્યું છે.
વ્યાખ્યાતા : ડો. એ. સી. શાહ
(એકિઝક્યુટીવ ડાયરેકટર બેન્ક ઓફ બરોડા)
વિષય
. આ પ્રસંગે શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ ખંભાતવાળાના આર્થિક સહયોગથી સ્નેહ મિલન યોજવામાં આવ્યું છે તેમાં શ્રીમતી સુમતિબહેન થાણાવાલાના ભકિતસંગીતને કાર્યક્રમ રાખવામાં આવ્યું છે.
: Third World Debt Problems Impli
cation for Growth.
દિવસઃ રવિવાર, તા. ૨૩મી એપ્રિલ, ૧૯૮૯
સમય : સવારના ૯-૩૦ થી ૧૨-૩૦
સ્થળ : બિરલા ક્રીડા કેન્દ્ર, પાટી, મુંબઈ-૨૦
દિવસ : ગુરુવાર, તા. ૧૩મી એપ્રિલ, ૧૯૮૯ સમય : સાંજના ૬-૧૫ કલાકે સ્થળ : ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર કમિટિ રૂમ, ચર્ચગેટ,
મુંબઈ-૪૦૦ ૦ર૦. આ કાર્યક્રમનું પ્રમુખસ્થાન શ્રી અમર જરીવાલા લેશે. સર્વેને ઉપરિયત રહેવા હાર્દિક નિમંત્રણ છે.
કે, પી. શાહ નિબેન એસ. શાહ . –મંત્રીઓ
આ
સવિગત કાર્યક્રમની જાણ સભ્યોને નિમંત્રણ કાર્ડ દ્વારા કરવામાં આવશે.'
Page #67
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૮૯
પ્રબુદ્ધ જીવન અનુકૃતિ અને એતિહાસિક સત્ય
- પન્નાલાલ ર. શાહ કઈ પણ વ્યક્તિ, ઘટના કે સ્થળ અંગેની કળકપિત ભાલ દિવસે એમણે સ્વ. ધૂમકેતુના હાથે પાણી પીધું. કથાને દંતકથા તરીકે ઓળખવામાં આવે છે. આવી કથા પીને પડખું ફેરવી ગયા. ફરી એ જાગ્યા નહિ. ઐતિહાસિક હોવાને ડેળ કરતી હોય, પરંતુ વારતવમાં સ્વ. ધુમકેતુએ ગંડલથી પાછા આવીને “હેમચંદ્રાચાર્ય'નાં કમ્પોઝ
તહાસિક તથ્ય માં હોતું નથી એવું માની લેવામાં આવે થઈ ગયેલાં મુફામાંથી એમણે કરેલી ટીકાટિપ્પણુ કાઢી નાખી. છે. લકતત્ત્વથી એનું ઘડતર થાય છે અને એ કારણે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પિતાના સ્વગગમનની ઝાંખી એમાં પ્રમાણભૂત ઇતિહાસ-કથા ન પણ હોય. આવી પિતાના મૃત્યુની પહેલાં છ માસ પર કરી હતી. એ મુદ્દા અનુકૃતિ પ્રણાલિકાગત વારસારૂપે પેઢી - દર પેઢી ઊતરી પર એમણે એવી મતલબની ટીકા કરી હતી કે મોટા પુરુષને આવે છે અને એને સત્ય માનીને. રવીકારી લેવામાં આવે મહિમા વધારવા આવી વાત ચાલતી હશે આ ટીકા-ટિપ્પણુ, છે પુરાWા (Myth) અને શુદ્ધ ઇતિહાસ વચ્ચેનું સ્વરૂપ પિતાના પિતાજીએ પંદર દિવસ પર ભાખેલ મૃત્યુની હકીકતથી દંતકથા છે: પુરાકથાની કપોળકલ્પિત રંગીન સૃષ્ટિ અને ઇતિહા- એમણે રદ કર્યાનું સ્વ. ઝવેરચંદ મેઘાણીએ `જન્મભૂમિ' દૈનિકના સનું દરતાવેજી નિરૂપણ એ બન્નેની વચ્ચે લોકવાયકાનું વિશ્વ તા. ૨૭-૧૦-૧૯૪૦ના અંકના “કલમ અને કિતાબ' વિભાગમાં અંતરિયાળ ભૂમિકાએ ઝુલતું હોય છે. આમ જુઓ તે વ્યકિત, ‘અદલ’ લખતાં નોંધ્યું છે. તાર્યા એટલું જ કે ઐતિહાસિક ઘટના કે સ્થળ એતિહાસિક હોય છે. પરંતુ એના ચરિત્ર-ચિત્રણમાં વ્યકિતના જીવન સાથે સંબંધ ધરાવતી, ઘટના કે સ્થળ વિષેની લેક-કલ્પનાએ રંગ પૂર્યા હોય છે. એટલે એ શુદ્ધ કિંવદન્તીઓ જેવી હકીકતે સુદ્ધાંને નિરર્થક ગણવી ફગાવી ન ઔતિહાસિક રહેવાને બદલે કાલ્પનિક અને રંગદર્શી બની દઈ શકાય. પરંતુ તેના મૂળમાં રહેલા રહસ્યને આલેખવામાં ગંભીરતા જાય છે. જોકપ્રિય નાયકે, સંતે, સુભ, સેનાપતિએ રાજા- અને પ્રૌઢતા દાખવવી જોઇએ એ અનુશ્રુતિની આરપાર મહારાજાએ, દાનેશ્વરીઓ કે ક્રાંતિકારી વ્યકિતઓ, ઘટના કે જઇને એની પાછળના રહસ્યને મમં પકડવો જોઇએ. ' ' સ્થળ વિષે સમાજમાં દંતકથાઓ પ્રચલિત થતી રહેતી આવી લોકવાયકાએ પ્રસરે છે એનું કારણ શું? આપણે હોવાનું જણાય છે
ત્યાં આત્મકથા લખવાને બદલે પિતાની જાત વિષે મૌન રહેવાને માનવીની પ્રકૃતિમાં વી—પૂજા (Hero Worshiping) વિવેક જાળવવાનું મહત્ત્વનું માનવામાં આવ્યું છે. એવા રહેલી છે. કોઈ પણ પ્રકારની વીરતા, ગરિમા, એકવર્થ, મૌનને પિતાના આંતરિક જીવનવિકાસનું એક પ્રાથમિક અને સાહસ કે પરાક્રમ જણાય ત્યાં એનું મન સહજ ઢળે છે. જરૂરી અંગ માનવામાં આવ્યું છે. તદુપરાંત અમકથા લખઆવી વ્યકિત કે ઘટના કે સ્થળ વિષે એને લગાવ હોવાથી વામાં કેઈ અન્ય વ્યકિતના દેવ જણાય તે તે ખુલ્લા પાડવા એના વિષે એ મલાવીને વાત કરે છે અને એને ફુલાવી પડે, જ્યારે આપણે વારસાગત કે પ્રાપ્ત સંસ્કાર એવા છે કે બેસે છે. એમાં એના અજ્ઞાત માનસમાં પડેલી પિતાની ઝંખના સામી વ્યકિતમાં ગોપિત રહેલા સદ્દગુણોને વિકાસ કેમ થાય કે કામના અને સ્વપ્નના અશેનું પ્રત્યારોપણું આવી એના પ્રયત્ન કરવા. એ પ્રકારે કામ થતું હોય ત્યારે કે વ્યકિત ઘટના કે સ્થળ પર એ કરી બેસે છે. એથી એમાં ત્યારબાદ આ કામગીરી એના ખરા સ્વરૂપમાં પ્રગટ થાય તે એક પ્રકારને કહપના-વિલાસ કે ક૯પ -વિહાર જણાય છે. સદ્ગુણ વિકાસને મૂળ હેતુ જ માર્યો જાય. એટલે સામી આમ છતાં, આવું પાત્ર, ઘટના કે સ્થળનું અસ્તિત્વ હતું. વ્યકિતનું સ્વમાન જળવાય, તેના અહમભાવને આંચ ન આવે એટલે એના અંગે બહુ દુર સુધી કલ્પના કે તરંગ લંબાવી એ રીતે તે આપમેળે સન્માર્ગે વળવા પ્રેરાય એવું આપણું શકાતાં નથી. આવાં કેટલાંક તથ્થાનાં સ્વીકારથી તરંગ-વિહાર વર્તન હોવું જોઇએ એવા સંસ્કાર આપણને ગળથુથીમાં મર્યાદિત થઈ જાય છે. આમ છતાં પોતાની વિસ્મયભાવના મળ્યા છે. એટલે વ્યકિતની ઉધરતા, મુત્સદ્દીગીરી, શૌર્ય વગેરે તેષાતી હોવાથી માનવીને દંતકથા કે અનુકૃતિનું અદમ્ય
ગુણે અંગે કેટલીક હકીકતે આપણને પ્રકટ સ ય રૂપે કે આકર્ષણ રહે છે. તે એટલે સુધી કે ઇતિહાસ નિરૂપણ
ઐતિહાસિક તથ્ય તરીકે મળી શકતી નથી. જેના ઉપર કરનારાઓ પણ એમાં અપવાદરૂપ કે બાકાત રહ્યા નથી. ગ્રીક
ઉપકાર થયેલ હોય તેવા લોક કે અન્ય સાક્ષીરૂપ ઇતિહાસકાર હીરેડેટસ કે રોમન ઇતિહાસકાર લિવીના લખાણને
જાણકાર લેકે જે તે ઉપકૃત વ્યકિતનું નામ ગેપિતું નિર્ભેળ ઇતિહાસ તરીકે આજે આ કારણે સ્વીકારતા નથી.
રાખીને એ હકીકત અંગેની કવાયકા વહેતી મૂકે એ. પરંતુ લોકવાયકા છે એમ કહીને એમાં રહેલાં ઐતિહાસિક
સંભવિત છે. એમાં તથ્ય જરૂર છે; પણ એમકથા કે: તત્ત્વની અવગણના કરી શકાય નહિ. “આ બાબત દંતકથાના.
જીવનકથા લખાતી હોય તે વ્યકિત સિવાયનાં નામે કાલ્પનિક ક્ષેત્રની છે એમ કહીને એને છોડી દેવામાં એ અનુકૃતિમાં રહેલાં
મળે અથવા તે આત્મકથા લખાતી હોય એની સિવાયની એતિહાસિક તત્ત્વને આપણે વિસારે પાડીએ છીએ. એમાં કયારેક
એવી વ્યકિતની ઇતિહાસમાં હયાતી ન હોય એવું પણ બને. પ્રચલિત માન્યતા પૃષ્ઠભૂમાં રહેલી હોય છે. એનું એક
એટલે ઇતિહાસ લખનારે આવી અનુકૃતિનું ઝીણી નજરે
એની આરપાર અવલોકન કરવું જોઇએ અને ઐતિહાસિક સત્ય સરસ ઉદાહરણ છે : સ્વ. ધૂમકેતુના પિતાને પસ્યાશી
લગી પહોંચવું જોઈએ. ‘દર્શક’ ઇતિહાસને ત્રીજી આંખ કહી છે, વર્ષની વયે, પૂર્ણ વાનપ્રસ્થાશ્રમમાં દેહ પડે. એમની
એ ત્રીજી અને અનુકૃતિ માટે સારાસાર-વિવેક દાખવો જોઇએ. માંદગીના સમાચાર એમને મળ્યા અને તેઓ ગેડન ગયા. જોકે અનુકૃતિ અને ઔતિહાસિક સત્ય વચ્ચે, આવા ત્યાં ખબર પડી કે એમના પિતાએ પિતાનું મૃત્યુ બરાબર સંજોગોમાં ભેદરેખા દોરવી એ મુશ્કેલ કાર્ય છે અને જન્મપંદર દિવસ પહેએ ભાખ્યું હતું. દવા – ઉપચારની પણ ના જાત ઇતિહાસકાર એ ઠાસૂઝથી પર પડે છે, પાર પાડી કરી દીધી હતી. સૌને મળવા બોલાવી લીધા હતા અને શકે છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
સર્વોદય પરિવાર ટ્રસ્ટ – પિંડવળની મુલાકાત
૦ ઉષાબહેન મહેતા સંઘની સમિતિના સભ્યોની ઘણુ સમયથી ઈચ્છા તેઓને દિવસની ૧૫-૨૦ રૂપિયાની આવક થાય છે. અહીં હતી કે ધરમપુર પાસે આવેલા પિંડવળ ગામે સર્વોદય આદિવાસીઓને અંબર ચરખા ચલાવતાં અમે જોયા. બહુ પરિવાર ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલી આદિવાસી ઉત્કર્ષ દ્રષ્ટિપૂર્વકનું આયોજન અહીં કરવામાં આવ્યું છે. પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ નિહાળવી. એ મુજબ શનિવાર, તા. ૨૫મી
પાછા ફરતાં ખાદીને તૈયાર માલ જો. રંગબેરંગી ફેર્યુઆરી, ૧૯૮૯ના રોજ મુંબઇથી નીકળી વલસાડ
ચાદરે. શેતરંજી, સાડીઓ, શાલ, રૂમાલ તથા સફેદ ખાદી પહોંચવાનું નકકી થયું. અમારી પિંડવળની મુલાકાતના આ
વિગેરે. સૌએ જરૂર પૂરતી ખરીદી પણ કરી. કાયૅક્રમમાં સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહ મંત્રીશ્રી નિરુબહેન એસ. શાહ તથા કાર્યવાહક સમિતિના કેટલાક
જમ્યા પછી ત્યાંથી પચીસ કિલોમીટર દુર આવેલ ગારસભ્ય હતા.
બરડા નામના ગામે નળિયાનું વિતરણ કરવા માટે જવા તૈયાર
થયા. વચ્ચે નદી આવતી હોવાથી શ્રી મંગળજીભાઈએ પિતાની - નિયત થયેલા કાર્યક્રમ મુજબ શનિવારે રાત્રે નવ વાગે
મેટરને એક વાડીમાં રાખી. સંસ્થા તરફથી ટ્રકની વ્યવસ્થા અમે વલસાડ સ્ટેશન પર આવી પહોંચ્યા. અહીં અમને
કરવામાં આવી હતી. અમે ટ્રકમાં ગોઠવાઈ ગયા. સર્વોદય પરિવાર ટ્રસ્ટના કર્થવાહક અને ભૂમિપુત્ર'ના તંત્રી શ્રી કાંતિભાઈ શાહ સંસ્થાની જીપ લઇને સ્ટેશન પર લેવા
ઘણાં વર્ષો પહેલાંની યાદ તાજી થાય છે. અહીંના આવ્યા હતા. અમારે રાત્રિ-મુકામ ધમપુર ગામમાં મે. વસતા આદિવાસીઓ માટે અંગ ઢાંકવા માટે પૂરાં મૂળજી દેવશીની કુ.ના બંગલામાં નકકી થયે હતા. મે. મૂળજી કપડાં ન હતાં જ્યાં સુધી એ કપડું ન ફાટે ત્યાં. દેવશી ના માલિક શ્રી મંગળભાઈ તથા તેમનાં પત્ની સુધી તે બદલાતું નહિ. ભેટ ભરવા માટે અનાજ સૌ. વાસ તીબહેને અમારું ભાવભીનું સ્વાગત કર્યું.
મળતું નહિ. ઝાડનાં મૂળિયાં તથા વજંતુઓ ખાઇને પેટ
ભરી લેતાં અને જે ચેડા પૈસા હાથમાં આવે તે દારૂ પીને બીજે દિવસે સવારે ચાનાસ્ત કરી અને જીપમાં બેસી
જ્યાં ત્યાં જંગલમાં પડી રહે કેણું મા ! કેણ બેન ! કેણ સ્ત્રી ! પિંડવળ તરફ રવાના થયા. ધરમપુર છોડ્યા પછી અમારે
એને પણ ખ્યાલ હેય નહિ ! પૈસા કમાવા કે ભેગા કરવાની પ્રવેશ પહાડી પ્રદેશમાં થેયે. દર પથરાએલા લીલા ઘાસનાં
કેઈને પડી ન હતી. મહેનત-મજૂરી કરવામાં રસ નહોતે. ખેતરે, આછોપાતળા વાંસનાં ઝાડ, આંબામાં આવેલ મોર,
૧૦૦ થી ૧૫૦ ઇંચ વરસાદ પડતા હોવા છતાં ઢોળાવ પ્રદેશ કાજુનાં વૃક્ષોમાં લટકતા કાજુને નિહાળતાં નિહાળતાં અને
હેવાને કારણે પાણીને એક જગ્યાએ સ્થિર રહેવું ફાવતું નથી. પક્ષીઓને કલરવ સાંભળતાં અમે પ્રસન્નતા અનુભવી. રસ્તામાં
હાથતાળી દઈને બીજા પ્રદેશમાં ચાલી જાય છે. આ જ કારણે થોડાં ઘર અને થોડાં પાં અમે જતાં હતાં અને અમારી
અહીંના લોકો માસા સિવાયના દિવસોમાં સદા પાણીથી છપ આગળ વધી રહી હતી. ડુંગરાળ અને કાચા રસ્તા પર
વંચિત રહે છે. ત્યાંની ભાષા મરાઠી છે છતાં ત્યાંના લેકે ઘણી વખત જીપ ઊછળતી રહેતી. અટકી પણ જતી. જીપતી
થોડું થોડું ગુજરાતી પણ જાણતા હોય છે. ' ગતિ વધુ થઈ શકતી નહોતી. ગિયર બદલીને ઢળાવ ચઢી જતી.
આવા પ્રદેશમાં બે બહેને અને બે ભાઇઓ વર્ષોથી ૧-૩૦ વાગ્યે અમે બધા પિંડવળ પહોંચ્યા. જીપની રાહ
પડાવ નાખીને પૂજ્ય વિનોબાજી આજ્ઞાનુસાર જિંદગી જોઈને બેઠેલા ત્યાંના કાર્યકર્તા-ભૂમિપુત્રમાં છેલ્લા પાના પર બીજાને અર્પણ કરીને-જીવન સમર્પણ કરીને – પિતાનું ‘હરિશ્ચંદ્રના ઉપનામથી લખે છે-તે બે બહેને હરવિલાસબહેન
સર્વસ્વ લુંટાવીને - સમર્પણ, ભાવનાથી ઠંડી - તકે , તથા કાંતાબહેન તેમજ ડે. નવનીતભાઈ ફોજદાર દેડતા
વરસાદ કે રાતદિવસનો ખ્યાલ કર્યા વગર કે પણ આવ્યા. અમારું સ્વાગત કર્યું. આવકારની સાથે બધાંને
જાતની અપેક્ષા વગર ગામેગામ ફરીને અભણ આદિવાસી પિતાના ઘરમાં લઈ ગયા. જમવાને થોડે સમય હતે.
એની તન, મન, ધનથી સેવા કરે છે. આ બે બહેનોનાં નામ તે પહેલાં તેઓની પ્રવૃત્તિ દેખાડવા માટે લઈ ગયા.
છે હરવિલાસબહેન શાહ તથા ચંદ્રકાંતાબહેન શાહ, ચંદ્રકાંતા ડે દૂર ચાલતાં બાલવાડીમાં પાંચથી દસ વર્ષના
બહેન મુંબઈ આવેલી રત્નચિંતામણિ સ્કૂલના વાઇસ પ્રિન્િસપાલ ભણતા બાળકે જેમાં બે અંધ બાળા પણ ભણવા હતાં તેમણે હરવિલાસબહેન જોડે ૧૯૫૭માં મુંબઈ છોડ્યું. માટે આવી હતી. આ ચકીબાઈનું ગાન હાવભાવ
લગભગ દસ વર્ષ સુધી પદયાત્રા કરી, બે ભાઈઓનાં નામ સાથે અમને સાંભળવામાં આવ્યું. બાળકોને મફત નાતે.
છે . નવનીતભાઈ મજદાર તથા કાંતિભાઈ શાહ, ડે. નવનીતઆપવામાં આવે છે. પ્રાથમિક જ્ઞાન આપવામાં આવે છે.
ભાઈ ફોજદાર મુંબઈમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ કોલેજના વર્ષમાં એકાદબે વખત પવંટન પર લઈ જવામાં આવે છે.
વિદ્યાર્થી હતા. ૧૯૫૨-૫૩માં એ કેલેજમાં ઠે. રમણભાઈના આવા ૧૪ : બાલવાડીએ આ ક્ષેત્રમાં ચાલે છે. બહાર
હાથ નીચે તેઓ ભણેલા એ યાદ તાજી થઈ. ૧૯૬૮માં અહીં નીકળ્યા ત્યારે ચાર દિવસથી પડાવ નાખીને સાધન માટે
આવીને ડોકટરી સેવાઓ આપવાની શરૂઆત એમણે કરી. પરદેશથી. આવેલી ચાર યુરોપિય શિક્ષક બહેને મેળાપ થ.
હાલ ગામડે ગામડે ફરીને. દદી'એની સેવા કરે છેઆજે "Z. P. આદિવાસીઓને રોજી-રોટી આપી શકાય તે માટે ૨૨ પણ પિંડવળના દવાખાનામાં અઠવાડિયામાં બે દિવસ જ ગામમાં અંબર ચરખાની પ્રવૃત્તિ છેલ્લાં ૭-૮ વર્ષથી શરૂ રહે છે. બાકીના દિવસે માં ગામડામાં રહીને–ફરીને દરેક કરી છે. લગભંગ ૬૫૮ આદિવાસીઓને કામ આપ્યું છે. દરેક વ્યકિતને આરે૫ કે સારવાર આપીને ત્યાંના લોકોને
Page #69
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૮૯
પ્રબુદ્ધ જીવન
ચામડીના રોગે ન થાય તેની કાળજી રાખીનેરતાંધળાપણું ન આવે તેની પણ પૂરતી કાળજી રાખીને-મફત મલમ, ગોળીઓ કે ઈજેકશને વિના મૂલ્ય નિયમિત આપે છે. શ્રી કાંતિભાઈ શાહ ભૂમિપુત્રના તંત્રી છે. જીવનની પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહેતા આ આદિવાસીઓને “ખાવટી’ આપવામાં આવે છે. રૂપિયે કિલે અનાજ વહેંચે છે. દસબાર કિલેમીટર દુરથી ચાલીને તેઓ અનાજ લેવા આવે છે. મહિનાનું એક કુટુંબને વધારેમાં વધારે ૪૦ કિલે અનાજ આપવામાં આવે છે. દર વર્ષે અહીં ખાદીનું ઉત્પાદન ૨૫ લાખનું થાય છે. આ કારણે આદિવાસીઓને રોજીરોટી મળી રહે છે. ટ્રસ્ટને બધે વહીવટ તેઓ સંભાળે છે. આઠેક હજાર કુટુંબને તેમની સેવાને લાભ મળે છે અને વધુ કુટુંબો તેમાં જોડાતાં જાય છે.
ગામડે ગામડે ફરતાં કાર્યકર્તા ભાઈ - બહેને એ જોયું કે અતિવૃષ્ટિથી બચવા માટે આદિવાસીઓનાં ઝુંપડાં પર પાકું છાપરું પણ નથી. જ્યાં ત્યાં આશરે મેળવતાં હોય છે. તેમણે ઝુંપડાં પર નળિયાં અપાવવાનું કાર્ય હાથ ધર્યું છે. એક ઝુંપડાં માટે ૧૦૦૦ નળિયાંની જરૂર પડે છે. તેને ખર્ચ રૂપિયા ૧૬૦૦ આવે છે. ગેરવ્યવસ્થા ન થાય, પક્ષપાત ન થાય અને આદિવાસીઓ શ્રમને મહિમા સમજી શકે એ અશયથી જે આદિવાસીઓને પિતાના ઝુંપડા માટે નળિયાં જોઈતાં હોય તેણે પ્રથમ રૂપિયા ૫૦૦ ભરવા પડે. બાકીની રકમ મદદ તરીકે સરથા આપે આ જ કારણે ઘણા આદિવાસીઓ થોડી થોડી બચત કરીને સંસ્થામાં પૈસા જમા કરાવી જાય છે. અત્યાર સુધીમાં તેમણે ૪૦૦૦ કુટું એને નળિયાં આપ્યો છે.
સૌથી વધુ પ્રશંસનીય વાત એ છે કે તેઓએ સરકાર તરફથી મળતી કે મહદ ન લેવાનું નકકી કરેલ છે. બધું કાર્ય સમાજમાંથી મળતા પૈસાથી જ કરવામાં આવે છે.
ઓળખવિધિ થયા પછી કેસુડાનાં ફૂલના હાર વડે અમારું સ્વાગત કરવામાં આવ્યું. ચંદ્રકાંતાબહેને આદિવાસીઓ સમક્ષ જૈન યુવક સંધને પરિચય આપતાં કહ્યું કે જૈન યુવક સંઘના સભ્ય, મુંબઈમાં બેઠાં બેઠાં આપણી ચિંતા કરી રહ્યા છે. રવિવારના દિવસોમાં મુંબઈમાં કેઇને બહાર જવું ફાવતું નથી. ટી વી. પર આવતે કાર્યક્રમ “મહાભારત” કે સાંજનું ચિત્રપટ છોડવું ગમતું નથી. છતાં સંઘના સભ્યમાં માનવતા પાંગરી છે. તે માટે ધૂળભર્યા રસ્તામાં ધૂળ ખાતાં ખાતાં તેઓ તમને મળવા આવ્યા છે. ત્યાંના લોકેની પરિસ્થિતિને ખ્યાલ આપતાં તેમનું હૈયું ભરાઈ આવ્યું. તેઓ ગદગદ થયા અને આંખોમાં આંસુ રેલાયાં. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું હતું કે દેશની આઝાદી મળ્યાને વર્ષો વીતી ગયા છતાં કોઇની નજર આ પ્રદેશમાં દુઃખી રહેતા લેકે પર પડી નથી. આ લેકે કેવી રીતે જીવે છે? કયા આધાર પર આવે છે? ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય તેમનું કોઈ નથી. ગુ પડા પર નળિયાએ પણ નથી. અહિંના દરેક કુટુંબના ઝુપડા પર નળિયાં ચઢી જાય એવી મારી ભાવના છે. સંઘના સભ્યોને તેમણે આભાર માન્યો. ત્યાર પછી સંઘના પ્રમુખ ડો. રમણભાઇ શાહે આ મુલાકાતથી થયેલા પિતાને આનંદ વ્યકત કરતાં કહ્યું કે “તમારા દુઃખને જાણ્યા પછી તમારા દુઃખમાં ભાગીદાર થવું એ અમારી ફરજ છે. ફૂલ નહિ તે ફૂલની પાંખડી પહોંચાડવાનું અમારું કર્તવ્ય છે. કેઈએ આભારને ભાર રાખવાની જરૂર નથી. સાચું કહીએ તે અમે તમારા
આનંદમાં ભાગ લઇ રહ્યા છીએ. એટલે ઇશ્વરને આભાર માનીએ છીએ. તમારે સંદેશ અમારા સભ્યોને પહોંચાડવાને હું જરૂર પ્રયત્ન કરીશ” કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી રસિકલાલ લહેરચંદ શાહે કહ્યું કે “તમારે અમને મેટા માણસ ગણવાની જરૂર નથી. ખરેખર તો તમે ઇશ્વરના, કુદરતના સાંનિધ્યમાં વધુ છે. અમે તમારું સરળપણું લઈને જઈએ છીએ. જીવનમાં તમે સુખી થાઓ એવી અમારી શુભેચ્છાઓ છે.' સ ધના મંત્રી શ્રી નિરુબહેન શાહે આનંદ વ્યકત કરતાં કહ્યું હતું કે તમે બધા વધુમાં વધુ આનંદમાં રહો, જીવનનું ધ્યેય આનંદ મેળવવામાં છે.” શ્રી પ્રવીણચંદ મંગળદાસ શાહે મરાઠીમાં બોલીને આદિવાસીઓને આભાર માન્ય તેમજ “તમે સૌ સુખી થાઓ' એવી મનામના રજૂ કરી હતી. ત્યારે પછી મારા વક્તવ્યમાં મેં કહ્યું હતું, ‘તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરે. અમે તમારા સુધી પહોંચી શકયા છીએ એ માટે ઈશ્વરને આભાર માનીએ છીએ. તમારી પ્રગતિ થાય તે માટે અમે જરૂર મદદરૂપ બનીશુ.' શ્રી મગળભાઈએ આનંદ વ્યકત કરતાં કહ્યું: ‘હું વીસ વરસથી ધરમપુરનાં સંપર્કમાં હોવા છતાં તમારા ગામમાં આજે આવ્યો છું આદિવાસીઓની સેવા કરવા પિતે તત્પર છે તેવું તેમણે વચને આપ્યું હતું.
ત્યાર બાદ વીસ ઘર માટે નળિયાં આપવા માટે તરફથી વીસ હજારને એક શ્રીમતી વાસંતીબહેનના હસ્તે સર્વોદય પરિવાર ટ્રસ્ટના કાર્યકર્તા ભાઇબહેનને આપ્યો હતે. તે પહેલાં આદિવાસીઓ માટે દુધને પાવડર તથા કપડાંનું પેકેટ અમે મુંબઈથી લાવેલ તે પિંડવળ આપ્યું હતું. '
ચેક સ્વીકારતાં શ્રી નવનીતભાઈ ફોજદાર તથા શ્રી હરવિલાસ બહેને જૈન યુવક સંઘને ખૂબ જ આભાર માન્ય હતે. હરવિલાસબસે આદિવાસીઓને સંબોધીને કહ્યું હતું 'તમારા માટે આ લોકે આટલી બધી મહેનત કરી રહ્યા છે તે એક કામ કરવું પડશે. તમારે દારૂ છો પડશે. સ્ત્રીઓને મારવાનું બંધ કરવું પડશે ! ઘરની કામની જવાબદારી બંનેને સરખી વહેંચવાની રહેશે ! એમને વચન આપે.' એ હાથ ઊંચા કરીને વચન આપ્યું હતું.
જે ચાર ગામના લોકોને નળિમાં આપવાના હતા તે ગામના સરપંચેએ કહ્યું કે “પણી તથા અનાજ માટે ગામવાસીઓને ખૂબ લાંબી સફર કરવી પડે છે તે પાણીના સગવડ માટે કૂવા ખોદાવી આપે તથા અનાજના વિતરણ માટે અહીં સગવડ કરી આપે.” બીજા એક સરપચે દારૂ વિશે લોકોને કહ્યું કે દારૂના ગુલામ તમે ન બને ! દારૂ પાસે તમે ન જાવ તે દારૂ તમે જરૂર છેડી શકશે ! બનાવનારાઓ એની મેળે બંધ થઈ જશે ! માટે આજથી દારૂ પીવાનું બંધ.' તાળીઓના ગડગડાટ સાથે તેમના સૂચનને સાએ આવકાર આપ્યો હતે - નમતી સંધ્યાએ અમારા કાર્યક્રમ પૂરો થતાં જીવનને અનેરો આનંદ માણી અમો ધરમપુર જવા નીકળી પડયા. ચંદ્રકાંતાબહેન, હરવિલાસબહેન, ડે. નવનીતભાઈ તથા કાંતિભાઈના કાર્ય માટે અમેએ અભાવ વ્યકત કર્યો. તેઓ અમારાથી છૂટા પડ્યા.
અમારી સફર અહીં પૂરી થઈ. સર્વોદય પરિવાર ટ્રસ્ટના કાર્યકર્તા ભાઈ–બહેને તેમજ શ્રી મંગળજીભાઇને અને તેમના કુટુંબીજનોને અમે ખૂબ આભાર માનીએ છીએ.
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
:: Aft; સ્વ. પુઅજરામરજી સ્વામી
બંને વચ્ચે સુમેળ પહેલાંના જેવો થઈ ગયો. મહારાણીએ તે .! " , છે "(પૃથ£ ૨ જાથી ચાલુ)
પિતાના ભાઈ તરીકે વાઘા પારેખને ઓળખાવ્યા. કારભારી * અજરામરરવામીની સાધના ઘણી ઊંચી હતી. તેમનામાં
તરીકેની બધી જવાબદારી તેમને પાછી સોંપવામાં આવી. . અમબળ પણું ઘણું હતું. આવી વિભૂતિઓના જીવનમાં કેટલાક
ત્યારથી વાઘા પારેખને અજરામરસ્વામીના વચનમાં અતૂટ ચમકારના પ્રસ ગેબને તે સ્વાભાવિક છે. એમ કહેવાય છે કે
વિશ્વાસ બેસી ગયું હતું : એક વખત અજરામરવાની જામનગરથી કચ્છમાં જવા માટે
અજરામર સ્વામીએ કચ્છમાં ત્રણ વખત વિહાર કર્યો હતો માળિયા ગામે પધાર્યા અને ત્યાંથી તેઓ રણું ઊતરીને વાગડ
એ દિવસે માં કાઠિયાવાડથી વિહાર કરીને કચ્છમાં જવાનું તરફ જતા હતા ત્યારે રસ્તામાં લુંટારાઓની એક ગોળી મળી.
એટલું સરળ રહેતું. વિહાર બહુ લાંબા અને કપરા રહેતા,
તેમ છતાં લોકોની ધર્મભાવનાને અનુસરી અજરામર સ્વામીએ અજરામરસ્વામીએ લૂંટારુઓને કહ્યું કે પિતે બધા સાધુઓ છે. અને તેમની પાસે કઈ માલમિલકત નથી તે પણ લૂંટારુઓએ
કરછમાં કુલ છ જેટલાં ચાતુર્માસ કર્યા હતાં. વિ. સં. ૧૮૪૬માં,
માંડવીમાં ચાતુર્માસ હતું. ત્યારે વાઘજી પારેખની ઈચ્છા હતી તેમને શરીર પર એક જ વસ્ત્ર રાખીને, બાકીનાં વસ્ત્રો, પાત
કે સ્વામીજી પિતાના ભુજ નગરમાં પધારે, એ દિવસમાં રાંઓ પથીઓ વગેરે બધું આપી દેવા તે છડાઈથી હુકમ કર્યો. લુંટારુઓ કેઈ રીતે માનવા તૈયાર ન હતા તે વખતે પરિ
રથા નકવાસી સાધુઓને ભુજમાં પધારવાની રાજ તરફથી સ્થિતિ જોઇ મત્ર ભણીને અજરામર સ્વામીએ તેઓને
મનાઈ હતી. તે વાઘજી પારેખે રદ કરાવી હતી અને
સ્વામીના નગરપ્રવેશ વખતે બેન્ડવાજાં વગાડવામાં ન આવે તે સ્થભિત કરી દીધા અને આંખે દેખતા બંધ કરી દીધા હતા
વિશે પણ સંધને સુચના આપી હતી. એથી ગભરાઈ ગયેલા લુંટારુઓ માફી માગવા લાગ્યા ત્યારે
અજરામર સ્વામીએ કચ્છમાં જે ચાતુર્માસ કર્યો તેમાં ફરી કયારેય તેઓ લૂંટ નહિ કરે તેવી પ્રતિજ્ઞા તેમની પાસે
માંથ્વીની દરિયાની હવા અને પાણીને કારણે તેમને સંગ્રહણીનું અજરામર સ્વામીએ લેવડાવી હતી. પછીથી તે એ લુંટારુઓ પણ સ્વામીજીના ભક્ત બની ગયા હતા.
તથા પગમાં વાનું દર્દ ચાલુ થયું હતું. ઘણું ઉપચાર કરવા
છતાં તેમાં ફરક પડે નહોતો. અલબત્ત ત્યાર પછી પણ - બીજા એક પ્રસંગે અજરામરસ્વામી પિતાના શિષ્યો
તેમણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠીક ઠીક વિહાર કર્યો સાથે કચ્છથી વિહાર કરીને લીંબડી તરફ આવી રહ્યા હતા,
હતો. પરંતુ અશકિત વધતાં વિ. સં. ૧૮૬૪ માં ત્યારે રસ્તામાં જ ગલમાં એક સિંહ સામેથી દેતે આવ્યું.
લીંબડીમાં ચાતુર્માસ કર્યા પછી તેમને લીંબડીમાં સ્થિરવાસ તે વખતે શિષ્ય ગભરાઈ ગયા, પરંતુ રવસ્થતાપૂર્વક ચાલતા
કરે પડયું હતું સ્વામીજીએ શિષ્યને નવકારમંત્રનું રટણ કરતાં કરતાં પિતાની
લીંબડીમાં તેમને મળવા માટે ચારેબાજુથી અનેક સંતપાછળ પાછળ આવવાનું કહ્યું. એથી સિંહ ત્યાં જ બેસી
સતીઓ પધારતાં. એક વખત અમદાવાદથી શત્રુંજયની ગ અને આક્રમણ કરવાને બદલે એકીટશે સ્વામીજીને
યાત્રા માટે સંધ નીકળ્યા હતા. તે લીંબડી થઈને પસાર નિહાળો રહ્યો હતે.
થત હતા. તે સંધમાં આવેલા કેટલાક યતિઓ અજરામરજી , વિ. . ૧૮૪૬માં અજરામરજી સ્વામીએ માળિયાથી સ્વામીને મળવા આવેલા અને તેમની સાથે સંસ્કૃત ભાષામાં વિહાર કરીને કચ્છનું રણ ઊતરીને એક ગામમાં મુકામ કર્યો શાસ્ત્રચર્ચા કરતી વખતે તેઓ બહુ જ પ્રભાવિત થયા હતા. હતું. તે વખતે કચ્છના કારભારી મૂર્તિપૂજક જૈન આગેવાન વિ. સં. ૧૮૬૮ના ચાતુર્માસમાં અજરામર સ્વામીની પ્રેરવાઘજી પારેખને કચ્છના મહારાવ સાથે કંઈક અણબનાવ
ણાથી ઘણી તપશ્ચર્યા થઈ હતી અને તેમાં ૩૯ જેટલાં થયાની વાત વહેતી થઈ હતી. અજરામર સ્વામી કચ્છને આ
માસખમણુ થયાં હતાં અને તે તપશ્ચર્યમાં મૂર્તિપૂજક સંપ્રદાયે ગામમાં કેઇક શ્રાવકને ઘરની બહારના ભાગમાં ઊતર્યા હતા.
પણ ઉત્સાહથી ભાગ લીધે હતા. રાત્રે તેઓ સંથાર કરતા. હતા ત્યારે અંધારામાં એક માણસ
વિ. સં. ૧૮૭૦માં શ્રાવણ મહિનામાં અજરામવામીની આવતા તેમને દેખાય. સ્વામીજીએ પૂછ્યું, 'કેણુ? વાઘા
તબિયત વધુ બગડતી ગઈ. દીક્ષા પર્યાયનાં પચાસ વર્ષ અને પારેખ છે ?
આચાર્ય પદવીના પચીસ વર્ષ તેમણે પૂરાં કર્યા હતાં. પોતાને પેતાનું નામ અજરામરજીના મુખેથી સાંભળતાં વાવા અંતકાળ નજીક આવતા જાણીને તેમણે સંથારે લઈ લીધે પારેખને આધ થયું કારણ કે તેઓ એકબીજાને કયારેય
ક્ષમાપના કરી લીધી. નવકાર મંત્રનું રટણ કરતાં કરતાં શ્રાવણ મળ્યા ન હતા. સ્વામીજીએ વાઘા પારેખને પાસે બેસાડી કહ્યું વદ-૧ની રાત્રે એક વાગે તેમણે દેહ છે. એમના કાળધર્મના કચ્છના મહારાવે તમારા ઉપર ગુસ્સે કર્યો છે એથી ગભરાઈને સમાચાર ઝડપથી ચારે બાજુ પ્રસરી ગયા અને શ્રાવણ વદ-૨ ના તમે સંતાતા ફરો છે. કચ્છ છોડીને ભાગી જવાનું તમે દિવસે એમના દેહના અગ્નિસંસ્કાર વખતે ચારે બાજુથી વિચારે છે. પરંતુ તેમ કરવાની તમારે જરૂર નથી. હિંમત હજારો માણસે આવી પહોંચ્યા હતા. અને ધીરજ રાખે. મહારાવશ્રીને એક અગત્યનું કામ પડશે
આટલા અલ્પ આયુષ્યકાળમાં રવ. પૂ. અજરામરજીત્યારે તમારા સિવાય બીજું કઈ એ કામ કરી શકશે નહિ. સ્વામીએ ઘણી બધી સિદ્ધિઓ મેળવી હતી જેનું શાસન એ વખતે મહારાવશ્રી તમને બેલાવશે. ત્યારે તમારા હાથે ઉપર તેમને ઘણો બધો ઉપકાર રહ્યો છે. આ દ્વિશતાબ્દી * કચ્છની પ્રજાની સેવા કરવાનું મોટું કામ થશે.”
પાટોત્સવ નિમિત્તે એમના જીવન અને કાર્યને ફરી યાદ કરવાની - અજરામર સ્વામીએ કહેલી એ વાત બિલકુલ સાચી પડી. તક સાંપડી. એમના એ ભથ્થામાને વારંવાર વંદના! ' ', મહારાવશ્રીએ કામ પડયું એટલે વાઘા પારેખને બોલાવ્યા , ' ' : ; ; -રમણલાલ ચી. શાહ માલિક શ્રી મુંબઈ, તાઃ યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર, વીપી. રોડ, - સંબઈ - ૪ ૦૦૦૪, 2 નં. ૩૫૦૨૯૬ : મુદ્રણરથાન: ટ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪
Page #71
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By / Sonth 54 Licence No. 37
વૃદ્ધ જીવન
વર્ષ: પર અંક: ૨૪
:
S
મુંબઈ, તા. ૧૬-૪-૧૯૮૯
મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂા. ૩૦- છૂટક નકલ રૂા. ૧-૫૦
પરદેશમાં વાર્ષિક રૂ. ૩૦૦. તંત્રી : રમણલાલ ચી. શાહ
णाइवेलं वएज्जा
-ભગવાન મહાવીર ભગવાન મહાવીરની જન્મજયંતી પ્રસંગે એમનાં અનેક ગઈ પેઢીના એક સાક્ષર જ્યારે પણ કઈ વિષય વચનેમાંથી હમણાં ઉપરના એક માર્મિક વચનનુ મરણ થયું.
પર બેસે ત્યારે વચમાં એકાદ વાકય તે , એવું નારું થgsના-નાહિયેરું વના એટલે કે અતિવેળા આવે જ કે ‘આ વિષય ઉપર હું ધારું તે છ મહિના સુધી ને ખેલવું.
રોજ વ્યાખ્યાન આપી શકું.' પોતાની વ્યાખ્યાનશકિતનું વેળાને એક અર્થ થાય છે સમય અને બીજો અર્થ માપ તે કેટલા સમય બોલી શકે છે તેના ઉપરથી તેઓ થાય છે મર્યાદા અતિવેળા ન બેલીએ એટલે કે ઘણા લાંબા કાઢતા. પરંતુ અનુભવે જણાયું હતું કે એકની એક વાત સમય સુધી ન બેસવું અને અમર્યાદ (નિર્ધારિત મર્યાદા કરતાં
વિષયાંતરો સાથે દેહરાવ્યા સિવાય તેમની પાસે વિષયનું ઉંડાણ વધારે) ન બોલવું.
એટલું નહોતું, બલકે એ વિષય ઉપર એક કલાકનું સઘન ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પહેલાં સાધકોને વ્યાખ્યાન આપવા જેટલી સામગ્રી પણ તેમની પાસે નહોતી. આપેલી શિખામણમાંની એક શિખામણ તે ઉપયુકત શિખામણ
એક વખત વત્વશકિત ખીલ્યા પછી માણસ ધણુ લાંબા છે. વર્તમાન પરિસ્થિતિમાં પણ એ એટલી જ સાચી છે. સમય સુધી બેલી શકે છે. પરંતુ ઓછા સમયમાં સારું કેમ સાધકોને ઉદ્દેશીને કહેવાયેલા એ વચનમાંથી વર્તમાન સમયના બોલવું તેનું મહત્ત્વ વધારે છે. આપણે ત્યાં સામાન્ય જનતા સાધુએ, સાધકે અને જાહેર જીવનમાં પડેલા વકતાઓએ પણ
સમયના માપ પ્રમાણે વકતાનું માપ કાઢે છે અને વધુ સમય બેધ લેવા જેવો છે.
બેલનાર તે વધુ મેટા વકતા એ શ્રમ સેવે છે. કેટલાક - જૈન આગમગ્રંથમાંના ‘સૂત્રકૃતાંગ’ નામના આગમગ્રંથના
વ્યાખ્યાતાએ પણ એ ભ્રમમાં રહે છે. પરંતુ એાછી મિનિચૌદમા અયયનમાં સાધુને માટે વિનય, સંયમ, ગુરુકુલવાસ, ટોમાં સારું બેલવા માટે વધુ તૈયારી કરવી પડે છે. બેચારગમનાગમન, શયન, સમિતિ-ગુપ્તિ વગેરે વિશે હિતવચનો કલાક તે લવારી કરનાર પણ ખેલી શકે છે. કૃષ્ણમેનન યુનાની કહેવામાં આવ્યાં છે.
સલામતી સમિતિમાં કાશ્મીરના પ્રશ્ન ઉપર સળગ સાતેક કલાક - ભગવાન મહાવીરે આપેલી દેશનામાંથી અનેક સુત્રે એવાં બેથી ત્યારે એમની પ્રશ સા નહિ પણ ટીકા થઇ હતી. મળે છે કે જે આધ્યાત્મિક જીવનમાં જેમ ઉપયોગી બની રહે છે, કેટલાક માણસે પાસે વકતૃત્વશકિત ઘણી સારી હોય છે. તેમ વ્યાવહારિક જીવનમાં પણ ઉપયોગી બની રહે છે. ભગવાન પરંતુ એને લીધે જ તેઓ સંક્ષેપમાં પિતાના વકતવ્યને રજ મહાવીરે અનેક પરિસ્થિતિનું ચિંતવન કરીને જે દેહને કરી શકતા નથી. બેલવા બેસે ત્યારે ઘણું લાંબું તેઓ ખેલે છે. આપ્યું છે તેમાં ત્રિકાલાબાધિત સત્ય રહેલુ છે.
વસ્તુતઃ તેઓ લખેલ કરતા હોય છે. તેમનું વકતવ્ય સાધુઓએ વ્યાખ્યાન આપતી વખતે સમ્યક ધર્મની
પ્રાર ભમાં સારું લાગે છે, પરંતુ વેળાને-સમયમર્યાદાને એ પ્રરૂપણ કરવી જોઇએ; શાસ્ત્રથી વિપરીત વ્યાખ્યા ન કરવી
અતિક્રમી જાય છે ત્યારે તે નીરસ અને બેજારૂપ બની જોઈએ; પિતાના વકતવ્યમાં અભિમાન ન આવવું જોઈએ;
જાય છે. થાકેલા શ્રેતાઓને પછી તેમાં રસ રહેતો નથી. પિતાના ગુણે જાહેરમાં ન દર્શાવવા જોઈએ; આત્મશ્લાઘા ન
કેટલાક લેકે બેસવા બેસે છે ત્યારે એમની શ્રવણેન્દ્રિય બંધ કરવી જોઈએ; અજ્ઞાન શ્રોતાઓની હાંસી ને ઉડાવવી જોઈએ: થઈ જાય છે અને પિતે બેલ્યા જ કરે છે. મુખમાંથી શબ્દ પિતાને ઉપહાસ થાય એવા શબ્દોને ઉપયોગ ન કરવો જોઈએ, જાણે આવ્યા જ કરતા હોય છે. કેટલાકને “બાલ-વા” નામને અસત્ય વચને ન ઉચ્ચારવાં જોઈએ દ્ધિ અથી ન બેસવું
જાણે વા કે રેગ ન થયેલ હોય તેવું જણાય છે. કેટલાક જોઈએ; શાસ્ત્રને અર્થને છુપાવ ન જોઈએ; ગુરુમહારાજ
ઉન્માદમાં આવી મિથ્યાપ્રલાપ કરવા લાગી જતા હોય છે. પાસેથી પિતાને જે પ્રમાણે શીખવા મળ્યું હોય તે પ્રમાણે જ કેટલાક લે ત્યારે સમય જાણે સ્થગિત થઈ જતું હોય છે. -બેસવું જોઈએ, ઘરનું દેઢડહાપણ ન કરવું જોઈએ; પિતે જાણે ‘ભાષણ-સમાધિ'માં ઊતરી જતા હોય છે. અને
સ્યાદવાદમય સાપેક્ષ વચને બોલવાં જોઇએ. અને ળાવેઢે જગાડયા વગર તેઓ જાગી શકતા નથી. કયારેક વળાખ્યાતાના યાણના, એટલે કે, મર્યાદા વગરનું ન બોલવું જોઇએ-ઇત્યાદિ વકતવ્ય ઉપર એની વૃદ્ધાવસ્થાની અસર વરતાય છે. એક સમયે કિંતવચને વ્યાખ્યાનકારને ઉદ્દેશીને ભગવાને કહ્યાં છે. ' . ' પિતાની વકતૃત્વકલાને લીધે વખણાયેલા વક્તાઓ વૃદ્ધાવસ્થામાં
કેટલાક વ્યાખ્યાતાઓ એવા ભ્રમમાં હોય છે કે જેમ પિતાની એ કિલા' ગુમાવી બેસે છે અને એમનાં વક્તવ્યની વધારે લાંબુ બેલાય તેમ પિતાની શકિતનાં વખાણ થાય. ગાડી વારંવાર પાટા ઉપરથી ઊતરી જતી હોય છે. પોતે
માદમાં
કાર સમય
માં ઉતરી જ, પાખ્યાતા
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪૮૯
શું બેલી ગયા છે તેની વિરમૃતિ થાય છે અને ચવાઈ ગયેલી - જૂની વાત નવા ઉત્સાહથી કહેતા હોય છે.'
કેટલાક વકતાઓની વિષયની માંડણી જ એટલી લાંબીપહોળી હોય છે કે એમના વક્તવ્યને માટે ત્રણ-ચાર કલાક પણ એાછા પડે. કવિ દુલા કાગ કહેતા તેમ ‘અમને એ સમય આપે એ તે ઓસરીમાં ઘેડ ફેરવવા બરાબર છે. અમારું એન્જિન ગરમ થાય અને વેગ પકડવા જાય ત્યાં તે એને બ્રેક મારવાનો વખત આવે. તે અમને કેમ ફાવે ? અલબત્ત કેટલાક વ્યાખ્યાતાઓ ત્રણચાર કલાક સુધી શ્રેતાઓને પકડી રાખવાની લાયકાત ધરાવતા હોય છે, તે પણ દરેક વખતે તેઓનું વક્તવ્ય પ્રશંસાપાત્ર
ય છે તેવું નથી હોતું. વળી તેમનું આંધળું અનુકરણ કરવા જનારા તે ચેડા વખતમાં જ બધેથી બહિષ્કૃત થતાં હોય છે.
કેટલાક સાધુમહાત્માએ પણ એવા ભ્રમમાં હોય છે કે આ પિંતે જેમ વધુ બેલે તેમ વધુ વખાણ થાય. તેઓ ખેટો માપદંડ લઈને નીકળતા હોય છે. ગાંભીર વ્યાખ્યાનનું શ્રવણ કરવાની માણસની ચિત્તશકિત એકાગ્રતાપૂર્વક પણ કલાકથી એકદઢ કલાક સુધી કામ કરતી હોય છે. એથી વધુ સમય લેવામાં આવે તે તે વકતવ્યની અસર મેળી પડતી જાય છે. વળી જેમ શ્રોતાનું ચિત્ત થાકે તેમ કંટાળે, ચીડ વગેરે અશુભ અવસાયે ચાલવા લાગે છે. શ્રોતાઓના ચિત્તને ત્રાસ આપે એ પણ એક પ્રકારની સૂકમ હિંસા છે. એ સમજવાની આવશ્યકતા છે. હમણાં હમણાં તે સાધુએમાં પણ કેસેટ ઉતારવાની ઘેલછા વધતી જાય છે. અને કેસેટ પૂરી ભરાય એટલા માપે વચ્ચે વચ્ચે પાણી પીતા જઇને પાટ ઉપરથી બેલવા જતાં તેઓને છાશમાં પાણી નાખ્યા કરવું પડતું હોય છે.
આપણે ત્યાં કેટલાક જાહેર કાર્યક્રમે એટલા બધા લાંબા ચાલતા હોય છે કે આરંભમાં પાંચસે – હજાર માણસ હોય તેમાંથી ચાર-પાંચ કલાકને અંતે પ્રમુખ કે મુખ્ય અતિથિ
ત્યારે બોલવા ઉભા થાય ત્યારે પાંચ – પચ્ચીસ માણસની હાજરી પણ રહી હોતી નથી. આયેાજન જ દષ્ટિ વિનાનું હોય છે. શકય એટલા વધુમાં વધુ મહાનુભાવોનાં નામે પત્રિકામાં છપાય છે અને કાર્યક્રમમાં ગોઠવાય છે. અને તે દરેકને બે - પાંચ મિનિટ આપતાં આપતાં પણુ કાર્યક્રમ ચાર-પાંચ કલાક થઈ જાય છે. વર્તમાન જાહેર
જીવનમાં અને તેમાં પણ જૈન સમાજના જાહેર કાર્યક્રમમાં વિવેક ખાતર કે શરમને ખાતર આવેલા અને બેઠેલા શ્રોતાઓ ! ઉપર વાણીને વક્તાઓ દ્વારા એટલે બધે અત્યાચાર થાય છે કે કાર્યક્રમ પૂરું થાય ત્યારે સજા પૂરી થયાનો અનુભવ થાય છે.
કેટલીકવાર સાધુ ભગવંતની નિશ્રામાં યોજાયેલા આવા ' કાર્યક્રમમાં પણ નામચીન વકતાઓ દ્વારા શ્રેતાઓને કંટાળાભર્યો અશુભ અયવસાયનું વાતાવરણ સર્જાય છે. સાધુ ભગવ તેને છેલ્લે બોલવાને અવકાશ રહેતું નથી અને છેલ્લે માંગલિક” પણ ગબડાવી જવાય છે.
આપણા સમાજના કેટલાક સમર્થ આગેવાનોને એવી ટેવ હોય છે કે આખે લાડ પિતે જ ખાઈ લે પછી બીજાઓનું જે થવાનું હોય તે થાય. પિતાને મળેલી પાંચ – દસ મિનિટને બદલે પોણે કલાક જેટલો સમય ઇરાદાપૂર્વક પચાવી પાડીને તેઓ પિતાનું વક્તવ્ય આડું અવળું ઝીંકે છે, તેઓ પૈસાથી કે પ્રતિષ્ઠાથી એટલા મેટા હોય છે કે ચિઠ્ઠી મોકલવાની કે ઘંટડી વગાડવાની
કે હિમ્મત દાખવી શકતું નથી. તેને ગેરલાભ લઇને તેઓ અખા પ્રસંગ ઉપર પિતાની વાણીનું વર્ચસ્વ જમાવીને બેસી જાય છે અને બીજાઓને જાણી જોઈને અન્યાય કરે છે. કેટલાક વરસ પહેલાં ગુજરાતના એક મેટા સાક્ષરના અવસાન પ્રસંગે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સભા યોજાઇ હતી અને તેમાં દસ – બાર સાહિત્યકારોનાં નામ હતાં. પરંતુ ખેલનારા પ્રથમ બે સમર્થ સાહિત્યકારોએ પરરંપર સંતલસ કરીને બે કલાક સુધી પિતાનું વકતવ્ય એવું ચલાવ્યું કે જેથી પછીના કે સાહિત્યકારને બેસવાનો અવસર સાંપડે નહિ. ઘણાખરા તે ક્ષમાને સંદેશ મોકલાવી ચાલ્યા ગયા હતા. અને સભાને અંતે શક પ્રસ્તાવ રજૂ થશે ત્યારે ચાર '- પાંચથી વધારે માણસે એ સભામાં હાજર ન હતા. છાપાના અહેવાલમાં પિતાના બેનાં નામ સિવાય બીજ કેઈનાં નામ ન આવે એવા ઈરાદાપૂર્વક થયેલું પાણીનું એ અપકૃત્ય હતું. - હમણાં હમણાં જાહેર કાર્યક્રમોને વધુ ઉઠાવદાર બનાવવા માટે એનું સંચાલન કઇ વિશિષ્ટ વ્યકિત (માસ્ટર ઓફ સેરેમની)ને સંપાય છે, પરંતુ આવા ઘણા કાર્યક્રમ વિશિષ્ટ વ્યકિતના સંચાલનના કારણે જ “અતિવેલા'માં પરિણમે છે અને ડહોળાઇ જાય છે. વકતાને જન્મથી માંડીને વર્તમાન સમય સુધી વિગતે પરિચય અપાય છે અને પ્રત્યેક વકતાના વકતવ્ય પછી સંચાલકે થોડી શાયરી, એક કે અને પિતાને એક અનુભવ કહેવાની જાણે કે મ્યુલા થઈ ગઈ હોય તેમ વક્તાઓના કુલ વક્તવ્યના સમય કરતાં સંચાલકે પોતે લીધેલો સમય બમણે કે ત્રણગણ થઈ જાય છે. આવા કાર્યક્રમ આરંભમાં ઉઠાવદાર હોય છે, પરંતુ અને તે લબડી પડે છે.
અનિલા’ને લક્ષણથી એક અર્થ “કેળા” એ પણ લઈ શકાય. માણસે યેગ્ય સમયે ૫ બેલવું જોઈએ. આપણુમાં કહેવત છે ને કે લગ્ન પ્રસંગે મરશિયા ન ગવાય. કેટલાક વકતાએ એવી ગ્રંથિથી પીડાતા હોય છે કે તેઓ જાહેરમાં જ્યાં સુધી પ્રસંગથી વિરુદ્ધ પિતાને સૂર ન કા અને બેચાર અયોગ્ય શિખામણ ન ઉંચ્ચારે ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. આવા વકતાઓ આખા પ્રસંગને ડહોળી નાખે છે અને વાતાવરણને વિવાદમય બનાવી મૂકે છે.
આપણુ જાહેર જીવનમાં પડેલી કેટલીક મોટી વ્યકિતઓ સમારંભમાં જ્યારે પ્રમુખસ્થાને બિરાજે છે ત્યારે તેમનામાં એવી ગ્રંથિ હોય છે કે પ્રમુખ તરીકે ઉપસ હાર કરતી વખતે વકતા એના વકતવ્ય કરતાં કંઈક વિરોધી સૂર કાઢવો જ જોઈએ. અને એ રીતે પિતાની ઉચ્ચતા પ્રસ્થાપિત કરવી જોઈએ. નવકારમંત્ર પર પ્રવચન કરતાં એક વ્યાખ્યાતાએ પોતાના વ્યાખ્યાનમાં કહ્યું હતું કે પંચપરમેષ્ઠિને આપણે આપણું જીવનમાં પ્રસ્થાપિત કરવા જોઇએ પ્રમુખશ્રીએ વ્યાખ્યાનને ઉપસંહાર કરતાં કહ્યું કે “પંચપરમેષ્ઠિને જીવનમાં પ્રસ્થાપિત કરવાની કઈ જ આવશ્યકતા નથી. આપણે આપણા આત્મામાં જ સ્થિર થવું જોઈએ. કદાચ પ્રમુખને અભિપ્રાય સાચે હોય તે પણ વ્યાખ્યાતાના વ્યાખ્યાનના અભિપ્રેત વક્તવ્ય કરતાં વિરોધી સૂર ઇરાદાપૂર્વક વ્યકત કરે એ ઔચિત્યભંગ ગણાય અને શ્રેતાઓના ચિત્તમાં દિધા ઉત્પન્ન કરીને એમને ક્ષુબ્ધ બનાવનાર કહેવાય.
ભગવાન મહાવીરે આ બે શબ્દમાં જ વાણીના સંયમને અને વક્તવ્યના ઔચિત્યને મહિમા કેટલી સચેટ રીતે દર્શાવ્યો છે ! અનેક વક્તાઓએ અને સભાસંચાલકે એ એમાંથી બેધપાઠ લેવા જેવો છે.
- રમણુલાલ ચી. શાહ
Page #73
--------------------------------------------------------------------------
________________
(3)
તા. ૧૬-૪-૮૯
પ્રબુદ્ધ જીવન | | રામપ્રસાદ બક્ષી: ઘણું અંગત, થોડું બિનગત
૦ હસમુખ રાશી બહુ જ ઘેડા સાક્ષરોના પરિચયમાં આવવાનું મારે બન્યુ પ્રેમ સંપાદન કરતાં કરતાં આત્મનિષ્ઠાપૂર્વક પિતાની કલમ છે. તેમાંય જેમનું મારા પર ઋણું હોય એવા તે બહુ જ ચલાવ્યા કરી. ચેડા સારસ્વત હશે અને એમાંય જેમણે હિંમતપૂર્વક મારાં
--સ્વ. અનન્તરાય રાવળની નમ્રતાપૂર્વકની અનિચ્છા પ્રગટ લખાણને માન્યતા આપી હોય એવા શ્રી રામપ્રસાદ બક્ષી જેવા
થતાં મારા માટે ઘણી કડી સ્થિતિ પેદા થઇ. તેમાં કઈ . વિરલાઓ તે અતિ અલ્પ હશે-જેમની કલમમાં નમ્રતા હોય
શુભ ઘડીએ મને રામપ્રસાદ બક્ષીનું મરણ થઈ આવ્યું. અને સાથે નીડરતા હય, નિર્ભિકતા હોય અને સાથે જ
જોકે મને એમ લાગ્યા કરતું હતું કે તેઓ સંસ્કૃત ભાષાજતા હે, એવા તે કદાચ તેઓ એક જ હશે.
સાહિત્યના પ્રચંડ પડેત ને વિવેચક છે. જયારે મારા વિષય ઈ.સ. ૧૯૩૬ની વાત છે. પીએચ.ડી.નો મારો મહા- રમણલાલ દેસાઈ જેવા અર્વાચીન યુગના એક મુનિષ્ઠ નિબંધ ખૂબ મહેનત પછી પ્રસિદ્ધ કરવાનું રમણલાલ દેસાઈના સર્જકના વ્યકિતત્વ અને વાડ મય સંબંધે હતા. તેને તેઓ પ્રકાશકે એ સ્વીકાર્યું હતું. હું બેખે યુનિવસિરીને કેટલે ન્યાય આપી શકશે ? તેમની પંડિતયુગી વિદ્રત્તા ગાંધીપીએચ. ડી. હતી પણ યુનિવર્સિટી તરફથી મળતી પુસ્તક યુગના એક સરકારસ્વામી સરખા સજીકના વ્યકિતત્વ અને પ્રકાશન માટેની ગ્રાંટ એ દિવસોમાં જ બંધ કરવામાં આવી વાડ મને કેટલું પચાવી શકશે ? મને એમ પણ હતી. રાજ્ય સરકારની પણ એવી કે જનાઓ ત્યારે હતુ કે તેઓ બહુ સંસ્કૃત પ્રચુર ગુજરાતી લખે છે નહોતી. હું પોતે પુસ્તક પ્રગટ કર્યું, પણ વિતરણ વ્યવસ્થાને જે સામાન્ય ગુજરાતી વાચકની પહોંચની બહાર પ્રશ્ન ઊભો જ રહેતું હતું. અને આજે પણ એ પ્રશ્ન હોય છે. પણ એમ છતાં બીજો કેઈ ઉપાય નહેાતે. રહેલે જ છે.) પ્રકાશકે એ સમયમાં આ પ્રકારનું પ્રકાશને કઈ પ્રતિષ્ઠિત વિદ્વાનના ઉપદ્રવાતને ખપ હતા. પુસ્તક પ્રસિદ્ધ કરવાનું સાહસ કરતા કરતા હતા. એટલે અને મારે એ કામ કર્યા વિના છૂટકો નહોતે. એટલે પ્રકાશને તેમને કેાઈ માન્ય વિદ્વાન વિવેચકની પ્રસ્તાવના મારા મેં તેમનું જ નામ સૂચવ્યું. યોગાનુગ વિસિસ પૂરે છપાઈ મહાનિબંધ સાથે જેથ્વી હતી. મને એ બહુ રુચતું તો નહોતું;
રહેવા અબે એ દિવસેમાં મારે મુંબઈ જવાનું થયું. મારાં પણ પ્રકાશકે એ આગ્રહ રાખતા હતા. એ યુગમાં આજની પુસ્તક પ્રકાશક અને સ્વ. રમણલાલના પણ તેમના જેટલા જ જેમ વિધાને તે ઘણા હતા. પણ કેડ ઉપર મારી દષ્ટિ લોકપ્રિય પ્રકાશક આર. આર. શેઠના શ્રી ભગતભાઈ શેઠને ડરતી નહોતી. છતાં સ્વ. અનન્તરાય રાવળને મેં પત્ર લખ્યો મળવાનું થયું. મારી પાસે તે રામભાઈનું સરનામું નહોતું પણ પણ તેઓ અધ્યાપનકાર્ય છોડીને ગુજરાત સરકારના પારિભાષિક શ્રી ભગતભાઈએ રામભાઈ તેમના લેખક ન હોવા છતાં તેમનું શબ્દોકેશના કામે લાગી ગયા હતા, એટલે તેમણે નમ્રતાથી સરનામુ મેળવી લીધું હતું. અને નકકી કર્યા મુજબ અમે તેમને પિતાની અશકિત દર્શાવી.
મળવા સાંતાક્રુઝ ગયા. પણ અમારા કમનસીબે રામભાઈ
એકાએક બહારગામ જવાનું થતાં તેઓ ઘરે નહોતા. મને એમ લાગ્યું છે કે ગુજરાતના વિદ્વાને કરતાં મુંબઈના ગુજરાતી વિદ્વાને ઉદાર છે. તેમને દષ્ટિવલાપ હું મુંબઈમાં વધારે દિવસે રોકાઈ શકું તેમ નહોતો. વિશેષ હોય છે. લધુતા, સંકુચિતતા કે જૂથબંધીને પણ શ્રી ભરતભાઈએ ખૂબ સહકાર આપ્યું. તેમણે મને કહ્યું મહદ્ અંશે તેમનામાં અભાવ હોય છે. પડિતયુગ
કે, “તમે જાઓ. હું એકલે હવે રામભાઇને મળી લઈશ. પૂરો થયા પછી વિશેષ કરીને ઉત્તર ગાંધીયુગમાં અમદાવાદ
એ મુજબ તેમણે શ્રી રામભાઇને મળીને મારા વિસિસ વધારે ને વધારે સાહિત્ય-પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનતું ગયું,
સંબંધે વાત કરી. અને મને જોયા જાણ્યા વિના કેવળ મારું એટલું જ નહિ અમદાવ્યદના એકાદ બે સાહિત્યકારોની પુસ્તક વાંચીને એ દરિયાવદિલ સારસ્વત ઉપદુઘાત લખી આપે. આસપાસ ગુજરાતી સાહિત્ય કેન્દ્રિત થતું ગયું. અલબત્ત સ્વ.
એટલું જ નહિ, એ તે સરસ ઉપધાત લખી આપે છે સુરેશ જોશીએ આ કેન્દ્રીકરણનું વડોદરામાં વિકેન્દ્રીકરણ કરી
હું બહુ રાજી થઈ ગયે. વ. રમણલાલ દેસાઈ વિશે મેં જે બતાવ્યું. પણ રશિયામાંથી જેમ મૂડીવાદ ગયો અને મરવાદ
કંઈ લખ્યું હતું તેની કોઈ પ્રકારે વિડંબના કર્યા વિના મારા આવ્યું તેમ તેમણે પણ એ જ પરિસ્થિતિનું જુદી રીતે નિર્માણ
મહાનિબંધનું સૌન્દર્ય, તેની મર્યાદાઓ સમેત તેમણે રફી કર્યું. પાસ્થિતિ એટલી હદે વકરતી ગઈ કે પ્રતિભાશાળી
કરી આપ્યું હતું. તેમણે મારા ગ્રંથના દે પણ એવી રીતે મુંબઈ સ્થિત કવિઓ અને સર્જકને ગુજરાતની માન્યતા
દર્શાવ્યા હતા કે મને જરાય વાગ્યા નહિ. એટલે જે મર્યાદાદર્શન પ્રાપ્ત કરવા માટે ખૂબ ખુશામત કરવી પડતી. મુંબઈના
તેમણે કરાવ્યું હતું એ પણ મને તે ખૂબ ગમ્યું હતું. એક સમર્થ કવિ - વિવેચક હમેશાં આવી કૃત્રિમ
વિષયને સમગ્રાહી દષ્ટિથી સમજવાનું અને સમજાવવાનું કાર્ય ખુશામતને ભેગ બનતા રહ્યા. અને છતાં ગુજરાતે હંમેશાં
તેમણે જરા પણ વિસ્તાર કર્યા વિના, પૂરી નિષ્ઠાથી ને ન્યાયતેમની નિષ્ફર અવગણના જ કર્યા કરી. બહુ થોડા મુંબઈ
બુદ્ધિની કર્યું હતું. આ અભિગમ આવા વિદ્વાનને જ સ્થિત વિદ્વાને આવી વિષમ પરિસ્થિતિથી નિલિત રહી
હોઈ શકે તેની મને પ્રતીતિ થઈ. શકયાને પિતાની સાહિત્યસાધના ખુશમિજાજથી ખુમારી- તેમને આભાર માનતે મેં પત્ર લખ્યો. તેને જવાબ પૂર્વક કરતા રહ્યા. આવા વિદ્વાનમાં એક હતા - સદ્દગત પણ મને તુરત મળે; જેમાંથી પ્રેમ અને વસંધ્યું રામપ્રસાદ બક્ષી. જેમણે અલિપ્ત રહીને, કોઈની પણ શેહમાં લીટીએ લીટીએ ટપકતાં હતાં. મારે ચિંસિસ પ્રગટ રહ્યા વિના અને છતાં અનેક યુવાન ને વયસ્ક સાક્ષને ભરપૂર થયા પહેલાં તે હું તેમને મળી શક્યો નહોતો. પણ એ
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
'
તા. ૧૬-૮૯
પ્રગટ થયા પછી તેમને મળવાનું થયું-અને એ પણ મારા વતન રાજકોટમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાન્ત શતાબ્દી ' ઉજવતી હતી, તેમાં કાન્ત વિશે વ્યાખ્યાન આપવા તેઓ આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પહેલા કુલપતિ ડોલરરાય માંકડ તેમના નજીકના ભાણેજ થતા હતા એટલે તેમને ઉતારો “ - રવાભાવિક રીતે ત્યાં જ હતા. ત્યાં હું તેમને મળવા ગમે ત્યારે આવા પ્રખર વિદ્વાનમાં મજાક કરવાની કેવી નિર્દોષ શકિત હતી તેને મને પરિચય થે. રામભાઈ ડોલરભાઇની પાસે જ બેઠા હતા, પણું મેં. તેમને આજ પૂવે કદી જોયા નહતા એટલે ઓળખી શકો નહિ. ડોલરભાઈને પૂછ્યું: શ્રી રામજીભાઈ બક્ષી મુંબઈથી આવી ગયા ? હું તેમને મળવા આવ્યો છું.” ડોલરભાઇએ સૂચક સ્મિત કરીને રામભાઈ પ્રત્યે જોયું કે, રામભાઇ બેલ્યા, “રામભાઈ હજી નથી આવ્યા. તેને પોતી બેઠી છે એટલે આવશે જ નાહ!”
પણ મને સમજતાં વાર ન લાગી. હું તેમને ઓળખી ગયા હતા. અને પછી તે સાહિત્ય સંબંધે ઘણી ઘણી વાતે થઈ. ત્યારે અહીં પણ હું મારાપણુ ન છોડી શકો. કહ્યું : “રામભાઈ, પહેલા તે તમે સંસ્કૃત પ્રચુર ગુજરાતી લખતા હતા, પણ મારા થિસિસને ઉપદ્યાત વાંચીને મારે ભ્રમ ભાંગી ગયો. આવું સરસ ગુજરાતી તે બહુ ઓછા વિદ્વાને લખી શકતા હશે’ તેમણે કહ્યું : “અમે લેકે ગુજરાતી ભણ્યા જ નથી, સંસ્કૃત જ ભણ્યા છીએ. મેં ગુજરાતી લખ્યું જ ન હોત પણું સાહિત્યિક માસિકના તંત્રીઓ અને લખવાની ફરજ પાડે છે ને મારે ગુજરાતી લખવું પડે છે. કે તંત્રી કે સંપાદક ફરમાસ કરે એટલે હું લખું છું. દિલના ધકકાથી મેં બહુ થોડું લખ્યું હશે?
ઉકત શબ્દોમાં ભારેભાર નિખાલસતા ભરી હતી. ત્યારે તેમને સિત્તેર વર્ષની ઉંમર થઈ હતી. પણ ટટ્ટાર બેસે ઉંમર દેખાય જ નહિ અને હૃદય તે જવાન જ લાગે એટલી નિર્ભેળ શુદ્ધ રસિકતા તેમના શબ્દો દ્વારા ટપકતી હતી.
ફરીને વર્ષો પછી મારો વિવેચન બંગ્રહ : પ્રસિદ્ધ કરવાનો પ્રસંગ આવ્યું. આ સંગ્રહ હું પોતે જ પ્રગટ કરતે હતે. કે સરકારી સહાય મળતી હોત તે પણ એ સહાય મને મળવાનું શક્ય નહેતું એ હું બરાબર સમજતું હતું એટલે પુસ્તક પ્રકાશનને સંપૂર્ણ બેજ મેં જ ઉઠાવ્યું હતું. આ સમયે પણ વિદ્વાનના ઉદ્દઘાતની આવશકયતા લાગતી નહોતી. પરંતુ મારા મુદ્રક બહુ વ્યવહારુ અને દીર્ધ દ્રષ્ટિવાળા હતા. તેમણે મને કહ્યું કે ગુજરાતી સાહિત્યમાં ખાસ વિવેચન થતું નથી, જે કંઈ વિવેચને થાય છે તે બધા મિત્રધર્મની દ્રષ્ટિએ થાય છે. તેમાંય તમારા જેવા લેખક માટે પુસ્તક પ્રકાશન પછી સારા રીવ્યુ મેળવવાનું પણ દુલભ જ બનશે અને તમને ખૂબ મુશ્કેલી પડશે. બહેતર છે કે કોઈ નામાંકિત વિદ્વાનની પ્રસ્તાવના મેળવી લે. એથી આ પુસ્તકનું મૂલ્ય વધી જશે.''
મારા મુદ્રકના આ શબ્દો કેટલા સાચા હતા તેને અનુભવ મને મારા એ પછીનાં પુસ્તકનાં પ્રકાશન પછી થયો. પણ આ તે જુદી વાત થઈ.
- આ વખતે ફરીને મેં રવ. અનન્તરાય રાવળને યાદ કર્યા
પુરતકના ઉપોદઘાત માટે તેમને વિનંતી પત્ર લખ્યું. તેમણે વિસ્તૃત ઉપોદઘાતને બદલે પુસ્તકના ફલેપ ઉપર નાનકડે
અભિપ્રાય લખી આપવાનું સૂચવ્યું. પણ હું બહુ સ્પષ્ટ હતા. કહ્યું : “કંઈ પણ લખી આપવું હોય તે વિસ્તૃત ઉદ્યાત લખી આપે. એવા ફલેપનાં વાકથી મને સંતોષ થાય એમ નથી.' તેઓ સંમત થયા પણ જયારે મેં મારા વિવેચનસંગ્રહ “પરિપ્રેક્ષાનું છપાઈ ગયેલુ “કારમ’ તેમને ઉપોદઘાત લખવાડ માટે મેલી આપ્યું ત્યારે તેઓ તેમાંના લેખેથી ચેકી ઊઠયા. આઠેક દિવસે બાદ મને તેમનું પિટકાડ મળ્યું, - પરિપ્રેક્ષા'નાં ઝંઝાવાતી તફાની વિવેચન માટે કંઇ પણ લખી આપવા માટે તેમણે પિતાની નમ્ર અશક્તિ જાહેર કરી.
... અને અને ફરીને મારે રામપ્રસાદ બક્ષી તરફ જ વળવાનું રહ્યું. પ્રથમ મિલન પછી ઘણા સમય સુધી હું તેમને મળી શક્યું નહોતું. એવા સંજોગોમાં પરિપ્રેક્ષા” માટે, ઉપઘાત લખી આપવા હું તેમને અનુરોધ કરું છું.. એટલું જ નહિ, તેમની સંમતિ વિના “પરિપ્રેક્ષા'ના સંપૂર્ણ છપાઈ ગયેલા ફરમાએ તેમને મેકલી આપું છું. પણ ત્યારે તેમની શારીરિક સ્થિતિ કેવી હતી ? તેમના જ શબ્દોમાં જોઈએ ?
- સાંતાક્રુઝ, તા. ૨૮-૧૧-૭૩, રાતે પ્રિય ભાઈશ્રી હસમુખભાઈ,
પત્ર-પુસ્તક તે માં, વાચન પણ સારું કર્યું. હમણાં સાહિત્યપ્રવૃત્તિ રુધિરન્યૂનતાને લીધે ૯૯ ટકા બંધ છે-ત્રણ વર્ષથી, જે કંઈ શેઠું કરવું પડે તે બહુ ધીમે કરી શકું છું.. “પરિપ્રેક્ષા વાંચું છું. (જે માટે મને બપોરે બે કલાક મળે છે-અને સતત એક કલાક જ વાંચી શકું છું)-પણુ ગયે રવિવારે ત્રણ વર્ષ પહેલાં પડ્યો હતો તેમ ફરી unconscious થઈને માત્ર દશ મિનિટ પડી ગયું હત-સદ્દભાગ્યે પાછળ રહેલી આરામખુરશીમાં પડ્યો નહિ તે માથું ફૂટત. એટલે વિલંબ થતાં તમે ચોતમ અધીરા થશે એ ભયે આજે આ લખું છું. તમારે રાહ તે જોવી જ પડશે, હજી થોડા દિવસ. એ ન બને તેમ હોય – પ્રેસ તાકીદ કરે તે મારા Flap. પરના ટૂંકા લખાણની રાહ જોવા રહેશે નહિ – હું જ. સામેથી સૂચવું છું. ક્ષમા કરશે
રામભાઈ બક્ષીના નમસ્તે તેમની તબિયત ખરેખર બહુ ખરાબ હતી મેં તેમને તુરત લખ્યું કે “તબિયત નાજુક હોય તો તમને દેવા માગતા ' નથી. તમારા ભાગે મારે સ્વાથ સાધતે નથી.' પણ મારા આશ્ચર્ય વચ્ચે થેડા જ દિવસ પછી મને પરિપ્રેક્ષા માટે તેમણે લખેલી વિસ્તૃત “પ્રરચના” મળી ગઈ. આવી તબિયત વચ્ચે જે ઝીણવટથી તેમણે મારા પુસ્તક વિશે જે કંઇ લખ્યું હતું તેથી મારું હૃદય ભરાઈ આવ્યું. તેઓ સ્વ. સુરેશ જોશીને ઘણે આદર આપતા હતા. કેમકે તેઓ બને શુદ્ધ કલાની ઉપાસનામાં માનનારા હતા. એમ છતાં જે રીતે તેમણે આ પ્રરચનામાં મારી પીઠ થાબડી હતી તેથી હું ખૂબ પ્રભાવિત થયે. જે દુનિયામાં મારા જેવા માટે ફક્ત અંધકાર હતા ત્યાં તેમણે મને તેજસ્વી દીપમાળાનું દર્શન કરાવ્યું હતું. ખૂબ જ આભાર
Page #75
--------------------------------------------------------------------------
________________
|
તા. ૧૬-૪-૯
-
પ્રથલ છવન
ક
|
લક્ષણ સામાન્ય મનુષ્યમાં કે સાહિત્યકારોમાં પણ બહુ ઓછું હોય છે. રામભાઇમાં એ ગુણ જાણે કે રવાભાવિક ને સહજ સાય હતે.
‘પરિપ્રેક્ષા’ની પ્રરચનામાં પહેલું જ વાકય તેઓ લખે છે: રાધે રાધે નાથતે તરવ: અને એ વાક્યનું તેઓ ઉત્સાહ ભેર સમર્થન પણ કરે છે. પણ પિતાના દીર્ઘકાલીન સાહિત્યજીવનમાં તેમણે ભાગ્યે જ સમકાલીન કે અનુગામી વિદ્વાનો સાથે વાદવિવાદ કર્યો હશે. તેમની પ્રકૃતિ એટલી સૌમ્ય હતી અને એટલી તો શાન્ત હતી કે તેમના વ્યક્તિત્વ સાથે એ બંધબેસે તેમ નહોતું. અને છતાં વાદવિવાદથી પર રહીને તેમણે અનેક મતનું, અનેક વાદનું અને અનેક સાહિત્યિક વિભાવનાઓની પ્રસંગે પાત મીમાંસા કરી હતી. એ સાથે અર્વાચીન યુગની અનેક સાહિત્યકૃતિઓની સૌન્દર્યસભર . છતાં નિર્ભિક, ગુણદશી* છતાં તટસ્થ અને ધીરગ ભીર છતાં રસિક આલોચના કરી હતી. કેટલાંય પુસ્તકોની તેમણે લખેલી ભૂમિકાએ તેમની આવી પ્રતિભાનું માર્મિક દર્શન કરાવે છે.
છે ગુણકા સાહા : સાહિતિ
માનતે મેં તેમને પત્ર લખ્યો. તેને જવાબ પણ તુરત મળ્યા:
સાંતાકુ, ૧૬-૧૨-૭૩, રવિવાર રહી ભાઈશ્રી હસમુખભાઈ,
તમારે ૧૩/૧રને પત્ર મળ્યો. આભાર માનવા જેવું કંઈ નથી. મેં એક બેઠકે એટલી ઉતાવળથી પ્રાચના લખી કે કેવું લખાયું હશે એની વિમાસણ થતી હતી. પણ મિત્રોને સ્નેહ અદ્દભુત છે. -સ્નેહભાવ બધી બીજી બાબતોની ઉપર તરી આવીને ઝળકે, તે આ. અ
મુનશી વિશે તમે લખ્યું તે જાણ્યું. વાત ખરી છે
સદભાગ્યે પ્રરેચન લખ્યા પછી એક દિવસ આરામ લઈ શક્યો. પછી તે એક બપોરે ર કલાક બ્રોકર અને બીજે દિવસે માણેક તિપિતાના પરિષદ માટે લખેલાં ભાષણે વાંચીને સંભળાવી ગયા. આવી છે મિત્રોની વાત.
Love is stranger than hate એ કથન ડિકન્સનું યથાર્થ છે. હું ધીમે ધીમે પૂર્ણ રવાથ્યને આવવાને અને પછી રિસાઈને ન જવાને ફેલાવી રહ્યો છું. I am Coaxing health back– અને એ પણ મિત્રોના આશીર્વાદથી.
: --રામભાઈ બક્ષી - પરિપ્રેક્ષા” તેમની “પ્રરચના' સાથે છપાઈને બહાર પડયું. મારા ધાર્યા કરતાં તેને વધુ સફળતા વેચાણની દ્રષ્ટિએ પણ મળી. મને લાગે છે કે સ્વ. રામભાઇની પ્રરચનાને તેમાં ઘણે ફળે હતે. રામભાઇને પ્રરચના લખવામાં કઈ વિમાસણ થઈ નહિ. તેમને કોઈ સંબંધ નડયા નહિ.. કેમકે તેમને સ્થાપિત હિત જેવું કંઈ હતું જ નહિ. આવી નિર્ભિકતા, અને એય મારા જેવા લેખક માટે દર્શાવાતી નિર્ભિકતા, મને તે લાગે છે કે કેવળ રામભાઈ બક્ષીમાં જ એ સમયે હતી. અને એટલે જ તેમના સંબંધમાં મને હેઝલીટના શબ્દો યાદ આવે છે હેઝલીટ જે શબ્દ પિતાને માટે કહે છે
એ શબ્દો રામભાઈ પણ કહી શકયા હતઃ I would rather by a man of disinterested taste and liberal feeling to see and acknowledge to truth and beauty whereever I found it...
એવા એ રામભાઈ ગયા. પણ પરમ સતેષ એ છે કે તેઓ એક અમૂલ્ય દીર્ઘજીવન જીવી ગયા: જીવી ગયા એટલું જ નહિ જટિલ દીધજીવનને જીતી પણ ગયા.
સંઘને હીરક મહોત્સવ
તથા
સ્નેહ મિલન
મારા એક અનુમાન પ્રમાણે આજના કેટલાક વિદ્વાને. એમ માને છે કે રામભાઈએ સાહિત્યવિવેચનના ક્ષેત્રે નવા સિદ્ધાંતનું પ્રદાન કર્યું નથી. વામી વિમશ” જેવો તેમનો. અનન્ય સાહિત્યગ્રંથ જોતાં આ માન્યતાની ઠીક પ્રતીતિ થાય છે, પણ નવા સિદ્ધાંતને અમતાવવામાં અને તેનું મર્યાદા સહિત ગૌરવ કરવામાં રામભાઈ હમેશાં સમયની સાથે જ રહ્યા છે એ પણ એટલું સાચું છે. “કાવ્યનું સ્વરૂપ” ‘શબ્દ અને અથ' કાવ્યનું કલાતત્વ,’ ‘કાવ્યનું પ્રયોજન,” “ભાવકની પ્રતિભા’, ‘પ્રતીક એટલે ? શબ્દાર્થ ચર્ચા', “વાર્તા અને અન્ય સાહિત્ય સ્વરૂપે', ‘ટૂંકી વાર્તાનું સ્વરૂપ” ઈત્યાદિ લેખો, આ સંદર્ભમાં જોવા જોઈએ. તેમની નિરૂપણશૈલી સઘન, સ્વચ્છ અને પારદશી* છે એટલે તેઓ કઈ પણ વિષયને સ્પષ્ટાથી ને બહુ ચકકસાઈથી ન્યાય આપી શકે છે. અને ન્યાયી બનવાનું
શ્રી મુંબઈ જૈન યુવક સંધને સાઠ વર્ષ પૂરાં થયાં છે એ નિમિરો હીરક મહેત્સવને કાર્યક્રમ રવિવાર, તા. ૨૩મી
એપ્રિલ, ૧૯૮૯ના રોજ ચોપાટી ખાતેના બિરલા કીડા કેન્દ્રમાં શ્રી ફાધર વાલેસના પ્રમુખસ્થાને બેજવામાં આવ્યો છે.
આ પ્રસંગે શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઇ ખંભાતવાળાના આર્થિક સહાગથી નેહમિલન પણ જવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગત નીચે પ્રમાણે છે : | [] સવારના ૯-૩૦ થી ૧૦-૪૫ સુધી શ્રીમતી સુમતિ
બહેન થાણાવાલાનું ભકિત સંગીત [] સવારના ૧૧-૦૦ થી ૧૨-૦૦ સુધી શ્રી ફાધર વાલેસનું
-સાઠ વર્ષ : સંસ્થામાં, સમાજમાં જીવનમાં એ વિષય પરનું વ્યાખ્યાન. - સવિગત કાર્યક્રમની જાણ સભ્યોને નિમંત્રણ કાર્ડ દ્વાર કરવામાં આવશે. ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ સંયોજક
નિરુબહેન એસ. શાહ
મંત્રીએ , , :
Page #76
--------------------------------------------------------------------------
________________
| પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬-૪૮૯ - આર્યોનું વિવાહસ્વરૂપ
- t = , ક તનસુખ ભટ્ટ * આર્યો ભારતમાં પાંચેક હજાર વર્ષો પૂર્વે આવેલા એમ તેને બ્રાહ્મવિવાહ કહે છે. વર અને કન્યા અને સાથે જ મનાય છે. યુરોપીય વિદ્વાને આ આગમનને આટલું બધુ મત્રોચ્ચાર કરે અને બધી લગનવિધિમાં ગેરની જેમ વર્તે જૂનું માનતા નથી. તેઓ ઈ. સ. પૂર્વે દોઢ બે હજાર તેને પ્રાજાપત્ય વિવાહ કહે છે. વર પાસેથી એક જોડી ગાયની વરસથી સંતુષ્ટ છે યુરોપીય વિદ્વાનની એક ભ્રામક લઇને કન્યાનું લગ્ન થાય તેને આ વિવાહ કહે છે, માન્યતા એવી છે કે તેમના ઇતિહાસ કે સંસ્કૃતિથી મંત્રોચ્ચાર કરી પુરોહિતકમ કરનારને જ કન્યા માનવજાતિનાં ઇતિહાસ સંસ્કૃતિ પ્રાચીનતર ન હોઈ શકે, પરણાવાય તેને વિવાહ કહેવાય છે. કન્યા છાએ અમારા કરતાં વધારે સુધરેલી બીજી પ્રજા કે દેશ કેમ (લગ્ન પૂવે એકાંતમાં) પિતાને દેવ પ્રેમીને સમપે તે ગાંધર્વ હોઈ જ શકે? આ તેમની માન્યતા છે. ગ્રીક નાટકમાં વિવાહ કહેવાય છે. પુષ્કળ ધન લઈને વરને કન્યાદાન કરાય સ્થળ, કાળ અને કાર્યની અખંડતા કે એકતા હતી. આને તેને આસુરવિવાહ કહે છે. કન્યાનું અપહરણ કરીને ઉઠાવી. તેઓ Unity of the Time, Unity of the Place, જનાર વિવાહને રાક્ષસવિવાહ કહે છે તથા નિદ્રાવશ અથવા અને Unity of the Action કહે છે. સ્થળ, કાળ કે કાર્ય તે માદક પદાર્થોના નશામાં બેભાન કન્યાને ઉઠાવી જવામાં ન બદલાય તેથી તેમનાં નાટક એકાંકી બનતાં અને પાણી આવે તેને પૈશાચવિવાહ કહે છે. કલાકમાં પૂરાં થતાં. પછી ઈગ્લેંડના શેક્સપિયરે આ એકતા તેડી અને વિવિધ કાળ, વિવિધ સ્થળે એક જ નાટકમાં આણી
આ આઠ પ્રકારમાં પહેલા ચાર પ્રકારે બાપદાદાના નટકને એકાંકીના કેદખાનામાંથી છોડાવ્યું. પરંતુ જયારે
પ્રાચીનકાળથી પ્રવર્તે છે. તેથી તે લગ્નપ્રકારોમાં જે પિતાની અગ્રેજોએ સંસ્કૃત નાટકૅ વાંચ્યાં ત્યારે તેઓ ડઘાઈ જ ગયા,
સંમત હોય તે તે ચારે પ્રકારે કાયદેસરના ગણાય છે. જે અખંડતાને નિયમ શેકસપિયરે સેળમી સદીમાં તેડેલ
બાકીના ચારમાં જ માતા તથા પિતા બંનેની સંમતિ હોય તે નિયમ ભાસકાલિદાસે ઇ. સ.ના આરંભમાં કે તે પૂર્વે
તે જ તે કાયદેસરના વિવાહ ગણાય છે. આનું કારણ એ તેડેલો ત્યારે આ ગ્રેજોને થયેલું કે શેકસપિયરની કરતાં ભાસ
છે કે માતા તથા પિતા બંને કન્યાનું મૂલ્ય ધનરૂપે ગ્રહણ કરે છે. કાલિદાસ વધારે ડાહ્યા કેમ હોઇ જ શકે? અસ્તુ
પરંતુ જે માતાપિતામાંથી એકનું મરણ થયુ હોય તે તે
દપતીમાંથી એક જે જીવિત રહ્યું હોય તે કન્યાધન લે છે. - જરા વિષયાંતર થયું ખરું પરંતુ વિષયાંતરમાં એક લાભ વળી જે માતા અને પિતા બંનેનું મરણ થયું હોય તે એ છે કે પ્રસ્તુત વિષય સિવાયના અન્ય મુખ્ય કે ગૌણ વિય. પછી પરણનાર કન્યા જ , વરનું આપેલુ ધન, સ્વીકારે છે. વિષે પણ જ્ઞાન મળે છે-જોકે આને માટે વિષયની એકતાને સંક્ષેપમાં, લગ્નના આઠ પ્રકારોમાંથી ગમે તે એક પ્રકારે લગ્ન તાંતણે અવશ્ય તાવો પડે છે. તર્કશાસ્ત્રની ઔચિત્યની મર્યાદા થયું હોય, પરંતુ જો તેમાં લાગતાવળતા પક્ષે એટલે કે ઓળંગવી પડે છે અને નિબંધકારને બદલે જ્ઞાનકોશકાર બનવું
માતા, પિતા તથા કન્યા) રાજી હેય તે તે લગ્ન માન્ય - પડે છે. વિષયથી દુર જવું પડે છે. પણ વાંસડાવા આમ કે
ગણાય છે, હિંદીમાં પણ આવી જ કહેવત છે: ‘મિયાં બીબી ઓમ’ હાલવામાં આપણે કોઇનો બાપ તે મારતા નથી ને? રાજી તે કયા કરેગા કાજી?” . આટલું અનાવશ્યક અભિભાષણ કર્યા પછી મૂળ વિષય ' પહેલા ચાર પ્રકારે સભ્ય , તથા સંસ્કારી પ્રજાના છે. ઉપર આવું છું. આર્યોના આગમન કાળે જે લગ્નવિધિ હતી. પાંચમે ગાંધર્વ લગ્નને પ્રકાર પણ શકુ તલ નાટકની વાર્તા તે જ લગ્નવિધિ આજે પણ જળવાઈ રહી છે તેમ યુપીય જેટલે જૂનો છે. આ જ પ્રથાને એક સંસ્કૃત શ્લેકમાં વિવેચકે માને છે. પરંતુ આર્યોનાં વિવાહ સ્વરૂપે વિષે આમ વણવી છે; થ: જમાદઃ સ હિ થઃ (જેણે મારા સામાન્ય પ્રજાને આજે કોઈ ક૫તા નથી રહી. પહેલો લગ્ન
કૌમાયનું હરણ કર્યું તે જ મારે વર બન્યું છે. બાકીના ત્રણ પ્રથાના રિવાજવા ભેદ એ છે કે આર્યોમાં પુસ્મ કદી કન્યાનાં પ્રકારે તે તેના નામ ઉપરથી જ અસભ્ય, અસંરકારી, માબાપ પાસે ધન માગતા ન હતા. આજે આવું ધન મગાય અનાથ દેખાઈ આવે છે. સમર્પણથી માંડીને તે અપહરણ છે. તેને કાઠિયાવાડમાં કરિયાવર, સુરત જિલ્લામાં વાંકડા, ખેડા
સુધીની બધી દૈવી આસુરી વૃત્તિઓ આ આઠ લગ્નપ્રકારમાં જિલ્લામાં પરઠણ (પૈઠણ, મહારાષ્ટ્રમાં હુકા અને હિંદીમાં
અભિવ્યકત થાય છે. કાલિદાસ કહે છે કે મર્યો કથા વવદીય દહેજ કહે છે બીજો ભેદ એ છે કે આજે સપ્તપદીનાં સાત
ઇવ (કન્યા તે પારકી થાપણુ આપણા ઘરમાં પડી છે) બીજી બાજુ પગલાં કે મંગળફેરા કર્યા વગર અને સરકારી પડામાં
એક હાસ્યજનક ટુચકે (ટુચકે જ હશે, સત્ય નહિ હોય) સાંભળે નોંધ વવાથી તે કાયદેસર ગણાય છે. ત્રીજો ભેદ એ છે કે
છે. ચરોતરમાં એક અભણ સાસુએ જમાઇનું નાક પકડ્યું. હવે ક્ષત્રિમાં સ્વયંવરો થતા નથી. તેણે નખેદ જ સરજેલું.
જમાઈ વકીલ, ડેકટર, ઈજનેર કે બેરિસ્ટર હશે. તેણે સાસુઆર્યોમાં વિવાહનાં આઠ સ્વરૂપ છે. બ્રાહ્મ, પ્રાજાપત્ય, અને સે -પચાસ માણસે વચ્ચે લગતમ ડ૫માં . તમારો માર્યો. આષ, દેવ, ગાંધર્વ, આસુર, રાક્ષસ અને પૈશાચ. કન્યાને લગ્નમાં ફટાણાં પણ ગવાય છે અને રામસીતાના મંગળના ધોળ વસ્ત્રાભૂષણથી શણુગારીને, દ્રવ્યગ્રહણ વિના જ કન્યાદાન થાય પણ ગવાય છે, જેમકે સીતાને તેરણ રામ પધાર્યા...” ૦
Page #77
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮૯
:
* :: દાડ,
.ક’
વિ રામ - +,
- ૨સકો રસખાન
. . . : : પ્રવીણચક છે૨ : . . : : : * * *. વ્રજીભાષાના અનન્ય ભકત-કવિ રસખાન'ની કવિતા રાચતી. આ કવિની જન્મજન્માંતરની આરત તે જુઓ. એટલે ખરેખર રસની ખાણ જ છે. કૃષ્ણભકિતમાં આકંઠ
માનુષ હોં તે વહી રસખાનિ ડૂબેલા, પ્રેમાનુભૂતિના આ મસ્ત કવિ, દિલ્હીના બાદશાહ
... 'બસે સંગ ગોકુભ ગાંવ કે ગવારન; -વંશના પઠાણ હતા. સંવત ૧૬૧૫ માં જન્મેલા આ
જે પસુ હો તે કહા બસુ ને? . : : કવિનું મૂળ નામ સૈયદ ઇબ્રાહિમ હતું, એમ મનાય છે.
ચરો નિત નંદ કી ધેનુ મઝારન! આ અદ્દભુત કૃષ્ણાનુરાગીની ભકિતની ઉત્કટતા પિછાણી,
- પાલન હોં તે વહી ગિરિક શ્રી વલ્લભાચાર્યજીએ એમને દીક્ષા દઈ વૈષ્ણવ સંપ્રદાયના - જે ધર્યો કરે છત્ર પુરંદર ધાર; ૨પર વૈષ્ણમાં સ્થાન આપી એમને આદર કર્યો હતે.
જે ખગ હો તે બસેરા કરૉ - એક મુસલમાન, કૃષ્ણભકિતમાં પ્રાણપણે ઓતપ્રેત થાય, _તિ કાલિન્દી કુલ કમ્બકી ડાહન વૈષ્ણવ સંપ્રદાયમાં દીક્ષિત થાય એનું ઘણુને આજે આશ્ચર્ય
હે પ્રભુ, આવતા જન્મમાં માણસ બનું તે ગોકુળના. ચાય પરંતુ હકીકતમાં રસખાનને આવિર્ભાવ જ એવા સમયમાં ગેવાળિયાઓ વચ્ચે જ રહું; પશુ તરીકે જન્મે તે નંદની થયું હતું, જ્યારે કોઈને આનું આથ" થાય એવું ન હતું. ગા વચ્ચે જ ફરું; પયર થઇને જન્મે તે ભગવાન કૃષ્ણ
મુગલ સમ્રાટ અકબરના સુવ્યવસ્થિત રાસતકાળમાં સુખ- ઊંચકેલા ગોવર્ધન પહાડ પર જ મારું સ્થાન હોય ને પક્ષીનું ચેનથી રહેતી જનતા ત્યારે સર્વ પ્રકારે નિશ્ચિત હતી અને કહ્ના- જીવન મળે તે કાલિંદીના કિનારે કદમ્બા પર જ મારે સાહિત્ય પ્રત્યે વધુને વધુ અભિમુખ થતી જતી હતી. ધર્મક્ષેત્રે વાસ છે ! અકબરની વિશાળ દષ્ટિ ને ઉદાર વૃત્તિને લઇને તત્કાલીન
હૈયાના ઊંડાણમાંથી અવતરતી એમની આ લયબદ્ધ -ભક્તિમાર્ગને પ્રવાહ એવા પ્રબળ વેગે વહે છે કે હિંદુ
ભાવનાઓ કેવી આકર્ષક છે ! મુસલમાન બંનેએ એમાં સમાનરૂપે અવગાહન કર્યું.
કૃષ્ણના અલૌકિક સૌંદર્યાસાગરમાં ડૂબેલી ગેપીની હાલત કૃષ્ણભકિતની સૌદર્યોપાસના ને મધુરિમા, સૂફી પ્રેમમાગી
જોઈ છે? મુસલમાન સહૃદય માટે આમેય અનુકૂળ હતી જ ! આવી પરિસ્થિતિમાં જાયસી, રહીમ અને રસખાન જેવા અનેક
રસખાનિ બિલકત બૌરી ભાઈ મુસ્લિમ કવિઓએ એમની રચનાઓ દ્વારા વૈષ્ણવ ભાવનાઓનું
દુગ મંદિ કે ઝાલિ પુકારી હંસી હે” ગૌરવ કર્યું એનું ત્યારની પરિસ્થિતિમાં ખાસ આશ્ચર્ય નહોતું. કૃષ્ણાના દર્શનથી બાવરી બનેલી ગોપી, આંખ મીંચી,
એ શેભાગરને મરી રહી છે, ત્યારે એની સખી હસીને આ મુસલમાન કવિઓની આવી રચ એ એવી ઉત્કૃષ્ટ
કહે છે અને તે ખેલ!’ પણ પેલી કંઇ આંખ ખેલે?! . કક્ષા આંબી ગઇ કે હિન્દી નવયુગના વૈતાલિક બાબુ હરિશ્ચંદ્ર
એ તે કહે છે 'આ આંખમાં તે એ મેહિની મૂરતે બેઠી છે. -લખવું પડ્યું કે
આંખ ખોલું તે ચાલી જ જાય ને! નહીં ખેલું ? ઇન મુસલમાન હરિજનન પિ
ખેલ રિ નેનનિ ! લોં કહા, કેટિન હિન્દુ ન વારિએ !”,
વહ મૂરતિ નૈનન માંઝ બસી હે !” પણ કહેવું જોઈએ કે આ કવિએમાં યે રસખાનનું સ્થાન
કૃષ્ણને પામવા-એની જોડે એકરૂપ થવાની ગેપીની અનેરું છે !
ઉત્કટ અભિલાષા પણ કેવી છેકૃષ્ણ માટેના એમના આવા ઉત્કૃટ પ્રેમ માટે અનેક જનશ્રુતિએ બેંધાઈ છે. એક અત્યંત માનુની સુંદરી પ્રત્યેના
- મેર પખા સિર ઉપર રાખિ હોં
ગુ જ કી માલ ગરે પહિરોંગી; એમના પ્રબળ પ્રેમની ઉપેક્ષાએ એમના ધસમસતા પ્રેમપ્રવાહને
એઢિ પીતાંબર, હૈ લકુટિ. બન કૃષ્ણ પ્રત્યે વાળ્યું ને એમના જીવનની દિશા જ બદલાઈ ગઈ એવું કહેવાયું છે.
ગેધન વારનિ સંગ ફિરોંગી
ભાવ તે વે હિ મેરે રસખાનિ'! વળી એમ પણ કહેવાયું છે કે શ્રીમદ્ ભાગવતને ફારસી
સે તેરે કહે સબ સ્વાંગ કરૌગી; -અનુવાદ વાંચીને, ફારસીના આ વિદ્વાન એવા ભાવવિહાર થઇ
વા મુરલી મુરલીધરકી ગયા હતા કે કૃષ્ણ-દર્શનની તાલાવેલી એમને છેક ગેકુળ
અધરાને ધરી અધરા ન ધરોંગી. સુધી ખેંચી ગઈ ને અંતે એ દીક્ષિત વૈષ્ણવ બન્યા.
કનૈયા, તારી જેમ જ માથે મેરપિચ્છ ને ગળે ચડીની વ્રજભા છે ત્યારે ઉત્કર્ષની ઊંચાઈ એ પહોંચી ચૂકી માળા ધારણ કરીશ ને પીતાંબર પહેરી, લાકડી લઇ, જ હતી, પરંતુ આ સૌદર્યોપાસક રસિક જીવની રચના- ગવાળા જોડે તારી જેમ ગાય ચરાવવા પણ જઈશ. બધું એમાંની તન્મયતા, સ-રસતા, મધુર પ્રાસાદિકતા ને શૃંગારની તારી જેમ જ કરીશ-તું કહીશ તેવા વેશ ધારણ કરીશ ! પણ પ્રવાહિતામાં એ ઔર ખીલી ઉઠી. વ્રજભાષાનું સમસ્ત માધુર્ય કનૈયા, એક વાત નહીં બને! કઈ વાત? એમની રચનાઓમાં સતત નીતરતું રહ્યું.
મુરલીધરે હઠ પર મુકેલી-ચૂમેલી વાંસળી હું મારા હોઠ 'ક માટેના એમના પ્રગાઢ પ્રેમ પાસે જપ, તપ, વ્રત, પર નહીં મૂકું ! શા માટે ? કૃષ્ણના હેઠને સ્પશી', એ તે આદિ માટે કોઈ સ્થાન જ ન હતું. સર્વાગી સમર્પણમાં જ ' મારી શેક જ હોય ને! એને તે વળી હું મારા હેઠને
Page #78
--------------------------------------------------------------------------
________________
4
અડકાડું ? કદી નહીં –
વા મુરલી મુરલીધરકી અધાન ધરી, અધરા ન ધરોગી
અભિવ્યકિતનું એમનું આવું અને ખાપણું જ એમની રચનાઓના આકષ ણુનું કેન્દ્ર છે.
કૃષ્ણની બાળલીલાના દશ્યામાં પણ એમને ભક્તિભાવ કવા છલકાય છે ! નાનકડું પીતાંબર ને પગે ઝાંઝર પહેરી કૃષ્ણ હાથમાં ખાવાનું લઈ, આંગણામાં રમતાં રમતાં ખાય છે ને ફરે છે; ત્યાં તા કાગડા આવીને એમના હાથમાંથી માખણુરીટી ખૂંચવી ગયા – રસખાનની દષ્ટિ તે જુઓ! એ કહે છે...
કાગ ૩ ભાગ અે સર્જની
હિર હાથ સૌ લે ગયે માખનરેટી
પ્રથમ જીવન
* કાગડા યે નસીબદાર ને! ખુર્દ ભગવાનના હાથમાંથી એને ખાવાનું મળ્યું, એ એનુ કેવું સદ્ભાગ્ય છે !
પ્રેમલક્ષણાભકિતના આ કવિને મન પ્રેમ જ સર્વોપરિ છે. પ્રેમ તે ભગવાનને પણ કેવા નચાવી શકે છે, જુઓ
અનાદિ અનંત એવા જે ભગવાનની ખુદ ગણેશ, મહેશ, દિનેશ (સૂર્ય'), ઇન્દ્ર શેષનાગ વગેરે દેવતાઓ પણ સ્તુતિ કરતા હાય છે સેસ ગનેસ, મહેસ, નેસ સુરેસ હુ જાહિ . નિરંતર ગાવૈં –
એવા કૃષ્ણને-કનૈયાને ગોપીએ—અહિરકી છેારિયાં'' કુવા નાચ નચાવે છે- :
તાહે અહીરકી હૈહરિયા
છિયા ભરી છછ ૐ નાચ નચાવે !
:
છાશ વંલાવતી ગેપીએ પાસે જઇ કનૈયા છંશુ માગે છે; ત્યારે ગેપીઓ કહે છે–'તુ નાચે તેા વાટકી છાશ મળે !' ને કૃષ્ણે એમની પાસે નાચે ય ખરાં !
।
આવા અનેાખા, મ`સ્પશી' ને ભાવસભર શબ્દચિત્રા આંકવામાં રસખાન નિષ્ણાત છે.
રસખાનના આવા સવૈયા' એટલા લોકપ્રિય થઇ પડયા હતા કે એ જમાનામાં લેાકા એ ‘સંવૈયા’તે જ ‘સખાન’ કહેતા થઇ ગયા હતા.
કૃષ્ણભકિતમાં જ દૂખેલા રસખાન ભગવતી ભાગીરથી માટે પણ ભકિતભાવ ધરાવે છે. ગંગામૈયાનુ ગૌરવ ગાતી એમની પતિના વિશિષ્ટ અભિગમ તે જુએ–
એ રી સુધામયી ભાગીરથી સખ પથ્ય અપથ્ય બને ... તુદ્ઘિ પાસે આક ધતૂરા ચખાત કિર વિષ ખાત કિ શિવ તેરે ભરેસે !
હે અમૃત જેવુ જળ ધરાવતી ભાગીરથી ! તને પ્રસન્ન કરનાર માટે પરેજી રાખવા જેવુ કંઇ રહેતુ ન નથી-ખ પથ્ય બની જાય છે, ભગવાન શંકર પણ આકડા ને ધતુરો ય નિર્ભયપણે ચાવી જાય છે તે તારે ભાસેતે ! આવી લલિત-મધુર પદાવલિના રચયિતા ભકતકવિ રસિક પ્રેમી રસખાને સવત ૧૬૮૫માં હુંમેશને માટે વિદાય લીધી.
'પણ રસછેાળા ઉડાડતી એમની પ્રેમમરત રચનાઓની મહા મૂલી મૂડી હંમેશને માટે આપણને સોંપતા ગયા છે.
*
તા. ૧૪
શ્રી સનત મહેતાનું વ્યાખ્યાન
“સંધના ઉપક્રમે નીચે પ્રમાણે વ્યાખ્યાન યોજવામાં આવ્યું છે. શ્રી સનત મહેતા
વ્યાખ્યાતા
વિષય
દિવસ
સમય
સ્થળ
४
ચેરમેન, સરદાર સરોવર નર્મ'દા નિગમ લિ. : Gujarat its Oil Fields and the Centre.
ગુજરાતના તેલભ ડારા અને મધ્યસ્થ સરકાર: મંગળવાર, તા. ૨૫મી એપ્રિલ, ૧૯૮૯ : સાંજના ૬-૧૫ વાગે
: વાલચંદ હીરાચંદ સભાગૃહ, ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર, ચ`ગેટ, મુંબઈ-૪૦૦૦, ૦૨૦. આ કાર્યક્રમનું પ્રમુખસ્થાન શ્રી અમર જરીવાલા લેશે. 'સવેત ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ' ''-મ`ત્રીએ સાભાર સ્વીકાર 2
* મહુત્તરા શ્રી મૃગાવતીશ્રીજી. સપાદક ડે રમણલાલ ચી, શાહ, સહસ’પા. શૈલેશ એચ. કાઠારી તથા ગુલાબ રૃઢિયા.. પાકું પૂરું * પૃ-૧૭ *મૂલ્ય રૂા. પ૦ પ્રકાશક: શ્રી વલ્લભસૂરિ સ્મારક નિધિ–મુંબઇ,
*
* પૃષ્ઠ-૪v૨
*
* વલ્લભ પ્રવચન ભાગ-ખીજો (હિન્દીમાં). સપાદક: મુનિ નેમચંદ્રજી, ડેમી સાઈઝ પ્રકા શ્રી આત્માનંદ જૈન મહાસભા-ઉત્તર ભારત, લુધિયાના (પંજાt) * ઊતરી સાગર પાર (હિન્દી સપા . મુનિશ્રી ધમ ર ધરવિજ્યજી * ક્રાઉન સેાળપે” * પૃષ્ઠ-૧૨૦ * મૂલ્ય રૂ. ૧૧, પ્રકા—શ્રી આત્માનંદ જૈન સભા, ૩૯–૪૧, ધનજી સ્ટ્રીટ, મુંબઈઃ ૩ ફૂલ બને મહુકાએ અગીઆ સપાદક, પ્રકાશક અને લ્થ ઉપર મુજબ ગૌતમ રાસ પિિલન (હિન્દી) લે. મહાપાધ્યાય વિનયસાગર ક્રાઉન સેાળપેન * પૃષ્ઠ - ૧૩૪ મૂલ્ય રૂ. ૧૫- પ્રકા. પ્રાકૃત ભારતી અકાદમ ૩૮૨૬, યતિ શ્યામલાલના ઉપાશ્રય, મોતિસિંહ ભામિયાકા રાસ્તા, જયપુર – ૩૦૨૦૦૩ * નવપદ સાધના ઔર સિદ્ધિ (હિન્દી) લે. આ. શ્રી વલ્લભસૂરિજી મ. પૃષ્ઠ ૪૪૪ ન મૂલ્ય રૂા ૫” પ્રકા. શ્રી મહાસભા ઉત્તર ભારત – લુધિયાના (પંજા) ધર્માં મે મુકિત વિચાર (હિન્દી) લે. યુવાચાયડા શિવમુનિ ડેની સાઇઝ, પૃષ્ઠ-૨૧૨ મૂલ્ય રૂા. ૮૦/ પ્રકા શ્રી. અખિલ ભારતીય જૈન વિદ્યુત પરિષદ સી ૨૩૫, ૨ એ ધ્યાનંદ મા. તિલકનગર જયપુર-૩૦૨૦૦૪.
* ડેમી સાઇઝ
માનદ જૈન ભારતીય
*
* હેમ સ્વાધ્યાય પાથી - સપા ૫. શીલચ દ્રવિજયજી ગણિ ડેમી સાઈઝ મૂલ્ય શ. ૪૦ પ્રકા. શ્રી હેમચદ્રાચાય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સ ંસ્કાર શિક્ષણનિધિશ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળા, પાજરાપેાળ, અમદાવાદ ૩૮૦૦૦૬ * પુર્ગમ સાર્* સંપા. દિનેશભાઇ મેટ્ટી * ડેમી સાઈઝ ઝ પૃષ્ઠ-૧૬૪, મૂલ્ય રૂ. ૨૦/- પ્રકા શ્રીમતી સરસ્વતી ોરવરમલ-મેદી મેમેરિયલ ટ્રસ્ટ, ૯૬૪, સ્ટાફ એક્ષેસ્ચેન્જ ટાવર, દલાલ સ્ટ્રીટ, ફેટ, મુંબઈ-૪૦૦૨૩૫
મૂકસેવક અને ખેલતા હું યાં (કીકુભાઇ નાયક અભિન ંદન ગ્રંથ). સંપા. અબ્બાસઅલી તાઈ, ભીમજીભાા નાયક, મગનલાલ નાયક:* ડેમી સાઇઝ * પૃષ્ઠ-૪૭ મૂલ્ય રૂા. ૩૦ પ્રકા. શ્રી કીકુભાઇ ગુલાબભાઈ નાયક : અમૃત મહાત્સવ સમિતિ. તા. ગણદેવી જિ. વલસાડ મુ. પો. કછેાલી પીન. ૩૯૬૩૯૦,
Page #79
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૮૯
પ્રવન શ્રી મુંબઈ જન યુવક સંઘની વસંત વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જૈન યુવક સંધ આયોજિત શ્રી ચીમનલાલ " " બેગેરિયા તથા સ્પેનમાં પગપેસારો કર્યો હતો. ચકુભાઈ શાહ મારક વસંત વ્યાખ્યાનમાળા તા. ૩-૪-૧૯૮૯થી પ્રથમ વિશ્વયુદ્ધ પછી મર્યપૂર્વમાં જે રે - બ્રિટન, તા. ૫-૪-૧૯૮૯ સુધી એમ ત્રણ દિવસ માટે ચર્ચગેટ
ક્રાંસ વગેરેની સત્તા અને વધુ હોળે હતાં એ બધામાં ખાતેના ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના સભાગૃહમાં જવામાં
સ્વતંત્ર થવા માટેની હવાએ જોર પકડયું ત્યારે રશિયા અને - આવી હતી. વિષયો હતા - Towards. the.... New.
અમેરિકા જેવી મહાસત્તાઓએ ત્યાં વર્ચસ્વ જમાવવાનો પ્રારંભ world - નવી દુનિ તરફ ગતિ -. ચીન અને રશિયામાં
કર્યો અને બીજા વિશ્વયુદ્ધ બાદ આ પરિસ્થિતિએ ગંભીર સ્વરૂપ પરિવર્તન, મય પૂર્વમાં ફેરફાર અને પાકિસ્તાનમાં પરિવર્તન.
પકડયું. પરિણામે ઇરાને અને ઇરાક વચ્ચે ગંભીર યુદ્ધ ખેલાતાં વ્યાખ્યાતા હતા કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ વિદેશ સચિવ શ્રી
યુદ્ધમાં દસ લાખ માનવીઓ માર્યા ગયા અને ભારે ખુવારી થઈ એપી., વેંકટેશ્વરનું અલિગન્દ્ર. મુરિલમ, યુનિવર્સિટીના
* શ્રી એમ. જે. અકબરે * ‘પાંકિતાનમાં પરિવર્તન” એ વિષય ચાન્સેલર ડે. રફિક ઝકરિયા અને કલકત્તાના ખ્યાતનામ
પર વ્યાખ્યાન આપતાં જણાવ્યું હંતુ કે બ્રિટિશરોને ભારત દૈનિક “ધ ટેલિગ્રાફ'ના તંત્રી શ્રી એમ. જે. અકર. આ
પરંનું શાસન છોડવું પડે તે ' સ્થતી વાત ન હતી. તેથી વ્યાખ્યાનમાળાને સક્ષિપ્ત અહેવાલ નીચે પ્રમાણે છેઃ ... 5
જ્યારે તેમને દેશ છો પડે છે ત્યારે ભારતને : શ્રી એ. પી. બેંકટેશ્વરને ચીન અને રશિયામાં પરિવર્તન અસંખ્યું ' ભાગમાં વહેંચી નાખવાની યોજના ઘડી હતી: એ વિષય પર વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે ચીન દેશ પાકિસ્તાનની સ્થાપનાને મૂળ ખ્યાલ ઝીણાને નહિ પણ ભારે પ્રગતિ સાધી શકયે કારણ કે ત્યાં નવી પેઢીના હાથમાં
બિહારના કેટલાક મુસ્લિમ જમીનદારોને હતે. ભૂતકાળના નેતાગીરી આવી પડી અને આ નવી નેતાગીરીને ભૂતકાળથી
મુસિલમ શાસકેના આ વંશજોને મેગલ સામ્રાજ્ય ગુમાવ્યાને સતિષ ન હતા. જૂની પેઢીએ જે લક્ષ્યાંકે નકકી
વસવસો હતે. આને લાભ બ્રિટિશ શાસકે તરફથી કર્યા હતા તે નજીકના ભવિષ્યમાં સિદ્ધ થવાની
ભારતમાં લધુમતી તરીકે રહેલ મુસ્લિમોમાં ‘‘હિન્દ કોઈ શકયતાઓ ન હતી. ચીને ચાર સિદ્ધાંત અપનાવ્યા છે
બહુમતીને ભય ઊબે કરવામાં અાવ્યું હતું. અને એમાંથી અને તે એ છે કે વાસ્તવિકતા જેવી છે તેવી રીતે તેને
સંરક્ષણના નામે પાકિસ્તાનની સ્થાપના જ એક ઈલાજ છે. સામને કરે, ફરજ પડે તે અગાઉ : પરિવર્તન અપનાવવું,
એમ ઠસાવવામાં આવ્યું હતું. અને બ્રિટિશ સરકારે જાણી જ્યાં તુલના ન થાય ત્યાં તુલના કરવા બેસી ન જવું અને
જોઇને પાકિસ્તાનની સ્થાપનાને સમર્થન અને વેગ આપીને તમારા ભાવિ પર બીજા કેઈ કાબૂ રાખે તે અગાઉ તમે જ
પિતાની મેલી મુરાદ સફળ બનાવી હતી. “ કાબૂ રાખે. .
'
પાકિસ્તાનની સથાપના પાછળ કોઈ, બુદ્ધિગમ્ય કારણુ નું - ચીનને મોટો લાભ એ છે કે ચીનમાં અંટ્ટાણુ ટકા
હોવાથી પાકિસ્તાનની સ્થાપના થયા બાદ પણ એની પાસે ચીનાઓ એક જ જાતિના-ઇસના છે. એમની ભાષા પણ
કે ચોકકસ સિદ્ધાંત કે આદર્શો હતા નહીં પરિણામે પાકિએક જ છે. પણ ચીનની પ્રજાને સ્વદેશપ્રેમ નોંધપાત્ર છે.
સ્તાનની સ્થાપના માટે ભારે ઝુંબેશ ઉપડનાર મુસ્લિમ લીગ ચીનમાં પણ સામ્યવાદી પક્ષમાં ભાગલા છે જ. ચીનને મહાન
પાકિસ્તાનના ઇતિહાસમાં કયારેય શાસક પક્ષ તરીકે વિજય કુદકોમાં નિષ્ફળતા મળી છતાં ત્રણ પેઢીઓ દરમિયાન જેટલા
પામી શકયો નહિ. પાકિસ્તાનની પ્રજા પાસે પણ કઈ સુધારા ન થઈ શકે એટલા સુધારા ચીનમાં એક જ પેઢીએ
ચેકકસ કાર્યક્રમ ન હોવાથી ત્યાં એક પછી એક કરી બતાવ્યા છે અને શાણપણ વાપરી ચીને અમેરિકા સાથેના
સરમુખત્યારેના હાથમાં સત્તા કેન્દ્રિત થઈ. હવે ધીમે સંબંધે સુધાર્યા છે.
ધીમે પાકિસ્તાનની પ્રજાને પણ ખાતરી થઈ ગઈ છે રશિયામાં ગેએવે સમાજને મુક્ત કરવા ત્રણ સિદ્ધાંત. કે દેશની એકતા ધમ મારફત નહિ પણ લોકશાહી મારફત જ આપ્યા. પેરારટ્રોઈકા દ્વારા સમાજનું પુનર્ગઠન કરવાની, સ્થાપી શકાય તથા જાળવી શકાય આથી પાકિસ્તાનમાં સામુઘયિક નિર્ણયો લેવાની તથા નૂતન વિચારની છૂટછાટ પ્રજાકીય અવાજનો વિજય થતાં પાકિસ્તાન પીપલ પાટીના એમણે અપનાવી જે તાજેતરની મેરની ચૂંટણીમાં હાથમાં સત્તા આવી છે. બેનઝીર ભુટ્ટો વઝીરે આઝમ બની જોઈ શકાય છે. પણ એક તરફ પક્ષનું સામુદાયિક શકયાં છે. એમને વિજય દર્શાવે છે કે એ મઝહબી ખેરખાં. બળ તથા બીજી બાજુ વ્યકિતગત વિચારો વચ્ચે એને પ્રજા સાચા રવરૂપમાં સમજી ગઈ છે. . . . ગેબવે કામ કરવાનું છે, તે આપણે ભૂલવું ન જોઈએ.
વ્યાખ્યાનમાળાનો પ્રારંભ શ્રીમતી. કેકિલાબહેન વકાણુની છે. રફિક ઝકરિયાએ મધ્ય-પૂર્વમાં ફેરફાર' એ વિષય મંગલ પ્રાર્થનાથી થયે હતો. પ્રમુખસ્થાને શ્રી અમર - પર વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે મર્થપૂર્વના વિસ્તારની જરીવાલા હતા તેમણે ત્રણે વ્યાખ્યાતાને પરિચય “ આજની સમસ્યાઓને બરાબર સમજવી હોય તથા આ. આપ્યું હતું. સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહે સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ કરવું હોય તે મય પૂવને સૈનું સ્વાગત કર્યું હતું. મંત્રી શ્રી નિરુબહેન એસ શાહે ઇતિહાસ આપણે પાશ્ચાત્ય દેશના ઈતિહાસકારોની નજરે વ્યાખ્યાતાઓનું પુષ્પગુચ્છથી અભિવાદન કર્યું હતું. ત્રણે. નહીં પણ વતંત્ર અને તટસ્થ દષ્ટિએ તપાસ પડશે.
દિવસના વ્યાખ્યાનના અંતે અનુક્રમે છે. કાલિન્દી રાંદેરીએ : મધ્ય-પૂર્વમાં સહુથી મોટામાં મેટા તથા વ્યાપ્ત સંધર્ષણે
શ્રી પ્રવિણચંદ્ર કે. શાહ અને શ્રી એમ. વી. કામથે આભારમુસ્લિમ અને ખ્રિસ્તીઓ સાથે કઝેડના સમ્યથી થયાં છે. એ વિધિ કરી હતી.
!! . વખતે એટોમન સામ્રાજ્ય તરીકે મુસ્લિમેએ હંગેરી, ”
- : સંકલન : ચીમનલાલ લાધર
Page #80
--------------------------------------------------------------------------
________________
--
-
ગમન સાગનું ધામાંથી તારક
બદ્ધ જીવન દાન–ત્યાગવૈરાગ્ય .
( ૩ પંડિત શ્રી પનાલાલ જગજીવન ગાંધી.. . . . . . . : ભગવાનની મૂર્તિમાં ચેતનાને અંશ કે આત્માને કોઈ આ પાપબંધને અટકાવવા માટે દાન, શીલ, તપ અને ગુણ રહેલ નથી અને છતાંય તેમાં પરમાત્મતત્વની સ્થાપના, ભાવ એ ચાર ત્યાગધમ આપણામાં બતાવ્યાં છે. દાનઃ દાન --પ્રાણ પ્રતિષ્ઠા-અંજનશલાકા વિધિથી કરી ભગવાનને-પર- એટલે પરિગ્રહ અર્થાત્ ધન-ત્યાગનું પણ લેવું નહિ. ત્યાગભાવે માત્માને પ્રતિમામાં આવેષ કરીને પરમાત્મા તુ માનીએ છીએ અને ત્યાગ કિયાએ જડ પદાર્થોની માલિકીમાંથી છૂટવાનું છે. અને જિન પડિમા, જિન સારીખી લેખીએ છીએ તો પછી . પુણ્યના ફળસ્વરૂપે વિશેષ પરિગ્રહ મળે અને ભેગવીએ તે નરક રવયં સાવરણ સાંસારિક જેમાં અવરાયેલ પરમાત્મતત્વ- અને તિર્યંચગતિ મળે છે. કેવળજ્ઞાન-સિદ્ધત્વને જોઇને પરમાત્મતુલ્ય સેવા કેમ નહીં કરવી? શીયળ : શરીરમાંથી પાપારંભનો ત્યાગ, સદ્વર્તન સદ્
તે કયારે બને ? જ્યારે મનુષ્યને લાથ દાન એટલે કે વ્યવહાર સદાચાર એ શીયળ છે. તપ : પાંચ જ્ઞાનેન્દ્રિયના આપવું” એ બની જાય અને ત્યારે સમજાય છે કે પુણ્યના વિષયભેગને ત્યાગ સહ ઇન્દ્રિયદમન-દેહદમન તેનું નામ તપ. ઉદયથી મળેલને પણ લેવાય નહિ, પરંતુ તેને સદુપયોગ જ ભાવ : મનનાં અને બુદ્ધિનાં અહમને ત્યાગ. મન, શરીર, થાય. આ સદુપયોગ કવનમાં એટલે સુધી છદ્ધિ અને પરિગ્રહ આદિ સવ' વળગાડ છે, આવરણ છે.' ઉતારવાને છે કે બીજાઓને વહેંચતા જવું અર્થાત ત્યાગ દબાણ છે. આ સર્વગ્રહણથી અહણ થવા માટે જ્ઞાની ભગવે તે કરે, પરિગ્રહ એક કરો. મૂચ્છ ઉતારવી અને ધીમે ધીમે દાન, શીલ, તપ, ભાવરૂપ એ ચાર પ્રકારને ધમ પ્રરૂપેલ છે. દાનના જય અર્થે પિતાની જરૂરિયાત ઓછી કરતા જવું
ત્યાગ કરે અને મનુષ્ય ત્યાગની ટેક ન છોડે તે રગ ઘટી - આનું બીજું નામ ત્યાગ છે.
જશે અને મટી જશે. આ વ્યવહારથી નિશ્ચયની પ્રક્રિયા છે. ત્યાગ પરકબેને કરાય. એટલે કે તન-મન અને ધન આ જ્યારે રાગ ઘટે અને વિરાગ સારો આવે ત્યારે એ નિશ્ચયથી ત્રણે મારા નથી માટે મારે ન જોઇએ એ વૃત્તિપૂર્વકને ત્યાગ વ્યવહારની પ્રક્રિયા છે. વૈરાગ્ય આ દશ્ય તત્વ નથી. ત્યાગ આ. એ. સાચે ત્યાગ છે સાચું દાન છે, તેમ કરતા કરતા પર દ્રશ્ય તત્વ છે. વૈરાગ્ય એ દ્રષ્ટિ છે. વિષે જાગૃતિ રહેશે, જેથી પર ને રવ માનવાની ભૂલ નથી કરી
જેની પાસે છે અને છેડી દીધું છે તે પ્રાપ્તને ત્યાગ છે. બેસતાં, હકીકતમાં જે પરમાં ત્યાગ-વિરાગભાવે જાગૃત રહી એ દાન છે. જેની પાસે છે, નહિ અને કાંઈ જોઈતું શકે છે તે જ સ્વમાં લીન થઈ સ્વમાં પરિણમી શકે છે.
નથી તે અહણને, ત્યાગ છે એ વૈરાગ્ય છે. અને તે - આપણું એ જ કહેવાય જે આપણાથી છૂટ નહિ અને , અપ્રાપ્તનો ત્યાગ છે. અર્થાત્ ઇચ્છાને ત્યાગ છે સહન બહારથી આવીને ચેટ નહિ. જે વસ્તુ આપણી પોતાની કરવું, જતું કરવું અને કરી છૂટવું તે વૈરાગ્ય છે. હાથ તેનું ગ્રહણ કેવી રીતે થાય તે તેને ત્યાગ ? નહિ તે દેહભાવો છે. શરીરને શરીર માટે સાધન બનાવનાર પણ કેવી રીતે થાય? આત્માને સ્વભાવ ગ્રહણરૂપ નથી, સંસારી છે. આત્મા માટે શરીરને સાધન બનાવનાર અપરિગ્રહીગ્રહણ એ પુદ્ગલને ગુણ છે તે પરને પરદ્રવ્યનું જ દાન - ત્યાગી છે. તે દાનધમ' વિના શકય નથી. હોય અને રવને રવગુણ પર્યાયના વિકાસરૂપ દાન હેય. પિતે મન, વચન, કાયા એ ત્રણે વેગ છે. મનુષ્ય નિમાં પિતાને વિશેષ આત્મશુદ્ધિ કરાવનારે ભાવ આપવો જોઈએ. ચેથે પેગ દાન છે તન, મન, વચનથી કર્મ કરે પણ જે - વીર્યનું દાન રવને જ હેય અને વીર્યની ધન હોવા છતાં ધનથી ધમ ન કરે તે તેવો કરેલો ધર્મ શકિતને સદુપયોગ બીજા છ પર હોય છે. આવી ફળતા નથી. વૃત્તિ જ્યારે કેળવે ત્યારે, તેવી, વૃત્તિ એ દ્રષ્ટિ કહેવાય છે. લમીનાં માર્ગ ત્રણ છે. દાન, ભેગ અને નાશ. જે મનુષ્ય દ્રષ્ટિ એ આંતરીક દશા છે, ક્રિયા નથી, દાન, ત્યાગ એ ક્રિયા લક્ષ્મીને દાસ બન્યાં વિના ભેગ કરે છે. તેને સાત્વિકતા આવે છે, પ્રવૃત્તિ છે. જ્યારે ભાવ, વ્યા, એ દ્રષ્ટિ છે, પ્રવૃત્તિનું ત્યારે તે ભેગી મટીને મેગી બને છે. જમીનો નાશ કારણ વૃત્તિ છે.
પહેલાં ભોગવવી સારી અને એથી સારું એને સદુપયોગ - દયા-કરણ થાય તે હદયની કમળતા સમજાય, પણ કરે, દાન કરવું. જ્યારે પર વસ્તુ માટે આ ભાવ આવશે હદયની કોમળતાની સિદ્ધિરૂપ કાર્ય જે દાનગુણ વર્તાય તે દયા ત્યારે વિષયરહિત થવાશે. એ આચરણ ધર્મ છે અને સજાતિય થઇ ગણાય. હૃદય દ્રવ્યું એ નકારાત્મક (Negative) ગુણ છે. જીવો પર પ્રેમ વાત્સલ્ય, અહિંસા, સેવા, પરોપકાર દાન આપીએ તે હકારાત્મક (Positive) ગુણ છે. દ્રવ્ય દ્રવે છે, આદિ રાખીશું તે કષાયરહિત થઇશું આ ઔચિત્ય વ્યવહાર દયા આવે છે અને દાન આપીએ છીએ તે સારું છે પરંતુ ધર્મ છે. તે દ્રવવાનું પણ બંધ થવું જોઈએ. દાન વિશેષ આપીને દાન ત્રણ પ્રકારે છે. બીજાનાં દુઃખ દુર કરવા ધનશકિતને સદ્વ્યય કરવું જોઇએ.
૧) શરીર આશ્રિત દાન, ૨) આત્મા આશ્રિત દાન અને , શકિતને સદે પગ એ ગુણ કે શકિતને દુરોપથગ એ દેવ ૩) અમદાન. છે. જો દાનને પરમાર્થ ન સમજાય તે દાન ગુણને બદલે દોષ બની બીજાંઓને દાન દેવાનાં પદાર્થ એટલે અન્નદાન જશે. અને પર પદાથને દુરાગ થશે અર્થાત પાક્રિયા ઔષધદાન આચ્છાદાન (વસ્ત્ર અને આશ્રયદાન (વસતિ રહેઠાણ) થશે અને પરિણામે પાપ બંધ થશે. આપણી પિતાની ભાવદયા આ છે દ્રવ્ય દાન – શરીર આશ્રિત દાન. આ દાન આપનારને કરવા, પુણ્યબંધ કરવા બીજા પ્રત્યે દ્રવ્યદયા કરવાની છે. દાનેશ્વરી. કહેવાય છે. પાપભીરતા અને ભયભીરુતા એ સ્વ પ્રતિની ભાવદયા છે.
જયારે જીવને એના શુદ્ધ સ્વરૂપની સમજણ આરંભ સમારંભ, પરિગ્રહ અને ભાગમાં પાપબધ છે.
આપી પંચાચારની પાલનાની આવશ્યકતાને આત્મિયતા
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રયુદ્ધ થન
તા. ૧૬-૪-૮૯
ખતાડી, પંચાચારના પાલના ખેડવાં એ આત્માઆશ્રિત દાન છે, ભાવદાન છે એ જ્ઞાન 'ગુરુ' આપે છે. આ જ્ઞાનથી આપણે આપણી જાતને નિવિકલ્પક ઉપયોગમાં આત્મજ્ઞાન, આત્મધ્યાનમાં લીન રાખવાની છે એટલે જ મહામહાપાધ્યાયજીએ આ અંગે ફરમાવ્યુ` છે કે...
નિજ યા વિણ કહેા, પર દયા હાઇ ક્વણુ પ્રકારે?” દેહાવશ્યક સાધન - સામગ્રીનાં દાન અને જ્ઞાનદાન ઉપરાંત એક ત્રીજા પ્રકારનું ાન છે તે અભયદાન છે આપણા તરફથી પ્રાણીમાત્ર અભયને પામે અર્થાત ભય રહિત થાય તે અભયદાન વતે છેડાવવા, તેનાં પ્રાણ હરતા બચાવવા તે અભયદાન છે જ પરંતુ અભયદાન દેનારી વ્યક્તિ પરમામ સ્વરૂપે તૈયાર થઇ હોવી જોઇએ. સાધુ ભગવ તેથી કાઇ દુજ ન જીવ પણ ડરે નહિ, તેઓ પડકાય રક્ષક છે. તે જ સાચા અભયદાનનાં દેનારા છે.
આપણે કષાયરહિત થજીએ તે જગતના જીવે આપણાથી ભયરહિત થાય. આમ દેાશ્રિત દાન એટલે દ્રવ્યદાન ગુરૂ દ્વારા દેખાતુ આત્માઅશ્રિત દાન તે જ્ઞાનદાન છે. અને ત્રીજું સ્વયં દ્વારા સહજ સ્થિતિથી અન્ય સહુને નિર્ભયતા બક્ષનારી આત્માની પ્રશાંત અવસ્થાથી અન્યને સહજ જ અભયતાનુ દાન છે જે અભયદાન છે. આમ દાનધમ દ્વારા જૈન ધમ વસ્તુઓ અને વ્યકિતએ પ્રત્યેના વ્યવહારધમ' બતાવી અભ્યંતરતાએ નિષ્કષાય, નિવિ'કારી, નિરાવરણુ એવાં શુદ્ધ બનવાનુ શીખવે છે.
આમ સ્વરૂપ સમજીને સ્વરૂપ પામવા માટે દાન, ત્યાગવિરાગમને કેળવવા જોઈએ. દાન એટલે ફક્ત ‘આપવું”
એટલુ જ નહિ પરંતુ ખેડવું અને છૂટવુ. આત્મા પ્રેમસ્વરૂપ છે. નિશ્રીય સ્વરૂપથી સહુએ આત્મા એક સ્વરૂપ છે, માટે તેમની પ્રત્યેના પ્રેમથી પ્રેરાય઼ને આપણી પાસે હાય તે આપવુ" જોઇએ તે પ્રેમને વ્યવહાર છે. એ પ્રેમનુ વ્યકત સ્વરૂપ છે. ક્રિયા અને ભાવ છે.
ક્રિયા, ભાવ અને લક્ષમાં ભેદ છે. ત્યાગક્રિયા, ત્યાગભાવ અને ત્યાગલક્ષ્યએ ત્રણેનાં ભેદ સમજવા જોઇએ.
ગ્રહણરૂપે દેખી શકાતી પર વસ્તુના ત્યાગની ક્રિયા એ ત્યાગક્રિયા છે. ત્યાગક્રિયાની સાથે અ દરમાં યાય પદા' પ્રત્યે યકિ ચિતપણું વૈરાગ્ય ભાવ હાય અને વધારે સાગ કરવાની રુચિ હોય તે ત્યાગભાવ કહેવાય. ત્યાગભાવ વધે તે ત્યાગક્રિયા વધે. પ્રાપ્તને કે જેના સંયોગ થયા છે, એ ગ્રહિતના વિયાગ થતાં, એના અભાવ થતાં, ભાવમાં લેશમાત્ર ફરક ન પડે તે તે ત્યાગલક્ષ્ય કહેવાય.
ત્યાગાભાવે અને ત્યાગક્રિયાએ કરીને જડ પદાર્થાની ક્રિયાથી અને માલિકીમાંથી છૂટવાનું છે. પર એવાં પુદ્ગલ પાર્થાને કર્તા-ભોકતા ભાવથી, અહમ્ મમત્ત્વ ભાવથી આત્માની સવ શકિત વડે, ચેમેરથી ગ્રહણ કરવા તેનુ` નામ ‘પરિત્રહ’ તેને જ છેડવાનાં છે.
ત્યાગક્રિયા દરમ્યાન પ્રતિકૂળ સંજોગામાં પણ ચિત્તની પ્રસન્નતા જળવાય રહે તે ત્યાગ સાચા થયેા સમજવો. જો ત્યાગ લક્ષ્ય નથી તે તેનાં અભાવે સત્તા જોર કરશે. અને પાછા ગ્રહણ કરવા તરફ ઢળશે તેથી.
આહાર અને આહાસત્તા, મૈથુન અને મૈથુન સત્તા, પરિગ્રહ અને પરિગ્રહસ'ના, ભય અને ભયસ ંજ્ઞા, ઉભયાના ત્યાગ કરવાના છે જ્યારે ઉભયને ત્યાગ યાય
"t
૧૨
ત્યારે પારમાર્થિ કતાએ મેક્ષનુ લક્ષ્ય થયુ' કહેવાય. ત્યાગનું સાચું ફળ છે પરિવર્તન ! ત્યાગના ફળસ્વરૂપેશ્ય આપણી જે પ્રકૃતિ વિકૃતિરૂપે પરિણમી છે તેને પાછી પ્રાકૃતિકરવરૂપમાં ફેરવીએ તે વારતવિક ત્યાગનું ફળ છે. ત્યાગ કરવાના હેતુ સવર અને નિજારાના હોય છે. નિશ્ચયથી તા જે વરતુ વાસ્તવિક મારી હતી જ નહિ, પર ંતુ અજ્ઞાનવશ મહાધીન. એને હું મારી માની ખેāા હતેા તેવું ભાન થતા તે પરંતુ મમત્વ – માહ છૂટી જાય અને તેના સદુપયોગ થાય છે. વસ્તુના ત્યાગ, વસ્તુનાં દાનથી કરવાને છે પરંતુ વસ્તુ પ્રત્યેના મેહાભાવને ત્યાગ, ત્યાગનાં વિસ્મરણ ભાવથી કરવાતેછે કહ્યું છે તે કે
નૈકી કર ઔર દરિયામે ડાલ’
વસ્તુને મારી નહિ ગણવી તે જ નિશ્ચયનયને નિપરિગ્રહ, અપરિગ્રહ તે લાવવા માટે ધમમાં લાભકષાય કાઢવાન કહ્યો છે તેથી જ સવ પ્રથમ દાનધમ' બતાવ્યા છે. લેલ કાઢવાથ ક્રોધ પણ ઓછો થાય છે. લાભના પદાર્થો છે તે જ પરિગ્રહ છે.
ચ્છા એ જ લાભ છે અને લાભનું સાધન પરિગ્રહ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મરૂપે દેહભાવ દશમા ગુણસ્થાનકમાં છે જેને સૂક્ષ્મસપરાય' (સૂક્ષ્મ લાભકષાય) કહે છે. શમાં ગુણુસ્થાનક સૂક્ષ્મ લાભકષાય રૂપ જે કર્તા-ભેાકતા ભાવ રહેલ છે તે નીકળી જાય છે. પરંતુ ખારમાં ગુણસ્થાનકે વીતરાગતા પૂવે'ની અંતીમ અવસ્થામાં જે લાભ છે તે ઠેઠ સુધી નીકળતા નથી. તેને જ પહેલાં કાઢવાં માટે જે ધર્મ કહેલ છે તે પ્રારંભિક-પ્રાથમિક ધમ તે દાન !
આત્માતે સ્વરૂપથી કંઈ જ નથી જોઇતું. પરંતુ આત્માને જે દેહ વળગેલા છે તે દેહને બધું જોએ છીએ, જીવતુ દુઃખ દુર કરવુ' એ દ્રવ્ય અનુકંપા છે. જ્યારે જીવને સથા દુ:ખમુકત કરવા પ્રયત્ન કરવા તે ભાવાતુક પા છે. દ્રવ્યાનુ પ વ્યવાહારીક કરૂણા છે. ભાવાનુક પા એ પારમાર્થિ ક કરુણા છે.
જ્ઞાત અવસ્થાથી મેાક્ષભાવ પ્રાપ્ત કરવા માટે ત્યા અવસ્થા સાધનરૂપ છે સંસારી તે! આવેલ આશ્રિતની પૃચ્છાને સિમિત પૂરી કરે છે જ્યારે સાધુ ભગવંતે ઇચ્છાના નાશ કરીને યાચકવૃત્તિને ટાપી દે છે. ત્યાગ એ બાહ્ય નિરૂપાધીક જીવન છે જ્યારે જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય એ અભ્યંતર નિરુપાધીક
જીવન છે.
આત્મ સુખાન માટે આહ્વ-અભ્યતર નિરૂપાધીકતાની પ્રાપ્તિ માટે–જ્ઞાન–ધ્યાન અને ત્યાગની સાધના કરવી જ પડે. આનંદની પ્રાપ્તિ માટે કમ યાગથી જગત સાથે રહીને દાન—ત્યાગ-વૈરાગ આદિ ગુણ કેળવીને જગતન ઉપયોગી થવાનું છે અતે નહિ કે ઉપકારી, કાણું! કે આપણે જગતને ઉપયોગ કર્યાં છે તેથી આપણે ઉપયોગી થવાનું છે નહિ કે ઉપકારી ઉપકાર તા જગત ઉપર પરમાત્મા અથવા જગન્નાથ કરે, નહિ કે જીવાત્મા આ જ્યારે સમજાય ત્યારે અહમ્ના નાશ થાય છે.
આત્માનું પારમાર્થિ ક સ્વરૂપ અક્રિય—અકમ', 'અકર્તા અને પૂર્ણ છે. દ્રવ્ય દાનના દેનારા સદા સર્વાંદા રહી શકતે નથી. વળી દાન આપનારા ભવાંતરે લેનારા પણ બનવા સ'ભવ છે. ‘લેવુ' ને ‘આવું' તથા ‘લેનારા' અને 'આપનારા' આત્માનું સાચું સ્વરૂપ નથી.
Pop
આત્માને પ્રાપ્ત કરવા માટે પ્રથમ ત્યાગ-વિરાગ જોઇએ. ત્યાગ—વિગ સહિત જ્ઞાન-ધ્યાન થાય તે ઓછી મહેનતે
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૨ -
પ્રબુદ્ધ જીવન
કે
, ' .
તા. ૧૬-૪-૪૮૯
બંધન તુટે, કારણ કે જે વસ્તુ ત્યાગવામાં આવે છે તે સારી અને અનેકગણી થઈ પાછી આવી મળે છે.
ધ્યાનમાં મનેવગણાના અશુભ પુદગલને ત્યાગવામાં આવે છે. તે શ્રેષ્ઠ મવગણના પુગલે દયાનમાં જ પાછા આવી મળે છે, જે ચિત્તની પ્રસન્નતા લાવનારા હોય છે. ભાષાવણનાં પુદગલને ત્યાગ કરી, મૌન ધારણ કરનારને વચનસિદ્ધિ સાંપડે છે.
આત્માના સ્વરૂપનું જ્ઞાનદાન મળે છે ત્યારે અધ્યાત્મ ક્ષેત્રમાં પ્રવેશ થાય છે. આ ભવમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હશે તો ભવોભવ સાથે આવશે જ્યારે દ્રવ્ય, સાધન, સામગ્રીઓ દેહ દુઃખ ઓછાં કરશે. પરંતુ તે સામગ્રી સાથે આવતી નથી. તેથી પરોપકારમાં દ્રવ્યાનુક પાનું સ્થાન જીવનાં વર્તમાનભવનું દુઃખ એછું કરવા પૂરતું જ છે. તીર્થંકર ભગવતે વરસીદાન એક વર્ષ પૂરતું જ કરે છે જ્યારે ભગવંત ભાવાનુંકપાથી પ્રેરાઈને આમજ્ઞાન નિર્વાણ કલ્યાણક સુધી દે છે. જ્ઞાનદાન જ એવું છે જે મેળવીને લેનાર લેનારે મટી જઇ દેનારો-આપ•ારે બને છે. અને લેવાદેવાના -લેણદેણના ઋણનું બંધ છૂટી જઈ મુકત થાય છે. જીવને સાચે સુખી કરે હોય તે આત્મજ્ઞાન આપવું અને આત્મભાન કરાવવું વચનગ દ્વારા બધાયે મતિજ્ઞાની છોને મતિજ્ઞાન મળે છે. મતિજ્ઞાનને વિકાસ થાય છે માટે જ જ્ઞાનદાન-વિદ્યાદાનને શ્રેષ્ઠ કહેલ છે. બોલે એક ને સાંભળે અનેક એવું દ્રવ્યદાનમાં શકય નથી. લાખો લોકોને દાન આપનારને પણ દાન ક્રમથી આપવું પડે છે. અને પિતાનું ઓછું કરીને આપે છે. જ્ઞાનદાન સમકાને હોય છે. વળી આપનારનું ઓછું નથી થતું અને લેનાર આપનારની બરાબરિયે થઈ શકે છે. જેમવચનેષુ કિ દરિદ્રતા નેમ ભાવેષ કિ દરિદ્રતા ? એ પણ એ રાખવું જોઈએ અને વિચારોની, ભાવની ઉદાત્તતા, વ્યાપકતા અને શ્રીમંતાઈ કેળવવામાં પાછું પડવું નહિ. મેક્ષના લક્ષે અથવા ત્યાંગ-વૈરાગ્યના લક્ષે દ્રવ્યાનુકંપા-ભાવનુકંપા કર્મયોગ આદિ કરીએ તે તે દર્શનાચાર છે. એવું લક્ષ ન હોય તે તે લેકચાર છે. બીજાં જીવને કિલામણ-અશાતા પહેચે નહિ એ રીતનું જીવન આપણે જીવવું જોઇએ આપણુ રાગ-દ્વેષમાં રહેલ ચિકાશ, પરહિત ચિંતા અને પરહિત કર્તવ્યપણાથી નિકળી જાય છે. પણ તેમ ન કરતાં આપણને ખૂબ ખૂબ જોઈએ છે અને હોય એમાં લેશમાત્ર પણ ઘટાડો થાય તેવું ઇચ્છતા નથી અને કિંચિત પણ ત્યાગતા નથી તે નકકી સમજી લેવું કે અનંતાનુબંધી કષાયને ઉદય આપણામાં વતે છે અને પહેલાં જ ગુણસ્થાનકે છીએ એવું સમજવું.
કંઈક ને કંઇક બીજાને આપીને સાત-ક્ષેત્ર અને આઠમા અનુકપ દાનમાં ધન-ત્યાગ કરીને જીવીએ છીએ અને જે કાંઇ મળે છે તેમાં સંતોષ માનીએ છીએ. આ સ્થિતિ અપ્રત્યાખ્યાન કષાયને ઉદય અથવા અવિરતિને ઉદય છે. જ્યાં દેશથી (આંશિક) ત્યાગ છે, જે શું ગુણસ્થાનક છે.
જે કાંઇ છે તે સર્વ છોડી દેવા જેવું છે અને દુઃખદાયી છે એમ સમજી પ્રતિજ્ઞા પૂર્વક એ સવું છોડી દેવાની જ વૃત્તિ પ્રકૃતિમાં જે પ્રવર્તે છે તેને પ્રત્યાખ્યાની કવાયને ઉદય વર્તે છે. તે પાંચમા ગુણસ્થાનની અવસ્થા છે જેણે સર્વ ત્યાગી દીધું છે એવી સર્વ ત્યાગીની અવસ્થામાં માત્ર સંજવલના
કષાય ઉદયમાં પ્રવર્તતા હોય છે. તે સર્વવિરતિ અવસ્થા છે. આ' અવસ્થા છઠ્ઠા–સાતમાં ગુણસ્થાનકની છે. ', ' ' '
આવા “ગુરુ' પરમાત્મતત્વનું દાન દે છે તેથી પરમાત્માનાં પ્રતિનિધિ છે એઓ ભગવંત બનાવનાર હોવાથી ભગવંતતુલ્ય છે. એમની પ્રત્યે ગુરુભાવ કરીએ તે ભવસાગર તરી જઈએ જ્યારે શરીર આશ્રિત દાન દેનારમાં દેહભાવ હોવાથી દેવતુલ્ય છે.
દેડથી અને મતાથી મટી આત્માથી બનવાનું છે. જ્ઞાનદાન લેવાનું છે ને અભયદાન આપવાનું છે.
અત્યાર સુધી દેહને “હું” માનતા હતા અને દેહના ભાગ સુખની સાધન સામગ્રી માટે દેડો હતો અને આ ગુરુદેવ અમને મળ્યાં, આપે જ્ઞાનદાન દીધા. અમારી દેટ ખેતી છે તે સમજાયું તે માટેની દેટ અટકાવી આપે આત્માને ઓળખાવ્યા. આપનાં ઉપદેશે આત્માને હુ” માનતે થયો. અવળી દેટ અટકીને સવળી દેટ શરૂ થઈ, તેથી જ દાન દેતા ભાવ એ જોઈએ.
છૂટવું છે માટે છોડું છું.
પરમાત્મા થવું છે માટે પુદગલ છોર્ડ મું, તમે ને હું રવરૂપથી એક છીએ, સાતિય છીએ...
એક છીએ અભેદ છીએ,
તે પછી? તમે તમે શું ? અને હું હું શું? તમે અને હું અમે સહુ-આપણે સહુ
એક જ છીએ ' ' માટે જ...
મારું હું મારાને દઉં છું. લીધું છે તે પાછું વાળું છું . હાલા મારા વ્હાલથી સ્વીકારશે , પ્રેમ મારે પાછા ન વાળશે!
સંકલન : સૂયવદન ઝવેરી શ્રી દીપચંદ ત્રિભોવનદાસ ટ્રસ્ટ ગ્રંથ શ્રેણી
ગ્રંથ પાંચમે જિનતત્ત્વ ભાગ-૩ લેખક : ડો. રમણલાલ ચી. શાહ
(પ્રગટ થઇ ચુકયો છે) મુલ્ય : રૂ ૨૦ - -
-: પ્રકાશક :શ્રી મુંબઈ જેન યુવક સંધ - ૩૮૫, સરદાર વી. પી. માર્ગ,
મુંબઇ-૪૦૦ ૦૦૪. ફેન : ૩૫૦૨૯૬ " નેંધ : સંઘના સર્વે સભ્યોને માટે કિંમત રૂપિયા પંદર
“પ્રબુદ્ધ જીવનને સંયુકત અંક પ્રબુદ્ધ જીવન’ને તા. ૧લી મે અને તા. ૧૬ મી મેને અંક સંયુકત અંક તરીકે તા. ૧૬ મી મે, ૧૯૮૯ ના રોજ પ્રગટ થશે.
પ્રબુદ્ધ જીવન’ને તા. ૧લી મે, ૧૯૮૯ ના રોજ પચાસ વર્ષ પૂરા થાય છે, તેથી ઉપરક્ત સંયુકત અંક સુવર્ણ જયંતી વિશેષાંક તરીકે પ્રસિદ્ધ થશે.
તંત્રી
-
I
'
,
માલિક : શ્રી. મુંબઈ જૈન યુવક સ ધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર" વી. પી. રેડ, મુંબઈ-૪ * ૦૦૦૪, 2 નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ટ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪ -
Page #83
--------------------------------------------------------------------------
________________
પર//T)
આ 9િ તંત્રી રમણલાલ શ્રી શાહ ાવ્યું
કાંક ) , વિવો પ્રબુદ્ધ જીવને
પ્રબુદ્ધ જૈન
છે. પ્રભુ જીવન
तरराज
| શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પ્રખપસ.
જતા,
વુિં , બુ દ્ધ જૈન.
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંઘના મુખપત્રના વિકાસની તવારીખ
| મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
વ્યવસ્થાપક : જમનાદાસ અમરચંદ ગાંધી (તા. ૩૧-૮-૨૯ થી તા. ૨૮-૯-ર૯) ';
પ્રબુદ્ધ જૈન તંત્રી : મણિલાલ મેહેકમચંદ શાહ (તા. ૧-૫-૧લ્લ૯ થી તા. ૧૫-૪-૧૫૧) (મણિલાલ મોહકમચંદ શાહના તંત્રીપદ દરમિયાન પ્રબુદ્ધ જૈન ના સંપાદનની જવાબદારી પરમાનંદ કુંવરજી કાપડિયાને, ત્યાર પછી જટુભાઈ મહેતાને અને ત્યાર પછી ધીરજલાલ ધનજીભાઈ શાહને અનુક્રમે સોંપાઈ હતી)
T મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
તંત્રો : જમનાદાસ અમરચંદ ગાંધી (તા. ૫-૧૦-૧૯૨૯ થી તા. ૨૨-૧૦-૧૯૩૨)
[] પ્રબુદ્ધ જૈન
તંત્રો : ચંદ્રકાન્ત વી, સુતરીઆ (તા. ૨૯-૧૦-૧૯૩૨ થી તા. ૧૧-૩-૧૯૩૩)
|| પ્રબુદ્ધ જૈન
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા | (તા૧-૫-૧~૧ થી તા. ૧૫-૪-૧૯૫૩)
T પ્રબુદ્ધ જૈન તંત્રી : રતિલાલ સી, કઠારી સહતંત્રી : કેશવલાલ મંગળચંદ શાહ
(તા. ૨૫-૩-૧૯૩૩ થી તા. ૯ ૯-૧૯૩૩) નોંધ : બ્રિટિશ સરકારે જામીનગીરી માંગી. સંઘે તે ન
આપી અને મુખપત્રનું પ્રકાશન બંધ કર્યું.
[ પ્રબુદ્ધ જીવન
(“પ્રબુદ્ધ જૈન વર્ષ-૧૪, અંક-૧, તા. ૧લી મે, ૧૫૩) તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા (તા. ૧-૫-૧૫૩ થી તા. ૧૬-૪-૧૭૧)
D તરુણ જૈન
તંત્રી : ચંદ્રકાન્ત સુતરીઆ (તા. ૧-૧-૧૯૩૪ થી તા. ૧૬-૭-૧૯૩૪).
પ્રબુદ્ધ જીવન તંત્રી: ચીમનલાલ ચકુભાઈ શાહ (તા. ૧-૫-૧૯૭૧ થી તા૧-૪-૧૯૮૧)
-
I તરુણ જૈન
તંત્રી: મણિલાલ મોહકમચંદ શાહ (તા. ૧-૮-૧૯૦૪ થી તા. ૧--૧૯૩૫):
પ્રબુદ્ધ જીવન તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ (તા. ૧૬-૪-૧૯૮૧ થી તા. ૧૬-૧૧-૧૯૮૨)
| | તરુણ જૈન
તંત્રી : તારાચંદ કેકારી (તા. ૧૫-૫-૧æ૫ થી તા. ૧૫-૭-૧૯૩૬)
તરુણ જૈન - તંત્રી : ચંદ્રકાન્ત સુતરીઆ
(તા. ૧-૮-૧૭૬ થી તા. ૧-૮-૧©૭)
[] પ્રબુદ્ધ જીવન
તંત્રી : રમણલાલ ચી. શાહ (તા. ૧૬-૧૨-૧૯૮૨ થી)
Page #85
--------------------------------------------------------------------------
________________
2
UR
સુવર્ણજયંતી વિશેષાંક
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર
- તંત્રી : રમણલાલ ચી, શાહુ : *, * અંક ૧ અને ૨ તા. ૧-૫૮૮ અને તા. ૧૬-૫-'૮૯ * * વાર્ષિક લવાજમ રૂપિયા ત્રીસ * # આ અંકની કિંમત રૂપિયા દર
વિષયસૂચિ
વિષય પ્રબુદ્ધ જીવન-એક વિહંગદષ્ટ ભારતીય વિચારધારાનું અહિંસક તત્વ કંપાવતાર પ્રબુદ્ધ જીવન’ થકિતગ અને સામાજિક એમને શત શત નમસ્કાર છે બાળમનની લીલા ગુજરાતી કવિતામાં જળાશય
ગ અને વિયેગની કયા કયાલાલ મુનશી : ગુજરાતી સાહિત્યનું તેજસ્વી અંગ પ્રબુદ્ધ જીયન’ની વિચાર્યાત્રા અને મૂલ્યમયાબુને વંદન કુરબાનીની ખુમારી ને નમ્રનો શહેરના સેનિટેશનના પ્રશ્ન અમ્પનસાનચારિત્રાણિ મેક્ષમાગ વિચારક સંત અને કવિ અખા ભગત વિચાર-વલેણું ત્રિશલા માતાનાં સ્વને સાપ ગયા ને લિસેટા રહ્યા ! બેકેટનું એક નાય ટપકુ સમતા ધમ-હવન અને વિજ્ઞાન આનંદજનછની એક પદને આસ્વાદ ગુજરાન અને મદ્યનિધિ . દાંણિકતા : એક સામાજિક પ્રદૂષણ ભય થકિતત્વનું હૃદયસ્પર્શી' નિરુપણ : વરતુપાલ વિષયક રાકૃતિઓ મહરાજ પરાજય કાયસાહિત્યમાં રત્નાકર જૈન સાહિત્યમાં વિવાહ કરણ અંગે કેટલીક વિચારણા કાળને નિકાલ સંધિકાળની નિવૃત ઢાણુ ધરતીની આરતી દેવધર : માનવમનનું પિયરઘર નવકાર મંત્રમાં સંપદા જૈિન ધુરંધરને ધબકતા દસ્તાવેજ : જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ કેટલોક જૈન તીર્થધામોની મંગાયાત્રા નવસંરકરણ સંવના સાઠ વર્ષ સૂના હીરક જયંતી મહોત્ર
લેખક રમણલાલ ચી. શાહ વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી ચંદ્રવદન ચી. મહેતા ચી. ન. પટેલ ગુલ્લાબદાસ બ્રેકર અમૃતલાલ યાજ્ઞિક : તનસુખ ભટ્ટ કનુષાક બની ચીમનલાલ ત્રિવેદી પુરુષોત્તમ ગણેશ માવળંકર હીરા રા. પાઠક સુર્યકાન્ત પરીખ અને દાબહેન હોરા
યંત કેદારી જયેન્દ્ર ત્રિવેદી તારાબહેન ૨. શાહ પ્રવીણચંદ્ર જી. પારેલ પ્રવીણ દરજી જશવંત શેખડીવાલા શેખચંદ્ર જૈન કાંતિલાલ કાલાણી હસમુખ દેશી રમણલાલ જોશી મળવત જાની આર પી. મહેતા ગણપતલાલ મ. ઝવેરી પન્નાલાલ કે. શાક ૫. પનાલાલ જગજીવનદાસ ગાંધી નેમચંદ એમ. ગાલા સત્સંગી હેમાંગિની જાઈ. રમણલાલ ચી. શાહ ગુલાબ દેઢિયા કંચનલાલ એલ. તલસાણિયા લાયદ વોરા શાંતિલાલ ટી. શેઠ ચીમનવાલ કસાબર
Page #86
--------------------------------------------------------------------------
________________
-
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જ્યની વિશેષાંક તા. ૧-૫-૮૯ તા. ૧૬-પ-૮૯ પ્રબુદ્ધ જીવન–એક વિહંગદષ્ટિ
રમણલાલ ચી. શાહ આ અંકથી પ્રબુદ્ધ જીવન' એકાવામાં વર્ષમાં પ્રવેશ જન યુવક સંઘનું મુખપત્ર તે પ્રગટ થતું જ રહ્યું હતું.. કરે છે. સંસ્થાના એક પાક્ષિક મુખપત્ર તરીકે અધી પરંતુ આરંભનાં દસ વર્ષ અનિયમિતતાનાં, મુખષઝન. સદી સુધી ચાલુ રહેવું એ એની જેવી તેવી સિદ્ધિ ફેરકારનાં સાપ્તાહિકમાંથી પાક્ષિક કરવાનાં અને તંત્રીઓને ન ગણાય. 'પ્રબુદ્ધ જીવનમાં તે પહેલેથી જ કેપ વારંવાર બદલીનાં વર્ષો છે. સંઘની સ્થાપના ઈ. સ. પ્રકારની જાહેરખબર ન લેવાને હરાવ થયેલ ૧૯૨૯માં થઇએ સમયે એને યુવાન કાર્યકર્તાઓને હતા. એટલે જાહેરખબર વિના પાક્ષિક પત્રે દીર્ધકાળ પિતાને બુલંદ અવાજ લકે સુધી પહોંચાડવા ય. સુધી. પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવું એ જ એના તે એક મુખપત્રની આવશ્યકતા રહે છે એમ સામ" માટે ઘણો વિકટ પ્રશ્ન ગણાય. અર્ધા સૈકાથી વધુ રીતે સમજાયું હતું. મુખપત્રથી જ સભ્યને સંપ, સમયથી નિયમિત પ્રકાશિત થતું રહીને પ્રબુદ્ધ લેનો સંપર્ક અને વિચારોને પ્રચાર વધુ થઈ શકે છવને” જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે એને ગૌરવ છે. એટલે આ શકિતશાળી અને ઉપયોગી માધ્યમને એના અપાવનારી છે. કોઈ પણ સામયિક માટે જાહેરખબર આરંભકાળથી જ બિનવ્યાવસાયિક ઘારણે સ્વીકારવામાં આવ્યું એની જીવાદોરી રૂ૫ ગણાય છે. જાહેરખબર વગર માત્ર તે સંધને માટે સર્વથા ગ્ય, ઉચિત અને સમયાનુરૂપ હતું. સભ્યના લવાજમમાંથી સામયિક ચલાવવું સરળ નથી. વળી, - પિતાને માટે પડકારરૂપ આ ઘટનાને સંધે છીલી લીધી અને જેને યુવક સંઘે જ્યારે આ નીતિ અપનાવી ત્યારે એની પિતાની સંધશકિત વડે અદ્યાપિ પર્યત એ પત્રને ગૌરવભેર સભ્યસંખ્યા પણ સો-દોઢસેથી વધુ નહોતી. એ સંજોગોમાં, ચલાવ્યું છે એમાં એની સત્ત્વશીલતા, નિષ્ઠા અને દીર્ધદશિતા જાહેરખબર ન લેવી, પણ જે ખેટ આવે તે સંથાએ ભોગવી નિહાળી શકાય છે. લેવી અને એ માટે સંસ્થાના કાર્યકર્તાઓએ સભ્યો, મિત્રો,
સંધની રથાપનાના વર્ષથી એટલે કે ૧૯૨૯માં ‘મુંબઇ. ચાહકમાંથી આર્થિક સહાય મેળવવી એવી એણે અપનાવેલી જૈન યુવક સંઘ પત્રિકા' નામનું મુખપત્ર સૌ પ્રથમ પ્રગટ થયું નીતિ આદર પ્રેરે એવી છે.
હતું. તે સાપ્તાહિક હતું. તેના વ્યવસ્થાપક તરીકે અને ત્યાર " સામયિકોમાં જાહેરખબર લેવામાં કશું અમેગ્ય નથી
પછી તેના તંત્રી તરીકેની જવાબદારી . જમનાદાસ અમણૂંક એવો મત પણ છે. દૈનિક પ તે જાહેરખબર વગર
ગાંધીએ બજાવી હતી. એટલે કે સંઘના મુખપત્રના અદ્યતંત્રી, વધુ સમય જીવી ન શકે. જાહેરખબર દ્વારા બીજેથી
સ્વ. જમનાદાસ અમરચંદ ગાંધી હતા. ત્યાર પછી કાળક્રમે સ્વ, આર્થિક સહકાર લેવા જતાં સામયિકની સ્વતંત્રતા, ચંદ્રકાન્ત સુતરીયા, સ્વ. તારાચંદ કટારી. સ્વ. રતિલાલ કોઠારી, તટસ્થતા, નિર્ભયતા અને કક્ષા કયારેક જોખમાય સ્વ. મણિલાલ મેહેકમચંદ શાહ, સ્વ. પરમાનંદ કાપડિયા, ર. છે. સામયિકને જાહેરખબર આપનાર કઈક શ્રીમંતની,
ચીમનલાલ ચકુભાઈ શાહ વગેરેએ એ જવાબદારી ઉઠાવી હતી, કપનીની કે સંસ્થાની શેહમાં તણાવું પડે અને આત્મશ્લાઘા યુક્ત
તેમાં પણ એક દાયકા કરતાં વધુ સમય સુધી સેવા આપનારાઓમાં કે સસ્તી પ્રસિદ્ધિવાળું અથવા વિવાદાસ્પદ કે અન્યત્ર છપાય
સ્વ. મણિલાલ મોહકમચંદ શાહ, ' સ્વ. પરમાનંદ ગયેલું કે નિઃસત્વ, જાહેરખબરિયા જેવું લખાણ કે એવી
કાપડિયા અને રવ. ચીમનલાલ ચકુભાઈ શાહ હતા. કઈ સામગ્રી દબાણને વશ થઇ છાપવી પડે કે અયોગ્ય
સ્વ. મણિલાલ મેહકમચંદ શાહના તંત્રીપદ દરમિયાન પક્ષ લેવું પડે કે મત વ્યક્ત કરવો પડે રમે સંભવ
સ્વ. પરમાનંદ કાપડિયાએ 'પ્રબુદ્ધ જૈન’ માટે લેખ લખી રહે છે. એટલા માટે સામયિકમાં જાહેરખબર ન લેવાને
આપવામાં નિયમિતપણે ઘણું સહાય કરી હતી. પ્રબુદ્ધ જૈન આદર્શ ગાંધીજીએ ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા', 'હરિજન બંધુ માંથી “પ્રબુદ્ધ જીવન’નું રૂપાંતર કરવામાં અને સંઘના આ વગેરે પત્ર દ્વારા સિદ્ધ કરી બતાવ્યું. ગાંધીજીની એ ભાવના
સાંસ્કારિક મુખપત્રને સ્થિર કરવામાં લગભગ ત્રણેક દાયકાથી અનુસાર અને ગાંધીજીએ ઉપાડેલી રાષ્ટ્રીય ચળવળમાં ભાગ વધુ સમય 4. પરમાનંદભાઈએ આપેલું છે. એ રીતે લેનારા જૈન યુવક સંધના તે સમયના સભ્યોએ “પ્રબુદ્ધ જીવનને
પ્રબુદ્ધ જીવનના વિકાસના ઇતિહાસમાં એમનું ગદાન સૌથી પ્રકાશિત કરવામાં જે નીતિ ઘડી તેના પાયામાં તેમની સ્વતંત્રતાની,
મેટુ અને મહત્ત્વનું રહ્યું છે. તટસ્થતાની, નીડરતાની અને સ્વાર્પણની ભાવના રહેલી હતી.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા' થી શરૂ કરીને એમના તપના પ્રભાવે "પ્રબુદ્ધ જીવન’ આજ દિવસ સુધી પ્રબુદ્ધ જૈન' નું પુનપ્રકાશન થયું એ આરંભનાં ટકી શક્યું છે. વળી “પ્રબુદ્ધ જીવન'ના તંત્રીઓએ એના દસેક વર્ષ દરમિયાન સંઘના મુખપત્રમાં જન આરંભકાળથી જ માનાહ' સેવાઓ આપી છે. સામાજિક, શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજના અને તેમાં પણ રાજકીય, ધાર્મિક ઈત્યાદિ ક્ષેત્રોના સંવેદનશીલ પ્રો સાધુ સમાજના પ્રશ્નોની છણાવટ સવિશેષપણે થયેલા પરત્વે પિતાના મુક્ત અને પ્રામાણિક વિચારે વ્યકત જોવા મળે છે. વળી તત્કાલીન સામાજિક અને રાજકીય કરવાની બાબતમાં કેટલાક સવેતન તંત્રીઓને કંઈક અંશે જે બાબત ઉપર, તેમાં પણ દેશની સ્વતંત્રતા માટેના આંદોલનને નૈતિક અને વ્યાવહારિક મર્યાદામાં રહે છે તે માનાર્હ તંત્રીને
લગતી ઘટનાઓ ઉપર મહત્વનું ધ્યાન 'પ્રબુદ્ધ જનમાં રહેતી નથી. સંધના આ મુખપત્રને સંઘ તરફથી આર્થિક પીઠ
કેન્દ્રિત થતું રહ્યું. માટે તે “પ્રબુદ્ધ જનનું પ્રકાશન, બ્રિટિશ બળ આરંભકાળથી જ મળતું આવ્યું છે. માટે જ પ્રબુદ્ધ જીવન
સરકારને વશ ન થતાં, બંધ કરવાનું નકકી થયું હતું. ત્યાર પિતાનું અસ્તિત્વ આજ દિવસ સુધી, ક્યારેક વિષમ સંજોગે
પછી તરુણ જેન’ના નવા નામે એનું પ્રકાશન શરૂ કરવામાં હતા તે પણ, ખુમારીથી ટકાવી શકાયું છે. ગુજરાતી
આવ્યું અને સમય બદલાતાં “પ્રબુદ્ધ જૈન પાછું ચાલુ થયું. સામયિકના ઇતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ બની રહે
પછીના દાયકાઓમાં એ પ્રબુદ્ધ જૈનમાંથી પ્રબુદ્ધ જીવનમાં એવી ઘટના છે. •
રૂપાંતરિત થયું અને અને તે સંધના મુખપત્રની સાથે સાથે એક પ્રબુદ્ધ જીવન” ને પચાસ વર્ષ પૂરા થયાં તે તે
સાહિત્યસભર સાંસ્કારિક પાક્ષિક બની રહ્યું હતું. કવિતા, વાત. તા. ૧-૫-૧૯૩૯માં એનું પુનપ્રકાશન થયું ત્યારથી. વસ્તુતઃ નાટિકા, પ્રવાસકથા, રેખાચિત્ર, પ્રસંગવર્ણન ઇત્યાદિ પ્રકારની ઇ. સ. ૧૯૨૯માં જેન યુવક સંઘની સ્થાપના થઈ ત્યારથી જ કૃતિઓ પણ તેમાં પ્રગટ થતી રહી હતી. અનુવાદ કરેલા
Page #87
--------------------------------------------------------------------------
________________
તા. ૧–૫–૮૯ તા. ૧૬-૫૮૯ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક -- --- - લેખે અને અન્યત્ર છપાયેલા લખાણે પણ મઝુદ્ધ વનમાં તેમાં જોડાયા. બે દાયકા પછીથી તે સંધનું સભ્યપદ
ધૃત કરવામાં આવતાં. વાચકેના અભિપ્રાય અને સંઘની નીતિરીતિ અને પ્રવૃત્તિઓ પ્રત્યે આદર ધરાવનાર ચર્ચાપ પર છપાતાં... કેટલીયવાર “પ્રબુદ્ધ જીવનને
જૈનેતર માટે પણ ખુલ્લું મુકાયું. સંઘમાં જૈનો ઉપરાંત પ્રથમ લેખ તંત્રીને પિતાને નદિ પણ અન્ય
હિન્દુઓની સભ્ય સંખ્યા પણ વધતી રહી. તદુપરાંત પારસી, માં લેખકને પણ રહે છે. કયારેક તે પ્રથમ લેબ પુનમુદ્રિત કે અનુવાદના પ્રકારના પણ રહેતા. વળી તાલીમ
ખ્રિરતી અને મુસલમાન સભ્ય નોંધાતા સંધનું સ્વરૂપ અને ઘટનાઓ પર નાની નાની તંત્રને પણ પ્રગટ થતી. કમે એ
માળખું જૈન રહેવાની સાથે સાથે સાર્વજનિક પણ 'પ્રબુદ્ધ વનમાંથી વાર્તા, નાટિકા જેવા સજનાત્મક સાહિત્ય
બનતું ગયું છે. એથી જ સંધની ઉગ્ર અદાલસ્વરૂપે ઓછાં ય ક બંધ થયાં અને ક્રમે ક્રમે ચિંતનાત્મક કરી પ્રવૃત્તિઓમાં સમતુલા આવવા લાગી. સમાજમાં લેખાનું પ્રમાણ વધતું ગયું. ત્યારપછીના ગાળામાં તંત્રીને ધને છે જેના કે એક ફિરકાના એક નાના વર્તુળના બદલે તંત્રીલેખ લખવાની પરંપરા શરૂ થઈ અને પ્રબુદ્ધ પ્રશ્નો પરત્વે ઉગ્ર દેવને ઉઠાવવામાં આવે તે બીજા જીવન માં પ્રથમ લેખ તંત્રીને પિતાને જ હોય એવી રિકાના વર્તુળમાં બનતી એવી ઘટનાઓ અને અન્ય ધમંપર્ક પરંપરા ચાલુ રહી. રવ. ચીમનલાલ ચકુભાઈ શાહે આ પરંપરાને
ચાલતા વિખવાદના પ્રશ્નો હાથ ધરવા કે કેમ અને તેમાં વધુ દઢ કરી. સમય જતાં વળી તંત્રીલેખ પણ તત્કાલીન
સમતુલા કેવી રીતે જાળવવી એની સમસ્યા ઊભી થતી ગઇ. બનેલી ઘટના ઉપર જ હવે જોઈએ એવી અનિવાર્યતા પણ ન રહી. તંત્રી પિતાને ઇષ્ટ લાગે તેવા કોઈપણ વિષય
એટલે સ્વ. પરમાનંદભાઇના વખતમાં જ જૈન યુવક સંઘનું ઉપર પિતાને લેખ લખે તેવો ધારે ચાલુ થશે.
એક સરકારલક્ષી સંસ્થામાં રૂપાંતર થઈ ગયું. વ્યાખ્યાન, સ્વ. પરમાનંદ કુંવરજી કાપડિયાએ સમાજના અને
વ્યાખ્યાનમાળાઓ, સન્માને, સંસ્કારલક્ષી પર્યટને, વિચારતેમાં પણ જૈન સમાજના સળગતા પ્રશને ઉપર ગેડીએ, સંસ્થાઓની મુલાકાતે છે ત્યાદિ પ્રવૃત્તિઓ એની પિતની કલમ વિશેષપણે વધતાથી અને નીડરતાથી લાવી. મુખ્ય પ્રવૃત્તિઓ થઈ ગઈ, એ ૧૯૫૦ પછીના પ્રબુદ્ધ જૈન” ‘પ્રબુદ્ધ અવને ત્યારે સામાજિક ચિંતનના એક પાક્ષિક જેવું 'અને “પ્રબુદ્ધ જીવનની ફાઇલને અને સંધના વાર્ષિક અહેરહ્યું હતું. સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ રાજકારણના
વાલેનો અભ્યાસ કરતાં એ સ્પષ્ટ જણાય છે. મહારથી હોવાથી એમના તંત્રીપદ દરમિયાન તત્કાલીન રાજકીય પ્રવાહ ઉપર એમની કલમ મુખ્યત્વે ચાલી હતી. સ્વ. ચીમનભાઇને
સંઘની સ્થાપનાના સમયે દેશ ગુલામ હતો. બીજા વિશ્વબીજે પ્રિય વિષય તે ધર્મ અને તત્વજ્ઞાનને હતા. એટલે એ
યુદ્ધની પરિસ્થિતિની અસર ભારતના લેકજીવન પર પણ પડી વિષય ઉપર પણ તેઓ વખતેવખત લખતા. સિરની ઉંમર
હતી. ભારત આઝાદ થતાં અનાજ, કાપડ અને રહેઠાણની વટાવ્યા પછી સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના હાથમાં પ્રબુદ્ધ,
સમસ્યાઓ ઊભી થઇ હતી. ભાષાવાર માંતરચના, વસતી વધારે, જીવનનું સુકાન આવ્યું હતું. અને બાર વર્ષ સુધી, જીવનના સરકારી કુમારશાહી, ભ્રષ્ટાચાર વગેરેની સમસ્યાઓ પણું ઉભી અંતિમ દિવસ સુધી એમણે એ સુકાન સમર્થ રીતે સંભાળ્યું હતું. થઈ હતી. આમ આ સાઠ વર્ષના ગાળામાં ભારતીય ભાતીગલ પ્રબુદ્ધ જીવને સૌ પ્રથમ એક સંસ્થાનું મુખપત્ર છે
જનજીવન અને તેમાં પણ મુંબનું જનજીવન વિવિધ અને ત્યાર પછી એક સાર્વજનિક પાક્ષિક છે. આ મુખપત્રના
તબકકાઓમાંથી પસાર થયું. આ સાઠ વર્ષના ગાળામાં એક આરંભ કાળમાં સંઘની પ્રવૃત્તિઓના સમાચાર કે
બાજુ ગાંધીજી જેવી વર્તમાન સમયની સર્વોચ્ચ પ્રતિભા જોવા અહેવાલને મુખ્ય સ્થાન રહેતું. અન્ય જૈન સંરથાઓના
મળી, તે બીજી બાજુ બીજા વિશ્વયુદ્ધ સહિત દેશ અને. સમાચારો અને અહેવાલે પણ એમાં પ્રગટ કરવામાં આવતા અને સાથે સાથે જૈન સમાજના કેટલાક
અને દુનિયામાં અર્ધગતિનાં અનેક પ્રકરણે પણ જોવા મળ્યાં. મહત્વના પ્રશ્ન પરત્વે વિચાર પ્રેરક લખાણ પ્રગટ થતું.
આ બધાંના પડઘા “પ્રબુદ્ધ જીવને' સમયે સમયે કેવા કેવા કમેકમે ચિંતનાત્મક લેખોનું પ્રમાણ વધતું ગયું. સંસ્થાકીય
ઝીલ્યા છે. એ એના ભૂતકાળને કે ઉપર નજર નાંખતા જેવા સમાચાર અને અહેવાલેનું પ્રમાણ ઓછું થતુ ગયુ. અને મળે છે. આ બધા જૂના અંકે જોઈએ છીએ ત્યારે વિચારપત્ર તરીકે એણે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. આથી કાળની ગતિ કેવી વિચિત્ર અને વિલક્ષણ હોય છે તેની પ્રતીતિ જૈન સમાજની અન્ય સંસ્થાઓના મુખપત્ર કરતાં 'પ્રબુદ્ધજીવ- થાય છે. પિતાના સમયમાં અત્યંત ગંભીર, મહત્ત્વની કે ન'નું સ્થાન સામયિકના ક્ષેત્રે અને સાહિત્યના ક્ષેત્રે વિશિષ્ટ
ક્યારેક પ્રાણસમી લેખાતી બાબતે બે ત્રણ દાયકા દિનું બની રહ્યું.
પછી કેટલી નાની. ગણુ અને કયારેક તે શુદ્ધ જૈન યુવક સંઘના મુખપત્રના પ્રથમ અંકથી તે વર્તમાન
જેવી બની જાય છે તે એમાંથી જોવા મળે છે. કયારેક સમય સુધીની કાઇલ ઉપર નજર ફેરવતાં પત્રના વિકાસની ગતિને એક ગ્રાફ જોવા મળે છે. સાઠ વર્ષના સમયમાં સમાજ,
એમ થાય છે કે કેવી નજીવી બાબતમાં સમાજના ધુરંધ દેશ અને દુનિયામાં કેવાં કેવાં પરિવર્તન થતાં ગયાં અને તેમાં
પિતાની શકિત વેડફી નાખવાની કાળે ફરજ પાડી છે. વર્તમાનન્દ કેવાં કેવાં પરિબળેએ કામ કર્યું. તેને પડ સંઘના આ
પેઢીને જે કેટલીક બાબતે સિદ્ધ રસરૂપે સહજ રીતે મળે છે મુખપત્રમાં પડી રહ્યો છે. એથી આ મુખપત્રનું એક તે સિદ્ધ કરવા ભૂતકાળની પેઢીઓને સામાજિક રૂઢિની એતિહાસિક દસ્તાવેજી મૂલ્ય પણુ પણ રહે . શ્વેતામ્બર સામે કેટલે મોટે પુરુષાર્થ કરે પડ હતે ! . મૂર્તિપૂજક સમાજના (અને તેમાં પણ તપગચ્છના)
રવ. મણિલાલ મોહકમચંદ શાહ, સ્વ. પરમાનંદ કુંવર થોડાક યુવાનોએ ભેગા મળીને તે સમયે બાળદીક્ષા, કાપડિયા અને સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહના અનુગામી અગ્ય દીક્ષા, સાધુઓના શિથિલાચાર વગેરે સામે તરીકે “પ્રબુદ્ધ જીવનના માના તંત્રી તરીકે સાતેક વૃધી જેહાદ ઉપાડી હતી. એમનું બળ ઘણું મોટું હતું, પણ મારા ઉપર જે જવાબદારી આવી છે તે યથાશકિત, આનંદકાર્યક્ષેત્ર મર્યાદિત રવીકારવું પડ્યું હતું. સમય જતાં, એકાદ પૂર્વક મેં ઉઠાવી છે. સંઘને સર્વ સાથીદારોના સહકાર અને દાયકા પછી શ્વેતામ્બર સમાજના સ્થાનકવાસી યુવાનો સાથે વિશ્વાસ સિવાય તે શક્ય નહોતું. બન્યા. તથા કેટલાક દિગમ્બરે અને તેરાપંથીઓ પણ પ્રબુદ્ધ જીવન’ આદર્શ સ્વરૂપે પ્રગટ થાય છે અને એમાં
Page #88
--------------------------------------------------------------------------
________________
ઘટતી માં નિયમિત
અ
ને
એ
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫-૧૮૭ તા. ૧૬-પ-૮૯ 2ઇ ત્રુટિ નથી એ ધાં કરી શકાય નહિ. અગાઉ પણું વૈચારિક પત્ર માટે મૌલિક, અભ્યાસપૂર્ણ, તટસ્થ, ચિંતનાત્મક એ દાવો ય નથી. અને કોઇ પણ સામયિક એ ઘ લેખો લખનારા લેખકે ઘણા ઓછા હોય છે. 'પ્રબુદ્ધ જીવન: કરવાનું સાહસ કરી શકે નહિ. લેકે ભિન્ન ભિન્ન ચિન વિચારશીલ સભ્યનું વૈચારિક પત્ર છે એટલે આવી ઘણું બધી હેય છે. બધા વાચકેનું બૌદ્ધિક સ્તર એક સરખું હોઈ મર્યાદાઓ એને રહે છે. યોગ્ય રતરની લેખર૪.મગ્રી મેળવવાની એકે નહિ. બધા વાચકેની અપેક્ષાઓ કે અભિપ્રાય પણ કસોટીઓમાંથી એને ઘણી વાર પસાર થવું પડ્યું છે. રોજિદ
એક સરખા ન હોય. જેમ દૈનિક વર્તમાન પત્રેની અમુક ઘટનાઓ વિશે તાળ, સચિત્ર સામગ્રી પીરસનારાં પ વધ્યાં કિલભના બંધાણી થઈ ગયેલા વાચકને એ કેમ ન આવતાં છે. અન્ય પ્રચાર માધ્યમો પણ વધ્યાં છે. લેકેની વાંચનટેવ બીજુ કંઈ એમાં વાંચવું ગમતું નથી, તેમ સાપ્તાહિકે, ઘટતી જાય છે. આમ છતાં “પ્રબુદ્ધ જીવન’ વધતી જતી "પાક્ષિક ઇત્યાદિ પત્રમાં પણું બનતું હોય છે. વળી વ્યાવસાયિક મેંઘવારીમાં નિયમિતપણે પ્રગટ થતું રહ્યું છે, પિતાનું સ્તર સામાયિકાના ઘણાખરા વાચકો વૈછિક વાચા હોય છે. ન ગમે કેટલેક અશે જાળવી રાખી શકયુ છે અને પિતાની પ્રકાશનતે તે લેવાનું બંધ કરી શકે છે. સંસ્થાના મુખપત્રમાં સભ્ય વાચક નીતિને નિષ્ઠાથી વળગી રહી શક્યું છે એ એને માટે આનંદ અને વૈછિક વાચકે એમ બે પ્રકારના હોય છે. પ્રબુદ્ધ અને ગૌરવની વાત છે.. . જીવનના લગભગ અઢી હજાર જેટલા સભ્ય વાચક્રે છે. તે બીજી
પ્રબુદ્ધ ધ્વન’ના (સંસ્થાના આરંભકાળથી પ્રગટ થતા બાજુ ધાયેલા વૈછિક વાચકનું પ્રમાણ જારથી વધુ છે.
મુખપત્રના) પ્રકાશનમાં આજ દિવસ સુધી તેમના તરફથી કેટલાયે સામયિકોમાં લલિત, સર્જનાત્મક, મનોરંજનાત્મક સહકાર સાંપ છે તે સવને નતમરતકે ઋણસ્વીકાર કરીએ સામગ્રી હોય છે. એને વાદ કરનારા વાચકેનું પ્રમાણ છીએ. આ મુખપત્રની વિકાસયાત્રા ઉત્તરોત્તર ચેતનવંતી, વધુ હોય છે. એવું લખનાર લેખકે પણ ઘણું હેય છે. મંગલમય રહ્યા કરે એવી શુભકામના દર્શાવીએ છીએ.
ભારતીય વિચારધારાનું અહિંસક તત્ત્વ
૧ ૦ વિપ્રસાદ ત્રિવેદી નમો અરિહેar” – ભગવાન મહાવીર સાથે સર્વ પવિત્ર ભાષાપ્રેમ, એકાન્ત પ્રેમ દાખવ્યું છેતમે સિદ્ધસેન લે, જીવનના પ્રધાને, વેદના સહષિને, ઉપનિષદના કવિને, હરિભદ્ર લે, હેમચન્દ્રાચાર્ય લે, પુણ્યવિજય લે કે સુખલાલજી ભગવાનમહાવીરને, ભગવાન બુદ્ધને, કર અને રામાનુજને, લે--કેટલા એમની કટિના પંડિત હશે ? જૈન સાધુઓએ ભગવાન ઈસુ, પયગમ્બર મહમ્મદ સાહેબ, જ્ઞાનેશ્વર, સંસ્કૃત અને પ્રાકૃત ભાષા સાહિત્ય એયા પણ ક્યાં નરસિંહ, અખો, કબીર વગેરેને વંદન. એ સૌ માનવજીવનને ગયા માં લેકભાષાને સંસ્કારી, પ્રવચન અને લેખમાં ઉજાળતા પથપ્રદશકે છે. આ હિક જીવનને સહ્ય, પવિત્ર,
પ્રાજી અને તે તે ભાષાઓને દ રૂપ આપ્યું. તેજસ્વી અને સુંદર બનાવનાર એ સૌને પ્રણામ છે. મહાવીર
જૈનધર્મે તપશ્ચર્યામાં શરીર-કષ્ટને મહિમા પૂર્ણ કર્યો છે, જયંતીના પુરય અવસરે મારી આ પ્રથમ વિધિ.
લેકેએ તેને કયારેક કદાચ વધુ પડતે પણ કર્યો હશે! આજના આ ભ્રષ્ટ વૈભવમાં અને નીચ લાલસા અને
તેનાથી આત્મવંચના અને આડંબર વધ્યાં હશે ?) સંઘર્ષમાં આ દેવી પુરુષનું નામસ્મરણ કરી શાતા પામીએ
જે ધમતક અન્તિમ કક્ષાએ જઈ શકે છે તે આ એમણે જગતને વીજળી નથી આપી પણ તેના પ્રકાશને ટપી પણ કરી શકે છે પણ સિદ્ધાંતને તેને અંતિમ બૌદ્ધિક, જાય એ બેધ આપે છે.
પરિણામ સુધી લઇ જવામાં જૈન ધમ-સિદ્ધાંત જે બીજે. માને કે હું વેદધર્મ હિન્દુ છું, પણ હવે આપણે બધી કેઈ સિદ્ધાંત નથી. ઉત્તમ વાતને સમન્વય કરી ને જ જીવવાનું છે. તેથી
વૈચારિક દષ્ટિએ એ શુભવસ્તુ છે, પણ વ્યવહારમાં મારા હિન્દુધમને બાધ નથી. પ્રચલિત યુતનો વિરોધ
કયારેક તે બાધક પણ નીવડે છે. અને તેની વિકૃતિઓ ગીતાકારે પણ કર્યો છે. પણ પ્રાણીમાત્રના જીવનને
અનુભવાય છે. પરંપરાઓને દુરાગ્રહથી વળગી રહેવું અને અનુરાગ ભગવાન મહાવીરે
પરંપરા ન તેડાય-એ વાત મિથ્યા છે. એમ હોય તે શીખવ્યો. એ પૂર્ણપણે
એમાં
જે ભિન્ન ભિન્ન સંપ્રદાફાંટાઓ પડયા તે ન પડત. કયાંક અશકય હોય પણ થોડેઘણે એ જૈનેએ સાધી બતાવ્યો છે. આ વિશ્વમાં જીવજન્તુ, વેલવૃક્ષ, ગાય અને વાઘ
તે આપણે પરંપરાઓને સમાજના હિતમાં ફેરવી છે. તે આજે રો જીવનના અધિકારી છે. અને પૂર્ણ પવિત્ર જીવન જીવવું
પણું ફેરવી શકીએ. શુદ્ધ ભાવ, પવિત્ર વ્યવહાર, ઇન્દ્રિય સંયમ, હેય તેમાનવધર્મ' અહિંસાને જ હોય.
સમતા, અહિંસા રહય, તપસ્ય, વધુ જાળવી રાકીએ. બાહ્ય અહિ સાવંત સાથે બૌદ્ધિક અહિંસા પણ જૈનધર્મો
સંન્યાસી, ભિલું કે સાધુ થવું, અનિવાર્ય લાગે તે જરૂર પ્રધી છે. અભિપ્રાય કે અભિપ્રેતને પણ દુરાગ્રહ ન હોય.
થવું, પણ સામાજિક મહિમા ખાતર તે થાય, અજાણતાં પણ
થાય એ ઈષ્ટ નથી. હું તે કહું કે પાંસઠ વર્ષ પછી દરેક જન સામાના વિચારને સમજવાની ઉદારતા, સૌજન્ય, જૈનધર્મ શીખવે
સંન્યાસ કે સાધુધર્મ સ્વીકારે, આધ્યાત્મિક ઉન્નતિ અર્થ" તેમ જ છે. ધર્મ આમ સિદ્ધાંતમાં આગ્રહી હોય છે, પણ જૈનધર્મને
સમાજસેવા તરીકે, પણ અગ્ય તેવી બાળદીક્ષા જવી જોઈએ. આગ્રહ છે કે દુરાગ્રહ ન કરે, સમજ કેળવવી. તથ્ય હોય તે
પચીસ વર્ષ પછી માણસ ભલે સાધુ કે સંન્યાસી થાય. રવીકારવું. માણસને વિશ્વમાનવ બનાવવામાં સંસ્કારી બનાવવામાં
શંકરાચાર્ય કે પુણ્યવિજયજી જેવાની વાત અપવાદરૂપ આનાથી બીજુ શું દઈ શકે? ભારતીય વિચારધારાનું આ ગણવી જોઇએ. ધર્મની શ્રદ્ધાઓમાં અત્યાગ્રહથી આત્મવંચના અહિંસક તત્વ, અનાક્રમક તત્વ ભગવાન મહાવીરે પિયું છે, કે પાખંડ વધે છે. અને તેથી લાભ કરતાં હાનિ વિશેષ
- જેન સાહિત્ય જોઇએ તે આપણે સંમૂઢ થઇએ. તપસ્વી થાય છે. શુદ્ધાચાર આવશ્યક છે; પણ કૃતક આચારથી લાલ જૈન વિદ્વાનોએ, પંડિતોએ એ વિદ્યાપ્રેમ, સાહિત્યપ્રેમ, કરતાં હાનિ વિશેષ છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-'૮૯
પ્રબુદ્ધ જીવન : સુવણ યંતી વિશેષાંક
દંભાવતાર
૦ ચંદ્રવદન ચી. મહેતા “પ્રબુદ્ધ જીવન એટલે સજાગ જીવન-જાગૃત જીવન, પકડી પણ નહીં હોય, પણ એમના અવસાન સમયે સોનાપુરમાં ‘એવેરનેસવાળું જીવન; “એનલાઈટેડ' થતું યા થનારું જીવન ફિલ્ડ માર્શલ કરીઅપા આવ્યા ત્યારે ‘લાસ્ટ પિટ’ વગાડવામાં આપણી આસપાસ શું થઈ રહ્યું છે તેની જાણકારી ધરાવતું આવી અને એમણે તલવાર નમાવી. - વન-વ્યુત્પત્તિની દષ્ટિએ જેની બુદ્ધિ જાગ્રત છે, પ્ર’–સાથે
- વેરઝેર હવે પૂરાં; રવિશંકર મહારાજને કેની પ્રત્યે કેની સંકળાએલી છે, એટલે સવિશેષ જાગૃત, પ્રથમથી જ,
સામે વેર હતાં? કઈ નથી શકશે? બ્રિટિશ સામે કયા આગળથી જાગૃત, એવી જાણકારીવાળું જીવન અને ભગવાન
ગવર્નર જનરલ સામે કદી લડ્યા નથી? છતાં મિલિટરી બુદ્ધની સાથે સાંકળીને કહીએ તે જ્ઞાન થકી. તેજે પ્રદીપ્ત
ગૂગલનાં આપણે માન વરસાવીએ છીએ આની સાથે થતી જીવનક્રિયાથી માર્ગદર્શક ઇવન. આવા આવા અર્થે
મશહૂર કવિ, નાટયકાર શેકસપિયરે જ્યારે ઇલ્લી નાટયરચના અનેક નીકળે.
કરી, એની કૃતિ તપાસીએ શેકસપિયર પરું અહીં હું વિવેચન '', આજે વિજ્ઞાને – સાયન્સ સફળ પ્રવૃત્તિને મેર લખવા નથી બેઠે, પણ જીવનને આરે હવે વેરઝેર અંટવી લીધું છે; ચારેકોર સાયન્સની બોલબાલા ચાલે છે. કેવાં ? શાંતિ અને ઈશ્વરનું નામ: એ તે એણે જીવતાં છતાં, વિજ્ઞાન અને સાયન્સ એ બે ભલે એક અર્થમાં વપરાતાં હોય, એના પેસ્ટ'-મુંઝા નામે છેલ્લા નાટકમાં બાપકાર કરીને તય વિજ્ઞાનને ઓપનિષદીય અર્થ" અને સાયન્સ અર્થ, કહ્યું છે. આપણે ત્યાં મેંત પછી કેઇનું ભૂંડું ખેલવાનું એમાં ફરક હોવાના કારણે આપણે આજના સાયન્સના પ્રચલિત બધ કરીએ છીએ. ‘ઝંઝા'માં શેકસપિયરે કહ્યું : હવે લડન અથ'ને વળગીને ચાલીશું. ઇલેકિટ્રક, ઇલેકટ્રોનિક જેટવાહને
નહી, સ્ટ્રા ફેડ'. જીવનના અંતે નિર્ણય લી. ‘ઉત્તમ કમંતો એક છેડેથી બીજે છેડે તેમ જ અવકાશમાં એક ગ્રહથી ક્ષમાપનામાં જ છે, હવે વળી વૈરમાં નહીં”—પ્રપેરેના જીવનમાં બીજા ગ્રહ પર જઈ બેસનાર વાયુયાને તેમ જ સૂક્ષ્મમાં આ વાંચશે એ કહે છે, એક સેનેટમાં – પારકાને – બીજાને સૂક્ષ્મ સંદેશાઓનું ક્ષણવારમાં વહન કરનાર તરકીબે, સંશો- પીડા ન કરનારો – ગમે તેટલી એનામાં શકિત હોય સજા ધનને પણ આપણે સાયન્સનાં સશોધને કહીશું. છેવટે કરવાની તેય એ બીજાને પીડા ન કરે, એમાં જ એ દિવ્ય અણુશકિતના પ્રાબલ્યને પણ સાયન્સની શોધ કહીશું.
અંશ વિકસે છે.” આ સાથે એક બીજો શબ્દ સાંકળી લઇએ. એ ‘અહિંસક
જાણે નરસિંહ મહેતાની જ લીટી. જાણે મહાત્મા શબ્દ' જાણીતું છે. એના સામે પક્ષે સંહાર, મારફાડ, વિનાશ
ગાંધી જ ખેલે છે. ત્રણ – ચાર વર્ષ પહેલાં કવિ, વગેરે શબ્દ વાપરવા પડે એ સમજાય એવી વાત છે. આપણું
નાટકકારને આ ભાન થતું. આ સૂચના દેતાઆ લેખ માટે અાટલી ભૂમિકા બસ છે. અહિંસા અને
આલેખતા. આ નાટકકારે - એ તખ્ત પર ભજવી વિનાશ.
બતાવ્યું. ટેપેસ્ટમાં પછી લંડનને અલવિદાય. અને ઉમેરે અહિં સાં ઉપર ચોગસૂત્રોના જમાનાથી આજ સુધી છે કે જ્યાં હું સૂતે છું, ત્યાં રખે કે મને મેટો માણસ લખાયું છે, લખાતું જાય છે. વ્યાખ્યાઓ પણ અહ. ગણીને, મારાં હાડકાંને કે ખંખેરશે-(ખખડાવશો-અડશે. સાધમથી માંડી વૈરવૃત્તિની નાબૂદી સુધી આપણે વિચારી નહીં, વેસ્ટ મિસ્ટર એબીમાં લઈ જશે નહીં. “Cursed રહ્યા છીએ. આ બે છેડાના શબ્દની વચ્ચે એક વિચિત્ર be he that moves My bones.” કેટલે જ્ઞાની, વિજ્ઞાની, શબ્દ ફૂલતિફાલતે – મહાલી રહ્યો છે, તે શબ્દ છે દંભ.” જાણકાર, સમજદાર, સુજ્ઞ. દંભ-નિષ્ણુએ એને ફુલાવી ફુલાવીને એક અવતારનું રૂપ હાડકાં, મારી જાણમાં, ત્રણ જણનાં ખોદાયાં, નથી આપ્યું એટલું જ બાકી રાખ્યું છે; બાકી એની હટાવાયાં છે. એક સ્ટેલિનનાં ખોદાયાં, બીજા તૈમુરલંગનાં અવતારલીલા જે તારવવા બેસીએ તે મહાભારત જેટલે ખોદાયાં એ જેવા કે એ કેટલો – ઠીંગણે હતે. અને ગ્રન્થ થાય. એને સાદ દાખલો લઈએ, એટલે દંભનો ત્રીજા બબ્બે ત્રણ ત્રણ વાર વોલ્ટર ક્રાન્સના કવિ-નાટકભેદ અને અર્થ સ્પષ્ટ થઈ જશે. અર્થમાં પણ બેસી જશે.
કારનાં ખોદાયાં. હાડકાં દાયાં, ગટરમાં ફેંકાયાં અને ફરી 'પૂજ્ય રવિશંકર મહારાજને કેણ નહિ એાળખે? સે વળી સન્માન્યા. એટલે શેકસપિયર મહાન નાટકકાર એ , વર્ષ જીવ્યા, અહિંસા સિવાય અને ગાંધીજી તથા સરદારનાં
ઉપાધિમાંથી બચી ગયા, આ અપમાનમાંથી ઊગરી ગયા કોમે સિવાય એમણે બીજી કશી પ્રવૃત્તિ આદરી નથી. ગાંધી
પણ આપણી મૂળ વાત શેકસપિયરની. આ સમજણ, વિચારમાં તરખેળ એ વ્યકિત ‘માર,’ ‘ફટ', “ધા' જેવા એવી આપણે ત્યાં નહિ. અહિંસાને આ દેશ. બુદ્ધ ભગવાનને શબ્દથી અળગા રહેતા. શાક સમારવા માટે ચાકુ પકડ્યું દેશ. એમાં આજે સૌથી વધારે સન્માન આપ્યું ગણાય. જો હશે તે જ; પણ એથી વધારે એને અર્થ નહિ અને એને ‘મિલિટરી હોસ” (Military Hornes) આ પિતે એ આ ઉપગ પણ નહિ. આ મહાન વ્યક્તિના અવસાન સમયે દંભને અવતાર ભલે નહીં થયું હોય, પણ દંભને પરચો એને મિલિટરી સન્માન” અપાયાં! સિપાઈઓએ તલવાર મ્યાન એટલી અસર આપણે ડગલેને પગલે અનુભમીએ છીએ... કરી, નીચે નમાવી, સૈનિકને માટે લાસ્ટ સ્ટિ' નામે ગૂગલની દાખલા તરીકે કઈ પણ મિનિસ્ટર સાહેબ યા વિનર , તે અમુક સુરાવલી વગાડવામાં આવે છે. એ વ્યવસાય આરંભાયો. એમનો મંત્રી તરત કઈ જાણીતી વ્યક્તિનું અવસાન સરદાર પટેલે તલવાર ખેંચી હોય એવું જાણ્યામાં નથી. થાય કે દિવસે જીના સંદેશાઓ મેકલે છે. એમાં સૌથી સ્પષ્ટ
ભાન
થઈ
.
અસર આ
મિનિસ્ટર
એકિત
થી રપષ્ટ
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯
કાઈએ છીએ. આમ ખરી સ્થિતિ ઉપર પણ આપણે ઢાંકપિછોડે કરી રહ્યા છીએ.
વાતેના ખુલાસા કરનારા આપણું એક વખતના કામચલાઉ રાષ્ટ્રપતિ શ્રી હિદાયતુલ્લાહ સાહેબને બે-ત્રણ હોદ્દા છેડયા બાદ જે લેખ પ્રગટ થયા તે વાંચતાં આ દંભને અર્થ પૂરે સમજાઈ જશે. કેટલીકવાર તે કનું અવસાન થયું છે એની એમને જાણ પણ થતી નથી તેમ જ આ જ્યારે બહાર નીકળે ત્યારે એક યા બે ગાડીઓ ફાલતુ દેડે, રખેને કઈ બંધ પડી જાય. સરકારી કાર્યવાહીમાં આવી ભૂલા તે હોય જ નહીં પણ એક રિવાજ પ્રજાની સેવાને નામે. હવે તે એકાદ વાયુયાન પણ અલાયદું રાખવામાં આવે છે. આ બધી બ્રિટિશ રાજ્યની પ્રથા છે. એ આપણે એટલી જ ચીવટઇથી પાળીએ છીએ.
આ સેવા નર્યા દંભને જ એક પ્રકાર છે. કેઈના અવસાન સમયે આપણે બે મિનિટનું મૌન પાળીએ છીએ. બે મિનિટ પૂરી પાળતા તો નથી પણ આપણે શેકમાં ગરક થવાને દભ પાળીએ છીએ. કામકાજ બંધ કરીએ છીએ. આ દંભને જ એક પ્રકાર છે. આ વાતે અનુભવી છે, વારંવાર જાણી છે. અવસાનના ઘણા પ્રસંગોએ આપણે ભાગ્યે જ ગુજરનાર માટે પ્રાર્થના કરતાં હોઈશું. આ પણ એક દંભને રૂઢ થએલો રિવાજ છે, પેધી ગયેલે રિવાજ છે. પણ ની પ્રભુમિકા પ્રમાણે આપણે ભજન કીર્તનને હવે સમય રહ્યો નથી એટલે એ ટૂંકમાં પતાવવાને કીમિએ શેાધા છે, અજમાવીએ છીએ, જેને શેકસભા કહે છે.
પણ આ બે મિનિટોના અવસાનશેકના દંભની વાત જવા દે. સાયન્સની શોધની ખાસ તે એટમ અની વાત વિચારે. “અમે એટમના સંશોધનને સજનાત્મક ક્રિયાઓમાં વાપરવાના છીએ'-એમ લગભગ બધા દેશે પ્રચાર કરે અને એટમ બનાવવા યેનકેન પ્રકારેણુ હવાતિયાં મારે છે અને એમાં કરડેનું આંધણ કરે છે. કરવામાં ‘એટમ શોધવાની પ્રવૃત્તિ હવે બંધ કરવાના છીએ.' કરવી જોઈએ; ધીમે ધીમે બંધ કરીશુ-એ ઠરાવ ક્યારે પસાર થાય છે ત્યારે તેને બીજે જ દિવસે ક્યાંક ભૂગર્ભમાં એને અખતરો થયાના સમાચાર આપણે વાંચીએ છીએ. આ મેટામાં મેરે દંભ યા પ્રપંચ જ કહેવાય.
જગતને ફિલસુએ પ્રપંચ જ કહ્યો છે. એ જ આ એક મે પ્રપંચ છે. કહેવું શું અને કરવું શું એ પણ પ્રપંચ ગણી શકાય. ચારે કાર કુદરતી અકરમાતમાં, હોનારતમાં માસે મરે છે અને ઉપરાંત માનવને મારી નાખવાની ચળ જરા પણ નરમ પડી નથી. ધમરને કારણે કે રાજકારણે કે વેટને કારણે કે ઘર-ઘરેણાંને જમીન કારણે, ભાઈ, ભાઈનુંસાસુ-વહૂનું નિકંદન કાઢવામાં આવે છે, અને એ જ ઘડીએ આપણે અહિંસાના ગુણ ગાતા અટકતા નથી ! આ તે કે દંભ!
હજી તે આ દંભાવતારની શરૂઆત છે. ન્યાતજાત નહીં જોઇએ, તેપણ હરીજનમાંયે આપણે પેટાજાતિ ઘુસાડી. ચાર વણને બદલે છ વર્સે કર્યો અને ઉપરાંત કયાંક વાંચીએ છીએ કે ત્યાં મતદાન ન્યાતિ અનુસાર થયું. આ ઘટના વધતી જાય છે. જાણી જોઇને પ્રમાણ વધે છે છતાં છાપતાં અચ
ઘણા જણનું એમ માનવું છે કે લગભગ દરેક મેટા દેશમાં એટમખેમ્બ બનાવવાની હરીફાઈ ચાલી છે. એ માટે રાજદુતોને ફેડે, થા એમને લાંચ આપે યા કોઈ જૂઠું બોલી, પિતાની રીતે સ્વાર્થ સાધી કળથી યા બળથી કામ પતાવે છે. આ બધાને આખરે મદાર છે? ય શું ? સર્જનાત્મક ઉપગ એ તે કહેવાની ખેતી વાત છે. મૂળ હેતુ સ્પષ્ટ છે, સામાને હરાવવાને. પહેલા તે પહેલા એ હિસાબે આ ખેલ, આ પ્રપંચ આકાર લેતે રહે છે. જે બધા જ દેશે દેશના ભલા માટે, એના સદુપયોગ માટે આ સંશધનને ઉપયોગ કરવાનું હોય તે પછી એને રોકવા માટે આ તકલાદી ઠરાવોની શા માટે વાત કરે છે ? આ મેટી છેતરપિંડી છે, એ મનમાં બધા સમજે છે, છતાં અહીં વાત કરવાથી અળગા રહે છે. આ દંભ આને કોઈ ઉપાય અમને દેખાતે નથી. એટલે હવે આ જ્ઞાન પ્રાપ્ત કરી, કઈ હિટલર જે. ગંડુ પેદા થયો કે પ્રપંચને લંડે ફૂટશે, કાટશે. એકબીજાનું સત્યાનાશ કાઢશે. એમાં કાણ કયાં બચશે એ કહેવું મુશ્કેલ છે. આ દિશામાં જે પ્રગતિ કરનારા દેશે છે તે એટલા આગળ નીકળી ગયા છે કે એ હવે ધાયું કરવા સિવાય રહેવાના નથી આ મહાકાળ ભૈરવ કયારે તાંડવ ખેલશે એની હવે રાહ જોવી રહી.
આમ આ દંભાવતાર જ આખરી અવતાર નેંધાય એની વકી છે. પણ એને નોંધનારા કેણ હશે? કયાં હશે ? એની આગાહી કરવી મુશ્કેલ છે; કદાચ કે નહીં હોય. આ પરિસ્થિતિ હવે અટકે એમ નથી, પણ વધતી રહે છે. સલાહ આપવી એ એક વાત છે અને અમલમાં મૂકવી, અમલમાં મુકાવવી એ જુદી વાત છે. અને સાચી સલાહ અમલમાં મુકાવવાની આંતરિક આનાકાની હોય તે ત્યાં એ અમલમાં મુકાય શી રીતે ? ન જ મુકાય. એ હકીકત છે. તે તરફ આપણે આંખ આડા કાન કરવા સારા પ્રમાણમાં ટેવાયેલા છીએ અને વધારે દંભના આશરે લઈ ટેવાતા. જઈએ છીએ એ દેખીતું છે. પણ એ તરફ આપણે દુર્લક્ષ કેળવીએ છીએ.
સમાજમાં ચારે તરફ નજર કરે તે ભેળસેળ દેખાશે, ખાવાની જણસમાં દવાઓના કૌભાંડમાં–નિશાળની પરીક્ષાએમાં, પાક વધારવાની ઝુંબેશમાં એવા અનેક દાખલાઓમાં દંભાવતારનું સામ્રાજ્ય બહેકતું જણાશે. પંડિત નેહરુના જમાનામાં ચાગલાને ટી. ટી. કે. સામે તપાસ કરવાનું સેપ્યું. જાહેર તપાસ થઈ. ટી. ટી. કે.ને રાજીનામું આપવું પડ્યું અને પંડિત નેહરૂએ ટી. ટી. કે.ને માનમરતબા સાથે સલુનમાં વિદાય પણ આપી. આજે આ પરિસ્થિતિ નથી. શરમ જેવી કે વસ્તુ રહી નથી. ઢાંકપિછાડાનું સામ્રાજ્ય વિરતરતું જાય છે, એ દંભનાં લક્ષણો છે. દંભાવતાર ક્યાં, ક્યારે પૂરો થશે, યા સૌ કેઈને નાશ નેતરી પૂરો થશે એ કેણુક હી શકશે?
Page #91
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૮ તા. ૧૬-પ-૮૯ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક પ્રબુધ જીવન–વ્યક્તિગ અને સામાજિક
- ચી. ન. પટેલ પ્રબુદ્ધ જીવન’ શબ્દોના બે અર્થ શઈ શકે : “પ્રબુદ્ધ
આફ્રિકાના ગૃહપ્રધાન રમસ વચ્ચે સમાધાન થયેલું. બેત્રણ એટલે મોહમાંથી જાગ્રત થઈ જ્ઞાન સ્થિતિમાં પ્રતિષ્ઠિત થયેલી
માસ પછી એ સમાધાન તૂટી પડ્યું ત્યારે ગાંધીજીએ. રમટસ વ્યકિત અને બીજો અર્થ “સદા જાગ્રત વિવેકબુદ્ધિવાળી
ઉપર વચનભંગને આક્ષેપ કરેલે પણ ૧૯૩૨માં યરવડા વ્યકિત સદા આત્મનિરીક્ષણ કરતા રહી પિતાના દરેક કાર્યમાં
જેલમાં “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઇતિહાસ” લખતાં સારાનરસાને વિવેક કરતી વ્યક્તિ. આ બેમાંથી પહેલા અર્થમાં
તેઓ કબૂલ કરે છે કે એ આક્ષેપ કરવામાં તેમણે કદાચ પ્રબુદ્ધ' એટલે કે “જ્ઞાની', વ્યકિતનું જીવન કેવું હોય
ભૂલ કરી હોય. તે આપણે સંપૂર્ણપણે જાણી ન શકીએ, એવી સ્થિતિનાં
પિતાની ભૂલ જોઈ શકયાને ગાંધીજીના જીવનને ૧૯૧૯માં વર્ણન મળે છે તે ઉપરથી માત્ર કંઈક કલ્પના
રોલેટ કાયદા સામેના સત્યાગ્રહવેળાને પ્રસંગ તે બહુ જાણીત. કરી શકીએ-ભગવદગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં
છે. તેમની પંજાબ જતાં ધરપકડ થયાના સમાચારે અમદાવાદમાં લક્ષણ વર્ણવ્યાં છે તે ઉપર ખૂબ મનન કરવાથી એવી સ્થિતિની
જે તેફાને ફાટી નીકળ્યાં તેમાં પોતે “પહાડ જેવડી ભૂલ કરી કઈક ઝાંખી કરી શકીએ. આ અર્થમાં જ્ઞાની માત્ર વ્યકિતઓ
હોવાની તેમણે જાહેરમાં કબૂલાત કરી હતી. એમણે જોયું કે જ હોઈ શકે. આ સમાજ જ્ઞાની સ્થિતિના ઉચ્ચ સ્તરે
પ્રજાએ આવેશમાં આવી હિંસાને ત્યાગ કર્યો હતો, કારણ કે જીવતે હોય એવો કે દાખલ ઇતિહાસે નોં નથી–જે કે
સત્યાગ્રહ શરૂ કરતાં પહેલાં પ્રજાને અહિંસા પાળવાની કેર કેળવણી હિંદુ પરંપરામાં સત્યયુગરૂપી એવા યુગની કલ્પના છે.
આપવામાં આવી નહોતી. ૧૯૨૦-૨૧ની અસહકારની લડત ખરી; પણ બીજા અર્થમાં “પ્રબુદ્ધ જીવન જીવતી વ્યકિત કે
વેળાની ગાંધીજીની ભૂલ આનાથી વધુ સૂક્ષ્મ હતી, પણ તેઓ પ્રજા કેવાં હોય તેની આપણે ચર્ચા કરી શકીએ. અહીં એવી
પાછળથી તે જોઈ શકયા હતા. તે સમયનાં તેમનાં ભાષણોમાં ચર્ચાને ઉપક્રમ છે.
ગાંધીજી બ્રિટિશ સરકારને વારંવાર શયતાની સરકારે કહેતા - સામાન્યરીતે આપણે બધાં સમાજે સ્વીકારેલાં નીતિનિયમની અને પરદેશી કાપડની હોળી કરતા. એ ભાષણમાં નરસિંહ મર્યાદામાં રહી આપણી વ્યકિતગત ઈરછાએ, મહત્ત્વાકાંક્ષાઓ રાવ દીવેટિયાને રાજસિક મેહને આભાસ જણાયેલ અને સંતોષવા પ્રયત્નશીલ રહીએ છીએ. આપણી અને આપણું કુટુંબની તેમણે ગાંધીજીને જાહેરમાં પત્ર લખી તેની વિરુદ્ધ ચેતવ્યા પણ એમ કરતાં આપણું વતન હમેશાં નીતિશુદ્ધ રહે એને હતા. ‘નવજીવન’ના ૧૯૨૦ ડિસેમ્બર ૨૯મીના અંકમાં આપણે વિચાર નથી કરતા. એમ કરવાની આપણને બાળપણથી ગાંધીજીએ તેને ઉત્તર આપેલ તેમાં તેમણે પિતાનાં કંઈ કેળવણી મળતી નથી. છતાં ઘણી વ્યકિતઓના સદ્દભાગ્યે . ભાષણોમાં રોષ અને હિંસા રહેલાં હોવાનો ઈન્કાર કરેલ. એમને આત્મા જાગ્રત થાય છે-કુટુંબના સંસ્કારથી ધાર્મિક (ગાંધીજીને ઉત્તર કલેકટેડ વર્ડસ ”ના ૧૯મા ખંડમાં પુસ્તકના વાંચન – મનનથી, જાગ્રત સ્ત્રી પુનાં દષ્ટાંતથી છપાયો છે. પણ નરસિંહરાવને મૂળ પત્ર મારા અથવા પૂર્વજન્મના સંસ્કારથી કંઇ પ્રત્યક્ષ કારણ વિના એવી વાંચવામાં આવ્યો નથી. સંભવ છે કે તે વ્યક્તિઓનું જીવન કેવું હોય ?
એ વેળાના ગુજરાતી' સાપ્તાહિકના કેઈ અંકમાં છપાયે પહેલું, એવી વ્યક્તિ કુટુંબમાં કે કુટુંબની બહાર સર્વ
હેય. કોઈ ઉત્સાહી વાચક તેને ગુજરાતી’ની જૂની ફાઇલમાંથી વ્યકિતઓ સાથેના વ્યવહારમાં પતે જાણેઅજાણે કઈને અન્યાય
ધી “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરશે તે હું માનું છું કે ન કરે એવી કાળજી રાખે. કોઇની સાથે કલેશને પ્રસંગ
ઘણા વાચકને તેમાં રસ પડશે) પણ ૧૯૨૨ના માર્ચ માસમાં ભે થાય છે ત્યારે સામાન્ય રીતે દરેક વ્યકિતને
ધરપકડ થયા પછી જેલમાંથી તેઓ જમનાલાલ બજાજને લખે સામી વ્યકિતની જ ભૂલ દેખાય છે. પિતાની ભૂલ જોવાનું
છે તેમાં તેઓ પિતાની ભૂલ કબૂલ કરે છે કે એક વર્ષ પહેલાં ઘણું અઘરું છે. આપણો સ્વાથ, આપણા પૂર્વગ્રહો, ક્રોધ,
તેઓ જોઈ શક્તા તે કરતાં આજે તેઓ સત્યને અને પિતાની આપણને આવા પ્રસંગોએ સત્ય જોતાં અટકાવે છે. કયારેક
ક્ષુદ્રતાને વધુ સ્પષ્ટ રૂપે જોઈ શકે છે. ગાંધીજીની સત્ય દ્રષ્ટિ આપણે પાછળથી આપણું ભૂલી જઈએ છીએ; પણ તે કબૂલ
આમ જીવનના અંત સુધી નિર્મળ થતી રહી હતી. ઉપનિદની કરવાની નૌતિક હિંમત આપણામાં હોતી નથી. ગાંધીજી.
પ્રખ્યાત પ્રાર્થના “અસતો મા સદુગમય’ તેમના જીવનની મુખ્ય, મહાપુ થયા કારણ કે એમનામાં એવી હિંમત હતી.
પ્રેરણા હતી. બાળપણથી તેઓ પોતાના જીવનમાં જ્યાં જ્યાં અસત્ય દેખાય
જાગ્રતુ સયદષ્ટિની માણસ સાથેના વ્યવહારમાં જરૂર છે ત્યાંથી તેને ત્યાગ કરવા પ્રયત્નશીલ રહેલા. મેટા ભાઇને એનું તેટલી જ, કદાચ તેથી પણ વધુ. આજે જાહેરજીવનના પ્રશ્નો ચારવામાં મદદ કરેલી તેની કબૂલાત કરે અને ક્ષમા વિશે વિચાર કરવામાં છે. આપણે બધા એવા પ્રશ્નો વિષેના માગતે પત્ર લખી પિતાને આપે. પ્રસંગનું આત્મકથા'માં એમણે આપણું અભિપ્રાયે છાપાંઓ વાંચીને બાંધતા હોઈએ છીએ પણ કરેલું વર્ણન જાણીતું છે; પણ તે સિવાય બીજા બે પ્રસંગે છાપાંઓમાં એટલું બધું અસત્ય ને અર્ધસત્ય છપાય છે કે આપણે પણ જાણવા જેવા છે. દક્ષિણ આફ્રિકામાં તેમણે ૧૯૦૭ની આપણી સ્વતંત્ર બુદ્ધિથી વિચાર કર્યા વિના એ બધું માની લઇએ તે સાલમાં રજિસ્ટ્રેશનના કાળા કાયદાની સામે સત્યાગ્રહ કરેલ આપણું મન રાગદેવ ને પૂર્વગ્રહોનું ગુલાબ બની જાય અને તે અંગે તેમને જેલની સજા થયેલી. ત્રણેક અઠવાડિયાં એમ ન થાય એની કાળજી રાખવાની દેશના નાગરિક તરીકે તેઓ જેલમાં રહ્યા પછી હિંદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા આપણી નૈતિક ફરજ છે. આપણી સયદ્રષ્ટિને ઝાંખી કરતાં કઈ અંગ્રેજ સદ્દગૃહસ્થની મધ્યસ્થીથી ગાંધીજી અને દક્ષિણ બીજા અનેક કારણો આપણે આપણું જબરોજના જીવનનું
ધામિક
આ સરકારથી મત આપુ
:
ફ્લેશને મસ
ભારે સામાન્ય
સામી વ્યકિતની
Page #92
--------------------------------------------------------------------------
________________
૮ . .
.
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧–૫.૮૯ તા. ૧૬-૫૩૮૯
નિરીક્ષણ કરતા રહીશું તે સમજી શકીશું.
હવે સામાજિક, પ્રજાકીય પ્રબુદ્ધતા'ની વાત. દરેક પ્રજાનું જીવન ઘડવામાં તેની ધર્મશ્રદ્ધા બહુ મોટો ભાગ ભજવે છે. ધર્મશ્રદ્ધાની મૂળ પ્રેરણાઓ ઉદાર હોય છે, પણ માણસના
સ્વભાવમાં જ કંઇક એવી ત્રુટિ રહેલી છે કે ધર્મશ્રદ્ધાની બિધી ઉદાત્ત ભાવનાઓમાં સમય જતાં વિકૃતિઓ આવે છે. પ્રાચીન ભારતીય દર્શનની એક ભાવના હતી વસુધવ કુટુંબકમની પણ હકીકતમાં હિંદુ સમાજ નાતજાતના કેવા નાના ને સંકુચિત વાડાઓમાં છિન્નભિન્ન થઈ ગયે ! આભડછેટને વહેમ પ્રજાના માનસમાં એવું ઘર કરી ગય કે કઈ નાત નું રાંધેલું ખાઈ શકે કે તેનું પાણી પી શકે એ રોજબરોજના આચારને બહુ અગત્યને પ્રશ્ન બની ગયું અને અમુક જ્ઞાતિ બીજી કરતાં ઊંચી કે નીચી એ વિચાર સર્વવ્યાપી બની ગયો. ‘ઊજળી વણે, 'હલકી વણે', નીચલી વણે જેવા શબ્દ આપણી ભાષાઓમાં કેટલાં વ્યાપક બની ગયા છે. અને આ ભાવનાઓ માટે શાસ્ત્રને આધાર આપણે વેદના પુસ્નસૂક્તમાંથી ટાંકીએ છીએ. બ્રાહ્મણ વિશ્વપુરાનું મેં, ક્ષત્રિય તેના બાહુ, વૈશ્ય તેનું પેટ અને શુદ્ર તેના પગ. એમ કરતાં આપણે ભૂલી ગયા કે મેં, હાં. પિટ, પગ બધાં જ એક જ શરીરનાં અંગ છે, તેમાં કઈ ઊંચું નથી, કે નીચું નથી, બધાં અંગમાં એક જ લેહી કરે છે. પગ અપવિત્ર હોય તે તેમાં ફરતું અપવિત્ર લેહી મગજમાં-માં પહોંચી મેને પણ અવવિત્ર કરે જ ને? બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્યને જ ભેદ કરીને આપણે ન અટકયા, ચાર વર્ણોની બહાર અતિશને અસ્પૃશ્ય વગ' પણ કર્યો અને અને તેમની પ્રત્યે સદીઓ સુધી કઈ સંસ્કારી પ્રજાને ન શેભે એવું વર્તન કરતા રહ્યા. આજે તેમાં કંઇક સુધારે થયું છે, પણ હજુય કેટલા પ્રમાણમાં અસ્પ વિરુદ્ધ gછકારને ભાવ વ્યાપક છે ! - સ્ત્રીઓ પ્રત્યેનું આપણું વર્તન સદીઓ સુધી એવું જ વિચારહીન રહ્યું છે. શાસ્ત્રોએ તેમને સહધર્મચારિણી કહી, તેમને પતિ સાથે આધ્યાત્મિક સાધનાની અધિકારિણી ગણી, તેમને લક્ષ્મીને અવતાર ગણી દેવી કહી મનુસ્મૃતિએ 'યત્ર યત્ર પૂજ્યન્ત નાયું: તત્ર તત્ર રમન્ત દેવતા;” લખ્યું, પણ વ્યવહારમાં આપણે સ્ત્રીઓની કેવી દશા કરી ? એ જ મનુસ્મૃતિમાં
સ્ત્રીઓની નિંદા કરતા ક વાંચી જવા જેવી છે. સ્ત્રીએની પવિત્રતાનું રક્ષણ કરવા બાળલગ્નને રિવાજ અપનાવ્યું, વિધવાવિવાહને નિષેધ કર્યો, વડીલેના દેખતાં પતિ સાથે વાત કરી શકે, પિતાનાં બાળકને રમાડી ન શકે, સસરા કે જેને પિતાનું મેં ન બતાવી શકે, લગ્ન કરતાં તેની ઈચ્છા ન પુછાય, ગમે તેટલી નાની ઉંમરની કન્યાને કઇ વૃદ્ધ સાથે પરણાવી શકાય, પની મરી જાય તે બીજે જ દિવસે પતિ બીજ લગ્ન કરી શકે, સાસુસસરા જીવતાં હોય ત્યાં સુધી તેનાં પુત્રપુત્રીઓની કેળવણી લગ્ન આ વ્યવહારના પ્રશ્નોમાં તેને અભિપ્રાય ન પુછાય–સ્ત્રીઓ પ્રત્યેના આપણું અન્યાયની બહુ લાંબી યાદી, થાવ એવી છે—સૌથી વધુ કૃર તે મૃત પતિના શબ સાથે સતી થવાને આદર્શ સને ૧૮૨૯માં ૧૬૦ વર્ષ પહેલાં ગવર્નર-જનરલ લેડ વિલિયમ બેન્ટિકે તે રિવાજ બંધ કર્યો હતેા છતાં હજુ એ ભાવનાનાં મૂળ કેટલાં ઊંડાં છે તે ચેડા માસ ઉપર રાજસ્થાનમાં રૂપકુંવર નામની યુવતી સતી થઈ એ ઘટનાના પ્રસંગે જણાઈ આવ્યું. છતાં આ બાબતમાં હિંદુ સંસ્કારનેતાઓએ છેલ્લાં દેઢ વર્ષ દરમિયાન નિષ્ઠાવાન પુરુષાર્થ કરીને મોટા ભાગનાં અનિષ્ટોનું નિવારણ કર્યું છે અને તેમાં ગાંધીજીનો બહુ મોટો ફાળો રહ્યો છે-જે કે આજે પણ સ્ત્રીઓને અપમાન લાગે અને અસતેજ રહે એવું સમાજમાં ઘણું બધું છે. 1 ખ્રિસ્તી ધર્મમાં પણ અનેક વિકૃતિઓ આવી હતી જેમાંની કેટલીક આજે પણ જીવતી હશે. પણ ખ્રિસ્તી દેશના જાગ્રત સમાજસુધારકોએ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ઘણુ માત્રામાં ધર્મશુદ્ધિ કેળવી છે. પંદરમી ને સોળમી સદીઓમાં ધર્મના નામે ખ્રિસ્તી દેશમાં જે અત્યાચાર થયા તેનું વર્ણન કર્યું જાય એમ નથી. પણું જાગ્રત થયેલી વિવેકબુદ્ધિએ તેમાંનું ઘણું બધું જોઈ નાખ્યું. મુસલમાન મિત્ર ઇસ્લામના ઇતિહાસને તપાસશે તે તેને જોઈ શકશે કે બીજા ધર્મસંપ્રદાયની જેમ ઇસ્લામમાં પણ ધર્મશ્રદ્ધાની વિકૃતિ થઈ છે. પણ બહુ ઓછા મુસલમાન વિચારકેએ એ પ્રયત્ન કર્યો છે, શિક્ષિત મુસલમાન સ્ત્રીપુએ જાગે અને વિચારે. હિંદુ તરીકે હું ઇસ્લામની ત્રુટિઓ ગણાવવાનું સાહસ. નહિ કરું, જેન શિક્ષિતોએ પણ એવું આત્મનિરીક્ષણ કરવાની જરૂર હતી. ‘પ્રબુદ્ધ જીવન’ના જૈન વાચકે વિચારે.
એમને શત શત નમસ્કાર હો
' ગુલાબદાસ બ્રોકર આ પ્રસંગ મને મલ્લિકજીએ કહેલો. મલિકજી એટલે એવી કાયા અને હાસ્ય બાળક જેવું, ફરિસ્તા જેવું. મરતરામ સ્વ. ગુરુદયાલ મલ્લિક-ભકત અને કવિજન. વિદ્વાન અને લાગે, ખાનાબદેષ હોય તેવા મસ્તરામ, મદથી ભરેલા હોય તેવા પ્રાધ્યાપક. "" *
મસ્તરામ નહિ. " ' 'કવિવર રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં વર્ષો સુધી | દોસ્તી થઈ ગઈ તેમની સાથે, જીવનમાં ઘણાઓની સાથે તેમણે અંગ્રેજી સાહિત્ય શીખવ્યું. છેલ્લે મુંબઈમાં રહ્યા. અહીં થાય છે, તેમ મારી પુત્રી મીનાક્ષી ત્યારે પ્યુપિલ્સ ઓન ખારની યુપિલેસ ઓન રકૂલમાં, મનની મેજ ખાતર, તેમણે રસ્કૂલમાં ભણે અને મલ્લિકછની વાત કરતાં ધરાય નહિ. થોડે વખત અંગ્રેજી શીખવ્યું.
એથી એમને મળવાનું મન થયું. પુત્રીને મેં એ કહ્યું, . . મનની મેજ ખાતર જ ગજબ માછલા મનુષ્ય એ જ્યારે પુર્કીએ એમને કહ્યું અને એ હાજર ! મળે ત્યારે હતા જ, હોય—એમની સફેદ દૂધ જેવી દાઢી દસ્તી થઈ ગઈ અને જામી ગઈ. જાતજાતની વાત કરે એ. ફરાવતા, ફરકાવતા. એ
એ રસ પડે ! એમની જિંદગી વિશેની વાત છે કે ખાદીનું પહેરણ, ખાદીને પાયજામે, સહુ ઊંચી નહિ રોમાંચકતાનો હોય તે રસ પૂરો પાડે. જેમાં સ્ત્રી ન હોય,
,
..
n...
* *
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૩૮૯ તા. ૧૬-૫-૮૯
શરાબ ન હોય, સત્તા ન હાય, અહમહમિકા ન હોય, પૈસા ન હાય, અને છતાં આપણને પૂરેપૂરા જકડી રાખે એવી રસભરી “રામાંચકતાના. એમના કરાચીના અનુભવેા, શાંતિનિકેતનના અનુભવા, રવીન્દ્રનાથની સાથે થયેલા એમને અદ્ભુત કથામાં પણ અદ્ભુત લાગે એવી રીતને મેળાપ, પછી શાંતિનિક તનમાં જ ‘અરે દ્વારકા’ કરી એમનુ જામી જવુ', પછી મુંબઇ આવવુ, મળવુ, હળવુ તે રખડવું. કાવ્યાધિ નહિ, કાર્ય ઉપાધિ નહિ. જ્ઞાન મેળવવું અને આપવું. હસવું અને “સાવવું તે ગાવું, ખુલંદ સ્વરે, ભગવાનનું ગીત.
એક દિવસ રવીન્દ્રનાથ વિશે વાત નીકળી. એમને વિશેની તે હર એક વાત રસભરી જ હોય પણ આ તે જેટલી રસભરી તેટલી જ ઉભેાધક હતી. મલ્લિકઋગ્સે કહ્યુ :
‘ત્યારે રવીન્દ્રનાથ એટલે કે ગુરુદેવ. કાંશ્વક નાના ગામડાના નાના ઘરમાં રહેવા ગયેલા. થોડા સમય માટે. હું' પણ સાથે ખરા જ. બીજે કાઈ ખાસ રસાલે નહિ.'
ત્યાં ગુરુદેવ વાંચે, લખે, વાત કરે, પ્રાથ ́ના કરે, જ્યાન્ ધરે, નિરાંતે વન ગાળે.
''પણ એક ઉક'! એમને જબરી ટપાલ માટેનું એમનુ કુતૂહલ અદમ્ય. નાના બાળકના જેવું? ના, નવાઢા જેવુ. ટપાલી આવતા. લાગે છે એવા ખ્યાલ આવે કે ટ્રાડે. પોતે જ પહેોંચે તે પોતે જ એના હાથમાંથી ટપાલ મેળવે. એ રીતે દાડીને ટપાલ મેળવે ત્યારે જ એમને શાંતિ થાય.
એક દિવસ તે ઘરના ઉપરના ભાગમાં ખેસીને કશું ક લખતા હતા. ઉનાળાના દિવસે હતા. ગરમી તે કહે મારું જ કામ. મને આવી ગરમીમાં કંઈ સૂઝતું નહેતુ. એટલે હું આમતેમ જોતે ખેસી રહ્યો હતા. બાધા જેવા હારા મનમાં વિચારતા હતાઃ આવા દિવસે આમને શું લખવાનુ સૂઝયું હરી ??
ત્યાં તા એચિ'તી જરા હરફર થઇ અને મારું ધ્યાન ગયું. ગુરુ પેાતાની કલમને બાજુએ મૂકી દઈ, જેને આધારે લખતા હતા તે પટારાને આઘેરેા ખસેડી દઇ ઊભા થવા
થવા જતા હતા,
હતું સાગ થઈ ગયો. તેમની પાસે પહોંચી ગયે કશુ જોઇએ છે ?” કરતા.
પણ ત્યાં તે તે ઊખા થઈ ગયા હતા. કહ્યું : “શું” જતુ નથી.' પછી હસ્યા. ખોલ્યા : ‘ટપાલી આવતા લાગે છે. તે આજે શુ લાવે છે એ.’
કર્યાં છે ટપાલી? મનેનાં પગલાં સંભળાતાં નથી.' મેં કહ્યું.
હજી નાકા પર લાગે છે.' પછી હસીને કહે : 'તમારા કાન મારા કાન જેવા સરવા નથી. તમારા કાન પ્રાધ્યાપકના છે, મારા પ્રેમીના.'
એટલુ કહી સતાં હસતાં એ નાનકડા દાદર ઊતરી ગયા. તેમને શકવાના કરો અય' નહતો. આ કામ કરવા એ મને જવા જ ન દે ને!
હુ આડુ અવળુ` હતુ` તે સરખું કરવામાં રાકાયો. માર
કાનને કયાંકથી સુમધુર સંગીતના સ્વર સંભળાયા, પણ કવિશ્રીનાં પાછાં ફરતાં પગલાં ન સંભળાયાં. આટલી તે કેટલીક ટપાલ આવી હશે? મને થયું, થેપ્ડ હસવું પણ આવ્યું. આટલી ઉમરે ટપાલ વિશે આટલુ બધુ કુલ ?
પશુ કુતૂલપ્રિય કવિ ન આવ્યા. સ ગીતના સૂર બંધ થયા. ટપાલીનાં પગલાં આગળ ચાન્નવા લાગ્યાં. શું થયું એ જ્ઞેશ હું નીચે ઊતર્યાં તે કુટીરના બારણામાં કવિ સ્તબ્ બનીને ઊભા હતા અને પેલા ટપાલીની ચાલી જતી પી. તરફ તાકી રહ્યા હતા. તેમના દ્વાયમાં ટપાલની એક અખી પણ નહોતી.
મને હસવુ આવ્યું. મેં કહ્યું : નિષ્ફળ ગયા પ્રેમપચાર ? હજી પણ શું એ પ્રેમિકા પાછી ફરીને આપને પત્રદાન કરો તેમ આપ માતા છે ?'
કાઈક ધ્યાનમાંથી કાએ એમને જગાડયા હાય તેમ એ ચમકયા. મારી તરફ ફર્યાં. ‘એહે, ગુરુદયાલ છે.’એમ ખેલ્યા ને મારી પાસે આવ્યા.
હું એમને જોઇ જ રહ્યો. એ સ્થા, સ્વસ્થ થયા અને કહે ઃ
પ્રેમિકા જ ના આવી. પછી પત્રદાન કર્યાંથી થાય ?' ‘ટપાલી નહોતા ?’ મે પુછ્યું .
‘તા.’ એમણે કહ્યું. પછી મારી સામે જોઈને ઉમેયુ". *પણ એક ચમત્કાર હતા, ગુરુદયાલ.'
‘શેને ચમત્કાર, ગુરુદેવ ?” મેં પૂછ્યું.
‘ચાલા ઉપર. ત્યાં કહું.' કહી એ નાના દાદર ચઢી ગયા. હું પણ પાછળ ગયા. તેઓ પલાંઠી વાળી બેસી ગયા. લખવા માટેના આધારરૂપ પટારાને પેાતાની પાસે ખેચ્યા. તેમની પાસે ખેા એટલે તેમણે કહ્યુ :
મારી ભૂલ ય હતી, ગુરુદૃાલ. એ પગલાં ટપાલીનાં નહતાં.’
‘તે કાણું હતું એ ?’
‘એક બાઉલ ગાયક હતા. ગીત ગાતા હતા. એવા ભીમે એનેા અવાજ હતો કે એને જ સાંભળી રહ્યો હતો.
એ જ ચમત્કાર હતા ?'
ના, ચમત્કાર તે એનુ ગીત ઋતુ' ‘એટલે ?' મેં પૂછ્યું.
ગાતા જય રહ્યો
તે બધું ભૂલી
‘ગીત કાઢે પખીને ઉદ્દેશીને હતું. તે ગીત દ્વારા એના ગાયક ગગનમાં મસ્ત બનીને ગાઇ રહેલા પંખીને પૂછતા હતાઃ
હું પંખી ! તુ આખી રાત સ્વય હતુ, સુરક્ષિત હતું, તારી આજુબાજુ તારું આખું કુટુંબ હતું. તું તારા નીડમાં હતું. તારી સલામતીને ક્રાઇ જાતનું જોખમ નહોતું. તારી શાંતિને કાઇ જાતની નડતર નહાતી. મેટુ એવુ વૃક્ષ એના આશ્રયમાં . તને પ્રેમથી પૂરી રાખીને પવનમાં લહેરતુ હતુ. તને કા પ્રકારના ભય નહતા. છતાં આખી રાત તું નિઃશબ્દ, મૂક, બેસી જ રહ્યું? સૂઈ જ રહ્યું ?
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન: સુવર્ણ જયંતી વિશેષાંક
તા૧પ-૮૯ તા. ૧૬-૫-૮૯ . ને પ્રભાત થતાં?...પ્રભાત થતાંવેંત તું તારા એ ખબર છે? સુરક્ષિત નીંડમાંથી બહાર નીકળ્યું અને આ અમાપ “આપ જ કહો.” એમની સામેથી નજર ખસેડયા વિના આકાશમાં ઊડ્વા લાગ્યું. અહીં, ' આ આકાશમાં શી છે તારી સલામતી ? તારી પાસે તે છે તારી
જે વાત કહેવા માટે મેં કવિતા, ગીત, વાર્તાનાં હારે બે નિબંધ પાંખે, અને તારી સામે પથરાયે છે પાનાં ભરી કાઢયાં છે અને છતાં હું જેને પૂરી સટતાથી ગગનને આ નીલ સમુદ્ર. એના અગાધ જલમાં તું તો કહી શક નથી તે વાત આ કેઈ અજાણ્ય કવિ કેવી એક બિન્દુ જેવું યે નથી, ને છતાં... આખી રાત પૂરતી સરલતાથી આઠ-દસ પંક્તિમાં કહી ગયો ? ને છતાં...'એ સલામતીમાં શાંત પડયું રહેનારું તું આ અફાટ ઉદધિમાં એમનું હંમેશનું નિર્મળ, પ્રેમાળ હાસ્ય હસી રહ્યા : 'તે છતી કોઈ પણ પ્રકારની સુરક્ષા વિનાની દશામાં જેવું ઉડવા માંડયું લોકે મને મેટો કવિ કહે છે ' ' કે ગાવા લાગ્યું? ઊડે છે તું અફાટ નીલ અવકાશના વારિમાં, પછી એ પાછા પટારા પાસે બે કામ હાથમાં લીધી, દે પંખી.... તું,
કાગળિયાં સરખાં ગાવ્યાં ને કહે: ને ગુરૂયાત, એ બાઉલ આમ ગાતે ગાતે ચાલી ગયે.”
ચાલે ત્યારે, ફરીથી લખવા બેસું, જે આવુ કશું કરી ' કહી ગુરૂદેવ અટક્યા. '
શકાતું હોય તે.' ',
' , ' ' . . . મેં એમની સામે જોયું. ઉત્તમ કાવ્ય અને સંગીતના
મલિકજીએ કહેલી એ વાતને આજે તે ઘણાં વર્ષો થઈ મિશ્રણ જેવી ક્લાકૃતિ તેના ભોક્તાને જે આનંદ આપે તે
ગયાં છે, પણ આજે જ્યારે જયારે મને એ યાદ આવે છે એમની આંખમાં પુરાયેલું હતું. હું પણ કવિશ્રીની વાણીમાંથી
ત્યારે ત્યારે જાણે મારા ઘરમાં જ મારી સામે બેસી મલિકજી એ કાવ્યની અદૂભુતતા માણી રહ્યો હતો ત્યાં એ બોલ્યા:
અત્યારે મને એ વાત કહી રહ્યા હોય એટલી જ એ તાજી.
લાગે છે. અને એ ગામડાગામમાં, ગમે તેવા પટારા સામે ચમકારક હતું એ ગીત, નહિ, ગુલાલ ?'
બેસી કામ ચલાવી રહેલા અને પેલા બલિના શ્રવણુથી ઉકેલ 'કાવ્ય ઉત્તમ હતું.' મેં કહ્યું.
. ચમત્કાર તેમની આંખમાં જાળવી રહેલા કવિવરની, ભગ કાવ્ય હતું અને ઉત્તમ પણ હતું એ વાત તે ખરી, પ્રતાપી અને પ્રેમભરી મૂતિ' મારી નજર સમક્ષ તરવરી રહે છે. ગુરદયાલ, પણ એમાં ચમત્કાર છે હો, મારે માટે, એ
આપણુ સહુના એમને શત શત નમસ્કાર છે. . બાળમનની લીલા
૨ અમૃતલાલ યાજ્ઞિક . . . . . . ' બાળકનું મન કેવી રીતે કહપના કરતું હોય છે, તેના હાથમાં નહોતા. આ પહેલાં હું કદી ગાડીમાં બે નહોતા, વિચારતરંગે કઈ રીતે હિલેળા લેતા હોય છે તે જ મેટેરાંઓ. કે ઘરની બહાર નીકળે નહોતે. મને રડતે જોઇ ખાસ કરીને માબાપ અને બાળશિક્ષકે, સમજે તે બાળકને અમારા શિક્ષકે મારા મેહને નાશ કરવા માટે મને મુઢિવિકાસ અને સરકારઉછેર સારી રીતે કરી શકે. મોટેરાંઓ જોરથી તમારો મારી એક સારગર્ભિત વાકય ઉચ્ચાયું પિતે બાળક હતાં તે ભૂલીને પોતાની રીતે બાળકનાં તેફાને- હતું: “આજે તું નિશાળે જવા માટે રડે છે, એક દિવસ
મૂંઝવણ-વર્તનને જુએ છે તેથી બાળકને સમજી શકતાં નથી, નહિ જવા માટે તું આના કરતાં ઘણું વધારે રવાને છે! - અન્યાય કરે છે અને ખેટી દિશામાં ધકેલે છે. આપણે તે એ શિક્ષકનું નામઠામ.. આકૃતિપ્રકૃતિ કશુયે મને આજે યાદ
ભાગ્યશાળી છીએ કે ભાગવતમાં કૃષ્ણની બાળલીલાનું દર્શન નથી, પરંતુ એ ગુરુવાકય અને ગુરુને તમાચે મનમાં એવાં કરાવનાર, બલદ્રષ્ટા કવિએ દશમ સ્કંધમાં કૃષ્ણનાં તેફાનેને ને એવાં તાજાં છે. આવડી મોટી સત્ય ભવિષ્યવાણી જીવનમાં કેવાં પ્રેમથી વર્ણવ્યાં છે ! છતાં આપણાં ઘર—ધરનાં કૃષ્ણ જેવાં ફરી સાંભળી નથી.” બાળકોને એવા પ્રેમથી નથી ઉછેરતાં એ કેવું દુર્ભાગ્ય કહેવાય ! * બાળમનનું રવાભાવિક પ્રસંગચિત્ર માત્ર' રવીન્દ્રનાથ હમણાં રવીન્દ્રનાથ ટાગોરના બાળપણનાં સંસ્મરણો'
ટાગોરનું જ નથી, આપણે ત્યાં કે અન્યત્ર બાળકના ઉછેરનું વાંચતા હતા, ત્યારે તેમની આર્ષદ્રષ્ટિથી બાળમનની લીલાઓ
ઘરઘરનું ચિત્ર છે. એક બીજું “સરમરણ પણ એવું જ જોઇએ તે બાલપુનું આપણે પ્રેમથી જળસિંચન કરીને સંસ્મરણ” પણ એવું જ મનંદશી* છે : ': ' તેમને ખીલવી શકીએ, તેમની શકિત-સુગધ કુટું બધરમાં જ ‘આજના જમાનામાં બાળકોએ વડીલેને “લ કરી નાખ્યું " નહીં પણ સમાજ અને રાષ્ટ્રમાં પણ પ્રસરે તેવું વાતાવરણ છે. કયાંયે એમને કેઇ રેકતું નથી, વગર માગ્યે એમને બધું ઉભું કરી શકીએ. તેમની કવિ,વભરી કથનકલા એટલી સુંદર મળી જાય છે. એટલી સહેલાઈથી અમને કશું મળતું નહોતું, છે કે તેમને પ્રસંગ વર્ણનમાં જ તેમને જીવનમાં આપણાં કેટલીયે નજીવી ચીજો પણ અમારે માટે દુલભ હતી. એનું હદયચિત્તમાં વસી જાય, તેમણે બાળપણને એક પ્રસંગ ફળ એ આવ્યું હતું કે તે વખતે અમને મામૂલીમાં મામૂલી વર્ણવતાં કહ્યું છે
જે કાંઈ મળતું તેને અમે પૂરેપૂરે રસકસ વસુલ કરી લેતા, એક દિવસ મેં જોયું તે મારા મેટા ભાઈ અને મારા. એનાં છાલછેતરાંથી માંડીને ગેટલા સુધી કશુયે ફેંકી દેવામાં ભાણેજ સત્યને નિશાળે મૂકવામાં આવ્યા, પરંતુ મને નિશાળે આવતું નહિ. આજે સાધનસંપન્ન ધન- છોકરાઓને જોઉં જવાને યોગ્ય ગણવામાં આવ્યું. નહિ. મેટેથી રડવા સિવાય છું તે તેઓને બહુ સહેલાઇથી મેંમાગી ચીજ મળી જાય . મારી ગ્યતા જાહેર કરવાને બીજો કઈ જ ઉપાય મારા. છે, તેથી તેનાં મોટા ભાગને તે તેને માત્ર દાંત દઇને જન". '
Page #95
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
ફેંકી દે છે-એમની દુનિયાને મોટા ભાગ નકામે કચરામાં ફેંકાઈ જાય છે.
અમારે એક નોકર હતું, તેનું નામ શ્યામ. તે મને એરડામાં એક નકકી કરેલી જગ્યાએ બેસાડી મારી ચારે તરફ ચાક વડે કુંડાળું કરે. પછી ગભીર મેં કરી આંગળી ઊંચી કરી એ કહે : “જે આ કુંડાળામાંથી બહાર પગ મૂકે છે તો તારું આવી બન્યું જાણજે !' કુંડાળામાંથી જરાક બહાર પગ દેતાં સીતાની કવી દુર્દશા થઈ હતી તે મેં રામાયણમાં વાંચ્યું હતું. એટલે - કુંડળાની વાતને અંધશ્રદ્ધાળુની પેઠે હું ઉડાવી દઈ, શકે નહિ... અમારા આંગણામાં વડના ઝાડની છાંય મારા આખા મનને કબજે કરી લેતી . આજે એ વડ નથી ! ઘરની બહાર જવાની મનાઈ હતી એટલું જ નહિ, પણ ઘરની અંદર પણ અમને ફાવે તેમ આવ-જા કરવાની છૂટ નહોતી. ‘બહાર” નામને એક અનંત વિસ્તૃત પ્રદેશ હવે તે મારી પકડ બહાર હતું, પણ જેનાં રૂ૫ રસ, ગંધ, શબ્દ બારીબારણાંનાં છિદ્રોમાંથી ચારે બાજુથી આવીને સ્પર્શી જતાં હતાં. એ હતું મુક્ત, હું હતું કે, અમારે મળવાને રસ્તે નહતો. એટલે જ હવે પ્રેમનું આકર્ષણ મેટું હતું. આજે એ ચાકનું કુંડાળું ભૂસાઈ ગયું છે, પરંતુ તેયે એ કુંડાળું ચિત્તમાં રહ્યું છે. દુર હછ દુર છે,
બહાર” હજી બહાર જ છે. મેટા થયા પછી મેં Gardenerમાં લખેલું કાવ્ય “The tame bird was in a cage, the free bird was in the forest' 4€ આવે છે: (અહીં એ કાવ્યનું ગુજરાતી ભાષાંતર જુગતરામ દવેએ કર્યું છે.)
પાંજરાનું પંખી રહેતું, સેનાના પિંજરમાં જીવનવગડાનું ૫ખી રહેતું સુંદર મનહર વનમાં . એક દિવસ બંને પંખીડાં હળ્યાંભળ્યાં ને ત્યાં છે! વનનું પંખી ખેલ્યું, “સાંભળ, પિંજરના એ પંખીજી! ચાલે વનમાં ઊડી જઇએ, વનમાં ઝાઝાં પંખીજી ?” પાંજરાનું પંખી બેલ્યું: ‘વનના પંખી વહાલા' છે! આવ પડયાં રહીએ પિંજર, શા દેડા કરવા ઠાલાજી ?” વનવગડાનું પંખી કહે, “ના, એ ખોટી વાત છે; નથી અમારે બંદી થાવું, કેદ કારમી આ તે છે.” ગરીબ બાપડું છેલ્લું પંખી પિંજરનું રહેનાર છે: હાય હાય ! હું કેમ કરીને છૂટી નીકળું બહાર છે !'
તેનું આબેહુબ ચિત્ર પિંજરાનું પંખી જેવું બાળક બની
જાય છે, તેની કુદરતી શક્તિ ક્ષીણ થાય છે તેનું કેવું હૃદય- સ્પશી કરુણ ચિત્ર ઉપરના કાવ્યમાં દેયું છે ! મોન્ટેસરી
અને પ્રબલે તેને રમતગમતની છૂટ આપવાની સ્વત ત્રતા આપવાની હિમાયત શિક્ષણવિચારણામાં કરી છે તે જાણીતી હકીકત છે. એટલે જ “સંરમરણ'માં ગુરુદેવ ટાગેર લખે છે:
બાળકને જે બાળક થવા દેવામાં આવે, એને રમવાનું મળે દોડવાનું મળે, કુતૂહલ મટાડવાનું મળે, તે બાળક પિતાને ભાર પિતે જ અનાયાસે વહન કરે છે. પરંતુ બાળકને બહાર જવા ન દઈએ, એને રમતાં રેકીએ, એને ડાહ્યોડમરો બનાવીને બેસાડી. રાખીએ તે ખૂબ મુશ્કેલભર્યો કાયડે ઉત્પન્ન થાય છે. બાળકને બધો જ ભાર વડીલે ઉપર જ આવી પડે છે ધેડાને જમીન ઉપર ચાલવા દેવાને બદલે એને ખાંધે ઉપાડીને ચાલવા જેવું એ છે! જે ખાંધે ઉપાડે છે તેને મિજાજ દેકાણે નથી રહેતો. મજૂરીના લોભે એ ખાંધે ઉપાડે છે. પણ બપડે ઘડા ઉપર ડગલે ને પગલે એ વેર લેતા હોય છે.': '
- ત્યાર પછી રવીન્દ્રનાથ ટાગોરે બાળકને શિક્ષા કરવાથી તેને વિકાસ કે કુંઠિત થઈ જાય છેવિશે લખ્યું છે. બાળકમાં સમજણું નથી એવુ માની તેને ધમકાવો કે માર એ બેટું છે, બાળકના વિકાસની આડે આવવા જેવું છે. તે વિશે તેમણે લખ્યું છે : '
‘શિક્ષકે આપેલી વિદ્યા શીખતાં બાળકે બહુવાર લગાડે છે, પણ શિક્ષકેના અને ભાવ શીખી લેતાં તેમને કશી જ તકલીફ પડતી નથી. શીખવાના બીજા વિષયે કરતાં શિક્ષણ વ્યાપારમાં જે અન્યાય, અધમ, ક્રોધ અને પક્ષપાત હોય છે. તે હું બહુ સહેલાઈથી શીખી ગમે તે સુખની વાત માત્ર એટલી હતી કે અમારી નિશાળના લાકડાના સળિયા જેવા મુંગા અને જડ પદાર્થો સિવાય બીજા કેદની ઉપર એવા જંગલીપણને ઉપયોગ કરવાનું, હું એ નાની ઉંમરે, બીતે...મારા અને સંકુચિત મનના શિક્ષકના માનસમાં, કોડાના સળિયાઓ અને અમારા જેવા નિશાળિયાઓની વચ્ચે, કંઈ જ ફરક નહોતે.... "
માબાપે વડીલે અને શિક્ષકે જે બાળકના મનભાવની , લીલાને સમજે અને તેમની શકિતઓને વિકસતા મકળાશ આપવાનું સમજે, તે કુટુંબનું, સમાજનું... રાષ્ટ્રનું અને માનવતાનું કેટલું હિત થાય ! માબાપ અને શિક્ષકના શુદ્ધ વર્તનથી બાળક સંસ્કારી આપોઆપ બની શકે છે, તેઓનg. ઉપદેશ કે બેધને બદલે તેમના આચાંને જ ઊંડે પ્રભા : પડે છે, બાળકોમાં પૂજ્યભાવ કુદરતી રીતે જન્માવે છે. "
આ રીતે કવિવર રવીન્દ્રનાથે બાળપણમાં રમવાની છૂટ ન આપનાર માબાપ બાળકની સ્થિતિ કેદી જેવી કરે છે
- સાભાર સ્વીકાર * ઉમિ નવરચના-હવાભાઈ સંઘવી સ્મૃતિ વિશેષાંક : તંત્રી : જયમલ્લ પરમાર, સહતંત્રો: રાજુલ દવે * પૃષ્ઠ -૧૩૬ • ફેબ્રુઆરી ૧૯૮૯, પ્રકા. ડો. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ, નવરંગ, જકાતનાકા સામે,,, કાલાવડ રોડ, રાજકેટ-૩૬૦૦૦૧ + અર્વાચીન જૈન તિધર લે-સંપા. ડે. સેને ( આત્માનંદજી ), *, ડેમી, સાઈઝ ૪. પૃષ્ઠ-૨૮૦ * પ્રકા. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર * કબા. (જિ. ગાંધીનગર) પીન-૩૮૨૭૯ + સાહિત્ય સૌરભ ; સંગ્રહેક-હીરજી કેશવજી ઠારી, સંપા. અનવર આગેવાન પ્રકા. હીરજી કે. કેડારી. રાધાનગર. સી/૩૧ : માનપાડા રોડ, :: ડેમ્બીવલી (પૂર્વ) પીન-૪૨૧૨૦૧
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રવ છવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૮૯ તા. ૧૬-૫–૮૯ ! ગજરાતી કવિતામાં જળાશયો
: - ૦ તનસુખ ભટ્ટ ભારતીય સંસ્કૃતિનો ઊગમ પંજાબમાં તથા ઉત્તર પ્રદેશમાં પાછળ ચાલી. ગંગાધારા ભગીરથની પાછળ ઊછળતી, કૂદતી, , થયું છે. પંજાબમાં પ્રકૃતિથી પ્રભાવિત થઇને વેદકાલીન આગળ વધવા લાગી. જળથી ભરેલી ગંગા, વીજળીની ઋષિઓએ ઉષા, વનદેવ ઇન્દ્ર, અગ્નિ, જળના દેવ વરુણ. પેઠે ચમકતી દ્રશ્યમાન થતી હતી. ક્યાંક તેની ગતિ મંદ પડતી આકસિત્તત્વરૂપ ઘૌપિત્તર (જ્યુપિટર) વગેરેની રતુતિઓ રચી આ તે કયાંક વળી તે ત્વરિત થતી. કયાંક ગંગા અધમુખ થતી તે તે જ ઋગ્વદ. વાયવ્ય પારથી વિશ્વામિત્રઋષિ તેમના ભારત તે કયાંક તે ઉન્નતમુખ બનતી. તેનું આ મનહર નૃત્ય ગેત્રના અન્ય આ સાથે જયારે પંજાબમાં પ્રવેશતા હતા ત્યારે ભગીસ્થ રાજાના રથની પાછળ ચાલતું જ રહ્યું. ભગીરથના તેમને ત્યાંની બે મેટી નદીઓ આડી નડી. આ નદીના વેગ- ગંગાવતરણના પ્રયત્નને લીધે સુરસરિતાનું નામ ભગીરથી પડ્યું. વાન પ્રવાહમાં તેમના કાનાં રથગાએ તણાઇને યોજન દુર
રામ -- લક્ષ્મણ - સીતાએ અયોધ્યામાંથી વનગમન કર્યું. વહી જાય વળી. તેમની ઊંડાઈમં ઊતરતાં જ બધા પ્રવાસી
માગમાં મુદ્રક મળે. રામે ગુહને, પિતાને આગળ જવા દેવા એના મસ્તક ઉપરથી પાણી વહી જાય. ત્યારે કરવું શું ?
માટે, સારી રીતે સમજાવ્યા. સીતાને પ્રથમ નૌકામાં આરામવિશ્વામિત્રે આ બંને નદીઓની સ્તુતિ આદરી. એક કહેવત
પૂર્વક બેસાડીને પછીથી બંને રાજકુમારે હેડી પર ચડ્યા. છે કે ખુશામત તે ખુદા કે ભી પ્યારી , તે પછી.
ગંગાની મખ્ય ધારામાં સીતાએ ભગવતી ભાગીરથીને શ્રદ્ધાંજલિ આ નદીઓ તેમાં કેમ અપવાદરૂપ હોય? આ બે
આપી પૂજન કર્યું અને કહ્યું: “હે ગંગામાતા ! હું વનમાંથી નદીઓનાં નામ છે ઉર્વવત્ (વિપાશા કે બિયાસ) | તથા સુવર્કી (સતલજ) વિશ્વામિત્ર અને નદીઓ વચ્ચે સંવાદચાલે અને,
પાછી ફરીશ ત્યારે આમ જ તમારું પૂજન કરીશ” જેમ યમુનાએ વસુદેવને ભાગ આપ્યો હતો તેમ આ બિયા- - કાલિદાસ ગંગા-યુમના સંગમને વર્ણવે છે. લોકોમાંથી સતલેજ વિશ્વામિત્રને સાર્થ (કાફલા)ને માગ દીધે, બને વિમાનમાં પાછાં કરતાં રામ - સીતાને સમુદ્ર ઉલ્લંધનસ્થાન, નદીઓનાં જળ સ્થગાડાની ધરીઓથી નીચાં થયાં અને આ નૂપુરપ્રાપ્તિ સ્થાન, પચવટીનું નિવાસસ્થાન ઓળખાવે છે. છીછરા જળમાં થઇને ઋષિસ ધે સરિતાયુગલ પાર કયું પછી પછી સંગમ વર્ણવે છે. ઘેડારમાંથી છૂટેલી હણહણાટ કરતી ઘડીઓ જેવી તથા
હે ઉત્તામાંગિ ! યમુનાના તરંગમાં મળી જતી આ જાહનવી . વર્ણમાં ઊજળી ગાય જેવી આ નદીઓનાં જળ વેગથી વહી રહ્યાં
કેવી શોભાયમાન દીસે છે! ઇન્દ્રનીલ મણિની સાથે શ્વેતતીવિવાદ્ સુતી વય ઝવેતે :
-
હાર – હોય તેમ ગંગા-યમુનાનાં જળ પડખોપડખ વહે ' 'ઉપનિષદ જ્ઞાની પુરુષની દશા વર્ણવતાં કહે છે :
છે. નીલકમળ સાથે જેમ શ્વેતકમળ સેહે તેમ અને પ્રવાહ यथा नद्य स्यन्दमानाः समुद्रेऽस्ते गच्छन्ति नामरूपे विहाय ।
કેવા રળિયામણા વરતાય છે ! કયાંક વળી કાળા અગર કાલાतथा विद्वान नामरूपादितुक्तः परात्परं पुरुषमुपैति दिव्यम् ॥
ગુરુ)માં ચંદનનો લેપ નેત્રરંજન કરે છે તેમ ભિન્નવર્ણનાં જઈ
અતિ ચિત્તાકર્ષક બને છે. ક્યાંક ચાંદની અને છાંયડાની ગુંથણી - અથ:- જેમ સમુદ્ર પ્રતિ વહેતી નદીઓ પિતાના
જેવાં તે કાબરચિતરાં કળાય છે, કયાંક શરદઋતુનાં સફેદ વાદળાં નામરૂપ છોડી સાગરમાં જ લીન થાય છે. તે પ્રમાણે વિમુકત
વચ્ચે બકરાંમાંથી દેખાતા નીલવર્ણ આકાશની જેમ બંનેનાં બનેલે જ્ઞાની નામરૂપથી છૂટી સર્વશ્રેષ્ઠ એવા દિવ્ય પુરુષમાં
મિશ્રણ પામતાં જળ રંગભેદથી રળિયામણાં બને છે. કયાંક તે લીન થઈ જાય છે
ત. ભસ્માંગરાગવાળા શિવજીના દેહ ઉપર કાળો નાગ ગીતા સ્થિતપ્રજ્ઞની દશાને સદાય નદીજળથી ભરાતા દેખાય તેમ સિત-અસિત (ત-અત) રંગે દ્રષ્ટિ પથે છતાં ન ઊભરતા, સાગર સાથે સરખાવતાં કહે છે :
ચડે છે આમ ગંગા યમુનાના પ્રવાહને આ સંગમ પ્રથમ आपूर्यमाणमचलप्रतिष्ठं, समुद्रमाप प्रविशन्ति यत् ।
ભિન્ન બે પ્રવાહમય, ધીરે ધીરે મિક્ષિત વર્ણમય ને અંતે , તત #ામ: યં પ્રતિબિંત , શા મા નોસિન જામા II
એકવણને આભાસ આપે છે. ' અર્થ: અચળ પ્રતિષ્ઠાવાળા અને નદીનાં જળ વડે ભરાતા. કાલિદાસના મેઘદુત ખંડકાવ્યમાં વિરહી યા પિતાના રહેતા સમુદ્રમાં જેમ નદીનાં જળ પ્રવેશે છે તે જ પ્રમાણે જે દુતરૂપ મેઘને સંદેશ આપતાં કહે છે :(જ્ઞાની)માં કામનાઓ પ્રવેશે છે. છતાં તેઓ જ્ઞાનીને હલાવતી
પછી તું વિંધ્યાચળના ગિરિશિલાઓ વડે અનેક પ્રવાનથી.) તે જ જ્ઞાની શાંતિ પામે છે-વાસનાઓને ઝંખનાર
હોમાં વિભિન્ન બનેલી રેવા (નર્મદા)ને ઇશ. જાણે કે હાથીના નહિ. શ્રીકૃષ્ણ ગીતામાં જ કહે છે રોતસામહિમ જ્ઞાની
કાળા દેહ ઉપર સફેદ રંગના પટા પાડયા હોય તેવા કાળી વાલ્મીકિ રામાયણમાં ગંગાવતરણને પ્રસંગ આમ શિલા પરના વેતપ્રવાહ તને પ્રસન્ન કરશે પછી નિવિયા, વર્ણવાયે છે :- .
ક્ષિકા, ગંભીર, સરસ્વતી, જાહનવી અને માનસરોવર ઉપર ભગીની સ્તુતિથી મહાદેવનું હૃદય પીગળ્યું અને
ઊડીને તું અલકાપુરીમાં પ્રવેશ જે.” જબધ કરેલી ગંગાને તેમણે બિ દુરૂપે ધીરે ધીરે બાણભટ્ટની કાદંબરીમાં નાયક ચંદ્રાપીડ શિકારે જાય છે. છેડી, ત્યાંથી તે નમ્રતાપૂર્વક સાત શાખાઓમાં વહી. મધ્યાહન થતાં તે તૃષાવ્યાકુળ બને છે તથા જળાશયને શેાધે છે. ગંગાની ત્રણ શાખાઓ પૂર્વ તરફ તથા ત્રણ શખાએ હાથોનાં ભીનાં પગલાં પૃથ્વી ઉપર પડેલાં જોઈને તે ચરેવરનું પશ્ચિમ તરફ વહેવા લાગી. સાતમી શાખા ભગીરથ અનુમાન કરે છે અને સગડ લેતે તે અરાદ નામનો
Page #97
--------------------------------------------------------------------------
________________
તા. ૬-૫-૮૯ તા. ૧૬-પ-૯ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક સરેવરને તીરે આવે છે. સરોવરની વિશાળતા, શીતલતા, વગેરેને એક અલંકાર તરીકે અથવા સાધન તરીકે પ્રોજે છે, સુગંધમયતા જેવા ગુણેથી પ્રસન્ન બની ચંદ્રાપીડ વિગત જેમકે ભવસાગર નામને જાણીને શબ્દ બધા જૂના કવિઓમાં ઉચ્ચરે છે :
માત્ર પ્રેમાનંદ કે શામળ જેવા, ભકત જેટલા જ સાહિત્કાર
કવિઓ, અપવાદરૂપ છે. આ સરોવરને ઉત્પન્ન કર્યા પછા અમૃતને ઉત્પન્ન કરનાર બ્રહ્માએ પુનરુકિતકાય' જ કર્યું છે, અમૃતની જેમ આ
- નરસિંહ મહેતા કહે છે - સરવર સર્વે ઇન્દ્રિયને આરામ આપે છે, વિમલતાથી તે જેને ઘેર હરિજન જશ ગાય, ને તે નિત્ય ગંગામાં નહાય, નેન્દ્રિયને, શીતલતાથી તે સ્પશેન્દ્રિયને, કમળ સૌરભથી ગંગા જમુનનાં નીર મંગાવંયે, મારા વાલાનાં ચરણ પખાળિયે, તે ઘાણેન્દ્રિયને, હંસવનિથી તે કણેન્દ્રિયને અને સ્વાદથી તે સાયરમાંથી બૂડતે રાખે, રામ કહેતાં ગજરાજ રસનેન્દ્રિયને મહાસુખ સમપે' છે. આવા રમણીય સરોવરનું ગિરિ–તળેટીને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નહાવા જાયદર્શન ન તજવાની ઈચ્છાથી જ ભગવાન ઉમાપતિ કાયમ મીરા પિતાને પ્રેમદીવાની કહે છે. તેને કુદરત શાની કૈલાસમાં વસે છે. ભગવાન વિષ્ણુ સરોવરને પરહરીને ખારા સમુદ્રમાં શયન કરવા હવે જતા નથી. આ સરોવર
આણી કેરે ગંગા, એલી કારે જમના, વચમાં ગોકુળિયું ગામ છે. એટલું ગહન છે કે તેના ઊંડા જળમાં વરાહ ભગવાન
જળ જમનાનાં ભરવા ગયાં'તાં માથે ગાગર હેમની જેવા મહાકાય હજારે વરાહે પ્રવેશીને અદ્રશ્ય થાય તો તેમને
માનસરોવર જઈએ, કુડી ' રે કાયા, માનસરોવર જઇએ, કયાંય પતો પણ ન લાગે. સૃષ્ટિને અંત આણનારા પ્રલયમે
ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયુંએવી છે ભકિત અમારી આ સરોવરનું જળ ગ્રહણ કરીને જ અતિવૃષ્ટિ વડે પ્રલય
જળ રે જમનાનાં પાણી રે તાં, કાનુડે ઉડાડયાં આછાં નીર : આદરે છે.
યમુનામેં કુદ પ કન તેરે, યમુનામેં કૂદ પ- ઉત્તર રામચરિતમાં ભવભૂતિ કહે છે:
ગંગાજમના નિરમળ પાણી, શીતળ હેત શરીર एतानि तानि बहुनिसरकन्दराणि
તુમ ભયે સરોવર, મેં તેરી મછિયાં જ गोदावरी परिसरस्य गिरेस्तरानि ।
વિષપાન્તરનો દોષ વહેરી લઇને પણ કેટલીક વાત કહેવી ' અર્થ:- આ રહ્યાં અનેક ઝરણાં, કંદરા અને ગોદાવરીની
જોઈએ. હું ગુજરાતીને પ્રાધ્યાપક હતા ત્યારે મને કેટલાક પંડખે ઊભેલા પર્વતના ઢાળે.
વિદ્યાથી' પૂછતુ: “મીર તે ચિતેડની હતી. તેની રચના
ગુજરાતીમાં કયાંથી હોય ?” પ્રક્ષકારો મીરાંના જીવનચરિત્રથી ભર્તુહરિ મહાસાગરની વિરાટતા વર્ણવતાં કહે છે -
અજ્ઞાત છે. મીરાં નિઃસંતાન હતી, વિધવા હતી. ૫દર-સાળ અહીં મહાસાગરમાં એક કેર શેષશાયી ભગવાન નારાયણ વરસની વયે તે પરણેલી, એકાદ વરસમાં પતિ મરણ પછી દેરને સુએ છે તે બીજી બાજુ વિષ્ણુના વેરી દાન વસે છે. ત્રાસ વેઠ. વીસેક વરસની વયે તે ચિતડ તજી દ્વારકા ગઈક ઇન્દ્ર કોધમાં આવીને જનપદે ઉપર પડતા ને તેમને કચ્ચર- પવિત્ર સીધી હોવાથી સાઠસિત્તેર વર્ષની વયે મરણ થયું હશે. ઘાણ બોલાવતા પાંખાળા પર્વતની પાંખો કાપવાને આરંભ આમ જીવનનાં વીસ વરસ મેવાડમાં ને ચાલીસ વરસકરેલ. આ ત્રાસમાંથી બચવા કેટલાયે પવંતે શરણાથી ગુજરાતમાં વિતાવનારની ભકિતરને પણ હિંદી ભજનોથી બની સાગરને, આશ્રયે આવેલા. તેવા અનેક પર્વતે વળી બમણી હશે તેમ લાગે છે. કાલેલકર, માવળંકર, ગોપાળરાવ ત્રીજી જગ્યાએ ધામા નાખીને પડયા છે. આ જ મહાસાગરમાં વિદ્દાસ અને મામસાહેબ ફડકે શુદ્ધ ગુજરાતીમાં પુસ્તકે કયાંક વડવાનળ પ્રજળી રહ્યો છે તે સૃષ્ટિને પ્રલય સર- રચી શકે તે મીરાં તેમ કેમ ન કરી શકે? જાવતા બારે મેઘે વળી સ્વપરાક્રમની ક્ષણની વાટ જોતાં કાળ વિતાવતા, કોણ જાણે કયે ખૂણે ડેરાતંબુ તાણી પડયા છે.
વેઃાંતી અખાભગત તેમના છપ્પામાં ગણગણે છે.અહો ! આ મહાસાગરને દેહ કેટલે વિરાટ, બળવાન અને
સાગર–ઉંદર માંહેલે મમ, માલમ જાણે જે કુળધર્મ, ભાર ઝીલે છે ! ' .
અખા વિચારી જોતાં ફેક, જેમ ઊંડે કૂવો ને ફરી બેખ,
ઊંડા જળમાં રત્ન જ પડયું, કેમ ડૂબકી ખાય, કને તુંબડું ? પ્રાકૃત વ્યાકરણુકાર કળિકાળસવંત આચાર્ય હેમચન્દ્ર
સુધું કહેતાં ન માને દુખ, પણ વહેતે જળે ન દીસે મુખ, પિતાના વ્યાકરણ નિયમેનાં ઉદાહરણ તરીકે લેકભાષામાં
ડાપૂર જયમ અને નદી, ત્યમ ક્ષણમાં સંપત્ત દીસે વધી, પ્રવર્તતાં મુકતકે (દુહાઓ) આપે છે. એક મુક્તક કહે છે :
જેમ અંબુધિમાંહેથી અંબુને લઇને વરસે છે વાય ' સાગર તૃણને છાતી ઉપર ધરી રાખે છે અને મૂલ્યવાન તેનાં નદીનાળાં નામ ધર્યા, પણ ભર્યામાં ભેળાં થાય. રને છેક તળિયે છુપાવી દે છે. આમ જ કેટલાક શેઠેસ્વામીએ પ્રેમાનંદ નળાખ્યાનમાં કહે છે :ઉત્તમ સેવકની અવગણના કરે છે અને ખતપુરુષને
એક માનસરોવર આગળ આવ્યું, તેમાં દીઠું પાણી, સન્માને છે.’
કળિજગથી તે ફેક થયું નહિ, જી પીધું રાયરાણી, સંત કવિતામાં જળાશનાં વર્ણન પાછળ પ્રકૃતિનું અવલોકન, ઉપાસના અને આનંદ રહેલાં છે: ગુજરાતી
પ્રમોદે “રણયજ્ઞ’ આખ્યાનમાં સાગરવન કયુ" હશે. કવિતામાં ભકતની રચનામાં જળાશયના વર્ણનમાં પ્રકૃતિને
પણ તે આખ્યાન મારી પાસે નથી. કે, જ મહત્ત્વ અપાયું નથી, કેટલાય ભકતની રચનામાં કયાંય
સર્વે ભકતની જેમ માત્ર અલંકારઅર્થે જળાશયને જળાશયને ઉલ્લેખ જ નથી, અને ઉલ્લેખ હોય તે પણ તે માત્ર
વર્ણવતાં ભક્તકવિ પ્રીતમદાસ કહે છે:પિતાના વિધાનને દઢ કરવા માટે નદી, સમુદ્ર, તળાવ સરેવર સત, વિત, દારા, શીશ સમરપે, તે પામે રસ પીવા ને,
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯ સિંધુ મળે મોતી લેવા, માંહી પડયા મરજીવા જેને .
પાણી પણુગામાં, હૈ વૈકુંઠ વણારસી, અપાર સિંધુ મહાજળ ઊંડાં, મરમીને મન સહેલ જીને
હાથે જળ હિલ્લોળ, માથે લઈ મંજન કરે, જેઠ સરિતા સાગરમાં જઈ ભળે, તેનું નામ નદી ટળી જાય પામે વૈકુંઠ કેળ, ભેટતાં ભાગીરથી, તજી જાહનવી ઝીલે ઝાંઝવાં, તે ક્યાંથી સુખ પામે રે ?
આપીને અત્ર તણે, ઘસે કટકે જે ધટ; ખારા તે જળને કયારે છીપ ન ચાખે. કેળ ફળે નહિ બીજી વાર (તા) ખેચે હિંડોળા ખાટ, વૈકુંઠ પરિયું વણારસી, દયારામ ભકિતમાં અંલકારરૂપે જળ વર્ણવતાં કહે છે -
પ્રાણી દેહ પડશે, ગંગાજળ નામે ગળે; આઠ કુવા ને નવ વાવડી રે લોલ, સોળસેં પનિહારીની હાર
ચટ વૈમાન ચડે, વૈકુંઠ નય વણારસી, નદી - નાવ સંજોગ છે, જેનું છે નહિ 'કાય.
હેકણું કટકે હાડરે, જે ગગાત્રઠ જાય, ગંગતરંગ, જલજાહનવીને તજી, અલ્પ જલમાં જ શીદ હાયે?
(ત) માનવિયાં કુળમાંય, ભૂત ન થે ભાગીરથી,
ઉપર ઉતરિયાં, પંખી તે પાવન થિયાં; ' ધીરાભગત આ જ ચીલે ચાલુ રાખતાં કહે છે :
* માંહી મંજન કિયાં, ભૂત ન સરજે ભાગીરથી વિશ્વભર દરિયે, સભર ભરિયે, માંહે રવિશશી તેજની જાતિ ભાગીરથી રે ભાગ્ય, ગરવરસેં આ ગંગા; માનસરોવર માંહે મુક્તાફળ, કે હંસ ચરે તેને ચારે, નરલેક, સુરલેક, નાગ, તારેવા ગ્રંશે ભવન. જેમ જળનિધિ જળધરરૂપે, જળધરૂપે જળરાજ
પાસે ભર ઊભે પિતા, હર સારીખે હોય; ઉબમ માયા વિણ વૃષ્ટિ ન દશે, થાય ન સૃષ્ટિનું કાજ.
મા વિણ મરીએ તેય, તુ વેગળીએ વણારસી ; ભોજાભગત આદર્શવાદીની જેટલા જ વાસ્તવવાદી હતા.
મેડો આયે માય, તે છે ભેગે તારિયે;
પડિયે રે શુ પાય, ભાટ થઈ. ભાગીરથી. '' એટલે તેમની ચાર આંખ સમાજનાં બધાં છિદ્રોને બારીકીથી - જમે છે તથા તેની તરફ આંગળી પણ ચીંધે છે, તેઓ કહે છે: ઉપરનું ઉત્તમ ઊર્મિકાવ્ય વાંચ્યા પછી લોકકથા વર્ણવું, બગલે થઇને આરે બે, ચાંચ કરી પહોળી,
કોઈ સ્ત્રીએ કે અન્ય લોકકવિએ રચેલ, સામાજિક વાતાવરણ આરેથી કાંઇ આહાર મળે નહિ, દરિયો દીધે ડોળી, અને આ મબલિદાનની આધ્યાત્મિકતાને સુભગ સંયોગ વધતું માલખજાના દરિયામાં હમશે, વહાણ જાશે તારું ભાંગી;
અતિ સરળ શૈલીનું, લોકકશ્ય જોઈએ સતી થવાના વહેમમાં દરિયામાં ડૂબકાં દેશે પછી તે લોભના ગ્યા લાગી, , જેમ અનેક સન્નારીએાના પ્રાણ સમાજે લીધા છે. તેમ જ કાચબા-કાચબી જળમાં રહેતાં હતાં હરિતાં દાસ
બેગ ચડાવવાના વહેમમાં પણ અનેક ' બત્રીસલક્ષણ સ્ત્રીસાતે સમુદ્ર સત્ય વચને કેરણી, મેલે નહિ માઝા લગાર.. પુનાં પ્રાણ સમાજે લીધા છે. આ વહેમ માત્ર ગુજરાતને જ કેશવલાલ હરિરામ ભટ્ટ ભક્ત જેટલા જ કવિ પણ છે, જુએ:
નથી, ભારતભરને છે.
' બહાણ ભાંગે ભરસાગરે, ત્યારે ઊપજે જે ગભરાટ
વઢવાણમાં માધાવાવ કરીને એક વાવ છે. બાર બાર એને જે અંતરે થશે, બીજાથી કેમ કળાશે ?”
વરસ સુધી ખેદાવવા છતાં તેમાંથી પાણી મળ્યું નહિ પાણી તણા જે પૂરમાં, એવાળ ભેળા થાય છે.
આદિકાળમાં સૌરાષ્ટ્ર તેનાં નદી-નાળાં માટે વખતે સાથે રહેવું જ પડે, એમ જે તણાતા જાય છે
सौराष्ट्र पंच रत्नानि नदीनारीतुरंगमाः । આ મહા ભવસાગરે, ભગવાન હું ભૂલે પડે છું.
चतुर्थ सोमनाय च पंचमं हरिदर्शनम् ।। . - કેટલુંક લેકસાહિત્ય ધંધાદારી ચારણેએ રચેલું છે. તે - આ સૌરાષ્ટ્રની પ્રશંસાને શ્લેક છે. પરંતુ કાળે કરીને, અન્ય પ્રકારનું સાહિત્ય લેકકવિઓએ રચ્યું છે. આને કારણે સૌરાષ્ટ્ર ઉજજડ નપાણિયે દેશ બન્ય. આ નપાણિયા દેશમાં બંને કાવ્યસ્વરૂપમાં ભાષાભેદ સ્પષ્ટ વરતાય છે. ચારણકવિની વળી વઢવાણી લીમડીની ભૂમિ સાવ પાણી વગરની ગણાતી. ભાષ જૂના જમાનાને છોડવા માગતી નથી. તેને આદશ"
'ભાભનાં પાણી ભાંભળાં' એ લેકિત સુપ્રસિદ્ધ છે. જૂની અપભ્રંશભાષા છે. લેકકવિની ભાષા “બાર ગાઉએ બેલી
માણસ મંઝાય ત્યારે જોશીગાર, સાધુબાવા, પીરએલિયા, દરવેશ બદલાય’ને ન્યાયે પરસ્પરથી સહેજ ભિન્ન છતાં પિતાના
ફકીરની તરફ નજર માંડે છે, મૂંઝાયેલા લોકોએ કઈ જોશીને જમાનાની ભાષાનું અનુસરણ કરે છે, રાજદે નામને ચારણકવિ
જળદુલભતાનું કારણ પૂછ્યું. જોશીએ જે જવાબ આપ્યો તે ગંગાસ્તુતિ કરતાં. ભકિતઉદ્દક અનુભવતાં. કહે છે :
આપણે નીચેના કાવ્યમાંથી જ વાંચીએ :- ', ' , , કાયા લાગે કાટ, શીકલગર સુધરે નહિ;
બાર બાર વરસે માધાવાવ ગળાવી,
; નિરમળ હોય નોટ, ભેટવા તવ ભાગીરથી,
તે યે ન નીસર્યા નીર મારા વાલા; ગંગાજળ ગટકેહ, નર લટકે લીધે નહિ,
તેડા જાણતલ, તેડાવે જોશી, ભવસાગર ભટકેલ, ભૂત હુવા ભાગીરથી,
જોશીડ જોવરાવો મારા વાલા; ગંગાધરે જાય, પંગેદિક પાણી પીઓ,
જાણતલ જોશીએ એમ જ કીધું માનવીઆર માય. ભાગ્ય, વડાં ભાગીરથી,
દીકરે ને વહુ પધરાવે મારા વાલા; ઉઘાડે જઇને ઊંડે, જળમાં આ જેહ. તેને વંશ તેડ, વૈકુંઠ મૂકે વણારસી,
ઘેડ ખેલવતા વજમલ દીકરા, ' પગે જે તળિયું પડે, જાહનવી દ્રશ્ય જાત,
માધાવાવ માગે છે બેગ મારા વાલા; (એ) પરિયું પગલું કરે, વાહર ઢોળે વણારસી, બેટડે ધવરાવતાં વહુજી જાડેજી, જાતલનાં અધુ જાય, જાતલ ને જવાતા તણું,
, ' ': માધાવાવ માગે છે બેગ મારા વાલા;
Page #99
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૭૮૯ ડાબા કે પાયમાં હેમને તાડા, ચુડી ને મેડિયા માથડે જાડેજી, પહેલું પથિયુ જેમ જેમ ઊતર્યા,
વજ્રમલહાથ બાજુબંધ મારા વાલા,
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જય તી વિશેષાંક
સેળે સજ્યા શણગાર મારા વાલા,
પાતાળ ઝમક્યાં નીર મારા વાલા,
બીજુ` પર્માથયુ જેમ જેમ ઊતર્યાં,
નજરે દેખાણાં નીર માત્રાવાલા,
ત્રીજું પગથિયુ જેમ જેમ ઊતર્યાં,
પાની સમાણાં નીર મારા વાલા;
ચાયુ' પગથિયુ' જેમ જેમ ઊતર્યાં,
પાંચમું પગથિયુ જેમ જેમ ઊતર્યાં, છઠ્ઠું પગથિયુ' જેમ જેમ ઊતર્યાં,
સાતમે પગથિયે જઇ પગ દીધા,
પરવશ પડિયા પ્રાણ મારા વાલા આ કરુણાન્તિકા વાંચતાં મન અતિશય ખિન્ન થાય છૅ. આવા તે કેટલાય ભેગ લેવાયા હશે. પશુબલિ તા આજે પશુ દેવાય છે. નરખલિ વિષે ખાસ સભળાતું નથી. ભાગવત પુરાણુમાં જડભરતને ભીલ લેકા પકડીને દેવી આગળ નલિ આપવા લઇ ગયા હતા. તેવુ' વહુ ન આવે છે. ઉપનિષદમાં આવે છે ક કોઇએ વષ્ણુ પાસે પુત્ર માગ્યા અને માનતામાં કહ્યું કે તે પુત્ર હું તમને ચડાવીશ. ભાગ્યયેાગે પુત્ર થયા, વરુણે નલિ માગ્યા તા પિતાએ બહાનાં શરૂ કર્યાં. આથી વરુણે ક્રોધમાં આવીને તેને જÌદરના રાગ થવાને શાપ આપ્યા. પછી પુત્રને બદલે ખીજો નરલિ અપાય તેની ખબર પડતાં શુન:શેપ નામના ત્રણ ભા)માંથી વચલા લાહને વેચાતા લીધે શુનઃશેષે વષ્ણુની સ્તુતિ કરી તેથી વરુણે તેને જીવતદાન આપ્યું. આમ ઉપનિષદથી વીસમી સદી સુધી નરઅગ્નિની પ્રથા ચાલુ જ રહી છે !
ગોઠણુ સમાણાં નીર મારા વાલા;
કડય, કઢય સમાાં નીર મારા વાલા;
છાતી સમણાં નીર મારા વાલા;
દલપત-નમ થી અર્વાચીન કવિતાને આરભ થાય છે. દલપતરામને તેના આશ્રયદાતા અંગ્રેજ અમલદાર ફાસ સાથે મિત્રાચારી હતી, તેથી અગ્રેજી સાહિત્ય તથા અંગ્રેજી કવિતા વિષે તેને ઉપરચેટિયું જ્ઞાન મળ્યું જ હશે એમ અનુમાન કરવામાં અજુગતુ નથી. નમ દાશ કરતા કાલેજમાં એક વરસ અંગ્રેજ પ્રાધ્યાપકાના હાથ તળે ભણેલ. આથી બને જા પ્રકૃતિને ભક્તિ માટેના એક અલંકાર કે સાધક તરીકે ન જોતાં તેમાં સૌ દર્શન કરે છે, અનેએ પ્રજાના પ્રેરક ઉદ્બેાધક, ઉપદેશક ગુરુજન તરીકે સેવા બજાવેલી તેથી તેમની કવિતા, વિશેષ દલપત કવિતા, ખેાધાત્મક પણ છે. ઉપદેશક કે ચિંતક તરીકે દલપતરામ કહે છે:
૧
કવિ નમદ તે કહે છે, ‘કુદરત મારી છે માશુક' એટલે ૩ નમદ સૌન્દ'દશી' કવિ છે, તે કહે છે :
** :
જાહનવી તીરે જળ તણું, દેવું સુલભ જ દાન, દેજો નિજળ દેશમાં, કહુ જળ જે જેને મન સહી રહ્યું, તે તેતે મગરાતે સાગર ગમે. કચ્છપતે જાય નદીજળ પૂર પણુ, જળાકાર રહી જાય, જાય જુવાની જન તણી, દુલ'ક્ષણુ દેખાય,
કીમતવાન સુખરૂપ મન ૫
નમ'દ, શું ગાઉં. શેભા સાંજની ? હાંરે પવન પાણી વાદળ રંગના સુસાની ? હાંરે પાણી જોરમાં ઉછાળો તું મારતું હાંરે પહેાળા પટ્ટથી દેખાતી પ્રૌઢ નાર તુ' હાંરે વીળ ખળખળ ધીમે ચડી આવતી હાંરે ડહોળાયેલ નીરરંગ તે ભૂશ હતા. . નરસિંહરાવ કદાચ અગ્રેજી કવિતાનું આકંઠ ત કરનારા પહેલા ગુજરાતી સાક્ષર હશે. તેઓ કહે છે : અહિયાં સહસ્રલિંગ તળાવ વિશાળુ હતુ... અહિયાં પાટણ જૂતુ અહી આ લાંખું સૂતુ, અહિયાં રાણીવાવ્ તણાં આ લાડ પડેલાં; એમ દઈ દૂધ નામ કરવી રહી. વાતે! હાવાં, લીલી હસતી રૂડી આ વનભૂમિ માંહી; ગંભીર શા ધૂંધવતા જળધોધ માંહી; શે' જ ગાય અહિં આ જળધાધ વારિ,
****
.:
અળવ તરાય ઠાકાર, આનંદશંકર ધ્રુવ તથા મડામાં ગાંધીની જન્મસાલ ઈ.સ. ૧૮૬૯ છે, છતાં ત્રણેનાં વ્યકિતત્વ જુદાં છે, ડાકાર અને ધ્રુવ ગુજરાતી સાક્ષરો છે તે ધ્રુવ તથા ગાંધીજી ધાર્મિ'ક તત્ત્વચિંતક પુરુષો છે. ત્રણે જણા અંગ્રેજી સાહિત્યના સારા અભ્યાસી છે. કારની કવિતા સામાન્ય રીતે દુર્ગંધ કર, શુષ્ક, અ ંગ્રેજી કવિતાની જેમ સત્રા, અઢી, પેાણાચાર કે સવા છ લીટીએ વાક્ય પૂરું કરનારી, વિચારતુ પીંજણ કરવામાં રાચનારી અને પેાતાને કે પેાતાના શિષ્યમંડળને જ સમજાય તેવી અનાકર્ષક છે છતાં અપવાદ સત્ર હોય છે. તે બળવ તરાય પણ ક્યારેક ભૂલથી, આકર્ષક કવિતા
લખી નાખે છે :
આધે ઊભાં તઘુમસ જેમાં ક્રમે નીંદ સેવે, વચ્ચે સ્વપ્ને મૃદું મલકતાં શાંત રેવા સુહાવે ઊચાંનીચાં રતનધડક શાં હાલતાં સુપ્ત વારિ તેમાં મેળે તલ સમપડે ઊપડે નાત્ર મારી.
::
નમ'દ અને કલાપીમાં ગમિનાં ઊછાળા અને ઊષ્ણતા (૬) છે તેા નરિસંહરાવ અને બળવતરાયમાં ટાશ અને મિ'ની માંદા વરતાય છે. કલાપી અગ્રેષ્ઠ પાંચ ચેપર્ટી ભણેલા અતે ન દ કાલેજમાં પ્રથમ વર્ષોમાંથી ઊઁડી ગયેલા કવિએ છે. છતાં તેઓ ગુજરાતી કવિતામાં અમર છે. પ્રતિભા અને પાંડિયને અણબનાવ નથી છતાં બંને એકબીજાના ગાઢ મિત્રે પણ નથી. કલાપી આવેશથી ઉચ્ચારે છે.
ગં*ભીર નાદ કરતી સરિતા વહે છે સીંચી જલે પુલિન શીતલ એ કરે છે.
ભલે ગે' ઢાંકી 'રજ સહુ દિશા મેલી જ કરે ભલે વ્હેતાં વ્હાણું, સઢ સહુ ચિરાઇ તુટી પડેં; પ્રચડેમિ' છેતે જલધિજલના ઊછળી રહે છે કે ભલે હાડી ડૂબી, ગરક દરિયામાં થઈ જતી. " " " આવેશ પ્રધાન કવિ સૌન્દદશી હોવાના જ તેએ કહે છે
અળવ તરાય ઠાકાર તથા ‘કાન્ત' મિત્રો હતા કવિપ્રતિભા એકખીજાથી તદ્દન વિરુદ્ધ બળવતરામની કવિતા
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૯ તા. ૧૬-પ-૮૯
સાંભળીએ ત્યારે તુંબડીમાં કાંકરા ખખડતા લાગે. કાન્તની કવિતા સાંભળીએ ત્યારે સરસ્વતીની વીણાને ઝંકાર સંભળાય. એક ખંડકાવ્યમાં ‘કાન્ત' કહે છે : |
સરિતાનાં જળ કષ્ણુ જરા થયાં
કિરણ સૂર્ય, તણાં શિખરે ગયાં. . ‘કાન્ત’નું ‘સાગર અને શશી” કાવ્ય શબ્દાલંકારને ઉત્તમ નમૂનો છે. સાગરમાં. જેમ ભરતી ચડી છે તેમ ‘કાન્ત’ની સજનશક્તિને પણ તેમાં ભરતી ચડી છે.
જલધિજલ દલ ઉપર દામિની દમકતી યામિની વ્યામસર માંહી સરતી કામિની કેકિલા કેલિજન કરે છે
સાગરે ભાસતી ભવ્ય , ભરતી.. . | દામોદર ખુશાલદાસ બોટાદકર બેટાદની પ્રાથમિક શાળાના ગુજરાતી માસ્તર, તેમના મરણ વખતે તેમને પગાર બાવીસ રૂપિયાનો હતો. આવી ગરીબી છતાં તેઓ મસ્ત કવિ હતા. તેમણે આખે સંસ્કૃતઃ અમરકેશ કંઠસ્થ કરે. તેથી તેમની કવિતામાં સંસ્કૃત શબ્દનું કાચુયું છે. કુટુંબજીવનના અને લોકજીવનના કવિ તે મેધાણી. પણ હતા, પણ તેમણે સંસ્કૃતની ભક્તિ કરી ન હતી. બેટાદકરના રસમાં ‘તાલકૃતલાલિમ લસિતકરતલવતી' તથા 'કટિભાગ વિરાજિત બાલવતી’ જેવાં જડબાતોડ સમાસે આવે છે. પરંતુ તેમાંય અપવાદ છે. એભલવાળે ખંડકાવ્યમાં કહે છે :-' , , , ને વારિને વસુમતી અવકાશ આપે • ના સંધરે જલનિધિ ઉરમાં લગાર; 1 * મુંઝાઇ બે સદનના અતિથિ સરીખું " જ્યાં જ્યાં પડ્યું સલિલ ત્યાં બની શાંત સૂતું * સર્વત્ર હા ! સલિલ માત્ર જણાય કાળું ;
કૂબાવતું જગતને પથને પડેલું; પંથાવધ કરતા મહિં બેટ જેવાં આ ડેક્તાં અહિતહિં તરુઓ ઊભેલાં.
ઓગણીસમી સદીમાં પંચમહાલમાં ગોધરામાં એક અરજણભગત થઈ ગયા, તેમની ખ્યાતિ ફેલાતાં મુંબઈના શેઠિયાઓ તેમના દરશને આવતા મહાદેવભાઈ દેસાઈએ તેમનાં કાવ્ય સંગ્રહ “અજુનવાણીનામે કર્યો છે. વકીલ ગાંધીવાદી પત્રકાર અભણ ભગતનાં કાવ્યનું સંશોધન કરે છે. અર ભગત સંસારને સાગર ગણતાં ગાય છેભરઃ દરિયાકે તરિયા ન જાવે, અખૂટ ભર્યો માંય ખારે. અથાગ જલ અંત ન આવે, નહિ હે આરે કિનારે મહાસાગરમાં મીનમ9 મેટાં, મગર કરે ધમકારે રે ઘડી પલકમાં પંડકું ખવે, સતગુરુ મેરા ઉગારે રે " કુમારે માસિક ઈ. સ. ૧૯૨૨ માં શરૂ થયું ત્યારથી તેમાં ત્રિભુવન વ્યાસની કાવ્યરચના કેટલાક વખત સુધી પ્રકટ ચતી રહી. તેઓ ગાંધીવાદી હે ‘નવજીવનમાં કામ કરતા હતા. પાછળથી તેઓ રાજકોટની શાળામાં આચાર્ય થયેલા. અમરેલીના વતની હોઇ તેઓ ગીરના જંગલના જાણકાર હતા, “ગીરનાં જંગલ’ નામે કાવયમાં તેઓ તેને આમ વર્ણવે છે :
ઊતાવળી ને ઊંડી નદિયું, સઘન ઘટાથી છાઈ રહે, 'કાળાં ભમર પણ એનાં, ધસતાં ધમધોકાર વહે,
બુકમાં, તરુવર તીરતણાં, જે ગોજ જંગલ ગીર તણાં, અજબ ખંજરી બજે ભયાનક, પ્રચંડ ધોધ પછાડ તણી, ઝીલે તેના પડદાએ, પ્રજા અડીખમ પહાડ તણું, ભીષણ સુર સમીતણા, જો ગાજે જગત ગીર તણું.
જૂની કવિતામાં પ્રેમાનંદને અને અર્વાચીન કવિતામાં ન્હાનાલાલને ઘડીને વિધાતાએ હાથ ધોઈ નાખ્યા, કારણ કે તેમના સમાન કવિએ થેડી સદીઓ સુધી જન્મે એ વિધાતાને મંજુર ન હતું. અદ્યતન કવિઓ માને છે કે છંદમાં લખવું તે કુછંદ છે, તેમને છંદ સ્વચ્છેદ છે. પરંતુ અદ્યતન કવિઓના આદિ આચાર્ય મહાકવિ ન્હાનાલાલ છે. તેમણે અંગ્રેજી બેંક વસ” ઉપરથી “ડોલનશૈલી” નામે એક લેખનપદ્ધતિ વિકસાવી મસ્કરા લેકને લાગ્યું કે આ શૈલીમાં નથી ગર્વ કે નથી પઘ. તેથી તેમણે તેનું નકારાત્મક નામકરણ કર્યું અપદ્યાગદ્ય' કવિ કહે છે :
સન્મુખ સાગર લહરતા જાણે આકાશ જ ઉતારી પાથયું, જલ ઉપર કિરણ રમતાં, રૂપાની રેખાઓ દેરતાં, હસી હસી- મીટ મટમટાવતાં, ને ઊંડી ઊંડી જતાં રહેતાં. સાગરને વિશાલ પલવટ મધ્યાહનમાં પલપલતો હતે.
આઘા સાગર ઉપરથી શિતલ અનિલ અવતા. યૌવના શું વિચારતી ? જલના રગ આલેચતી ? સાગરનાં તીર નિહાળતી ? અસીમ જલરેખાએ વીંધી વીંધી
* સામા પાર સંગમ શેધતી ?
સાગર તેડે હાથ પસારી નાવડી નાચે નૌતમ મારી, ધીરા પ્રેમળ તને . નાવ મેં મેલી સાગર મેળે, તારા અભયદાને સાગર ગાંડે ઊછળી ઉછળી, ભેટવા મને આવે પાતાળ કેરાં પારસમતી ગુથી હારલા લાવે હોલી કાપે માઝાર પાણ, પાંપણ મારી પ્રેમભીંજાણી વડવાનલે ભભકી મીઠાં, સાગરસેણલાં તેડ્યાં સુકાન છેડી, લંગર તેડી, સઢ ચડાવી સાતેય છેડી નાવડી જાણે અરબ ઘેડી, રૌદ્ર જનતાને ખેળલે તારે ખેલવા મેલી, નાવડી અભયદાને
સૂકાં તળાવે માર્ગ સૂકાં સવારે સૂકાં કદમદળ, સૂકે એ વાયરો નાનું તળાવ મારું પાણીડાં છલકે ભીને પવન કમળ, આછેરી મકે વાદળી ઉતરી રે કાન, મારે તળાવ
આ એક અહીં આ ઝીણું ઝરણું કે વનપરીનું ભમતું ચરણું
Page #101
--------------------------------------------------------------------------
________________
તા. ૧પ-૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ વન: સુવર્ણ જયંતી વિશેષાંક
૧૭
સામે કાંઠે રાડ પડે ને આ કાંઠે ગીરે થાય, વચમાં મોજાં ચડે ભય કર, હડી મારી લાં ખાય, કેઈન વહારે ચડશે શર, જયાં હો ત્યાં જ લડી લેવાય,
એ સાજોડ ઉડી ગગને " આ તરૂવર ડેલી રહ્યાં પવને મારું સ્વપ્ન રમે જાણે આ જ વને આ એક અહીં આ ઝીણું ઝરણું આ અહીં એક ઝીણું ઝરણું, ' કે વનપરીનું ભળતું ચરણું, એ સારસોડ ઊંડી ગગને, આ તરુવર ડોલી રહ્યો પવન, મારું સ્વપ્ન રમે જાણે આ જ વને. આ એક અહીં ઝીણું ઝરણું
લોઢા કહે ગેઝારે કુવે વરસે વરસે માસ ખાય; અભાગિયે ગોઝારો નહિ તે, શાને ફોગટ મરવા જાય ?
સદમ શક્તિ ઘેાડલાં અગમ પ્રાન્તથી નીકળ્યા અંક્રટ જેલધિ પરે, અંદમ પાણીથી ચડ્યા.
ગુજરાત વિદ્યાપીઠમાં રહેલા કવિ સાબરમતી નદીને ભૂલે?
આ વર્ષોએ, સભર તવ આં, રૂપ ઝાઝું નિહાળ્યું બને કાંદ પડતુ ભરી, નર્મદા જેવું રિ; આવે આવે, પ્રબળ ધસતાં. નીર આ ઉત્તરેથી ના મોજાએ, નહિ વમળ, બેઠી ગતિના વહેણે શકિત કેર અદમ સરત, શું સલેપાટ જાણે વાયુઓ સૌ, જલ બની અહી, દેડતા વ્યવેગી
‘સુન્દરમ' અને ઉમાશંકર બંને ગામડાના સાધારણ કુટુંબમાં જન્મેલા કવિઓ. ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહમાં, રાષ્ટ્રયજ્ઞમાં તે કાળના યુવાનોએ જાત હોમી દીધેલી. માબાપની આજીવિકાને વિચાર પડતું મૂકી આવા દેશદીવાના યુવાને જેલમાં ગયેલા. પાછળ માબાપનું શું? આ વિચાર તેમને જેલમાં પણ સતાવતે. પિતાને નદીને માવતરને ડુંગર કલ્પીને ઉમાશંકર આપદુધર્મમાં ફસાયેલા હૈયાની વરાળ ઠાલવે છે :- નદી દેડે, સેડે, ભડભડ બળે ડુંગર વને
પડે એળા પાણી, મહીં સરિત હોયે સળગતી; ઘણું દાઝે દેહે, તપી તપી ઊઠે બિંદુ જળનાં વરાળ હૈયાની પણ મદદ કાંઇ ન દઈ શકે
સુન્દરમ' મિયાંમાતર ગામના, ઉમાશંકર ઇડરના પાસેના બામણા ગામના તેમ કૃષ્ણલાલ શ્રીધરાણી સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામના વતની. તેઓ અભ્યાસ પછી દિહીમાં વસેલા તેથી જમનાને સંભારે છે :
ગંગાએ કાશીને આપ્યું એક અનુપમ મહત્ત્વ દિલ્હીએ જેમનામાં વેર્યા, ગંગાનાં સૌ તત્વ જાત્રાનું સ્થળે સર્વશ્રેષ્ઠ આ
નથી તવ તટે મહા ધૂધવત મુદ્દો પડયા નથી તવ તો કદીય જંગ-જહાજે તે લાંગર્યા; અપાર નવ એ ઉંડાણ જગના મહાસિંધુ શાં
ગાંધીવાદી કવિઓની તાસીર અલગ તરેહની છે. અંગ્રેજીમાં જેને Son of the Soil અથાત્ “ધરતીનાં છોરું કે “ધરતીના જાયા” કહે છે તેવા છે આ કવિએ. ‘સુન્દરમ, કૃષ્ણલાલ શ્રીધરાણી, ઉમાશંકર જોશી અને ‘સ્નેહરશ્મિ એ બધા . ગામડાના કવિઓ, ધરતીનું ધાવણ ધાવેલા કવિઓ, રાષ્ટ્રપ્રેમી સૌન્દર્યદશી' કવિએ. “સુન્દરમ' દેહનૌકાના ભવસાગર મયના રમણ ભમણુને ગાય છે :
કયું કામ રસ્તુતિ કહે હું તવ તું સમુદ્રના નથી અમર આંસુડે ઝળકતી દીવાદાંડીએ તુટેલ પથરા પડ્યા રખડતા રડે પાદરે ભર્યા કદમ ભૂમિમાં નવજવાન શાં ડોસલે
સુવણું ધૂળની શી ધન્ય પગલે અડી પાસે , ગુજરાતને કાંઠે સાગર હોવાથી ઘણા ગુજરાતી કવિઓએ સાગરગાન ગાયાં હશે. તે પછી આમાં મેઘાણી કેમ ન હોય?
પેલી નૌકા નાવિક ૨, આંવે ગાતે, કેણ હશે? મારા દિલડાને માલિક ૨, જૂનો જાણે બંધુ દીસે ! એની પંખી શી ડોસણુદાર ગતિ નવ વાંકીચૂંકી એની દ્રષ્ટિ થતી આવે મારગ કરતી રે પ્રચંડ તરંગ વિષે પેલી નૌકા નાવિક રે આવે ગાતે કેણ હશે ?
પ્રહલાદ પારેખ રાષ્ટ્રીય શાળા દક્ષિણામૂર્તિમાં ભણ્યા. ગુજરાત વિદ્યાપીઠમાં છએક માસ રહ્યા. શાંતિનિકેતનમાં ચાર વરસ ભર્યા. નાનાભાઈ ભટ્ટની સરદારી નીચે ઈ. સ. ૧૯૩૦માં વિરમગામની સત્યગ્રહ છાવણી ચાલતી હતી. તેમાં સ્વયંસેવક હતા. છતાં તેઓ જેલમાં ગયા નથી કે ગાંધીવાદની છાંટે સત્યાગ્રહી કવિ બન્યા નથી. કૃષ્ણલાલ શ્રીધરાણીથી તેઓ એક જ ધોરણ પાછળ કે નીચે હતા. બંને વચ્ચે દોઢેક વરસનું ઉમરનું અંતર. પણ ગાંધીવાદી રાજકારણનો રંગે તેમની કવિતામાં જડતો નથી." પ્રહલાદ પરિખની કવિતાએ ગાંધીવાદી વાતાવરણમાંથી બહારે નીકળીને જગતનાં અનેક કવિઓની પેઠે પ્રેમ અને પ્રકૃતિમાં જે પિતાનું કાવ્યલા, નિરખ્યું. કૃણલાલની જેમ તેઓ પણ વિપત્તિમાં કેઇની સહાયતા સ્વીકારતા નથી. આ નિબંદી કવિ કહે છે?
તુ નવ તુટે પહાડ, કણ વા ખરો ના ખરે, નહીં જલધિમેજ એ, કદિય ચિત્ત ચિંતા ધરે
માંગે ભોગળ, ભાંગે ભોગળ, ખેલે બારીબારણાં સૃષ્ટિનાં તાંડવ મહીં તમ, તાલપૂર, સાદ દે મહેરામણ.
આપું વીરા, ધન સકળ આ, આગ માથે મઢેલું ' પહોંચાડે છે, સમદર તણી, મયમાં નાવ હેલું; પહેચે પહોંચે, ઉદધિપટની, મયમાં નાવ ત્યાં તે ગાજી ઊઠશે. દિશ સકળમાં રેટિણીને ધુબાકે
દરિયાના બેટથી ઊડયા અમે તે. હિમાળા ડુંગર જાવાં છ સાતેસાત સમંદર ઊંડી અમારે, માનસરમાં નાવાંજી"
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન: સુવર્ણ જયંતી વિશેષાંક,
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રફુશ મુજ ઉરગીત, સહુ અંગથી નાચતાં નહીં સતત કાંઠડે ભીષણ પર્વ'તે આથડે રમણીક અરાલવાળા ઉપકવિ લેખાયા લાગે છે. તે કહે છે અને છે સ્વસ્થ સુતેલું',
કાં તણું દીપપ્રકાશ વસ્તુ લે , સેનાના કાંગરાવાળા
ચાંદી તણું થાળ સમું તળાવ આ ગાંધીવાદી કવિતા પછી પ્રહલાદ પારેખે રાષ્ટ્રપ્રેમને સ્થાને સૌદર્યદર્શનની પ્રતિષ્ઠા કરીને નવીન કાલખંડનું માત્ર મંગલાચરણ કર્યું. ગાંધીવાદી કવિઓ પછી અર્થાત સુન્દરમ્ ઉમાશંકરની જોડી ઘછી, રાજેન્દ્ર-નિરંજનની જોડી પ્રખ્યાતિ પામી છે. અનેક કવિઓની પેઠે રાજેન્દ્ર શાહે નૌકા પ્રવાસની વાતનું કવન કરતાં કહે છે - " કા તણી તારી નાવડી નાની, ઘેર મહેરામણું મા સાથ સુકાની કેઇન તારે, કેઈ ન બંધુ, એકલે એક જાજે તાગવાં તારે અતાગ આ પાણી, કાઠ તણી તારી નાવડી નાની સઢ ચડાવીને રહેજે સહેલજે, રાતદી, સવાર સાંજે '
ગીતા પરીખ ધોધનું રૌદ્રશ્ય સ્વરૂપ વર્ણવતાં કહે છે :
ને અહી આહા ! “અહરબલને સિંહ જેવી ગર્જના કરતે પ્રખ્યાત છવંત જળને પહાડ કેરા હાણુ સહ મસ્તી કરતે વીરનાં શો' ભરેલાં હાસ્યવૃતિ , ફીણ વેળાં લહેરથી ઉચાળા ઉચી ઉચી કે ભેખડેથી ફુદતે નીચે શીકર જેની હવામાં અનિલ ઝુલે દુર દુર હીચે અને શો રંગ ચાલ તે યે અદ્દભુત લાલ લીલા ને ગુલાબી, જાંબલી, ભૂરા, કમાલ થતાં નિહાળું નીરમાં એનાં પડે છે ઉપરથી વેગે ભર્યા.
ભારતભરની ભાષાઓમાં જળાશય વર્ણનની કવિતા હોવાની જ. એક હિંદી કુંડળિયે સરખામણી માટે પ્રસ્તુત
નયા મેરી તનક સી બાઝી પાથર ભાર ચહું દિશિ અતિ ભૌરે ઉઠત, કેવટ હી મતવાર, કેવટ છે મતવાર, નાવ મઝધાર હી આની આંધી ઉઠત પ્રચંડ, તેડું પર બરસે પાની, કહ ગિરિધર કવિરાય, નાથ હે તુમ ખેલૈયા ઊઠહી યા કે ડાંડ, ધાટ પર આવે તૈયા.
યોગ અને વિયેગની કથા
( ૯ કનુભાઈ જાની મહાદેવભાઈનું જીવન એટલે યોગ અને વિયેગની કથા. પ્રેમ થાય એટલે માણસ જાતને હોમી દે. પ્રેમ એ ગાંધીજી સાથે પરમ વેગ. તે પત્ની દુર્ગાબહેન સાથે જીવનનું ચાલક બળ છે. શુદ્ધ પ્રેમ એ સહજ નથી, એ જ પરમ વિયેગ ! મહાદેવભાઈએ શું શું મેળવ્યું, ત્યાગ ને સમજદારી બને માગી લે છે એ પ્રેમ એ એમની કેવડી મેટી સિદ્ધિએ, એ યાદ કરતાંની કાંઈ પતિપત્ની વચ્ચે જ હોય એ જરૂરી નથી. કેઈ વિચાર સાથે જ, એની પાછળને દુર્ગાબહેનને કેવડે મોટો ત્યાગ, કઈ વ્યકિત કે પ્રકૃતિ પ્રત્યે પણ હોઈ શકે. પણ એને સહજ એમણે કેવું એકાકી જીવન ગાળ્યું-એ યાદ આવે. એક તરફ અનુભવ મૈત્રીથી થાય છે. મહાદેવ નાના હતા ત્યારે એમને સખ્ય છે ને એનું ગૌરવ છે, બીજી તરફ એક મૂંગી વિરહ- કેવા મિત્ર મળ્યા! અથવા કહો કે એમણે કેવા મિત્રે ક્યા! વ્યથા છે અને સૌ એ જાણતાં હતાં, નહતાં જાણતાં સૈયદ બ્રેલવી, વૈકુંઠભાઈ મહેતા, નરહરિ પરીખ, જે. એ. એમ નહિ. ગાંધીજી પણ જાણતા ને, મહાદેવભાઈ પણ સંજાણ, રામનારાયણ પાઠક મિત્રે જીવન ઘડે છે. જાણેજાણુતા. વચમાં વચમાં પત્રમાં વાતમાં એ કહેતા પણ ખરા. અજાણે મહાદેવને વૈકુઠભાઈ ન મળ્યા હતા તે ? , એવો એક પત્ર ૫-૪-'૧૮ ને રોજ ગાંધીજીએ દુર્ગાબહેનને તમે જાણે છે કે મહાદેવ આર્થિક દષ્ટિએ એક લખે છે. એમાં લખ્યું છે: “ભાઈ મહાદેવથી, હું ધારતે
સામાન્ય ધરનું સંતાન, પિતા હરિભાઈ પ્રાથમિક શાળાના હતો તે કરતાં તમે વધારે વિખૂટાં રહ્યાં છે. તેને મેં કહ્યું છે
શિક્ષક. સુરત પાસેના દિહેણના અનાવિલ. એકનું એક કે તે, ત્યાં, જ્યારે જવું હોય ત્યારે જઇ શકે છે; પણ તમે
સંતાન પણ ઉચ્ચ શિક્ષણ આપી શકે એવી સ્થિતિ ઇરછતાં હો તે તુરત જ એકલી દેવા તૈયાર છું.' (દલાલ :
નહિ ને એ કાળે ૧૯૦૬માં કોલેજ માટે મુંબઈ જવું ‘સ્વ. મહાદેવભાઈ દેસાઈ સ્મૃતિચિ,', આશ્રમ-પ્રકાશન,
પડતું. કેવી રીતે પોષાય ? પણ મહાદેવ હોશિયાર. અમદાવાદ, ૧૯૮૩. પૃ. ૪૧).
સ્કોલરશિપથી જ ભણ્યા. પહેલે નંબર રાખે. એમાં ઈન્ટરમાં . રવીન્દ્રનાથે ઊર્મિલાને “કાભેર ઉપેક્ષિત', રામાયણના એલ્ફિન્સ્ટન કોલેજમાં પહેલાને બદલે બીજો નંબર આવ્યું ! કાવ્યની ઉપેક્ષિતા, કહી છે ને એની વ્યથા કલ્પી છે. મહાદેવ- હવે? ઑલરશિપ બંધ! એટલે ભણતર પણ બંધ! ૧૯૦૮ની ભાઈનું જીવનચરિત્ર જ્યારે લખાશે ત્યારે ગાંધીજી સાથેના એ વાત. વૈકુંઠભાઈ મહાદેવની સ્થિતિ કળી ગયા. પિતે પહેલા મહાદેવના તાદાત્મ્યને ખાતર, પતિને એ અનુકૂળતા કરી નંબર આવેલા, ગયા પ્રિન્સિપાલ પાસે ને લખી આપ્યું કે
આપવા ખાતર, એમના તરફના સ્નેહને ખાતર, લગભગ સતત પિતે પિતાની સ્કોલરશિપ જતી કરે છે. ને મિત્રને માગ વિગ સ્વીકારનાર દુર્ગાબહેનની કથા પણ લખશે જ. બાપુની આપે આપ મેળે થયે! આ મૈત્રી ! અને આ રીતે B.A. ગંગામાં મહાદેવની જમુના મળી ત્યાં, એ બન્ને સરખી રીતે થયાં ૧૯૧૦માં. ' મળી શકે માટે આ સરસ્વતી લુપ્ત થઈ-અત્રે લુપ્તા સરસ્વતી
પછી મહાદેવભાઇએ લે કર્યું. સાંજના જ વર્ગો, એટલે એ કથા પણ લખાશે જ. મહાદેવની જીવનકથા એ પરમ દિવસે ઓરીએન્ટલ ટ્રા-લેટરની નોકરી કરે, સાંજે વર્ગો ભરે. પ્રેમકથા છે.
એ નેકરીમાં આપણા મૂર્ધન્ય કક્ષાના એક વિદ્વાન, વિવેચક
Page #103
--------------------------------------------------------------------------
________________
તા ૧-૫–૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ
જહાંગીર એદલજી સજાણા જોડે પરિચય થયો. લેવુ કરતા'તા ત્યાં નરહરિભાઇ જોડે પરિચય થયા. અને પરિચયા. આગળ જતાં જીવનધડતરમાં પૂરક બન્યા. વી રીતે તે જોઇએ.
૧૯૧૩માં મહાદેવભાઈએ લે પૂરું કર્યુ, પેતે મુંબઈ જ હતા. ઓરીએન્ટલ ટ્રાન્સ્લેટરની એસિમાં. છેક ૧૯૧૫ના જુનની પંદરમી સુધી ત્યાં હતા એ દરમ્યાન ખે બનાવા બન્યા. એક તા પિતાની બદલી થઇ અમદાવાદ, મહાલક્ષ્મી સ્ત્રી અધ્યાપન મંદિરમાં હેડમાસ્તર તરીકે ૧-૫-૧૪ને રાજ એટલે પિતા અમદાવાદ ગયા ધર હતું સાંકડી શેરીમાં દેવજી સર માની પાળમાં. આ એક બનાવ. ખીજો ખનાવ પણ અગત્યના છે. મુંબઇની ફ્રાસ સભાએ ત્યારે મેલી'ના ‘એન કાપ્રેમાઇઝ નામના ગ્રંથના અનુવાદ માટે હજાર રૂપિયાનું નામ જાહેર કરેલું અને એમાં જે અનેકાએ નમૂનારૂપ ભાષાન્તરા મેકલ્યાં. એમાંથી મહાદેવનુ પસંદ થયું તે એમને એ કામ સોંપાયુ. આ બીજો બનાવ એટલા માટે અગત્યના છે કે, એક તા મહાદેવભાઇને કાયદાના અભ્યાસ કરતાં સાહિત્યાદિમાં વિશેષ રસ હતો. એની એ નિશાની છે, ને ખીજું, ગાંધી સાથે અનાયાસે ખેંચાણુ થયુ તેમાં જે બુટનાએએ પરાક્ષ રીતે ભાગ ભજવ્યા તેવી કડીરૂપ આ પણ એક ઘટના છે. કેવી રીતે ?
બન્યું એવું કે, લે તે યુ”; પણ પ્રેકટિસમાં ક રસ નહિ એ કારણે ને કરવી હોય તે અમદાવાદમાં ધર હોવાથી ઠીક રહેશે એમ માનીને એ અમદાવાદ આવ્યા. ૧૯૧૫ના જૂનમાં આવ્યા ને ગાંધીજી મે--માં આવેલા ! જુમ્મે, કુદરત પણ ધ્રુવા તાલ મેળવે છે! એનુ સંગીત પણ કેવુ તાલબદ્ધ કયારેક લાગે ! ગાંધીજી મેમાં આવ્યા, મહાદેવ જૂનમાં ! તે ત્યાં મિત્ર નરહર પણ હતા ! પ્રોટિસ તા ઠીક પણ મિત્રની સાથે ગેષ્ઠિની મજા તે વાચનની મજા. બ-તેએ મળીને રવીન્દ્રનાથના 'ચિત્રાંગદા'ના અનુવાદ કર્યાં (૪-૧૨-૧૯૧૫) ત્યારે ગાંધીજીએ કાચબમાં આશ્રમ શરૂ કરેલા ને એની નિયમાવલિ સૌતે ચર્ચા માટૅ મેલેલી. આ બે મિત્રો-નરહરિ અને મહાદેવે પણ ગુજરાત ક્લબના મેજ પરથી એની એક નકલ મેળવી. વાંચી ને પેાતાના પ્રાતેભાા લેખા માલ્યા નીચે સાથે સહી કરી. એક સાંજે ભદ્રમાં ગાંધીજીનુ ભાષણ સાથે સાંભળવા ગયા. ભાષણ પૂરું થયું પછી મળ્યા. પેાતે લખેલી પ્રતિભાવેાવાળી વાત કરી. ગાંધીજી કહે ઃ વખત હાય તો ચાલે . સાથે વાત કરીએ. ભદ્રથી ચાલતા. ચાલતા કાચળ સુધી ગયા. ત્યાં દાઢેક કલાક વાત કરી.. રાતે દસ વાગ્યે પાછા વળ્યા.
એ પંદરની સાલ. કયાં કાચબ, કાં એકલા માત્ર એલિસ પુલ ! કયાં આ ખેનાં ધર ! એનુ સાંકડી શેરીમાં તે નરહિરનું રાયપુરમાં ! વચમાં બધુ વેરાન ગાંધી છ સાથેની આ પ્રથમ મુલાકાતે જ એવે પ્રભાવ મૂક્યો. કુ અને ચૂપચાપ મૂંગામૂંગા એલિસ પુલ સુધી આવ્યા. ત્યારે મહાદેવના મુખેથી ઉદ્દગાર સk : ‘નહર, મને તો આ પુરુષના ચરણે ખેસી જવાનુ મન થાય છે!' 'Love a first sight !'' હૃદયથી તે જોડાયા. ખરેખર જોડાવાનું ખે વરસ બાદ બન્યું. પણ ગાંધી જોડે નાતા બંધાયા.
:
દરમ્યાન પેલુ પુસ્તક એન કામ્પ્રોમાઈઝ' પૂરું થયું હતું.
જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
21
૧૯
હજારનું ઇનામ મળ્યું હતું; પણ એના ભાષાન્તર માટે મેલી' સાહેબને પત્ર લખવાના હતા. પેાતે લખ્યા તે ખરા પણ થયું કે લાવ ગાંધીને બતાવું.” બતાવવા ગયા. ગાંધીએ પકા આપ્યા, આવી પ્રશસા ! ભારતીયો માટે એ અંગ્રેજ સુધારે? સીધી વાત મુદ્દાસર વિવેકથી લખા.' તે પોતે પત્ર લખી આપ્યા. ગાંધીએ મહાદેવનું કરેલુ આ પહેલું કામ ક
તે મહાદેવે ગાંધી પહેલું કામ કયારે કર્યુ ? ૧૯૧૭ માં. આ '૧૫ તે '૧૭ની વચ્ચે તે એમણે અમદાવાદ. છેડેલુ તે પેલા મિત્ર વેકભાઈના પિતા લલ્લુભાઇ શામળદાસની ભલામણથી સેન્ટ્રલ એપરેટિવ બેન્કમાં ઇન્સ્પેકટરની નેકરી સ્વીકારેલી, ત્યાં બેન્કમાં એક સહફાય કર જ ભ્રષ્ટાચારી ! એ મહાદેવથી કેમ જોયુ જાય ! એમણે ઉપરઅમલદારને ાિદ કરી. એણે આંખ આડા કાન કર્યાં
આ ગાંળામાં જ મન ગાંધી તરફ લાગેલુ જ રહેલું . તેમાં આ પ્રસંગ બન્યાં. હેામરૂલવાળા ખેાલાવતા હતા મંત્રી તરીકે, ખીન્ન એક ભરૂચ જિલ્લાની રાજકીય પરિષદના પ્રમુખ જમનાદાસ દ્વારકાદાસ પણ મંત્રી તરીકે ખેલાવતા હતા. શું કરવું ? મેં ઝાયા. ગયા જૂના પરિચિત વકીલ જે. એઃ સંજાણા પાસે. સંજાણાએ સાચી સલાહ આપી. નાકરી છોડી દા અને તમારા અંતરાત્મા અને આશને અનુકૂળ હાય તે કામ સ્વીકારે....' (દલાલ : પૃ. ૩૧) રાજકારણીઓથી ચેતતા રહેવાનું પણ કહ્યું. તાકરી ડી.
આ દરમ્યાન અમદાવાદથી નરહિભાઇને પત્ર હતા પોતે આશ્રમમાં જોડાયા છે. ૧૯૧૭ની એ વાત. વાત જાણી કે મહાદેવને એટલા આનદ થયે કે પત્ર લખવાને ખલે પોતે જ હરખના માર્યા અમદાવાદ પહોંચ્યા મિત્રને અભિન ૬ન આપવા. ત્યારે ગાંધીજીએ વાઇસરોયને એક પત્ર લખેલે ને એ સાથે પોતાના સત્યાગ્રહના સિદ્ધાન્તો વિષે પણ લખેલુ એ મૂળ ગુજરાતીનું અંગ્રેજી નરહરિભાઇને કરવાનું હતું ત્યાં જ મિત્ર મહાદેવ આવી ચડયે! એટલે એને આપ્યું, હું એણે કર્યુ. આ મહાદેવે કરેલુ. ગાંધીજીનુ પહેલુ કામ તે પછી તે પિતાની અનુમતિ લઇ, એમણે જે ગાંધી યજ્ઞ આર બ્યા તેની વાતે તે ગાડાં ભરાય ઍટલી છે ! પણ એમાંય ગાંધીએ મહાદેવને ઓળખ્યા એ વાત ખરી. મહાદેવને ગાંધીની કૂંઢ હતી એ વાતે ખરી પણ મિત્ર વૈકુંઠના પિતા લલ્લુભાÙએ. ગાંધીજી મંત્રી શેાધતા તા ત્યારે જ, મહાદેવની ભલામણ કરેલી એ વાત પણું નથી. ભૂલવાની. પછી તેા બન્ને ભિન્ન બનીને સાથે રહ્ય ગાંધીના હિંન્દ્રભરના તે ગોળમેજી વખતના વિલાયતના પ્રવા. સેમાં એ સાથે, લડતેમાં એ સાથે. આગળ-પાછળ જેલમ સાથે, કામમાં સાથે તે ધમાંય સાથે ! એમાં કાષ્ટ અતિશયેતિ નથી. એક વાર ગાંધી થાકેલા, તાપ સખત મહાદેવને ખાળે માથું મૂકી બાપુ આરામ કરે ને મહાદેવ પખા નાખે. પણ મહાદેવે થાકલા. તે ધીમે ધીમે લે ચડયા. એ ગાંધીએ જોયું. ધીરે રહીને સુવાડી દીધા તે પોતે જાગ્યા પખા નાખવા માંડયા. ટ્રાટેક કલાકની ખાસ્સી નિદ્રામાંથી મહાદેવે આંખ ઉધાડી તે બાપુ વીશે નાખે! આવી એકતા. એના તે ન ગણાયન વીણાય એટલા પ્રસગા છે. એકવાર માંતીલાલે ખબુ પાસે મહાદેવ માગ્યા. દશરથ પાસેથી
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રવ્ય જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫૮૯ તા: ૧૬-પ૮૯
“ષિએ યજ્ઞ-રક્ષણથે સમ માગ્યા'તા એમ, એમનું, ‘ઈન્ડિપે નાંખતા ગામેગામ ફરવું પડે છે...મહાદેવે કેટ ચઢાવ્યું. નીકળ્યા ડટ પત મુશ્કેલીમાં હતું. મહાદેવ ગયા. જવાકર મેતીલાલ બદ્વાર. સારી પેઠે ઠંડી હતી. દોઢ વાગ્યે રાત્રે બિરલાને જગાડયા. પકડાએલા. લડત જોરમાં ચાલે. મહાદેવભાઈએ તંત્રીલેખેથી છાકે વાત કરી. વચન લીધું.. ને પાછા આવી ગાંધીને નિશ્ચિત પાડ, ઇન્ડિપેન્ડન્ટ”ની જામીન જપ્ત થઈ. સરકારે બીજી કર્યા. આવુ સખ્ય બાપુની મુલાકાતે ચાલતી હોય એના જમીન માગી. મહાદેવે ના પાડી, સરકારે છાપ પર પ્રતિબંધ અહેવાલે તે એટલી ઝડપથી લે કે પુછાયેલા પ્રશ્નની સાથે૨, તે મહાદેવ, નવો નુસ્મ કર્યો. ઈ. છાપાએ આ સાથ ગાંધી એ જવાબ આપશે એવું કહીને એ લખી. પહેલાં આ પ્રોગ નથી કર્યો. છાપાની હસ્તલિખિત નાં વે સાચા પડે. આવી મને મન એકતા ગાંધીનાં કપડાં અગિયાર નકલે બહાર પાડી ! બવો માથે ભાવે વેચાઇ. ધુએ, માલિશ કરે. નવડાવે. ટપાલે વાંચે-લખે, લેખે લખે, જવાહર ને મેતીવાલને હરખ માય નહિ. પણ સરકારે મદ્રાદેવને સલાહ આપે, રાંધે-બધું કરે. ગાંધીના પીર-મુનીમ-બબરચીપકડથા. કેસ કર્યો. એક વરસની જેલ દીધી. નૈનીતાલની જેલમાં શિતી-બધુ. ભારતે કુણ-અજુન સમનની વાત તે કથામાં એમના પર ત્રાસ ગુજાર. જેલના નિયમોને ભંગ કરીને . સાંભળી છે. કદાચ કલ્પના પણ હોય આ તે ચાચેસાચ એમણે એ ત્રાસતી વિગતે ગાંધી સુધી પહોંચાડી ને એમણે પ્રેમમૈત્રીની જ થા. એ ‘નવજીવતંમાં છાપી.
- પ્રેમમત્રી એ જીવનનું અમૃત છે ગાંધી–મહાદેવના આ 'નવજીવન' ને 'યંગ ઈન્ડિયા” એક સાથે અમદાવાદ
પ્રેમની કથા અલગ અને અજબ છે. તે એ પ્રેમને જ કારણે મુંબઇથી ચાલતાં હતાં એ જાણે છે ? તે તંત્રી મહાદેવ
મહાદેવની નદીને ગાંધીની ગંગાને મેળવી દેતાં મુંગે મોઢે ને મુંબઈ-અમદાવાદને બેવડે ઘડે ચડીને એ ચલાવતા ! ગાંધીનું
હસતે વદને વિરહ વે એ મૂક પણ લુપ્તા નહીં એવી ને દેશનું કામ તે પાછું ખરું જ ! આ તે વધારાનું કામ!
સરસ્વતીની વાત પણ અંજબ છે. મહાદેવે ગાંધીના જ રીતે બાપુ સેગાંવ (સેવા, ગ્રામ). હતા ત્યારે મહાદેવ
શું એ વિષે અનેક રૂપ અજમાવાયાં છે: સમના ત્યાંથી સાડાપાંચ માઈલ દુર વર્ધામાં વર્ષોથી રોજ બાપુને
જેવા હનુમાન, કે જોનન્સનના બેરવેલ ? કે રામકૃષ્ણન માટે સેગાંવ ચાલીને જવાનું ને ચાલીને આવવાનું. રોજના.
વિવેકાનંદ ? ના. આ બધાથી વિશેષ, ગાંધીના જીવનનું અગિયાર માઈલની યાત્રા સતત બે વરસ.
પચ્ચીસ વરસનું, રોજ-બ-રોજનું એકેએક પાનું ચીતરી . બાપુની, ચિન્તા તે એવી રાખે કે ન પૂછો વાત! જનાર ગાંધીરામાયણના મુનિ વાલમીકિ ! ગાંધીથાના આદિકવિ, ટ્રેનમાં હય, બાપુ સુતા હોય, સ્ટેશન આવતું હોય ને. એમની ડાયરીએ એ જગતનું અજોડ સાહિત્યધન છે. મને . ટોળે-ટોળાં બાપુનાં દર્શને ઉમટવાનાં ને એમની ઊંઘ હરામ ઘણીવાર એમ થાય છે કે જે માણસે બંગાળી, મરાઠી, કરવાનાં એ ચિન્તામાં મહાદેવ, ગાડી જેવી ધીમી પડે ને અંગ્રેજી, સંસ્કૃત” એમ અનેક ભાષાઓમાંથી અનુવાદ સ્ટેશન આવે કે નીચે ઊતરે તે જાણે પિતે જે બાપુ હોય આપ્યા, ચરિત્ર લખ્યો; “નવજીવન,’ ‘યંગ ઇન્ડિયા” “હરિજન', એમ સૌને પ્રણામ કરી હારતોરા પહેરે ને ‘ગાંધીની જય ! 'ઇન્ડિપેન્ડન્ટ' વગેરે' પગે ચલાવ્યાં, કેટલાક ધમ-- બેલાવા દે. એકવાર. દિલ્હીમાં બાપુ ચિન્તામાં ને ચિન્તામાં યુદ્ધોની સ્થાઓ લખી ને ડાયરીઓ આપી, એને અભ્યાસ ઊંધતાં નથી એ જોઈ લીધું, એમની યે ઉંઘ હરામ. મેડી ડોકટરેટ માટે કેમ કેઈ નહિ કરતું હોય ? બહુ મોટું કામ સત થયેલી. પૂછ્યું, “છે શું ?” બાપુ કહે : 'જોને આ છે. બહુ મોટો પડકાર છે. મહાદેવને નામે મહાવિદ્યાલય છે, અટલી ઉંમરે ટાગોર જેવાને એક સાઠ સિરોર બજાર માટે ટહેલ પણ કઈ મહાવિદ્યાલયે મહાદેવને અભ્યાસ કર્યો ખરો ? કનૈયાલાલ મુનશી : ગુજરાતી સાહિત્યનું તેજસ્વી સંગ
.. ચીમનલાલ ત્રિવેદી મુનશી આપણા તેજસ્વી સાહિત્યકારઃ પવની જેમ ખીલીને એ પ્રભાવ ગુજરાતી સાહિત્યમાં ચારે તરફ છવાઈ ગયે. ગુજરાતી સાહિત્યમાં, ન મધમધાટ પ્રસરાવનાર . અજક,
એ પૂર્વે શશવમાં માતાની ધર્મવૃત્તિ અને સાહિત્યમુનશી આવ્યા અને ગુજરાતી સાહિત્યમાં નવી જ આહવા સંસ્કારિતા, પિતાની દક્ષતા અને કમપરાણુતા તથા કલેજે , પ્રગટી. પ્રાચીન ગૌરવના પક્ષપાતી અને સાંસ્કૃતિક ભાવનાના કાળમાં શ્રી અરવિંદ દ્વારા રાષ્ટ્રભકિતના સંસ્કાર અને રવMદ્રષ્ટા થઈને ગુજરાતના હૃદય ઉપર તેઓ છવાઈ ગયા. અનેક ચિંતાની વિચારસૃષ્ટિમાંથી પણ મેળવી યુવાને એ પૂર્વે દલપત-નમ અર્વાચીન ગુજરાતી સાહિત્યના
મુનશીના વ્યકિતવનાં અનેક દલ ઉદ્ધવા માંડયાં હતાં. પાશ્રય
સંસ્કારની માહિનીમાંથી મુનશી મુકત થતા ક્તા હતા. શ્રી શ્રીગણેશ કર્યા અને સમાજ સુધારાને પવન ફૂકા મુંબઈ યુનિવર્સિટી રથપાઈ અને ભારતીય તેમજ પાશ્ચાત્ય સાહિત્યના.
અરવિંદે આપેલી દેશભક્તિની પ્રેરણાનું અનુસંધાન, વિવિધ અભ્યાસથી સંસ્કૃતિના પ્રશ્નો આપણા સાહિત્યમાં જૂજવે
અનુભવોમાંથી પસાર થયા પછી, ગાંધીપ્રવૃત્તિમાં થયું હતું,
પર તુ એ પહેલાં મુંબઈમાં વકીલાત કરતાં કરતાં સમાંતરે મુનશીની રૂપે નિરૂપાયા. સમાજના વિષયને સંસ્કૃતિનું વિશાળ વર્તુળ
સાહિત્યસજનપ્રવૃત્તિ આરંભાઈ હતી અને પિતાના નામના સપડયુ અને કવનને સમજવાની પાંડિયભરી પર્વેધક દષ્ટિ.
પર્યાયવાચક “ધનશ્યામ' તખલ્લુસથી એમની ટૂંકી વાર્તા પ્રગટ આવી ગુજરાતી સાહિત્ય, ગજુ કાઢીને ‘સરસ્વતીચંદ્ર'નું
થઈ ચૂકી હતી. સેલિસિટર કાકા જમિયતરામને મુનશી . ઉન્નત શિખર ઉપસાવ્યું.
લેખક થાય એ ગમતું નહોતું, પણ મુનશીની હસ્તે હપતે વીસમી સદીની પહેલી વીસીમાં ગાંધીજી. ભારતમાં આવ્યા છપાતી નવલકથા “વેરની વસૂલાત’નું મુનશી - કસ્તૃત જાણ્યા અને ક્રમે ક્રમે એમને પ્રભાવ, વિસ્તરતે ગયે. ત્રીસીમાં તો પછી એમણે સાચય આનંદ અનુભવેલે. મુનશીની “પાટણની
Page #105
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
પ્રભુતા” પ્રગટ થતાં જ ગુજરાતી સાહિત્યમાં નવી હવા સંચરતી થઈ અને પછી તે એ વાયુમંડલ બની. ગુજરાતી સાહિત્ય મુનશીથી પ્રભાવિત થયું. શ્રી વિજયરાય વૈદ્ય જેવા વિવેચકે, એને કારણે, નર્મદયુગ અને પંડિતયુગ પછી ગાંધીયુગ એવું નામાભિધાન કરવાને બદલે ગાંધીજીના નામ મેહનદાસ ઉપરથી અને એમાં મુનશીને નામ કનૈયાલાલમાંના કનેયાને પર્યાયવાચી શબ્દ “મેહન’ને અર્થ આવી જતું હોવાથી મેહનદાસ અને કનૈયાલાલ-બંનેને સમાવિષ્ટ કરતું મોહનયુગ” એવું નામાભિધાન કરેલું. આ ઉપરથી મુનશીને પ્રભાવ એ કાળે કેવો હતો એને અંદાજ આવે છે,
મુનશીના વ્યક્તિત્વનાં ધારાશાસ્ત્રી, વહીવટદાર, હૈદરાબાદ રાજ્યને એજન્ટ જનરલ, અનમંત્રી, રાજ્યપાલ, કુલપતિ, દેશભકત, મુત્સદ્દી, સંસ્કારપુરુષ - એવાં વિવિધ પાસાં જેમ ઉજજવલરૂપે પ્રગટ થયાં છે તેમ એમનામાંના સાહિત્યપુરુષનાં વિવિધ રૂપ પણ તેજવિતાથી અંકિત થયાં છે. એમનું સખત પરિશ્રમ અને પુરુષાર્થભર્યું જીવન એમને અનેક સિદ્ધિઓ તરફ દોરી જાય છે. એમની બુદ્ધિની તીષ્ણુતા અને એમના હૃદયની સુકુમારતા આપણને પ્રભાવિત કરે છે અને નવલકથા-નાટક જેવી કૃતિઓમાં પ્રગટ થતી એમની સજકતા આપણને આંજી દે છે. એમના વ્યક્તિત્વના વિવિધ નયનાકર્ષક રંગ આપણને પુલક્તિ કરે છે અને એની પાછળ પ્રકાશી રહેલે ભારતીય સંસ્કારોનેભારતીયતાને ઉજજવળ ધવલ રંગ આપણને પ્રસન્ન કરે છે. લાગે છે કે મુનશીને એ મૂળ વેત રંગ પ્રત્યે સારો પ્રેમ છે. | મુનશીમાં ભારતીય સંસ્કાર સાઘન્ત ધબકતા રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિ એમના જીવન સાથે વણાઈ ગયેલી લાગે છે, અને એનું ગૌરવગાન એમણે જીવનભર ગાયું છે. ગુજરાતની અસ્મિતા' એ પ્રયાગ એમના દ્વારા જ અવતારિત થયે. “ગુજરાત” માસિક દ્વારા ગુજરાતી સાહિત્ય અને સંરકારને વિકાસ – વિસ્તાર સાધવા એ તત્પર થયા હતા. છે. ૧૯૨૨માં ગુજરાતી સાહિત્ય સંસદની સ્થાપના કરી એનું મુખપત્ર “ગુજરાત” પ્રગટ કર્યું હતું. નરસિંહ – નમંદ જેવા કવિઓના સાહિત્યિક મહોત્સવનું એમણે આયોજન કર્યું હતું અને ગુજરાતને બીજી બધી સંસ્કૃતિઓમાં એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે સ્થાન આપવાની ઇચ્છા પણું પ્રગટ કરી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદનું સુકાન સંભાળી ગુજરાતી અસ્મિતા વિક્સાવવાનું નિમિત્ત બનવા ચાહ્યું હતું. એ પહેલાં અને પછી ગુજરાતમાં મનહર સાહિત્યિક આબોહવા એમણે જન્માવી હતી અને ગુજરાતને અનેકવિધ સાહિત્યપ્રવૃત્તિઓથી એમણે ધમધમતું કર્યું હતું. ગુજરાતી સાહિત્યનો સુરેખ નમૂનેદાર ઇતિહાસ અંગ્રેજીમાં લખીને ગુજરાતી સાહિત્યનો પરિચય અને આસ્વાદ બિનગુજરાતીભાષીઓને એમણે અસરકારકતાથી કરાવ્યું હતું. ગુજરાતના સામાજિક-સાંસ્કૃતિક જીવનની, એની ક્લાદ્રષ્ટિની કીર્તિગાથા પણ એ જ રીતે એમણે ગાઈ હતી. સોમનાથના મદિરના પુનરુદ્ધારનું એમનું સ્વન પણ એમણે ભારે પુરુષાર્થ કરી, મૂર્તિમંત કરાવી શકયા હતા અને આ સુદી માળાના મેરની જેમ ‘ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરીને એમણે એમના આંતરદ્રવ્યની મનોરમ પ્રતીતિ કરાવી. આ ભાર્ગવ-ગૂજર– ભારતવાસીએ ગુજરાતની
મઢુલી પણ સજાવી અને ભારતને પ્રાસાદ પણ ચ. એ મુંજાલ પણ રહ્યા અને કીતિદેવ પણ બન્યા. પિતાની નવલકથાઓમાં એમણે લાટની તેમજ ગુજરાતની અસ્મિતા પણ ગાઇ અને ભારતના વ્યકિતત્વમાં એને સમન્વિત કરવાનું સ્વપ્ન પણ આલેખ્યું, અને એ દ્વારા ભારતની સાંસ્કૃતિક એકતાને એમણે પુરસ્કારી. ગઈકાલને સાચવીને એનું યશગાન પણ કર્યું અને આવતી કાલની ઉજજવલતા પણ ઉપસાવી.
ભારતીય સંસ્કાર અને સંસ્કૃત વિદ્યાના આ પરમચારકે ભારતીય વિદ્યા અને સંસ્કૃતિ પ્રત્યેને એમને સાચે હૃદયરંગ પ્રગટ કર્યો છે. મુનશી-દંપતી સંગીતકલાનું ચાહક. લીલાવતી મુનશીની હારમોનિયમ ઉપર આંગળીઓ ફરતી અને મુનશી મૃદંગ પર થોપી મારી તાલ આપતા એનું ઘણાંને સ્મરણ હશે. ભારતીય વિદ્યાભવન દ્વારા ભારતના ચૈતન્યને ભારતની રગેરગમાં વહેતું રાખવાનું એમનું સ્વપ્ન તેઓ સિદ્ધ કરી શક્યા. સાહિત્ય-કૃતિઓમાં જેમ એમનું અક્ષરચતન્ય વહ્યું છે તેમ ભારતીય વિદ્યાભવનમાં એમનું ભાવનામધુ સંચિત થયું છે.
કનૈયાલાલ મુનશી ગુજરાતી સાહિત્યનું એક ઉજજવલ નામ છે. એમની સાહિત્યસેવા વૈવિધ્યવંતી અને સત્વશાળી છે. કાવ્ય સિવાયનાં લગભગ બધાં જ સાહિત્યસ્વરૂપમાં એમની કલમ લીલયા વિચરી છે અને એ સર્વને એમણે પિતાની મુદ્રાથી અંક્તિ કર્યા છે. નવલિકા-લેખનથી એમણે આરંભ કરે. શામળદાસને વિવાહ’ જેવી વાર્તાઓ દ્વારા આરંભકાળની ગુજરાતી ટૂંકી વાર્તાનું એમણે ધડતર કર્યું. પરંતુ ટૂંકી વાર્તાનું ફ્લેક એમને નાનું પડ્યું. મુનશીએ પિતાની સજનકલાને ત્રણ પ્રકારમાં વહેંચી છે. પોતે અનુભવેલાં દુઃખસુખની અભિવ્યકિત મારી કમલા' (૧૯૧૨)ની વાર્તાઓથી આરંભાઇ. અને સામાજિક નવલકથાઓ “વેરની વસુલાત' (૧૯૧૩) “મને વાંક ?” (૧૯૧૫) જેવીમાં એ વિસ્તરી. સામાજિક નવલકથાએમાં તનમન જેવાં પાત્રોએ આકર્ષણ પણ જમાવ્યું. કથનકલાની કુશળતાથી એ લોકપ્રિય પણ બની. ત્યારબાદ તત્કાલીન યુવાનની મદશાને ચિતાર આપતી 'રવપ્નદ્રષ્ટા અને તત્કાલીન રાજદ્વારી પ્રવૃત્તિઓને નિરૂપતી 'તપસ્વિની’ ભાવનાને સંસ્પર્શ પામીને આવી.
સજનકલાના બીજા પ્રકારમાં એમણે પહેલાં સ્વાનુભવને કલ્પનામાં સંધર્યો અને પછી એને મૂર્તિમંત કરતી કાલ્પનિક
વ્યક્તિ કે પ્રસંગને અવલંબી સર્જન કર્યું. 'પાટણની પ્રભુતા” (૧૯૧૬) જેવી તિહાસિક નવલકથાઓમાં આ પદ્ધતિ એમણે સ્વીકારી. ત્રીજા પ્રકારમાં એમણે વણઅનુભવેલી મશાને ઘટાવી, તેને કાલ્પનિક સ્વાનુભવ કરી, તેના પર મુખ્ય પાત્રો અને પ્રસંગોની રચના કરી. ભગવાન કૌટિલ્ય' (૧૯૨૩)થી આરંભાયેલી આ પદ્ધતિ જય સેમિનાથ (૧૯૪૦માં પ્રબળતા પામતી દેખાય છે. નવલકથાલેખનની સમાન્તરે એમણે સામાજિક – ઔતિહાસિક - પરાણિક નાટક લખ્યાં; સામાજિક નાટકમાં એમને વિનોદી અંશ, સમાજની પિકળતા પરના જોરદાર પ્રહાર-કટાક્ષ પ્રગટ થયાં અને પૌરાણિક નાટકમાં પુરાણકાળનાં સગર-સુવર્ણ–દેવયાની વસિષ્ઠ-અરુંધતી જેવાં પ્રતાપી પાડ્યાના ઊછળતા ઊર્મિઓધ. ઉત્કટ નાટયક્ષણેને ઝીલી લઈને, એમાંના સંધર્ષને સબળ સંવાદકલા અને અભિનયક્ષમતાથી, કેવળ ગદ્યમાં જ એમણે રજૂ
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧પ-૮૮ તા૧૬-૫-૮૯
કર્યો, અને એ દ્વારા ગુજરાતી નાટકને સમૃદ્ધ કર્યું. - મુનશીએ પોતાના વિવિધ વિષય પરના વિચારે નિબંધ અને વ્યાખ્યામાં પ્રગટ ક્યાં અને ચર્ચાઓને ઉતેજી. આત્મકથા પણ આપી અને ચરિત્ર પણ આપ્યાં. એમની આત્મકથામાં નર્મદ કે ગાંધીજીની સત્યસ્થાપ્તાને બદલે આત્મસ્થાપન માટેની કલાત્મક રજૂઆત છે, વાતાવરણને જીવંત બનાવવાનું કૌશલ છે અને સંવેદનાની ભીનાશને કેરળતાથી નિરૂપવાની કળા છે. એથી એ રસમય બની છે અને એમાં કોર આત્મપરીક્ષણ ન હોવા છતાં એમના આંતરજગતને પ્રગટ કરવામાં એ સફળ રહી છે.
, મુનશીનું સૌથી મહત્ત્વનું પ્રદાન નવલકથાના ક્ષેત્રે અને એમાંયે ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રે ગુજરાતની પહેલી એતિહાસિક નવલકથા કરણઘેલે” ઈ. ૧૮૬૬માં પ્રગટ થઈ હતી. “સરસ્વતીચંદ્ર' જેવી સત્ત્વશાળી સામાજિક નવલકથા અને મુનશી-બંનેને જન્મ એક જ વર્ષમાંછે. ૧૮૮૭માં. 'કરણઘેલ” પછી બે જ દાયકાને અંતે “સરસ્વતીચંદ્ર' જેવી મહાનવલ આપણને મળી હતી એને ઉદ્દેશ જ હતે. સર્જક-ચિંતક ગોવર્ધનરામનું ‘સત્ત્વ ઉત્તમ રીતે એમાં પ્રગટ થયું હતું અને એ નવલકથા ગુજરાતની નવલકથાઓને માનદંડ બની રહી. અઢી દાયકા પછી, મુનશી સામાજિક નવલકથા લઇને આવ્યા, પણ એ ઝાઝું ગજુ કાઢી શકી નહિ. વર્તમાનની વાસ્તવલક્ષી સામાજિક કૃતિઓ મુનશીના શકિતવિશેષને પૂરેપૂરી પ્રગટ કરી શકી નહિ અથવા કહો કે, એમાં એ ઝાઝા સફળ થયા નહિ. એટલે એમણે આપણા ભૂતકાળ તરફ દષ્ટિ દેડાવી આ રવપ્ન સેવી રંગદશી" સજ'કને પિતાના ખ્યાલ અને પિતાની વિભાવનાઓ ઉપસાવવા માટે ભૂતકાળની ભવ્યતા આલેખવાનું વિશેષ અનુકૂળ આવ્યું. એમની નજર એ ખજાના પર પડી અને એમણે એમના આત્મપ્રદેશમાં રમી રહેલી ભાવનાઓને ઔતિહાસિક નવલકથાઓમાં કંડારવા માંડી :
ઐતિહાસિક નવલકથાઓ અર્વાચીન મુનશીને ભૂતકાળમાં લઈ ગઈ અને પછી તે તેઓ દુરદુરના ભૂતકાળ-વેદપુરાણકાળના આર્યાવત'ના સમાજની ભવ્યતાને પણ આલેખવા માંડ્યા. . . અહીં નેધવું જોઇએ કે ઔતિહાસિક નવલકથાએ મુનશી પૂર્વે પણ લખાઈ હતી. પરંતુ પૈરાણિક નવલકથાને તે ન જ પ્રદેશ મુનશીએ ઉદ્ઘાટિત કર્યો; અને તાલીન પ્રજાનાં સંસ્કાર અને શૌયને, મુત્સદ્દીગીરી અને ધર્મભાવનાને ઉઠાવ આપે વસિષ્ઠ, વિશ્વામિત્ર, પરશુરામ, અગરત્ય,
પામુદ્રા અને કૃષ્ણ-મુનશીની કલમે તાદશ થયાં. આ સ્થાઓએ વાચકને પોતાના દેશ અને સંસ્કૃતિની ભવ્યતાનું દર્શન કરાવી એમનામાં સ્વત્વ પ્રગટાવવાનું લક્ષ્ય તાક્યું.
. ૧૯૧૬ થી . ૧૯૫૬ના ચાર દાયકાના દીધું સમયગાળા દરમ્યાન મુનશીએ ‘પાટણની પ્રભુતાથી “ભન પાદુકા’ સુધીની ઐતિહાસિક નવલકથાઓ સરજી. એમની સૌથી વધુ યદાયી કૃતિઓ પણ એ જ. અલબત્ત, પાછળથી કૃષ્ણાવતાર’ વિશેષ જોકપ્રિય બની, પણ એનું કારણ લોકહૃદયની ધર્મભાવનામાં પણ પડેલું છે. કૃષ્ણચરિત્રને નવલકથારૂપે આલેખીને, કૃષ્ણના વિવિધરંગી વ્યકિતત્વને કુશળતાથી ઉપસાવીને
વાચકના હૃદયમાં મહામાનવ કૃષ્ણને રમતા મૂકી ગુજરાતને જાણે કે કૃષ્ણનું ઘેલું લગાડયું તેમ છતાં, ગુજરાતી સાહિત્ય તે એમની ઐતિહાસિક નવલકથા – ત્રપીને જ જતનપૂર્વક જાળવી રાખશે. : નવલકથાકાર મુનશીએ પિતા વિશે કહ્યું છે : The principal features that I brought to Gujarat were an intersting story, dramatic situation and living character.'હા, મુનશીની પાત્ર નિરૂપવાની રીતિ અપૂર્વ છે. એમણે તિલાં અને ચિરકાળ સુધી વાચકના ચિત્તમાં જીવતાં રહી શકે એવાં પા આપ્યાં છે. જેમ રામાયણ-મહાભારત કે પુરાણનાં રામ-રાવણ. નળ-દમયંતી, સુદામો, ઓખા જેવાં પાત્રને બદલે એ ઉપરથી સર્જાયેલાં પ્રેમાનંદનાં પિતાનાં એ પાત્ર લેકહદયમાં વસ્યાં છે, તેમ મુનશીનાં કાક-મુંજાલ-કૃષ્ણદેવકીર્તિદેવ, મંજરી, રાણક જેવાં અનેક પાત્ર ગુજરાતી પ્રજાના હૃદયમાં જીવતાં છે. આ પાત્રાએ લોકહદયમાં ઇતિહાસ જીવતે કર્યો છે અને એને સહૃદયતાની કેળવણી આપી છે-એમાં કાલવ્યુ&મને દોષ છે તે ભલે, લેખકે એલેકઝાંડર ડયૂમાની અસર ઝીલી છે તે પણ ક્ષમ્ય અને એમાં અર્વાચીનતાને પગપેસારે થયો છે તે પણ ઉપેક્ષણીય પણ એ પાત્રો દ્વારા ગુજરાતને જે ધસમસતે સુસંકલિત કથારસ મળે અને એના વિવિધ વળેટમાં એ પાત્રો ચડતાં-પડતાં-પુરુષાર્થ કરતાં માનવહૃદયની જે ગરિમા પ્રગટાવે છે એ લેખકની કલાને અપ્રતિમ વિજય છે. મુનશીનાં એ પાત્ર ગુજરાતી પ્રજાનું જાણે 'કિમપિ દ્રવ્ય’ બની ગયાં છે. - આ પાત્રમાંનાં કેટલાકમાં આપણને મહાકાવ્યોચિત ઉન્નતતાનાં દર્શન થાય છે. “ગુજરાતનો નાથને મુંજાલ, ગુજરાતનો નાથ હેય કે ન હોય, એના હૃદયની ભવ્ય વેરાનતાનું મુનશીએ મહાકાચિત આલેખન કર્યું છે. એની વિચક્ષણ મુત્સદ્દીગીરી, બુદ્ધિપ્રભા અને શૂરવીરતાને ભૂલી શકાય તેમ નથી, પણ આનંદને અમૃતરસ ચાખવા ‘સ્મરણ સૃષ્ટિને અનુભવમાં પ્રવેશતા મુંજાલના રહે સાતા જીવનું જે ભવ્ય દર્શન મુનશીએ કરાવ્યું છે તેમાં અને એ પ્રકરણના છેલ્લા બે પરિદૃમાંના મુનશીના ભાષાકર્મમાંલેખકની ઊંચાઈ પ્રતીત થાય છે. કીર્તિદેવ પિતાને પુત્ર છે એની આકસ્મિક જાણ મુંજાલને થાય છે ત્યારે એ ધાર આંસુએ રડે છે. પણ એ પ્રસંગ કરતાં પણ વિશેષ મુંજાલની ‘હજારને રડાવનારી નિષ્ફર આંખમાંથી... સેમના મૃત્યુદશને આંસુનું એક ટીપું સરી પડે છે. એમાં તેમજ કતિદેવ અને કાકને એ વિદાય આપે છે એ પ્રસંગનિરૂપણમાં મુંજાલના સુકુમાર હદયનું માનવીય સંવેદન પ્રગટ થઈ જાય છે. આ માનવીય સંવેદનનું ઋજુ નિરૂપણ કરતી મુનશીની સજકતા પાત્રને નવું પરિમાણ આપી “મઠી ઊંચેરા બનાવે છે.
એવું જ પાત્ર છે કાકનું. અનેક સાહસે અને પરાક્રમોથી સહુને દિમૂઢ કરી દેતા કાક, ગુજરાતનો નાથ'ના અંત ભાગમાં રાખેંગાર રાણકદેવીનું હરણ કરી જાય છે ત્યારે એ બંનેને રોકીને પાટણપતિ સિદ્ધરાજ તરફની પિતાની વફાદારી દર્શાવે છે. મિત્ર તરીકે રાખેંગારને એકલા નાસી છૂટવા પિતાની ઘડી આપવાનું કહે છે એમાં એને મિત્રધર્મ પ્રગટ થાય છે. રાખેંગાર આવી રીતે પિતાને એકલા નાસી જવાની તક આપવાને બદલે પિતાને મારી નાખવા વિનવે છે
Page #107
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
' જેવાં પાત્ર છે. મુનશી આવી પાત્રસૃષ્ટિને ઉપયોગ પિતાની કૃતિમાં અનુસ્મૃત વકતવ્યને, રૂઢ શબ્દ પ્રજીએ તે, દર્શનને વ્યક્ત કરવા કરે છે. ગોવર્ધનરામને સદૂઅથે સંસારલીલાનું ચિત્ર આપતાં આપતાં આપણી સાંસ્કૃતિક સ્થિતિનું પિતાનું દર્શન આપવું હતું. મુનશી પુરાણકાળ અને ભૂતકાળનાં ચિત્રો આલેખતાં આલેખતાં સાંપ્રતના પરિપ્રેક્ષ્યમાં અને ભૂતકાળની ભૂમિકામાં ભાવિના પટનું નિદર્શન કરે છે. રાષ્ટ્રની પ્રાચીન ભવ્યતાના મહિમાવંતા અતીતના નિરૂપણ દ્વારા તેઓ પ્રજાને - આપણું સંસ્કારવારસાનાં ચિત્ર આપી એના સ્વત્વને જાગૃત
એ સમયે કાકની આંખે આંસુથી છલકાઈ જાય છે. કાકની વન્દ્ર જેવી શુરવીરતા મેદાઇ જાય છે અને એના હૃદયની સુકુમાર સંસ્કારિતા ક્ષણાર્ધામાં પ્રગટ થઈ જાય છે : રાણકદેવીને એ સિદ્ધરાજ કે રાખેંગાર—એ બેમાંથી કેને પરણવા માગે છે એની પસંદગી કરવાનું વ્યકિત–સ્વાતંત્રય આપે છે અને સ્ત્રીની અંતરછાને જાણી–પ્રમાણી કાક એ બંનેને સાથે નાસી જવા દે છે, રાખેંગાર કાકને બત્રીસલક્ષણ” કહી બિરદાવે છે ત્યારે મંજરી “એના મિત્રમાં બાવન લક્ષણ છે એમ કહી કાકને ઉત્તમે ત્તમ અય આપે છે. આ પ્રસંગમાં કાકની હૃદયની ઉદાત્તતા મહાકાવ્યના ધીરેદાર નાયકને શેબે એવી છે. રામનારાયણ પાઠકે કાકના આ માનવીય સંવેદનને એમના એક લેખમાં સમુચિત રીતે ઉપસાવ્યું છે.
માનવહૃદયનાં ભાવસંવેદનની આવી સબળ અભિવ્યક્તિ મુનશીમાં અનેક સ્થળે જોવા મળે છે. કારુણ્યતિ' હંસા અને મીનળને સંવાદમાં, પિતાના પુત્રને બચાવવા હંસાનું માતૃત્વ જે વેદના અનુભવે છે એનું નિરૂપણ પણ મુનશીની પ્રફુલ સર્જકતાને સુંદર ઉન્મેષ છે.
આવા અનેક ઉન્ને મુનશીની-પંડિતયુગથી તદ્દન નિરાળીવેગવંતા પ્રવાહવાળી તિલી ગદ્યશૈલીમાં ઝિલાયા છે. ગુજરાતી ગદ્યને મુનશીએ પતી મરેડ આપ્યો એમાં લાલિત્ય અને નાટયાત્મકતા સિદ્ધ કર્યા. થેડા જ શબ્દોમાં ચિત્ર ઉપસાવી આપવાની એમની શકિત ઉષાએ શું જોયું ?” (ગુજરાતનો નાથ) કે આંધી અને રણના વર્ણનમાં (જય સેમિનાથ) સહુને કામણ કરે છે. મુનશીના ગદ્યનાં તાજપ અને સબળતા સહુને પ્રભાવિત કરે એવાં છે. નવલકથાના ઉઘાડમાં લીલયા આલેખાયેલાં વર્ણનચિત્રોથી તેઓ વાચક પર પકડ જમાવે છે. એક તરફ વાસ્તવિક સબળ ગદ્ય અને બીજી તરફ કાવ્યાત્મક્તાને અનુભવ કરાવતું, વિશિષ્ટ વાટભંગિઓવાળું ચેતનવતું સર્જનાત્મક ગદ્ય, ટૂંકા વાક્યથી, ભાવાનાં લયમાધુર્ય અને છટાથી એમને ગુજરાતીના એક સમર્થ ગદ્યસ્વામી તરીકે પ્રસ્થાપિત કરે છે.
મુનશીની નવલકથાઓ આપણને વેગવંત ઘટનાઓથી ઉત્તેજિત કરે છે, પાત્રના વ્યકિતત્વથી પ્રભાવિત કરે છે, ચમકદાર સંવાદોથી મુગ્ધ કરે છે અને સંઘર્ષનિરૂપણથી હચમચાવી મૂકે છે. લેહી તરસ્ય અમાત્ય’ કે ‘કાતિદેવનું કુળ” મીનળ-મુંજાલનાં મિલનદ્રશ્યો કે “રાણુકની ભવિષ્યવાણી’ જેવાં પ્રકરણે પ્રસંગને ઉત્કટ બનાવી–રમાં જન્માવી પ્રભાવક નાટયાત્મક્તા સિદ્ધ કરે છે. એથી જ એમની આ પ્રકારની કૃતિઓનાં નાટયરૂપાંતરે સહજતાથી થઈ શકે છે. એમની આત્મકથા પણ આવા નાટયતત્વથી જ જીવંત લાગે છે. એથી એ દ્રશ્યચિત્રની જેમ નેત્ર સમક્ષ તરવરે છે અને પાત્રની પ્રત્યેક રેખા ચિત્તમાં અકી આપે છે.
સરસ્વતીચંદ્ર'ની જેમ મુનશીમાં પણ અતીત, વર્તમાન અને ભાવિનું પ્રતિનિધિત્વ કરતાં મુંજાલ-કાક અને કીતિદેવ
ગુજરાતની અસ્મિતાના ગૌરવગાનથી શરૂ થતી મુનશીની ભાવના આર્યસંસ્કૃતિના જયઘોષ સુધી વિસ્તરે છે. “ગુજરાતને નાથ'માં કતિદેવ મુંજાલને, ગુજરાતની રાજનીતિ પાછળ જીવન સમર્પવાને બદલે આર્યાવર્તની રાજનીતિ હાથમાં લઇ, કુસપી બનેલાં રાજ્યોને એકતંતુએ બાંધી. વિદેશી અરિદલેને પરાસ્ત કરવા વિનવે છે: ટુંકી બુદ્ધિની રાજનીતિને બદલે અખંડ રાષ્ટ્રનું સ્વન આપે છે. પરંતુ મુંજાલ કહે છે: “મહામહેનતે મેં મારી ઝુંપડી ઊભી કરી છે; આર્યાવત'ને મહેલ ચણવા જાઉં તે એ ઝુંપડી ચગદાઈ જાય.' તત્કાલીન ઇતિહાસની રાજનીતિમાં મુંજાલની દષ્ટિ કદાચ સાચી હોય, પણ કીતિદેવની અખંડ રાષ્ટ્રની ભાવના એ ભાવિને સંકેત છે. પિતા અને પુત્રનેઆજ અને આવતી કાલને-વર્તમાન અને ભાવિને આ ભેદ મુનશીએ અત્યંત કલાત્મકતા અને નાટયાત્મકતાથી નિરૂપ્યો છે. અહીં, મુંજાલની વાસ્તવિક્તાને કતિદેવની ભાવનામયતા પર ક્ષણિક વિજય થતા લાગતો. છતાં, પુત્ર અને પિતાના આ સંવાદમાં મુંજાલનું વ્યકિતત્વ ઝાંખું પડતું દેખાય છે એ મુનશીના દર્શનને વ્યંજિત વિજય છે. ભારતના અખંડ વ્યકિતત્વને ઉપસાવવાનું મુનશીનું આ સ્વપ્ન છે. “ભગવાન પરશુરામ'માં પણ વસિષ્ઠ કહે છે: ‘તમે ને હું ગઈ કાલના છીએ-એ આજ ને આવતી કાલને છે.”
મુનશીએ એમની કૃતિઓમાં વ્યકિતસ્વાતંત્ર્યનું ગૌરવ કર્યું છે. રાષ્ટ્રની અખંડિતતા–એકતા-સમન્વયને પ્રબંધ કર્યો છે અને માનવી અને માનવતાને મહિમા કર્યો છે. ભાવનાત્મક અપૂર્વતાના અને મહત્ત્વાકાંક્ષાથી ઊભરાતા આ સજક જીવનનાં પાછલાં વર્ષોમાં સજનક્ષેત્રે કૃષ્ણ તરફ વળ્યા એ ધમ-સંસ્કાર-સંસ્કૃતિના એમના મૂળ રંગ સાથે સમુચિત છે. ગુજરાતી ભાષા મુનશીની કલમે વધુ સુંદર બની અને એમના એકતાના દર્શનથી ગુજરાતી સાહિત્ય પુષ્ટ થયું.
સરસ્વતીચંદ્ર' અને “માનવીની ભવાઈ’નાં સામાજિક અને જાનપદી નવલકથાનાં બે ઉચ્ચ અંગેની વચ્ચે મુનશીની ઐતિહાસિક નવલકથા “ગુજરાતને નાથે એક તેજવી શૃંગ તરીકે ચિરકાળ સુધી આપણને આકર્ષશે. સરસ્વતીચંદ્ર અને કુમુદ તથા કાળુ અને રાજની વચ્ચે કાક અને મંજરી પણ ગુજર પ્રજાના હય પર વિરાજતાં રહેશે.
Page #108
--------------------------------------------------------------------------
________________
&
પ્રબુદ્ધ જીવન: સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧ ૫૮૯ તા. ૧૬-૫-૮૯
જનન અપ છીએ. આ પારખ્યાત દુર
“પ્રબુદ્ધ જીવનની વિચારયાત્રા અને મૂલ્યમથામણુને વંદન
૦ પુરુષોત્તમ ગણેશ માવળકર પરતંત્ર ભારતમાં પ્રજાકીય શિક્ષણ પૂરજોશમાં ચાલતું હતું: કેળવણીના વ્યાપ અને પ્રભાવ સારૂ એ બંનેની જરૂર છે. રસ્વતંત્ર પ્રજાસત્તાકમાં એ લગભગ અટકી ગયું છે. પારકી પરંતુ વિશેષ તાકીદ તો સાચી રીતે યુક્ત અને વિવેકયુકત સરકાર હતી ત્યારે પ્રજાના નેતાએ પિતાની સૂઝ-સમજ પ્રમાણે વ્યાપક શિક્ષણની છે. આપણને લખતાં-વાંચતા-ગણતાં આવડે જનસમુદાયમાં શિક્ષણયજ્ઞને પ્રજવલિત રાખવાની પરાકાષ્ઠા કરતા એ ખપનું છે. પણ પૂરતું નથી. વિધવિત પ્રજાકીય પ્રશ્નો તથા હતા. આજે આપણું શાસન છે તે વેળાએ આપણે નિષ્ક્રિય પડકાર શા છે એની સમજ કેળવવી વધુ આવશ્યક છે. અને નિરાશ થઈ ગયા છીએ. લેકશાહીમાં લેકે જ નેતાઓ વળી શિક્ષણને અર્થ લેકાને જે નથી આવડતું તે આવડે. છે એ તત્ત્વ તથા સત્ય આપણે હજુ પારખ્યું ને પકડયું નથી. અજ્ઞાનીમાંથી એ જ્ઞાની બને, એના કરતાં યે વધુ તે તેઓ જે પરિણામે પાર વિનાને આચાર અને પ્રમાણ બહારને દુરાચાર રીતે વર્તતા હોવા ઘટે એવું વર્તન એમને શીખવવાનેઅત્યારે પ્રવર્તે છે.
સમજાવવાનું છે. આજકાલ આવું શિક્ષણ ક્યાં અને કેટલું
અપાય છે ? આવે જ વખતે આહવાન અસાધારણ અને અવરોધે અવનવા છે તે ઘડીએ-વિચારની અને પ્રચારની સ્પષ્ટતા
એને અર્થ એ થયો કે આ ક્ષણે આપણા રાષ્ટ્રને તથા શુચિતા સવિશેષ હોવી ઘટે. જે પ્રજા સ્વતંત્રપણે અને વધારે ને ઉત્કટ અંશમાં સજાગ – સુજાણ – સુરસ્કૃત ભાઈમુકત રીતે વિચારી શકતી નથી તે આઝાદી અને લેકશાહી બહેનની અખંડ તથા અર્થભરી ક્રિયાશીલતાની ભારે જરૂરિ
ઈ બેસે છે. વિચાર કદી એકસરખે બીબાઢાળ, એકઠામાં વાત છે. આ કામ સરકારે કે સાંપ્રદાયિક સંસ્થાઓ બહુ નહીં જડબેસલાક રહેતું નથી. એ નિરંતર ગતિશીલ, સંવેદનસમ, કરી શકે. પ્રજાએ જાતે જ એ મોટે ભાગે ઉપાડી લેવું પડશે. નવાં સ્વરૂપ ધારણ કરતા રહે છે. વ્યકિતના તથા સમાજના સ્વૈચ્છિક રીતે અને સમર્પિત વૃત્તિથી કાર્યરત વ્યકિતઓ અને નિત્ય જીવન સાથે એ અતૂટપણે બંધાએલે ને વણાએલે મંડળીઓ પૂરા ભારતમાં એ માટે પ્રસરેલી જોઈશે. સામાજિક રહે છે. જે સમયે જેવી જરૂરિયાત ઊભી થાય તે મુજબ છે પ્રતિબદ્ધતા અને નિરબત ધરાવે એવી સંકલ્પયુકત સક્રિય નૂતન દિશા અને દૃષ્ટિ આપે છે માટે લેક્શાહી સમાજમ વ્યકિતએ તૈયાર કરવી પડશે. આજના યુગનું આ વિશિષ્ટ આપણે સહુએ અંગત જીવનમાં તેમ સાર્વજનિક વ્યવહારમાં થzકાય છે. એ અઘરું છે પણ અશકય નથી, અને એ કઠણ સતત સભાનપણે અને સમજણપૂર્વક વિચારશીલ રહેવું જોઈએ. છે તેથી જ કરવા જેવું છે.
સ્વરાજ્યના ચાર સફા ઉપરાંતનો સમય વીત્યા છતાં હજી ભારતમાં વિચારની, શિક્ષણની, સંરકારની મથામણ અને સિદ્ધિ પૂરતી અંકિત થઈ નથી. બધું જાણે આડેધડ ગબડે છે. સરકારે પર ને સ્થાપિત તંત્ર પર બધું છોડી દેવાની વૃત્તિ વધતી ચાલી છે. મેટાં મંડળે ઉપર નભવાનું વલણ વિસ્તરતું રહ્યું છે. વ્યકિતની હસ્તી હજી સાવ મરી ગઈ નથી. પણ વ્યકિત ઘટતી રહી છે, ભૂંસાતી ચાલી છે, નામશેષ થવાની અણી પર છે. નાનાં અને સામાન્ય જનનાં રવયંસ્કૃતં સમૂહો સક્રિય થતાં નથી. સ્વરાજ્યમાં કોણ જાણે કેમ “સ્વ”ની માત્રા ઓછીને ઓછી થવા લાગી છે !
મારે મન આ એક મેટે ભયસ કેત છે. એનાં દુપરિણામે ભોગવવાને પારે વધે એ પહેલાં આપણે ચાંકી જવું જોઈએ. અને સહજ પ્રેરિત સીધા સાદાં માનવ – વિચાર – આચાર વર્તુળાને આરંભ અબ ઘડીએ કરવું જોઈએ. એને માટે કેળવણીની નિતાન્ત આવશ્યકતા છે. એ કેવળ ઔપચારિક અને એાછા સમયની શિક્ષણ સંસ્થાએથી નહીં થાય. અવિધિસર અને આ વખત, જ્ઞાત-અજ્ઞાત રીતે ચાલનારી, કેળવણી પ્રક્રિયાથી એ સુપેરે થઈ શકશે. આજે આપણા રાષ્ટ્રમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ કંઇ વધ્યું છે અને પૌઢશિક્ષણને પ્રસાર પણ ગણનાપાત્ર થતા રહેતા જણાય છે.
- “પ્રબુદ્ધ જીવનની વિચારયાત્રાની તથા મૂલ્યમથામણની અડધી સદી પૂરી થઈ એ નાનીશી પણ અર્થપૂર્ણ અને ઐતિહાસિક ઘટના છે. નર્ચા વિચારની અવિરત નીરોગી સેવા આ સુંદરસ્વચ્છ મુખપત્રે પચાસ વર્ષથી એકધારી કર્યે રાખી છે. એમાં અનેક દિવંગત અને વિદ્યમાન આત્માઓને અભ્યાસપૂર્ણ અમ અને આદશભર્યો સાથ લેખે લાગ્યો છે. તેમાંય આ પત્રની તંત્રી-ત્રિપુટીએ-સદ્દગત મુ. પરમાનંદ કાપડિયાએ. સદ્ગત મુ. ચીમનલાલ ચકુભાઈએ અને પ્રાધ્યાપક રહી રમણભાઇએસાતત્યથી અને સંનિષ્ઠા સાથે એને પોષણ અને બળ આપ્યું છે. મથાળે એ કયારેક “જૈન” હોય કે જીવન’ રહે, મથામણમાં એ હંમેશ 'પ્રબુદ્ધ' રહ્યું છે. એ એનું વિશેષ છે અને ખાપણુ. છે. લોકશાહી પ્રજાસત્તાક ભારતને એની હાલની પળે, પ્રબુદ્ધ નાગરિકોની જ તાતી જરૂર છે. નેતાઓ તે ચેકબંધ છે, પણ નતિક રહે દોરનારાઓની કમી છે. ભકતાએ તે અસંખ્ય છે પણ વિચારપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક ભારતીય લેકશાહીને અને સ્વતંત્રતા-સંમાનતા-ન્યાય બધુતામૂલક રાષ્ટ્રને સત્યના તથા નીતિમત્તાના માર્ગે વિજયવંતી આગુકુચ કરાવનાર પ્રબુદ્ધ નાગરિકની અને નિઃસ્વાર્થ ભકતની બેટ છે. તેથી જ પ્રબુદ્ધ જીવનના ૫૧માં વર્ષમાંના મંગલ પ્રવેશને હું ' ઓશાથી અને ઉમંગથી વધાવુ અને બિરદાવું છું ?
Page #109
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૨૯
પ્રબુદ્ધ જીવન : સુક્ષ્મ જયંતી વિશેષાંક
ખુમારી ને નમ્રતા હીણ રા. પાફક
કુરબાનીની
મલિ
મૂર્તિ
મૂઠી જેવડુ મંદિર મારું તે તારી વિરાટ ! વામન બનીને આવવુ હાય તે આવરે તૈયાને ઘાટ હું જો પાલિયે તારે ચંપાવા આવડે થાઉં અધીર, તે તને તારું માન જરીક જ પડતાં શેની પીડ ? ઝુલે પગથિયે ચાંપજે મારા હૈયાના હીણા રાગ, આજે દુખાવષ દાવાનળ. ત્રીજે તૃષ્ણાના ડાઘ અરધો ઉપાડીને પગ તુ થંભીશ કે રખે વાગે શૂળ વાસનાની મારી, ત્યાં તે તને જોઇ ખડશે એ સમૂળ બલિ મારે થાવુ. આજ બરાબર આવતુ આણી વાટ; મૂઠ્ઠી જેવડે તે મંદિર મેર મૂતિ' હા તારી વિષ્ટ. આતિથ્ય' કાવ્યસ’મહુ,
-ઉમાશ’કર જોશી
સમગ્ર કવિતા : પૃ. ૪૫૮
ભકત પ્રદ્મલાદને પુત્ર વિરેચન વિરેચનતા પુત્ર લિ. તે જ પાતાળના તે દૈત્યને રાજા, બલિરાા તે તે તપમાં મહા બન્નાય, એ લિરાજા અને વિષ્ણુના વામનાવતારની એક પુરાણ કથા છે. વિષ્ણુએ વામનાવતાર બલિરાજાને કારણે જ લીધેલા. ત્રેતાયુગમાં વિષ્ણુ અદિતિની કૂખે જન્મ્યા અને વામન રૂપે ઓળખાયા.
આ
વિષ્ણુએ આ વામનરૂપ ઇન્દ્રને મદદ કરવા ધારણ કર્યુ. તપસ્વી અલિરાજાએ ઇન્દ્રપદ પ્રાપ્ત કરવા મન કયુ. સે ય કરવાના સંકલ્પ કર્યાં. નવાણું પૂરા કર્યાં. સેમે પૂરે કરે તે પૂર્વ' વિષ્ણુ વામનાવતારે પ્રગટ થયા. તેમને ચિંતા પેઠીઃ રખેને બલિના આ સેમે યજ્ઞ પૂરા થાય! રખેને તે ઇન્દ્રપદ ખાટી જાય ! તેતેન્દ્ર પેાતાનું પદ ગુમાવી બેસેને ? એ વિચારે બુલિને નિષ્ફળ કરવા માટે જ લીધેલે વામનાવતાર, પછી તે વામન રૂપે જઈને ઉભા રહ્યા, બલિ રાજાને દ્વાર; ‘મને ત્રણ ડગલાં જેટલી ભૂમિ દાનમાં આપ.' માગણી કરી. ત્યારે દૈત્યેના ગુરુ શુક્રાચાયે અલિને ચેતવ્યે ‘આ વિષ્ણુ છે. દાન આપતાં વિચાર કરજે. તરકટ કરી તને છેતરશે.' પણ્ લ જેનુ નામ. કુરબાની કરવામાં પાછી પાતી પ્રેમ કરે ? એક વેળા કરેલ સંકલ્પ ક્રમ ઉથાપે ? ‘યજ્ઞમાં દાન માગનારની ઈચ્છા પરિપૂર્ણ કરવી જ જોઇએ.’ આ ભાવનાથી બલિરાજાએ વિષ્ણુને ઓળખ્યા છતાં; દાનની હા પાડી. સમર્પણના સકલ્પ અથે' જલની અગ્નિ ભરી અને જેવી બલિએ જલની અજ ભરી કે લાગલું જ વિષ્ણુએ છલ કર્યુ”: રૂપ લયું. લઘુ વામતરૂપે દુર કર્યું, બદલે વિરાટરૂપ ધારણ કર્યુ સાક્ષાત થઇ ભાવિ કાય! પ્રથમ પગલામાં સમસ્ત પૃથ્વીને આવરી. બીજે પગલે અસીમ આકાશને વ્યાપી લીધું. પણ તે પછીનું ત્રીજું પગલું ? તેણે બલિને પૂછ્યુ’: ‘ખાલ ! હવે ત્રીજુ પગલુ કાં ભરું ? અગ્નિ માટે દાનનુ તેના અમલનું આ અ ંતિમ આચરણકહે કે શરણ હતું. મોયે દેવ ! ત્રીજુ પગલું મારા દેવ પર ! ખીજે કર્યાં ?
થયુ, વામને ત્રીજું પગલું ભર્યુ" ! ભયુ" ભર્યુ અને એવી રીતે ભર્યુ કે બર્લિનમાં દ્ર પર પય ટેકવ્યા. બાવ્યા.
07
૨૫
એવા દબાવ્યા કે અગ્નિ ચ પાતે ચોંપાતા રૂઠે જઇ પડયો સાતમે પાતાળે જતે ત્યાં સ્થગિત થયા. વિષ્ણુની કસારી પૂરી થ. તે પ્રસન્ન થયા : ‘ત. તને આ મન્વંતરમાં ઉપેન્દ્રનુ પદ : પછીના મન્વંતરમાં ઇન્દ્ર પદ ! આ છે અલિવામનની પુરાણકથા. એ કથાને આપણા કવિએ અહીં રૂપકલેખે પ્રયાયુ; અને ભકિતનું સુ ંદર ભજન ધયું. બલિ આમ તે દૈત્યઅસૂર; પણ તાપસાધનાવર્ડ ઇન્દ્રદેવતાનું પદ પામ્યો. મનુષ્યજીવ પણ અમૂરની વૃત્તિએથી ભરેલા છે. એમાંથી આસુરી વૃત્તિઓને એગાળવાના અને અલૌકિક ઐશ્ચય'ને પામવાને અજન્મ કીમિયા આ ભજનમાં નિર્દેશિત છે. તે કયા ? પરમાત્માની કૃપા વડે તે કસોટી વડે. ભકત તે યને તપને માગે' પ્રેરાય છે. સમર્પિત બનવા સો' થાય છે, અને ભગવાનની કસણીમાંથી તે પાર પડે છેઃ બલિરાજાની જેમ દિવ્યતાને અધિકારી અને છે, આ પદમાં તે માટેની ભક્તિની તાલાવેલીભરી માગણી નિવૃતિ છે. પણ તેની એક ખૂબી છૅ, છા છે, ાનક છે. એ માગણીમાં, આત્મસુધારણાની નિશ્ચયાત્મકતા છે તેમજ પ્રભુ પ્રત્યેના આત્મીય અધિકારની ખુમારી છે; તે વળી નિજી મર્યાદા માપવાની મીટાવવાની સહુજ નમ્રતા પણ છે.
એક બાબત અહીં નોંધવાની પુરાણમાં વામને રે પગલાં ભર્યાં, તેને ત્રણને આંક ગણવાય છે. એ કારણે જ વિષ્ણુ ‘ત્રિવિક્રમ' અને વિક્રમ' નામે ઓળખાયા. કાણુ જાણે, આ ઘટનાને ક એવી રીતે મહિમા થયા !. કે આગળ જતાં, સુર્યના દિનભરના ગંગનાંગણના સંચારના સમયને ત્રણ ક્રમેાતા સંબંધ પણ પ્રસ્તુત પુરાણ કયાના વિસ્તારરૂપે થયે; એ રીતે એ મહત્ત્વના પુરાણ કલ્પનને અન્ય અન્ય કથા વડે ગ્રુતિ કરેલ છે.
પણ્ લાકકથા વામનના ત્રણને બદલે સાડા ત્રણ ડગલાંના આંક માંડે છે; જે કાવ્ય ચમત્કૃતિપ્રેરક છે. પણ આ ગીતના કવિએ તે નાટ્યા મક છટાએ વામનના અડધા પગલાને કવિત્વથી લડાવ્યું છે! તેમણે એ અર્ધા પગલાની લેકકથા પ્રેરિત ચેષ્ટાને ઉપાડી લીધી છે. એ ચેષ્ટાની સગતિકતા તે સ્થિરતાના યુગપત્એકી સાથના વણ્'તે, 1 બુદ્મિની સાધનાને ૨ વામનની અનુગ્રહભરી કસોટીમય કૃપાને, તેમજ ૩. ખુદ આ ભજનને યે તે બિંદુએ કવિત્વના કળશ ચડાવ્યો છે. એ રીતે, કે જે ભાવ પ્રગટ કરવામાં ખાસ કરીને ચિત્રકલા કામયાબ નીવડી શકે તે કાવ્યકલા દ્વારા તે સુપેરે સાક્ષાત કરી શકયા છે. અધ ડગલાની આ દ્વિધાનુ પ્રત્યક્ષીકરણૢ કરવા છતાં, ત્રણ ડગલાંની મામિ ક હકીકત છે તેમાં દ્રષ્ટિએ કશે ફેરફાર કર્યાં નથી. તે યથાવત્ છતાં તેનું કવિત્વ વધુ મામિ`ક બન્યુ છે. કારણ ભાવવાહિતા વધુ સૂક્ષ્મ બતી છે. વાસનાને આવે અસાધારણ પ્રભાવ, તે વિના શું આવી સુંદર રીતે બતાવી શકાયા હત ખરા કે ? :
કોં
પુરાણ
આ લાર્જનના બે માર્મિક શબ્દયુગલ જે શ્લેષયુગલ પણ
Page #110
--------------------------------------------------------------------------
________________
28
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૭૮૯ મર્યાદાસભર અરિતત્વમાં તે અસીમ ઇશ્વરની ઉપસ્થિતિ યાચે છે.
પણ તે કેવી રીતે ? શરૂમાં ઇશ્વર લઘુક સ્વરૂપે આવીને તેની ચેતનામાં વાસે વસે, તેવુ કહે છે. કાવ્યની અંતિમ ટૂંકમાં તેના વાસ વિશે કવિ શું કહે છે, તે આપણે જોશું. લઘુકો અથ' સૂક્ષ્મ સ્વરૂપે, એવા જ કવિને અભિપ્રેત હશે ને ? કે પછી, જીવની લઘુતાને અનુસાર બનવાનુ, એવુ જ તેનુ સૂચન સમજવું ? અને ભગવાન પાસે તે અનંતરૂપની શક્તિ છે. જેવી ભકતની ભક્તિ તેવી પ્રભુની રૂપશક્તિ ! ‘વામન' તેનુ વડુ ઉદાહરણ છે. માટે કવિએ પણ એ જ શબ્દ પ્રયાન્મ્યા. હવે પછી આ 'વામન' શબ્દ કેવી રીતે આખી કૃતિના નિર્માણમાં સક્રિય બની. રૂપકવિતાર થઇ રહેશે, તે જોવું રસપ્રદ બનશે. જેને અ તે અલિ' જોડેને મેળ જામશે.
૨૬
છે, તે માન ખેંચે છે. તે છે 'વામન' અને અલિ.’ એને કળતાં આખુ કાવ્ય અને તેનેા કસબ છંતા થાય છે. પુરાણ સ્થાની એથેને સાથે સાથે જીવશિવના અથવા ભગવાનભકતને સખ સ્થપાતા જણાય છે જે, એક બાજુથી પુરાણકથાના સદ' રચે છે. અન્ય બાજુથી ભગવાનભક્તના વ્યવહારના મુદ્દો ઉપસાવી આપે છે એ બે પદો એટલે કે શબ્દો, કહ્યું તેમ શ્લેષવાળા-દ્વિઅથી' છે. એ રચના પકડાતાં, કાણુ કાને સ ંખાધી રહ્યુ` છે, તેને નિશ્ચિંતાથ–પ્રસ્તુતા' પ્રકા જાય છે. ત્યારે ખબર પડે છે કે એ પુરાણુ કલ્પનની જોડાજોડ ભગવાનભકતને ભાવસ બાઁધ પણ એની મેળાએ નિજી શૈલીએ વાત આવે છે એથી આ કૃતિ, ઉપરની એટલે કે બહારની બાજુએ એક અને ભીતરી બાજુએ અન્ય - એવું ઉભયરંગી ભાવમનહર કાવ્યપાત ધરાવે છે.
એ અને શ્લેષાત્મક શબ્દોમાંથી વામન' છે, વિષ્ણુના એક અવતારનું બટુક સ્વરૂપ. જે બટુક સ્વરૂપનુ કથાપ્રસગમાં મામિ' પ્રયોજન અને પરિણામ છે, તે તેને બીજે અ' તે ભગવાનભકત વ્યવહારસ ખ ધને છે. વામન’ઇશ્વરનીલબુક કહેતાં સૂક્ષ્મ અને વચક છતાં કલ્યાણુક હસ્તિને રૂહાથ' નિર્દેશ છે. જેથી તે અકલિત-અગમ્ય શક્તિ છે. ભજનમાં વામન' પદ પ્રથમ આવે છે. અને તે આર બે આવે છે; જ્યારે અલિ' ચંદ્ર પાછળ અંત ભાગે પ્રત્યેાજાયા છે. તે અન્તને કાવ્યસ્થાને સંયોગ છે. કાવ્યમાંની શ્વરીય ભાવનાની પ્રથમતા-પ્રધાનતા પ્રભુંવાચક ‘વામન’ પદથી વ્યકત થાય છે. તે 'અગ્નિ' પૂર્વાકત ‘વામન' પદને અનુષ ગે હા, ભકતની આશ્રિતતાનું એ વાચક બની રહે છે. અલબત, ભકતની કુરબાનીને ને સમર્પિતતાને તે પુરસ્કારે છે. અને સમર્પિતતા એટલે જ ભાવનું શુદ્ધાચરણ, દરિતનુ દમન અને વાસનાચ્યાનુ વિગલન છે. મનુષ્યના ધ્રુભાવ અને તેની બાધાઓનુ નિસન છે. આ બન્ને શ્લેષાત્મક પદે, ભજનને વ્યંજનાસભર બનાવે છે.
પ્રથમ પતિએ જોઈએ :
મૂઠી જેવ ું મદિર મારું' ને મૂતિ' તારી વિરાટ ! વામન બનીને આવવું હેાય તે આવજે હૈયાને ઘાટ.'
મનુષ્ય ને તેના અ ંતરાત્મા લઘુક છે. જ્યારે ઈશ્વર વિરાટ છે, એવા શિવના-ભકતભગવાનના ભારે વિપરીત તફાવત કવિએ વાતવાતમાં દર્શાવી દીધેા. અત્રે મનુષ્યના અંતરાત્માનું–તેની ચેતનાનું આસન હ”ને લેખ્યું છે. માટે જ તેને પવિત્ર એવા મંદિરનુ” રૂપક આપેલું છે. કારણ, જે બ્રહ્માંડે ઇશ્વરરૂપે છે, તે પિંડે અંતરાત્મારૂપે છે. તે પરથી જ ગીતાના અંતિમ અમ્માયમાં (અધ્યાય ૧૮, બ્લેક ૬૨), ભગવાન અજુ નને જણાવે છે: હે અજુન 1 ઇશ્વર સવ' જીવામાના હૃદયદેશમાં બિરાજ માન છે.'
જો શકાશે કે અહી જીવ પેાતાની મર્યાદા પ્રમાણે છે. તેને વશ વતીને ઇશ્વરની ઉપકારકતા તે પ્રુચ્છે છે. અને મર્યાદાના વાચક રૂઢિગત શબ્દ . 'મૂઠ્ઠી' છે. અને 'મૂઠ્ઠી' તરીકે ત્રણ `વવામાં કેટલી મથાય'તા છે ! શરીરશાસ્ત્રમાં હૃદયનુ માપ અને આકાર મનુષ્યની મૂડી જેટલાં રૂઢાત છે. જીવના એવા
થાઉં અબીર શેની પીઠ ?!
સખાભાવના ખીજી બાજ
હું જે પાવલિયે તારે ચ'પાવા આવડે તે! તને તારું માન જરીક જ છેડતાં વની આ સાધનશૈલી એક ખાજુ સમેવડિયાપણાના રણકાવાળી છે. તે શુદ્ધિકરણની ખેવનાના નિયના સૂરવાળી છે. આ પતિઓમાં જે નમ્રતાભરી ખેવના છે, તેની અભિવ્યક્તિ આતુરતા, તત્પરતા અને ભકતની અધીરતાથી પ્રગટ થાય છે.. તા ભગવાનને પ્રેમના પ્રતિસાદ–(Response) અર્થે અહી માન મૂકવા મિત્રના અધિકારે ને પૂછી રહે છે. કવિ આ આત્મીયભાવ ધરાળુ વચનેથી નિવૃતિ કરે છે. અત્રે તળપો ધરગથ્થુ ‘પાલિયે’ એટલે કે પગે ચરણે પ્રયાગ, ભાવની નિર્વ્યાજ સરળતા સાક્ષાત કરે છે
અને હવે જીવ ભગવાનને બુજાવવાનાં કાર્યનું નામ પાડે છેઃ
નાશ
વ્હેલે પગથિયે ચાંપજે મારા હૈહૈયાના હીણા રાગ' ખીજે ખાવજે દ્વેષ દાવાનળ, ત્રીજે તૃષ્ણાના ડાધ. ભક્ત માટે પૃથ્વી આકાશ ને પાતાળને તેમણે માપી–વ્યાપી લીધાં હતાં, તે સદ'માં જ અહીં પ્રથમ પગલાને ઉલ્લેખ છે; અહી પ્રથમ પગરણમાં ભકત પેાતાના ચિત્તનું કાઇ ભૌતિક સ્થૂલ તત્ત્વ હરી લેવાનું કહે છે. અર્થાત્ મનુષ્ય ચિત્તની પશુમય વૃત્તિઓનું એકએક નિયંત્રણ કે પૃચ્છે છે. એ વૃત્તિએ છે હીન રાગ, દ્વેષ અને અન્ય વાસનાએ. એ ત્રણે. જીવ અંગે અહુ પ્રેરિત હાઈ બાધાકારક છે. કારણ જે અહપ્રેરિત છે તે જ દુતિપ્રેરિત છે. એટલે તેણે હીન પ્રેમના નિકાલ માગ્યા. તેની સાથે સકળાયેલ પન્નત્તિને નાશ માગ્યે કળા કવિ દ્વેષની દાવાનળ શક્તિની સત્ર – દાહકતાની અનિષ્ટ અસર પ્રબળ હાવાનું' સમજે છે. માટે જ ‘દાવાનળ’ જેવે ઉગ્ન જલદ રૂપક શબ્દ ત્યાં વૈજયેા. કવિ ત્રીજે ડગલે માનવની તૃષ્ણાએ વાસનાઓનુ વિસજન ઇચ્છે છે. જેના વિકારાનું વિષચક્ર ચિત્તને દૂષિત કરે છે એ વાસનાના પ્રભાવનું વર્ણન કવિ તાશ-ચિત્રાત્મક રીતે કરે છે. જુમ્મા
‘અરધ ઉપાડીને પગ તુ થંભીશ કે રખે વાગે શૂળ, વાસનાની મારી, ત્યાં તે તને જોષ ઊખડશે એ સમૂળ. અહી વાસનાનુ` પ્રાબલ્ય અને તે વિશેને વામનના પ્રતિભા અને હૃદ્ય રીતે રજૂઆત પામ્યાં છે. આ વાસનાના માનવ પર મ-જડ પ્રભાવ છે. અજ્ઞ ભગવાન જેવા ભગવાન પા
Page #111
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫–૮૯ તા. ૧૬-પ-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
પાક
નાના બળથી ખેમચાય છે. રખેને તેની શુળ વાગે પણ માયા કે છેવટે તે ઇશ્વરીય સૃષ્ટિ છે ને ? એટલે ઈશ્વરીય પ્રભાવથી તેનામય બની જાય છે તેને વશવ' છે. , ઈશ્વરાકાર ચિત્ત બન્યું ત્યાં વાસના આપોઆપ ઓગળી જાય.
તેને વિંધ્ય પ્રભાવથી જાણે ઘડીભર થંભી ગયા ! એવા તેના લોભામણા રૂપને ચાંપવા માટે છે કે તેમણે પગ ઉપાયે છે; ને તેમ છતાં . ઉપડેલ પગ થંભ્યો પણું છે. આ સગતિકતાની સ્થિરતાનું એકીસાથ દર્શન, એક સુંદર કાવ્યકૌતુકનું ચિત્ર છે! કવિએ “વામને પ્રભુની ગતિ અને ગતિ ધનની વચ્ચેની સંક્રાન્ત ક્ષણને અહીં ઝડપી લીધી છે. જે ચેષ્ટામાં વામનની વિમાસણ, અનિશ્ચયાત્મક દ્વિધા, ખચકાટ વ્યંજિત થાય છે. આવી, ઉપાડેલા પાયની ગતિની સાથે સાથે ગતિનું થંભન જે કેવળ ચિત્રકલા જ ઝડપી શકે, તેનું કલ્પનાચિત્ર કવિવથી ને માનવીય ભાવથી સજીવન લાગે છે.
આ ઈશ્વરકાર દશા પામવા માટે ભકત સમર્પિત થવાનુ છે એવા સમર્પણનું ઉજજવળ ઉદાહરણ આ ગીતમાં બલિરાજા છે. એથી જ તે ભગવાનને તત્પર બનીને બોલાવી
પ્રસ્તુત ટ્રકની પંકિતએનું વાક્ય રચવાના વ્યક્રમની દ્રષ્ટિએ વિલોકન કરવા જેવું છે. આમ તે પ્રવાહી પદ્યરચાને અનુસરીને વાકયની સરલ રચના એકમાંથી બીજી પંકિતના આરંભે રેલાય છે કે તરત જ આગળ ચાલતાં ઊથલે ખાઇને અન્ય રસ્વતંત્ર વાકયરચના સાંપડે છે જેમાં પ્રભુના જયજયકારની પ્રસન્નતાને ભાવ વાચક અનુભવે છે.
“બલિ મારે થવું આજ બરાબર આવ તું આણી વાટ, મઠી જેવડે મંદિર મારે મૂર્તિ હો ' તારી વિરાટ’ ભકતના સર્વ સમર્પણના માર્ગે પછી ભગવાનની વામને મૂતિ" " પણ વિરાટ બની રહે, એવી ભકતની અભ્યર્થના છે. ભકતના નાના શા હૃદયમાં જાગેલી ભૂમાની વિરાટની એ આરત, બની રહે છે. અહીં કવિ પ્રથમ ટ્રકમાં. સ્વલ્પ ફેરફાર કરીને આ અંતિમ તેવી જ ટૂંકથી સમાપન કહે છે. એથી કૃતિના આદિ અંતનો એ કે નિશ્ચિત આકાર બને છે. માટે જ થયેલ ભકતને ચેતેવિરતાર, આ ભજનને એક ઉપરની સપાટી પર લઇ જાય છે.
આ ભજન ભાવ, પુરાણકલ્પન વ.ને કારણે હિંદુધર્મની પરંપરાનું બની રહે છે; તે ચેતેવિરતાર અને સાત્વિકતાની અભિલાષાની બાબતે ગાંધીયુગીન મુદ્રા ધરાવે છે...
પણ ત્યાં તે પ્રભુચમત્કારને અજબ પર! પ્રભુની સાક્ષાત ઉપસ્થિતિ થતાંવેંત વાસનાનું સ્વય' વિશમન થઈ જાય છે. વાસ્તવિકપણે એ સંભવિત પણ છે. વાસનાને આપણું ધમે અવિદ્યા, માથા કહી છે. ભગવાન એક ઘડીભર ભકતની વાસ
પ્રબુદ્ધ જીવન” અંગે પ્રબુદ્ધ જીવનમાં સામાન્ય રીતે કાવ્ય, વાર્તા અને નાટક ઇત્યાદિ લેવાતાં નથી. ધર્મ, અધ્યાત્મ, તત્વજ્ઞાન, સાહિત્ય, સમાજ, રાજકારણ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, આદિ જીવનનાં વિવિધ ક્ષેત્ર અને વિષય પરના લેખોને આ પુત્રના ઘેરણ અનુસાર સ્થાન અપાય છે.
પ્રબુદ્ધ જીવન અંગે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્ર, આજીવન અને વાર્ષિક સભ્યો, શુભેચ્છકે, “પ્રબુદ્ધ જીવનના ગ્રાહકે અને ચાહકે, લેખક-મિત્ર અને વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓને નમ્ર અરજ છે કે
* પ્રગટ થતા લેખોને એગ્ય પુરસ્કાર આપવામાં આવે છે.
(૧) પ્રબુદ્ધ જીવનમાં કોઈપણ ધંધાદારી પેઢી કે કોઈપણ સામાજિક, ધાર્મિક વગેરે પ્રકારની સંસ્થાઓની કઈપણ જાહેર ખબર (Advertisement) લેવામાં આવતી નથી. . .
* લખાણ સારા અક્ષરે લશ્કેપ કાગળ ઉપર શાહીથી એક બાજુ લખાયેલું હોવું જરૂરી છે. અસ્વીકૃત લખાણ પાછું મેકલાતું નથી તેથી લેખકે એ લેખની એક નકલ પિતાની પાસે રાખવી. ટપાલમાં કે અન્ય કારણે ગુમ થયેલ લેખ માટે અમે જવાબદાર નથી.
(૨) પ્રબુદ્ધ જીવનમાં શ્રી મુંબઇ જૈન યુવક સંધ સિવાય અન્ય કે સંસ્થાના કાર્યક્રમની વિગત કે સમાચાર (Anouncement) લેવામાં આવતા નથી.
(૩) “પ્રબુદ્ધ જીવન'માં “સંધ સિવાયની અન્ય કોઈ સંસ્થાએાના થઈ ગયેલ કાર્યક્રમોના અહેવાલ પ્રગટ કરવામાં આવતા નથી.
(૪) અન્ય કઇ પણ સંસ્થાઓ માટેની દાનની અપીલ છાપવામાં આવતી નથી.
• વિષયોનું વૈવિધ્ય અને પૃષ્ઠસંખ્યાની મર્યાદા જાળવીને લેખે પ્રગટ કરવામાં આવે છે. લેખ કયારે પ્રગટ થઈ શકશે તે ચેકકસ જણાવવાનું મુશ્કેલ છે.
* પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતા લેખમાં રજૂ થતા વિચારે તે લેખકેના છે. “પ્રબુદ્ધ જીવનંના તંત્રીની કે શ્રી મુંબઈ જૈન યુવક સંધની તે વિચાર સાથે સહમતી હોવાની જવાબદારી રહેશે નહિ.
• લેખ મેકવાથી માંડીને વ્યવસ્થા અંગેની તમામ પત્રવ્યવહાર ‘સંધના કાર્યાલયના સરનામા પર કરવા વિનંતિ.
(૫) સામાન્ય રીતે કોઈ પણ વ્યકિતની અંગત સિદ્ધિઓના સમાચાર લેવામાં આવતા નથી. અપવાદરૂપ સંજોગોમાં કાર્યવાહક સમિતિ તેને નિર્ણય લઈ શકે છે.)
(૬) 'પ્રબુદ્ધ વન'માં ચિંતનાત્મક લેખે આપવામાં આવે છે; એટલે વ્યાખ્યા વગેરેના અહેવાલ લેખના સ્વરૂપના હશે અને “પ્રબુદ્ધ જીવનના ધેરણને અનુરૂપ લાગશે તે જ સ્વીકારી શકાશે.
: : : ' લિ. મંત્રીઓ
Page #112
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૮ તા૧૬-૮૯
શહેરેના સેનિટેશનના પ્રશ્નો
| # સૂર્યકાન્ત પરીખ મુંબઈ જેવા મેટા શહેરને જે પાણી માટે થોડી ખેંચ ગટર વ્યવસ્થા ભરાઈ ગઈ હતી, અને કેટલેક ઠેકાણે તેમાં ભંગાણુ થાય છે તેમાં શું શું ખતરનાક પરિણામ આવે તે સમજવાની પડવાને કારણે પ્રથમ વરસાદ પછી ૧૯૮૮ના એગષ્ટ-સપ્ટેમ્બર જરૂર છે. આઝાદી પછી જે જાતની જીવનપદ્ધતિ ભારતનાં માસમાં ગટરના ગંદા પાણી સાથે વરસાદનું પાણી ભેગું થયું મેટાં શહેરોમાં ઊભી થતી ગઈ તેમાં દર વર્ષે આપણે કુદરતી અને લોકના પીવાના પાણીની જે વ્યવસ્થા હતી તેમાં તે દુષિત સંપત્તિને વધુમાં વધુ વાપરી રહ્યા છીએ. જે આપણે જૈન પાણી ભળ્યું અને મેટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળ્યો. હોઈએ તે આપણે જાણુવું પડશે કે ખર્ચાળ અને અતિ અમદાવાદ શહેરના નવા વિસ્તારમાં લગભગ બજારેક ખર્ચાળ એવી પરીગ્રહી જીન પદ્ધતિ તરફ આપણે દેટ કરી વ્યકિતએ આ રોગચાળાને ભાગ બની મૃત્યુ પામી. રહ્યા છીએ.
ભાવનગર જેવા શહેરમાં પણ આ રોગચાળો ફાટી
નીકળે અને તેમાં પણ ૩૦૦ થી ૪૦૦ વ્યકિતએ મૃત્યુ પામી. • તમને જાણીને નવાઈ લાગશે કે આપણા સંડાસમાં પાંચ કુટુંબના વપરાશ માટે. અપણે દર વરસે ૧૩ ૦૦૦ (તેર હજાર)
આ બધાં કારણોને લઇને સેનિટેશનને વિચાર કરનાર ગેલન પાણીને વપરાશ ૧૬૫ થી ૧૮૦ ગેલન માનવમળને વૈજ્ઞાનિએ આપણને ચેતવણી આપી છે કેગટરમાં ધકેલવા માટે કરીએ છીએ. આ પાણી એ ખુ (૧) ગટર યોજના ન હોય તેવાં શહેરોમાં પાણીના નિકાલ પણી છે, જે મહામેધું અને અતિમુંધું થતું જાય છે.
માટેની અન્ય વ્યવસ્થા વિચારવી જોઈએ. માનવમળને ગટરમાં ધકેલવા માટે વપરાતું પાણી છેવટે તે ‘પિલ્યુટેડ’ વેટર બની જાય છે; અને છેવટે તે દરિયામાં જાય છે.
(ર) મળ-મૂત્રના નિકાલ માટે એવાં શૌચાલય બનાવવાં
જોઇએ કે જેને માટે ખર્ચાળ ગટર યોજનાની જરૂર ન પડે અને એટલે એક તરફ પાણીની આ મેટી સમસ્યા શહેરે માટે વિકરાળ બનતી જાય છે, કારણું કે આપણે જેનેજ મારફતે જ
(૩) નવી વસાહતમાં એવી ટેકનોલોજીનો ઉપગ કરવામાં પાણીનો નિકાલ કરીએ છીએ. આ ડ્રેનેજ સિસ્ટમ કેટલી બધી
આવે છે જે હવે પછીના પચાસ વર્ષો સુધી કામ લાગે અને મોંઘી છે તેને પણ આપણને કદીએ વિચાર આવ્યા નથી.
ખર્ચની દષ્ટિએ વધુ ન હોય, ૧૪મી સદીમાં સીવરેજ એટલે કે ગટરની ટેકનોલોજીની
આ દિશામાં વિચાર કરનારી કેટલીક સંસ્થાઓ આપણું શરૂઆત થઈ અને ધીમે ધીમે વિસ્તાર પામી. ૧૯૮૬ના
દેશમાં કામ કરે છે. અને તે સંસ્થાઓના માર્ગદર્શક બનનાર અંત સુધી આપણા દેશનાં કુલે ૩,૨૪૫ શહેરમાં ફકત
વિચાર તે મદ્રાત્મા ગાંધીને જ લાગે છે. ગાંધીજીએ માનવમળ ૩૦૦ જેટલાં જ શહેરમાં ગટર પ્રણાલી દાખલ થઈ શકી છે.
અને પશુના છાણમાંથી ગેસ ઉત્પન્ન થઈ શકે છે તે વિચારને મુંબઈ, કલકત્તા. દિલ્હી, મદ્રાસ વગેરે મેટાં શહેરની આસપાસ
રજૂ કરીને તેમના આશ્રમમાં એવા શૌચાલયે બનાવ્યા કે જે નાનાં શહેર વિકસ્યાં છે ત્યાં જ આ ગટર જનાઓ.
જેમાં મળના નિકાલ માટે વધુ ખર્ચ કરે ન પડે અને તે જ હજ નથી. કારણ કે, ગટર યેજના દાખલ કરવાનું
મળ-મૂત્રમાંથી ગેસ ઉત્પન્ન કરી શકાય અને તેને ઉપગ કાયં દિવસે દિવસે એટલું બધું વધી ગયું છે કે,
બળતણ તરીકે કરી શકાય. વિશ્વબેંકે તૈયાર કરેલા એક રીપેટ મુજબ પટણાનાં તમામ
છેલ્લાં ચાળીસ વર્ષમાં આ દિશામાં સંશોધન કરતી અને ઘરેને સીવરેજ (ગટર) પૂરી પાડવી હોય તે તેને અંદાજી
કામ કરતી સંસ્થાઓએ ટેકનોલેજમાં ઘણે વિકાસ કર્યો છે ખર્ચ ૫૦ કરેડ રૂપિયા જેટલું થાય તેમ છે. મુંબઈને અને આજે તે એવી ટેકનોલોજી ઉપલબ્ધ થઈ છે કે, માટે ખર્ચ કદાચ આનાથી ત્રણ ગણે કે ચારગણે હોઈ સામૂહિક શૌચાલયના સંકુલો શરૂ થયા છે, અને તેમાં રાકે. એટલે દુનિયાના તમામ શહેર વિચાર કરીએ તે
ડાયજેસ્ટર પદ્ધતિ અપનાવીને મળ-મૂત્રમાંથી ગેસ એકઠો થઇ દસ ટકા વસ્તીને જ આ ગટર વ્યવસ્થાને લાભ મળી શકે છે. શકે એવી વ્યવસ્થા થઈ છે અને એ જ ગેસને બળતણ તરીકે
આપણે આ ગટર વ્યવસ્થા શા માટે જ એ છે? કારણ ઉપયોગ થાય છે. કે, માનવમળ-મૂત્રને નિકાલ કરવા માટે તે ઘણી જરૂરી છે.
આપણે જે ગતિથી અત્યારે આધુનિક દુનિયા તરફ દેટ જે આપણા મળ-મૂત્રને નિકાલ આપણે અન્ય કોઇ ટેકનોલેજી મારફતે કરી શકીએ તે આટલા મોટા પ્રમાણમાં ગટર વ્યવસ્થાની
મૂકી રહ્યા છીએ તેમાં પાણીના જેટલી જ અગત્યતા ધરાવતા જરૂર ન પણ પડે પછી તે આપણા રસેડાના તથા સ્નાનગૃહના
સેનિટેશનના પ્રશ્નને નાગરિક તરીકે પણ આપણે પૂરેપૂરે પાણીના નિકાલ માટે જ વ્યવસ્થા વિચારવી પડે. જે પાણીને
સમજવું પડશે અને જો આપણે આપણી પિતાની જ જીવન
પદ્ધતિમાં થોડોક ફરક કરીએ અને રસોડાના પાણીને મેટું ઉપયોગ શહેરની આસપાસના વિસ્તારોમાં ખેતીવાડી માટે પણ
ઘેવાના ટબના પાણીને એક જુદી ટાંકીમાં એકઠું કરીએ અને થઈ શકે. આજની ગટર વ્યવસ્થા છે તેમાં પાણીના અભાવે
એ જ પાણી ઉપગ આપણુ શોચાલયના ફલશ ચલાવવામાં ગંદકીને ભર થવાની પૂરી શક્યતા છે, અને જે કંઈ કાણે તેના જમીનમાં નાખેલા પાઇપ ફાટી જાય છે ત્યાં તે જમીનની
કરીએ તે આપણે પાણીનો વપરાશ ઘટાડી શકીશું અને એ
રીતે ખર્ચ પણ ઘટાડી શકીશુ અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગંદા પાણીને ફેલાવે છે. અને તેમાંથી જ મેટા રોગો જે તે વિસ્તારમાં ફેલાય છે. ગુજરાતમાં ત્રણ મેટાં શહેરમાં જયાં ઝુપડપટ્ટીઓમાં લેકે રહેતા વર્ષત, દુષ્કાળ દરમ્યાન પાણીના અભાવને કારણે કેટલેય ઠેકાણે હોય છે ત્યાં સંડાસની સગવડ ન હોવાને કારણે હજારે
Page #113
--------------------------------------------------------------------------
________________
તા.૧-૫-૮૯ તા. ૧૬-૫-'૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
લેકે સવારે તેમજ રાતના ખુલ્લામાં સંડાસ' જાય છે, તેથી જે ગંદકી ફેલાય છે તે મુંબઈ - દિલ્હી જેવાં મેટાં શહેરોમાં પણ રેગ ફેલાવવા માટે પૂરતું કારણ બને છે. આવા રોગ ફકત ગરીબ વસ્તીને જ લાગુ પડે છે તેવું નથી, પરંતુ સુખી સમાજને પણ લાગુ પડે છે. એટલે જ અત્યારે બહુ વ્યાપક પ્રમાણમાં આપણે મલેરિયા, ફાઇલેરિયા, ફલ્યુ તેમજ - આંતરડાના અન્ય રોગો પણ ઘણાં મોટા પ્રમાણમાં તેમને થાય છે.
આ એક અતિ ગંભીર વિષય છે, અને જાગૃત નાગરિકે તે
અંગે વધુ જાણે અને આજના પ્રશ્ન આવતાં. દસ વર્ષમાં વધુ ગંભીર બનીને આપણા સરળ અને સુખી જીવનને નષ્ટ ન કરે તે માટે તેના ઉપાય શોધે અને તેને અમલમાં મૂકે તે ઘણું જરૂરી છે. જેમ જેમ વસ્તી વિસ્ફોટ થતું જશે, તેમ તેમ આ પ્રશ્ન પણ વધુ મેટા બનેવાના છે.
મુંબઈ અને અન્ય મેટાં શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ આ વિષય પર નિષ્ણને બેલાવીને ચર્ચા કરે તે તેના જે ઉપાયે આજે શેધાયા છે તેની જાણ સહુને થાય અને એ દિશામાં આગળ વધી શકાય.
' સમ્યગદર્શનશાનચારિત્રાણિ મોક્ષમાર્ગ
૨ સુનંદાબહેન વેહેરા - -- ભારતના મુખ્ય દેશનેએ પરમતત્વને સ્વીકાર્યું છે એ દેહથી અલગ છે, કારણ કે રાગાદિ આત્માને મૂળ સ્વભાવ પરમતત્વ શું છે કે જેને માટે ઋષિમુનિઓએ હાડ ગાળી નથી, એ પ્રતીતિયુકત અનુભવ સમ્યગદષ્ટિ અતિમાને હેય છે. નાખ્યાં, સતએ સુખને તિલાંજલિ આપી. તત્વચિંતકોએ તે
એક ફાનસના ગેળાને મેશ લાગી હોય તો તેમાં તત્ત્વને અચિંત્ય કહ્યું. મહાત્માઓએ તેની પ્રાપ્તિ માટે જન્મને
તે પ્રગટેલી હોવા છતાં તેને પ્રકાશ પ્રગટપણે જણાવે તેની સામે હેડમાં મૂકી દીધા ક્યા રહસ્ય તેઓને આકથી*
નથી તેમ આત્માને જ્ઞાનાવરણાદિ કર્મોનું આવરણ હેવાથી લીધા કે તેઓ દુનિયા પ્રત્યેથી વિમુખ થઈ પરમતત્વને
આત્મજ્ઞાનને પ્રકાશ પ્રગટપણે અનુભવમાં આવતો નથી; અને સન્મુખ થયા.
અજ્ઞાનવશ છવ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. . તે તત્ત્વ એટલે એક્ષ-શાશ્વત સુખ; પરંતુ બુદ્ધિવર્ધક યુગમાં લોકો કહે છે કે મેક્ષ કોણે દીઠે છે? તે તે અમારે
* અજ્ઞાનને વશ થયેલે આત્મા, પૌગલિક પદાર્થોના સંયોગમાટે પક્ષ છે, અને આ ઈદ્રિયસુખ તે પ્રત્યક્ષ છે. દુર્યોધને
વિયેગથી થતું સુખદુઃખ પિતાને થતું જાય છે તેમ અનુભવે છે, એમજ કહ્યું હતું કે આ સેના અને સંપત્તિ મળતાં હોય
પણું આવરણ મંદ થવાનાં નિમિત્તે પ્રાપ્ત થતાં સાધકનું તે જોયું જશે. એકલા કૃષ્ણથી આપણને શું લાભ
લક્ષ આત્મજ્ઞાન પ્રત્યે વળે છે, તેથી ક્રમે ક્રમે અજ્ઞાન થવાનું છે? અને વિચાર કર્યો કે શ્રીકૃષ્ણ હશે તે
દૂર થતું જાય છે. સ્વયં આત્મા જ સ્વભાવે જાતિસઘળું છે. આ વાત
સ્વરૂપ છે એવી અંતરંગ શ્રદ્ધા થતાં આત્મ પિતે જ બેધ. જૂની નથી પરંતુ સનાતનસત્ય છે. આજે આપણી પારાશીશી માપવાના આ
પામે છે કે અરે ! આત્મા તે હું પોતે જ છું, હું બે પ્રતીક છે. આપણાં નામઠામ ગમે તે હોય
પરમાથથી શુદ્ધબુદ્ધ, નિરંજન, નિરાકાર, ચૈતન્યરૂપ છું, પણ લાક્ષણથી જીવન કળાય છે. ભગવાને આ કાળને દુષમ
સ્વ-જ્ઞાન થતાં હું પણ મટીને પિતે જ્ઞાતા-દ્રષ્ટા બની જાય છે કહ્યો છે કારણ કે જીવો સવિશેષ ભૌતિક સુખવાદી થશે,
અને રૂંવ-ભક્તતૃત્વના ભાવ કે જે પરિભ્રમણનાં કારણે ધર્મસુખવાદી નહિ બને. ધર્મ ફાલ્યો ઘણે જણાશે પણ સત્ય
હતાં તે મંદતા પામે છે, અને કેમે કરીને તે નષ્ટ થાય છે, નહિ હોય. માનવમન ઘણું હીન અને દીન બની જવા પામ્યું
ત્યારે હું પોતે “હું” મટી “હરિ' રૂપે પ્રગટ થાય છે. છે. માનવજીવનની એક એક પળમાં સત્ય પ્રગટ થાય તેવું
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્ર ગ્રંથમાં સામર્થ્ય છતાં જીવ તેને વિચાર કેમ કરતા નથી ? કારણ કે સમ્યગંકુશનાદિના માહાસ્યની પ્રરૂપણું નીચે પ્રમાણે કરવામાં તેને અંતરની સમશ્રેણીના સુખની ખબર નથી. એ સુખનાં આવી છે કે-સાધને નીચે મુજબ છે :
રાજ્ય મળવું, ચક્રવતી થવું કે ઈદ્રપણું મેળવવું દુર્લભ “સમ્યગ્દર્શન, સમ્યગંજ્ઞાન, સમ્યગચારિત્ર, સભ્યશ્રદ્ધા, સમ્ય- કહ્યું નથી. પણ બોધિરત્ન (સમ્યગદર્શન) પ્રાપ્ત કરવું દુર્લભ છે.'
ધ, સમ્યગઆચરણ, સમ્યગૃષ્ટિ, સમ્યગેસમજ, સમ્યવર્તન, -સાચું જોવું, સાચું જાણવું, સાચું કરવું.'
જેવી રીતે તનું સ્વરૂપ કહેલું છે તેવી જ રીતે
સંક્ષેપથી કે વિરતારથી તેને બોધ થવો તેને વિદ્વાન પુરુષ જ્યારે મિથ્યાત્વ આદિથી મુકત થઈ જીવ પ્રથમ સમ્ય- સમ્યગૅજ્ઞાન કહે છે. દર્શન અને જ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે ક્ષીર-નીરવત્ રહેલા ચેનન–અચેતનના ભેદજ્ઞાનને તેને આંશિક અનુભવ થાય છે.
સામાન્યતઃ ચારે ગતિમાં સમકિત પ્રાપ્તિની સંભાવના છે. એથી સાધકને સમજાય છે કે પુછપમાં જેમ સુવાસ
આ વિષમ અને વિકટકાળમાં સંસારપરિભ્રમણના કારણુરૂપ -વ્યાપ્ત છે, વ્યાપ્ત હોવા છતાં સ્વભાવે તેનાથી ભિન્ન છે. દેહનું
મિથ્યાત્વ શું છે તે સમજાવું મનુષ્યને અઘરું છે તેમજ રૂષાંતર થાય કે જન્માંતર થાય તે પણ આત્મ નિત્ય
સમકિતના સ્વરૂપની યથાર્થ" શ્રદ્ધા થવી જ દુર્ઘટ છે તે પછી રહે તે તેને રવભાવ છે. રાગાદિ વિભાવના. સંગ વડે
સમ્પર્ગદર્શન અને જ્ઞાનની સાક્ષાત્ પ્રાપ્તિ દુર્લભ હોય તેમાં અમા તે રૂ૫ થઈ જત જણાય છે ખરો, પરંતુ જેમ પહે
આશ્રયં શું ? કરેલા વસ્ત્રથી કે તેના સ્પર્શથી શરીર જશું છે તેમ .અમા સંસારમાં જીવ પ્રત્યે મિશ્યાવરૂપી ગ્રંથિથી બંધાયેલા છે .
Page #114
--------------------------------------------------------------------------
________________
3
-
- પ્રબુદ્ધ જીવન સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫- ૮૯ તા. ૧૬-૫૮૯
આ મિથ્યાત્વ શું છે? (૧) મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા કે વિપર્યાસબુદ્ધિ. (૨) અસતને સત્ સમજવું; સને અસંત સમજવું તે. ' (૩) દેહમાં આત્મબુદ્ધિ–દેહ તે 'હું' છું તેવી માન્યતા (૪) આત્મામાં દેહબુદ્ધિ, રાગાદિ પર્યાયમાં પોતાપણું સુખદુ:ખા
દિમાં આત્માભાવ. ' (૫) અસત પદાર્થોમાં કે દેહાદિમાં સુખબુદ્ધિ. (૬) સત -આત્માથી વિમુખતા કે તેનું વિસ્મરર્થક, (૭) અસત દેવ, ગુરુ અને ધર્મમાં આસ્થા કે આદર(૮) સદેવ, ગુરુ અને ધર્મમાં અનાસ્થા કે અનાદર.
આ (૯) તત્ત્વ-સંબંધી એકાંત માન્યતા, વગેરે અનેક પ્રકારે જાણવું."
(સદેવ-સર્વજ્ઞ વીતરાગ, સદૂગુરુ-નિગ્રંયમુનિ, સધર્મ :
છ દ્રવ્ય તથા નવતત્ત્વની શ્રદ્ધા અને વીતરાગનાં વચનમાં . ધર્મમય આજ્ઞાને આદર)
: મિથ્યાત્વના પ્રકારોને જાણે-અજાણે પણ સેવવાથી સંસાર પરિભ્રમણ વધે છે. અને તે આવા પ્રકારે 1 જીવને સતાવ્યા
શાસ્ત્રમાં સગ્ગદશાનાં પાંચ લક્ષણ છે જે આ પ્રમાણે છે. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને ! અનુકંપા, આ પાંચ પ્રકારે આત્મદશાને જાણવાના માપકર્યા જેવાં છે. તેના ભાવાર્થને સમજવાથી તેને સ્પષ્ટ ખ્યાલ આવશે. મિથ્યાત્વરૂપી મિટયામતિથી અને દિશામૂઢતાથી પાછા વળેલા જીવમાં આ ગુણે પ્રગટ થાય છે અને તેથી જીવ સાચી દિશા પ્રત્યે વળે છે. 1 ક્રોધ, માન, માયા, લોભરૂપી કષાયોનું મંદ થવું અર્થાત બંધનાં કારણેનું શમન થવું તે શમ છે. - * જેમ જેમ કપાયે શાંત થતા જાય તેમ તેમ તેનું સ્થાન ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ લે છે. રાગદ્વેષનું સ્થાન નિર્મળ પ્રેમ અને મધ્યસ્થતા લે છે. કષાયનું શમન થવાથી સાધક કેને દુભવતા નથી અને પોતે કેઈથી દુભાતો નથી. ક્ષમાદિ વિગુણો વડે હંમેશાં પ્રસન્ન રહે છે.'
જગતના આકર્ષક પદાર્થોને તથા દેવાદિ ગતિનાં સુખને તુચ્છ માની કેવળ એક મુકિતની અભિલાષા સેવવી તે સંવેગ છે.
આ ગુણ જેને પ્રાપ્ત થયેલા છે તે આત્માને સંસારનાં સુખદુઃખના કે સંયોગ-વિયેગના પ્રસંગે પ્રીતિ-અપ્રીતિ ઉદ્ભવતી' નથી. તેવા પ્રસંગોથી વિરકત થઈ તે એક આત્માને જ સાધે છે.
આસ્થા–શ્રદ્ધા સમકિતદશા પ્રાપ્ત થવામાં બાહ્ય નિમિત્તે પરમાત્મા છે. જેમણે આત્મા પ્રગટપણે જાણે છે, અનુભવ્ય છે તે આપ્તપુરુષે જ શ્રદ્ધા કરવા એગ્ય છે. તેમના પ્રરૂપેલા માર્ગે ચાલવાથી આ આત્માનું કલ્યાણ છે તે દઢનિશ્ચય તે. શ્રદ્ધા છે. - સંગુરના યોગે તત્ત્વો યથાતથ્ય બેધ થયે સાચી શ્રદ્ધા ઊપજે છે. દરેક તત્ત્વને તેના રવરૂપે જાણવાથી જીવને વિવળતા થતી નથી, પણ તસ્વરૂપ શ્રદ્ધા રહે છે. આમ આમપુરુષના. વચનબેધમાં દઢ શ્રદ્ધા તે આસ્થા છે. . . :
સંસારમાં આધિ, વ્યાધિને ઉપાધિથી તપ્ત જીવોને તેમનાં દુઃખો દુર કરવામાં સહાયક થવાની ભાવના તે અનુકંપા છે. દરેક આત્માને પિતાના આત્મ સમાન જાણવાથી અનુકંપાને. ગુણ વિકસે છે. તે ગુણ જ્યારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે તે કરુણનું સ્વરૂપ ધારણ કરે છે. એ આત્મા સ્વપરનું કલ્યાણ સહજભાવે થાય તેમ વર્તે છે. તે સવિશેષણપણે પરમાર્થમાગને અધિકારી થાય છે.
' , " . સમ્યગદશાના આવા ગુણે પ્રગટવાથી આત્માની છબનદ્રષ્ટિ વિશાળ બને છે. તેની દ્રષ્ટિ પશુપક્ષીની જેમ પિતાનું કે પિતાના પરિવારના જીવનનિર્વાહ કરવા જેટલી મર્યાદિત દ્રષ્ટિ નથી હોતી, પણ સવ" જીવો પ્રત્યે સમદ્રષ્ટિ રહે છે. બહારથી ગૃહસ્થ ધન દયાદિ રૂપ સત્કાર્યો કરે છે અને અંતરમાં આત્મભાવે સૌનું શ્રેય ચાહે છે. આત્માના આ ગુણે તેિના અતરંગને પ્રગટ કરે છે. આ લક્ષણની સાથે સાથે બીજા ઘણુ સહાયક ગુણાને વિકાસ થાય છે. આ જીવ મેક્ષ. માર્ગમાં ત્વરાથી આગળ વધે છે. .
સમકિતવંત આત્માનાં લક્ષણ : “સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી, મિશ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બહાર કાઢી. હે મહિલજિન ! એ અબ રોભા સારી
શ્રી આનંદધનજી કૃત સ્તવન. સમકિત-દ્રષ્ટિ જીવમાં ઉત્તમ લક્ષણે પ્રગટ થાય છે અને આ માગંના નીચે કહેલા અતિચારે દુર થતાં જાય છે. शंकाकांक्षापि चिकित्सान्यद्रष्टिप्रशसासंस्तथा सम्यगद्रष्टः अतिचाराः ।
તત્ત્વાર્થસૂત્ર |૨૩ (૧) શંકારહિત હોય છે. સર્વદેવ પ્રરૂપિત તત્વદર્શન જેવું છે તેવું તે શ્રધે છે. પદાર્થોના સ્વભાવનું રહસ્ય સમજે છે. તેમાં શંકારહિત હોય છે. પ્રશ્ન ઉદ્ભવે તે વિનયાન્વિત થઈ સદગુરુ પાસે સમાધાન મેળવે છે.
(૨) કાંક્ષા-ઇચ્છા રહિત હોય છે. સંસારના પદાર્થોથી મને સુખ મળશે તેવી ભ્રમણ ભાંગી જાય છે, તેથી તેવા પ્રકારની અંતરંગ ઇચ્છાઓથી દુર રહે છે. કેવળ આત્મસ્વરૂપ પ્રાપ્ત હો તેવી આકાંક્ષા રહે છે.
(૩) વિચિકિત્સા – નિંદાથી રહિત હોય છે. નિંદા જેવા પાપઉત્પાદક વ્યવહારથી તે દુર રહે છે. ગુણીજનો પ્રત્યે અંતરથી પ્રભેદભાવ રાખે છે.
અતુતિ નિંદા દાઊ ત્યાગે, જે પદ નિરવાન; - ગુરુ નાનક યહ માગ કદિન , કે ગુરમુખ જાના.
સંસારના પરિભ્રમણના કારણે બેધ પામી, આત્મા તે પ્રત્યે થાકને અનુભવ કરે છે. પિતાના દેહ કે પરિવાર પ્રત્યે પણ તેને ઉદાસીનતા આવે છે, અંતરંગ રુચિ રહેતી નથી. જે કંઈ વ્યવહાર કરવો પડે છે તે નછૂટકે થવા દે છે. વળી તે ઇંદ્રિય વિષયથી ભાતો નથી, પરંતુ આત્મવરૂપમાં લીન રહેવાને દઢ પ્રયત્ન કરે છે. તે આમા વિચારે છે કે, આ જીવે સંસારમાં ઘણું ઘણું પરિભ્રમણ કર્યું છે, તે હવે સમાપ્ત થાઓ અને સંસાર છૂટી જાઓ ભાવના તે નિવેદ છે. . .
.
Page #115
--------------------------------------------------------------------------
________________
તા. ૧–૫૮૯ તા. ૧૬-૫૮૯.
પ્રબુદ્ધ જીવન સુવર્ણ જયંતી વિશેષાંક
(૪) મિથ્યામતિની પ્રશંસાથી મુકત હોય છે; કઈ ચમત્કાર આત્માને વિભાવદશા સિવાય કોઈ અકસ્માત નડતા નથી, જેવા પ્રલેભનથી અંજાઈને કહેવાતા ત્યાગીઓની પ્રશંસા તેથી અકસ્માતના ભયે આત્માવિળ થતું નથી. . . . કરવાથી કે સંપથી દુર રહે છે.
આ
સમ્યગષ્ટિ આત્મા ઇન્દ્રિયજન્ય સુખની આકાંક્ષાથી રહિત (૫) કુસંગીતા સંગ અને સ્તુતિથી દુર રહે છે.
હોય છે. તેવાં સુખે પુણ્યગે પ્રાપ્ત હોવા છતાં અને તે સમ્યગ્દર્શનના આઠ અંગઃ
દુઃખનું મૂળ છે. તે વાતને તેને નિર્ણય થયું હોવાથી 'निसकिथ निस्करिव निवितिगिच्छा अमूढदिदिअ :
સમ્યગદ્વષ્ટિ આત્માને નિરાકુળ સુખની પ્રાપ્તિ થાય છે. તે
દેહ તેના સ્વભાવથી જ અશુચિમય છે. ત્વચા વગરના उवुइथिरी-करणे बरछल्लथभावणे अटूठ.'
દેહને વિચાર કરવાથી તે વાત સ્પષ્ટ થશે. તે દેહમાં આમાનું - અતિચાર ગાથા ૩.
શુદ્ધરસ્વરૂપે પ્રગટ થવાની કે અપેક્ષાએ સંભાવના હોવાથી તે સલૂદેવ, સદગુરુ, સન્શાસ્ત્ર તેજ તવભૂત છે. સત્યાર્થવરૂપ પવિત્ર મનાય છે તેથી જ્ઞાનીનું મિલન કે કૃશ શરીર જોઈ છે તેમાં તથા સન્માર્ગમાં સંશયરહિત શ્રદ્ધા તે નિ:શંકિત
જ્ઞાનિ કે તિરસ્કાર ન થાય તેમ જ અન્યને વિષે પણ ગુણ છે. વળી આત્માની આત્મસ્વરૂપે શ્રદ્ધા હોવાથી, તે નીચેના
અસદ્દભાવ ન થાય તે સમ્યગદ્રષ્ટિ આત્માને નિવિચિકિત્સા સંત ભયથી રહિત હોય છે -
ગુણ છે. (૧) આ લેકમાં આજીવિકદિને નાશ થવાના ભયરહિત. - મન, વચન અને કાયાથી અજ્ઞાનીની પ્રશંસા કરે નહિ. (૨) પરકમાં હવે પછી કેવી ગતિ થશે તેવા ભયરહિત. તેમનાથી પરાભવ પામે નહિ, તે સમ્યગદ્વષ્ટિ આત્માને અમૂહ(૩) મરણ થવાથી મારે નાશ થશે તેવા ભયરહિત.
દ્રષ્ટિ ગુણ છે.
- સમ્યગદ્રષ્ટિ આત્મા કેનિ દેષ જુએ નહિ અને કદાચ (૪) રેગ થતાં વેદના ભોગવવી પડશે તેવા ભયરહિત.
જાણે તે પણ તે પૂર્વના કમને વિપક છે. એમ માને અને () અરક્ષા–પિતાની અને પરિવારની રક્ષાને ભયરહિત.
તેની નિંદા ન કરે. (૬) અગુપ્ત–પિતાના ધનમાલ ચેરાઈ જવાના ભયરહિત.
સમ્યગદ્વષ્ટિ આત્મા કારણવશાત્ કઈ ધમી જીવને (૭) અકસ્માત-અચાનક અકસ્માત થતાં શું થશે તેવા ભયરહિત. માગથી ચલિત થતે દેખીને તેને માર્ગમાં લાવવા પ્રયત્ન કરે
તે સ્થિતિકરણ ગુણ છે. આવા સાત પ્રકારના ભયથી સમ્યગદ્રષ્ટિ આત્મા નિશંક
રત્નત્રયના ધારકે પ્રત્યે આદર-સત્કારપૂર્વક વર્તવું અને નિશ્ચિત હોય છે.
વાભાવિક પ્રીતિ રાખવી તે પરંપરાએ મોક્ષનું કારણ છે. આત્મા પિતાને આલેક છે, મેક્ષ પરલોક છે, આ ભાવને વાત્સલ્ય કહેવામાં આવે છે. અંતરમાં નિશ્ચય થવાથી તે આત્મા સંપૂર્ણપણે નિઃશંક બની
આ માર્ગ બતાવે છે કે જેમ સેનું માટીથી જુદું પડે છે, . જાય છે.
શરીરથી વસ્ત્ર જ થાય છે. તપેલા લેઢાથી અગ્નિ
જુદ છે, શેરડીથી રસ છૂટ પડે છે, દુધમાંથી માખણું જુદુ આત્માને મૃત્યુ નથી અને શરીરાદિ તે જડ છે, અનિય
પડે છે. છે. રોગાદિ તે પુદ્ગલના પર્યાય છે, તેથી તેને મૃત્યુને અને રોગોને ભય સતાવત નથી.
ફક્ત તેમાં સાચી સમજ અને વિધિ હોવી જરૂરી છે
તેમ આત્મ સર્વ પદાર્થથી ભિન્ન છે આત્મા સંવં ક્ષેત્રથી પરને પિતાનું માનતું નથી, પૂર્વના યોગે કમંદય ઉને ભિન્ન છે. આત્મા સવં કાળથી ભિન્ન છે, અમૃત છે. થાય છે. અને તે ફળ આપીને જાય છે, તેથી તેને અરક્ષાને આત્મા સર્વ વિભાગથી મુકત જ્ઞાનદ્રષ્ટા છે, તેમ આત્મા કે ચેરીને ભય સતાવતો નથી,
સમ્યપણાના વિવેકરૂપ વિધિથી સંસાર-કર્મોથી મુક્ત થાય છે. વિચારક, સંત અને કવિ
અખા ભગત
હા જયંત કોઠારી તિલક કરતાં ત્રેપન થયાં જપમાળાનાં નાકાં ગયાં, તીરથ એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, ફરી ફરી થાકયાં ચરણ, તેય ન પહોતે હરિને શરણુ, કથા પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તેડે પાન, સુણી સુણી ફૂટયા કાન, અખા તેય આવ્યું બ્રહ્મજ્ઞાન.
એ અખા વડું ઉ૫ત, ઘણુ પરમેશ્વર એ કયાંની વાત?. આવી આવી છે જેમની અનેક ઉકિતઓ લોકજીભે રમે છે
અખાની દષ્ટિ તેજાબી છે. એ તરત જ સારાસારની એ અખાજી આપણું ગુજરાતની એક વિરલ વિભૂતિ છે. તીક્ષણ કઠોર પરીક્ષા કરી લે છે. એમની દ્રષ્ટિમાંથી કશું એ આપણને યાદ રહ્યા છે વધુ તે આપણા ઉપર ઠોક પાડ- છટકી શકતું નથી. સદ્દગુરુ, સંતને મહિમા ગાતાં જ નાર તરીકે, આપણા સમગ્ર જીવનવ્યવહારમાં રહેલાં દંભ, થાકતા નથી એ અખાજી દંભી, પાખંડી, વેષધારી
અજ્ઞાન, જડતા. પાખંડ વગેરેને ખુલ્લા પાડનાર તરીકે. ગુરુઓ પર કશી રહેમ રાખ્યા વિના ચાબખા જગાવે છે: ટિીલાંટપકાં, નામસ્મરણ, વેશટેક, તીર્થાટન, કથાશ્રવણ, કાયા- દેહાભિમાન તે પાશેર, તે વિદ્યા ભણતાં વા શેર, કલેશ આ બધા બાહ્યાચારે એમના પ્રહારનાં નિશાન વારંવાર
ચર્ચાવાદમાં તેલે થયો, ગુરુ થયે ત્યાં મણમાં ગ, . બન્યાં છે. આંતરિક સત્વ વિનાની જડ, રૂઢ ક્રિયાઓની એ અખા એમ હલકાથી ભારે હેય, આતમજ્ઞાન સમૂળું ખાય,.. કેવી હાંસી ઉડાવે છે. ! !
અખાજી માત્ર ધાર્મિક જીવનની ચિકિત્સા કરે છે. એવું
Page #116
--------------------------------------------------------------------------
________________
K
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૬ તા૧૬-૫–૮૯
તત્ત્વવિચારમાં અનેક સરવાણીઓને સમાસ . આપે છે. અખાજીના બ્રહ્મવાદમાં સંસારને તિરસ્કાર નથી, વિશ્વમાં વસ્તુનું, બ્રહ્મનું, હરિનું દર્શન કરવાની જિકર એ કરે છે. સંન્યાસને તે અખાજી આવશ્યક ગણતા જ નથી, માત્ર અ-કર્તા થઇને, જગતભાવ દુર કરીને જીવવાનું એ પ્રખધે છે તેથી સંસારનાં પ્રાપ્ત કર્તવ્યની ઉપેક્ષા એમાં થતી નથી. અખાજીના નિર્ગુણ જ્ઞાનમાર્ગમાં શ્ર ગારભકિતને સ્થાન મળે છે. ઉત્કટ શૃંગારનાં કહેવાય એવાં ઘણાં પદો અખાજીએ રચ્યાં છે પણ એમને અભિપ્રેત છે જ્ઞાનશૃંગાર. એટલે કે પરબ્રહ્મ ભાવની રસમય રમણ. અખાજીની દૃષ્ટિએ પરબ્રહ્મનું જ્ઞાન એ શુષ્ક જ્ઞાન નથી, કે બૌદ્ધિક પ્રતીતિ નથી, એ આનંદમય અનુભવ છે તેથી એમાં રસાશની અપેક્ષા છે. શુષ્ક વૈરાગ્યને પણ અખાજીની ફિલસૂફીમાં સ્થાન નથી. એ શબ્દ વાપરે છે વિરહવૈરાગ્ય. જગતભાવ દુર થવો એ પૂરતું નથી, પરમ તત્વની ઝંખના જાગવી તે મહત્ત્વનું છે. અખાજીની ફિલસૂફી નાતિમૂલક નથી, અસ્તિમૂલક છે.
અખાજીને ગુરુવિચાર એમની વિચારકળાશનું એક લાક્ષણિક ઉદાહરણ છે. નગુરાપણુને રંજ અને સદ્દગુરુની આવશ્યકતા એ એની પહેલી ભૂમિકા છે. પછી અમાને અને પરબ્રહ્મને ગુરુ ગણવાની વાત આવે છે. ખરા ગુરુ તે એ જ; પણ અખાજી અહીં અટકતા નથી. એ નગુરાપણાને મહિમા કરવા સુધી જાય છે ને જ્યાં ગુરુ-શિષ્યભાવને સ્થાન નથી એવી ભૂમિકાને છેવટની ગણાવે છે. આ નગુરે તે સ્વથ નરહરિ છે એમ એ કહે છે.
નથી, આપણે સંસારવ્યવહાર પણ એમના વાક્ષ બહાર નથી. એમાં પ્રગટ થતી બાઘાઇની નોંધ લેવાનું એ ચૂક્તા નથી. કથા સાંભળવા જતા “આંધળે સસરે અને સરંગટ વહુનું અખાજીએ દેરેલું ચિત્ર આપણને કયાં અજાણ્યું છે. સસરે આંધળા છે ને તેયે વહુએ લાજ ઘૂમટે તાણે છે ! કેવી રૂઢિવશતા, કેવી વિચારહીનતા !
* અખાંછને ખરો પ્રહાર તે વિચારહીનતા, વિચારજડતા પર છે. વિચારજડતાનું એમણે એક ભારે સચેટ અવિ સ્મરણીય ચિત્ર આપ્યું છે:
જ્યાં જોઈએ ત્યાં ફડે કુડ, સામાસામી બેઠા ઘૂડ, કે આવી વાત સૂર્યની કરે, તે આગળ લઈ ચાંચ જ ધરે, અમારે હજારો વર્ષ અંધારે ગયાં
તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયાં ? અખાજી તે અનેક પરંપરાગત વિચારોને માન્ય કરતા નથી. વર્ણાશ્રમધમને એ મહિમા કરતા નથી. એમાં ઘણીવાર તે એમને માયા રસબસ થઈને રહેતી લાગે છે. મનુષ્યમાં ઊંચનીચભાવ એમને અસ્વીકામ જ છે. અસ્પૃશ્યતા પાળનારની તે એ દેકડી ઉડાવે છે- “આભડછેટ અંત્યજ ઘેર જણી, બ્રાહ્મણવૈષ્ણવ કીધા ધણી.” સતયુગ કલયુગની ઉચ્ચાવતા સામે એ પ્રશ્ન કરે છે કે સગરના સાહસહસ્ત્ર પુત્ર અવગતિ પામ્યા ત્યારે કલિયુગ કયાં હતે? પૂર્વજન્મની માન્યતા, કર્મવાદ, અવતારવાદ આ બધામાં અખાજીને કંઈક ને કંઈક તકિક મુશ્કેલી દેખાય છે. “પશુ ઓ કે ભૂત ન થાય, અખા માણસ અવગત કહેવાય” એમ કહી એ ભૂતપ્રેતની માન્યતાની હાંસી ઉડાવે છે અને
તિષ પણ એમની પરીક્ષામાં ટકી શકતું નથી. એ કહે છે કે ગ્રહો બાપડ પતે પરવશ કરે છે–ચંદ્ર ક્ષય પામે છે, રાહુ ધડવિહોણે છે-તે એ ગ્રહ માણસને શું કરવાના હતા?
એમ લાગે છે કે અખાજી પ્રખર બુદ્ધિવાદી છે. મયકાળમાં એમને જેટો જડવો મુશ્કેલ છે, તે અર્વાચીનકાળમાંયે એમના જેવા પ્રખર બુદ્ધિવાદી ઝાઝા ન જડે
આવા બુદ્ધિવાદી અખાજી કેાઈ દર્શનિક મતના એકઠામાં બંધાયેલા રહે એ બને નહીં. એમાં શંકા નથી કે અખાજીની દાર્શનિક ભૂમિકા વેદાંતની-શંકરને કેવલત વેદાંતની છે. છતાં એમને વેદાંતી કહેવા એ એમની પૂરી સાચી ઓળખ નથી. ખટર્શનના જૂજવા મતા, માંહમાંહે તેણે ખાધી ખતા” એમ એ કહે છે ત્યારે ખટદર્શનમાં વેદાંતને સમાવેશ થાય જ અને અખેગીતા'માં બધાં દેશની એ સમીક્ષા કરે છે ત્યાં વેદાંતની અધુરપ જોયા વિના એ રહી શક્તા નથી. અખાજીએ ગપ્પાદાચાર્યની છાયા ઝીલી છે, છતાં એ પૂરેપૂરા અજાતવાદી બની ગયા નથી. મયકાલીન સંતપરંપરાના ઉદારમતવાદ અને માનવવાદને પ્રભાવ અખાજી પર પડે છે, પરંતુ એ સંતપર પરામાં ઘણે ઠેકાણે વિકસેલાં ક્રિયાકાંડે ને રૂઢિઓનું અખાજી કયાંય સમર્થન કરતા નથી. અખાજી સૂફીઓના પ્રેમમાગની પરિભાષાનો આશ્રય લે છે, પણ એમને સૂફી કહેવા તે સાચું નથી. અખાજીને કેઈ મત કે માર્ગનું લેબલ લગાડ્યા વિના એક તત્વવિચારક સંત તરીકે ઓળખીએ એમાં જ ઔચિત્ય જણાય છે., , વેદાંતની ભૂમિકા સ્વીકારવા છતાં અખાજીએ પિતાના
એ સંભવિત છે કે અખાજીની આ વિચાર કળશમાં શાસ્ત્રોને આંતરવિરોધે દેખાય. પણ અખાજી, શાસ્ત્રકાર નથી, વ્યવસાયી તત્ત્વવિચારક નથી. આપણી તત્ત્વવિચાર-પરંપરાનું એમનું વિશાળ, ઊંડું અને સૂક્ષ્મ અધ્યયન છે. “પરીકરણ જેવી આરંભની કૃતિમાં એ શાસ્ત્રનું સીધું દહન આપે છે ને પછીથી અવારનવાર બારીક શાસ્ત્રચર્ચાને આશ્રય લે છે. તેમ છતાં ચુસ્ત શાસ્ત્રીય માંડણીથી એમણે કશું લખ્યું નથી. પ્રખર બુદ્ધિવાદી હોવા છતાં એમણે નકરા બુદ્ધિવાદને, કહો કે બુદ્ધિવિલાસને કયાંય મહિમા કર્યો નથી. સૂકા જ્ઞાનને એ યંડળમૂછ સાથે સરખાવે છે અને શાસ્ત્રને તે એક જ આંખ કહે છે. બીજી આંખ છે અનુભવની. એ ન ખૂલે ત્યાં સુધી શાસ્ત્રજ્ઞાન સાચું દર્શન ન આપે. એટલે કે અખાજીનું લક્ષ્ય કરો વિચાર નથી, અનુભવગત બનેલો વિચાર છે, આત્મસાત થયેલ વિચાર છે. એથી જ એ વિચારને સ્થાને સૂઝ, સમજ, અનુભવ
એવા શબ્દો પણ વાપરે છે. ખરેખર તે અખાજી કેવળ વિચારના નહીં, વિચારમય જીવનના ઉપાસક છે એમ કહેવું જોઇએ. અખાજીને સઘળે તત્ત્વવિચાર વળીવળીને, અખાઈને શબ્દ વાપરીને કહીંએ તે, 'વરતમાં આવીને ઠરે છે. ખરી વિચારનિષ્ઠ વ્યક્તિની વરતણું કેવી હોય ? જ્ઞાની, સંત, હરિજન એટલે કે ભકતજનનાં ચિ, ઉમળકાભેર અને સચેટતાથી, અખાજી અનેક સંદર્ભોમાં આપ્યાં કરે છે. એમનાં લક્ષણો વર્ણવતાં એ થાકતા જ નથી. આ બતાવે છે કે અખાજીને રસ જીવનસાધનામાં છે. જીવનને સ્વસ્થ, સભર, સાર્થક, સત્યમય અને આનંદમય બનાવવાની ચાવી એમને વિચારમાં
Page #117
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૮ તા. ૧૬-પ-૨૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
૩૩
ઝાઝું તે એ ઉપમા-દષ્ટાંતને આશ્રય લે છે. અખાજીની ઉપમાશકિતને જેટે જડવો મુશ્કેલ છે. એમની ઉપમાનસૃષ્ટિ એટલી વિશાળ છે કે જાણે જગતના એકે એક પદાર્થને એમાં સમાવેશ થયો હોય એવું લાગે ઉપમાને અનુરૂપતાથી. અનાયાસપણે અને ઊભરાતાં આવે છે. ઉપમા-દ્રષ્ટાંતની અવયવરચના વિવિધ રીતે થતી આવે અને સતત તાજગીને અનુભવ આપણને થયા કરે છે. અલંકારરચનાનાં જડ એકઠાં કયાંયે દેખાતાં નથી. એક બાજુથી “યાસ વેશ્યાની એક જ પેર, વિદ્યા બેટી ઉછેરી ઘેર” જેવી સઘન રૂપકરચના આપણને મળે છે, તે બીજી બાજથી ફલાવેલાં, વિરતારેલાં ઉપમાચિત્ર પણ સાંપડે છે. જેમકે
જડી છે એ રીતે વિચારનું મૂલ્ય છે. - આ રીતે જોઇએ ત્યારે અખાજી તત્વવિચારક કરતાં વધુ તે જીવનસાધક સંત છે એમ કહેવા વારે આવે. પણું અખા અંગત જીવનસાધનામાં પુરાઈ રહ્યા નથી. ગાંધીજીની જેમ એ માનતા જણાય છે કે જે એકને માટે શકય છે તે સૌને માટે શકય હોવું જોઇએ. એથી જ તે એમણે આપણી સાથે વાર્તાલાપ આરંભ્યો છે. એમની વાણીમાં અમીયતા છે કે મનુષ્યમાત્રના કલ્યાણને આવેશ પણ ધબકે છે. એ સંસારને, પિતાના સાથી-માનવેને સાથે લઈને ઊંચે જવા માગનાર સંત છે.
જ્ઞાની સંત અખાએ પિતાની જાતને કવિમાં ખપાવવાનું ઇચ્યું નથી. જ્ઞાનીને કવિ ગણવાની એ ચોખ્ખી ના પાડે છે. પણ આનું કારણ તે એ છે કે કવિઓ વિશેને એમને અભિપ્રાય જરાય ઊંચે નથી. એ જુએ છે કે કવિઓ તે જ્ઞાન કે અનુભવ વિના પોકળ વાણીવિલાસ કરનારા છે. એમની પંગતમાં કેમ બેસાય? પણ કવિતાના કોઈ પણ ધોરણે આપણે અખાજીને કવિપણામાંથી બાકાત રાખી શકીએ તેમ નથી. બલકે મેટા ગજાના કવિ તરીકે એમને આપણે સ્વીકારવાના રહે છે. અખાજીએ નિરૂપણું ભલે તત્ત્વવિચારનું, બ્રહ્મજ્ઞાન ને એની સાથે સંબંધ ધરાવતા વિષયનું કર્યું પરંતુ એમાં એ તટસ્થ નિરૂપક રહ્યા નથી. એમની ભારે જાતસંડોવણી છે એમા. એમની કૃતિઓ વાંચતાં રાષ, કેપ, વિનેદ, વિસ્મય, આરત, આદર, ઉમળકે, ઉત્સાહ, ઉલ્લાસ, પ્રસન્નતા વગેરે અનેક ભાવની મુદ્રાઓ આપણે કલ્પી શકીએ છીએ. “વિચાર કહે પાપે શું અખા ? જન્મોજન્મને કયાં છે સખા?” એ પંકિતમાં વ્યકત થત આરતમિશ્રિત વિષાદને ભાવ જ અને “એ કાઢયે. ખેળી ભાઈ રે હુંએ હું કાઢયો ખેાળી' એ ઉદગારમાં છલકાત બાલસહજ આનંદમતીને ભાવ જુઓ. “અખેગીતા'માં મળતા ભક્તના વર્ણનની ભાવસભરતા તે અનન્ય છે.
આ ભાવાવિષ્ટતા એ અખાજીને પહેલે કવિગુણ તે પ્રત્યક્ષતા કે મૂર્તતા એ એમને બીજો કવિગુણ વિચારને ચિત્રમાં પલટાવવાની અદ્દભુત કળા અખાજીને સાધ્ય બની છે. કેટલીક વાર એ સીધું વીગતભયું વર્ણન કરે છે-“એક મૂરખને એવી ટેવ” વગેરે જાણે કથાકથન કરતા હોય એવું પણ લાગે. પણ
બાળક જ્યમ રમાડે શ્વાન, દુર થકી દેખાડે ધાન, પૂછ હલાવે, ચાટે લાળ, ઊંચું કરી ભરાવે ફાળ, લલચાવ્ય દેશાન્તર જાય, અખા એમ રમાડે માય.
ઉપમા-દ્રષ્ટાંતને અનેક ક્રિયાઓને સમાવતા ગતિશીલ ચિત્રરૂપે રજૂ કરવાની અખાની આ વિલક્ષણ રીતિ છે.
અખાજીને ત્રીજો કવિગુણ તે એમની ભાષાસમૃદ્ધિ છે. એમની ભાષાનું લક્ષ્ય સ્વાભાવિક રીતે જ સેન્દય નથી પણ સામર્થ્ય છે. સંસ્કૃત, ફારસી, તળપદી, ગુજરાતી, ગામઠી અને ગુજરાતના વિવિધ પ્રદેશોની ભાષાના ખજાનાને અખાજીએ કસ કાઢયો છે ને “ત્રપનમે” “વિરહવૈરાગ્ય’ જેવા અર્થે સમર્પક શબ્દ ઘડી કાઢયા છે. કહેવતો, રૂઢકિતઓને પણ એમણે કસ કાઢયે છે અને લકિત બનીને રહે એવી અનેક સ્મરણીય મકિતઓ આપેલી છે. વિરલ શબ્દોને વિનિયોગ અને વિલક્ષણ વાક્યરચનાઓ અખાજીની વાણીને કેટલીકવાર દુર્બોધ બનાવે છે, પણ એવાં સ્થાને એ જ્યારે અર્થપ્રકાશ થાય છે ત્યારે આપણને ચમત્કારને અનુભવ થયા વિના રહેતા નથી.
અખાના વિચાર-અનુભવ-જગતને આપણને સાક્ષાત્કાર કરાવનાર છે અખાજીનું આ કવિત્વ. એમના કવિત્વની એ જ સાર્થકતા છે.
વિચારક સંત અને કવિ જેમનામાં એક બનીને વસ્યા છે એ આ અખાજી રમધ્યકાલીન ગુજરાતની જ નહીં, સવકાળના ગુજરાતની વિરલ વિભૂતિ છે.
વિચાર–વલેણું
૦ જયેન્દ્ર ત્રિવેદી રક્ત-કણમાં કયા કયા તત્વો રહેલાં છે એને થે વાંધો આવતે નથી પણ એ તત્વની ઉપાસના કરવાનું મન ઘણે ખ્યાલ છે. પૂરતી માહિતી તજ પાસેથી મેળવી શકું થતું નથી. મકરન્દ દવે જેવાના સાનિધ્યમાં હોઉં છું ત્યારે તેમ છું પરંતુ મારી અંત તનાના ઘડતરમાં કયા કયા તએ એ પરમ તત્વની ચેતના સર્વવ્યાપ્ત છે એમાં શંકા થતી નથી ભાગ ભજવ્યું છે અને નિશદિન એમાં શું પરિવર્તન થઈ પણ એ પરમ તત્વની સાધના કરવાનું મન થતું નથી. ભારતીય રહ્યું છે એને તટસ્થ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરું છું પણ ધર્મગ્રન્થ વાંચ્યા છે પણ આ જીવન નશ્વર છે અને સ્વગ– પૂર્ણ સફળતા મળતી નથી.
પ્રાપ્તિ કે મેક્ષપ્રાપ્રિ એ જ જીવનને હેતુ છે એવું કદી લાગ્યું સંસ્કારના જોરે મંદિર-મસ્જિદ-દેવળ-ગુરુદ્વારા પાસેથી
નથી. ચૌદ લોકની વાત કપોલકલ્પિત છે એમ માનું છું પણ પસાર થતી વખતે નમસ્કાર થઈ જાય છે પણ માકને વાંચ્યા જીવ સૂક્ષ્યદેહે અવકાશમાં વિચરતા હોય તે વિચારતા હોય પછી ઇશ્વર નથી એની દઢ પ્રતીતિ મનને થઈ છે. કેઈ પરમ એમ પણ ક્યારેક લાગે છે. તત્ત્વનું અસ્તિત્વ હોઈ શકે છે એમ માનવામાં આ પ્રતીતિને જ્ઞાન-ભક્તિ-કમની મહત્તા અને મર્યાદા સમજાય છે પણ
Page #118
--------------------------------------------------------------------------
________________
9
૩૪.
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
ગઃ કમષ કૌશલમનું સૂત્ર જ અનુસરવા જેવું લાગે છે. કમના સિદ્ધાન્ત સમજવા પ્રયત્ન કરું છું અને જો છાની ભવભવની યાત્રામાં વિશ્વાસ મૂકું તે જૈન ધર્મમાં કરેલી કમમીમાંસા વધુ બુદ્ધિગમ્ય લાગે છે. દેશ, સંપ્રદાય અને જ્ઞાતિઓથી જલદી મુકત થાય એમ ઇચ્છું છું પણ હિન્દુ અને તેમાં બ્રાહ્મણ હવાને આનંદ અનુભવું છું. યજ્ઞોપવીતની ઉપાગિતા સમજી શકયો નથી એટલે જોઈ લેવી કે નહીં તેને નિર્ણય કરવાનું પુત્ર પર જ છોડયું હતું અને એણે જનોઈ પહેરી જ નહીં અને મેં તે તેની ઉપયોગિતા નહીં સમજાતાં કયારની છેડી દીધી હતી. પિતા પુજા કરતી વખતે શ્લેકે ગાતા એ મુગ્ધભાવે સાંભળ્યા કરે પણ ક્યારેક પિતા અઠવાડિયા સુધી ભગવાનને વેકેશન આવ્યું છે એમ કહી પૂજા ન કરતાં ત્યારે વધુ ગમતું. દાદા વહેલી સવારે ચાર વાગે ઉઠાડી પ્રાતઃ નાન સંધ્યા કરાવી રૂદ્રાભિષેક પાઠ કંઠસ્થ કરાવતા ત્યારે દાદા પર ખૂબ ગુસે આવતા પણ મેટપણે કાવ્યશાસ્ત્ર ભર્યું ત્યારે અષ્ટાધ્યાયી રુદ્રીની કેટલીક ઉકિતઓ બહુ ગમવા લાગી અને પાંચમા અધ્યાયની શિવસંકલ્પની સ્તુતિની ઉદાત્ત ભાવના ઊંડે સુધી સ્પશી ગયેલી. " યુરોપીય મહાકાવ્યના સાર વાગ્યા છે પણ રામાયણ-મહાભારતના સાર પાસે એ ઊતરતા લાગ્યા છે. કુરાન-બાઇબલના અનુવાદ વાંસ, મેરારીબાપુનું પવિત્ર વ્યક્તિત્વ અને આકર્ષે છે પણ રામકથાને
કપ્રિય બનાવવા જતાં અને સમાજસુધારકની ધગશથી પવિત્ર કથા જોડે ડાયરાનું ધિશ્રણ કરવા જતાં તેઓ ઉત્તરકાંડ જેવા અદૂભુત કાંડને લગભગ બધે વખત છોડી દે એ ગમતું નથી. તેમને ગંગાજળપ્રેમ સમજાતું નથી અને મહિને એક કથા, નવી પેઢી સાથે એક પરિસંવાદ અને એક વ્યાખ્યાન સંકલ્પ તેમણે છેડી દીધો તે ગમ્યું નથી. પણ ઉપનિષદેના અનુવાદ પાસે ' એ બહુ ફિકકા લાગ્યા છે. રામકૃષ્ણ મિશનનું કામ અત્યંત સ્મરણીય લાગ્યું છે. પણ સંસ્થાઓનું અસ્તિત્વ ટકાવી રાખવા અમે હિન્દુ નથી” એવી એફિડેવિટ કલકત્તાની અદાલતમાં કરાવ્યાનું સાંભળતાં મન પર કુઠારાઘાત થયાને અનુભવ થયેલે અને વિવેકાનંદ પુનર્જન્મ થાય તે સારું એ ભાવ મનમાં જાગેલ અને મધ્યકાલમાં હરિજન સાથે એક પંક્તિમાં બેસીને ભોજન કરવું પસંદ કરીને મઠાધીશનું પદ કુકરાવનાર રામાનંદને વંશવેલે નષ્ટ થવા લાગે છે એનું દુઃખ થયા કરેલું. આદિ શંકરાચાય બહુ ગમતા હોવાથી આજના શંકરાચાર્યો માટે માનની લાગણી પળભર માટે પણ થતી નથી. બધાં ધર્મસ્થાનોની મિલકત પ્રજાકલ્યાણના-ભૂખ અને બેકારી-દુર કરવાના કાર્યમાં જ વપરાય એને અને ધર્મસ્થાનને ચીનની જેમ કેળવણી કે આરોગ્યની સંસ્થામાં બદલી નાખવાના મતને હું છું; પણું મુસ્લિમ દુરાગ્રહથી ત્રાત્રીને રામજન્મભૂમિને રાષ્ટ્રીય રમારકમાં ફેરવી નાખવાનું ગમતું નથી. ધર્મનિરપેક્ષતામાં પૂર્ણ શ્રદ્ધા હોવા છતાં ચૂંટણીમાં મત મેળવવા લઘુમતીને વધુ પડતી છૂટછાટ આપતા રાજકીય પક્ષો રાહી છે એવું મને સતત લાગે છે. રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ પિતાના મનની ઇચ્છા પ્રમાણે ભગવાન સેમિનાથના મંદિરની પુન:પ્રતિષ્ઠામાં ભાગ લેવા જાય તેથી નારાજ થનાર નહેરુ પિતાના વસિયતનામાં પિતાની ભસ્મને ગંગામાં વહેરાવવાની ઈચ્છા
વ્યકત કરે ત્યારે વંશપરંપરાના સંસ્કારનું જેર કેવું પ્રબળ ' હોય છે એને વિચાર આવે છે પણ ભારતીય કેબીલને બદલે
નહેરુ સંસદમાં હિન્દુ કોડબીલ પાસ કરાવે ત્યારે મહાન નહેરુ વામણું અને સ્વાથી રાજપુરુષ લાગે છે. ગાંધીજીની હિન્દસ્વરાજ પડી બહુ ગમતી હોવા છતાં આજે વિજ્ઞાનટેકનોલોજીના યુગમાં એની સંધિત પરિવર્ધિત આવૃત્તિ કેએ હિંમતપૂર્વક બહાર પાડવી જોઈએ એવું મને લાગે છે. વિનેબાનાં લખાણો પરમ આદરપૂર્વક વાંચવા છતાં “જપુછ* જે ગ્રન્થ કે. ઈષ્ટદેવના નામને જપ ક્ય કરવાની સલાહ નેટબુકમાં રામનામ કે ગાયત્રી મંત્ર લખવા જેવી જ નિરર્થક લાગે છે. સંન્યાસી માટે કેટલાક વિશેષ નીતિ નિયમના બંધન આવશ્યક હેવા. જોઈએ એમ માનવા છતાં બંધુ ત્રિપુટી પર સાધુ-મહારાજે અને કેટલાક શ્રાવકે જે રીતે તૂટી પડયા છે તેમાં મહાવીરપ્રબંધિત અહિંસાની હત્યા થતી મને દેખાય છે. આ
સાહિત્યમાં પ્રશિષ્ટ ગ્રન્થના મહત્વ વિશે સંપૂર્ણ સજાગ હોવા છતાં કયારેક કયારેક ઉત્તમ જાસૂસી કથાઓ વાંચવી. ગમે છે. હોલીવુડની પ્રખ્યાત મહાકાવ્યાત્મક ફિલ્મની સાથે સાથે ક્યારેક ક્યારેક હોરર ફિલ્મ કે જેમ્સ બેન્ડની ફિમે પણ જોવી ગમે છે. શાસ્ત્રીય સંગીત ગમે છે તેમ ઉત્તમ કિમી ગીતે પણ ગમે છે.
આજની આર્ટસ-કોમર્સ કોલેજના અભ્યાસક્રમે વિદ્યાર્થીને જ્ઞાનની કેઈ નકકર ભૂમિકા આપવાને બદલે સમયને બગાડ અને અનુપયોગી બેકારેની ફેજ ઉપન્ન કરે છે એની ખાતરી હેવા છતાં એ માળખામાં રહીને પણ બગાડ કેમ ઓછામાં ઓછા થાય એ માટે હું સતત ઝુઝ છું. સામ્યવાદી પક્ષના કેટલાક સિદ્ધાંત જેમ ગમે છે, એમના કાર્યકરોની નિષ્ઠા જેમ ગમે છે તેમ ભા.જ.પ.ના સિદ્ધાંતો અને તેમના કાર્યકરોની નિષ્ઠા પણ ગમે છે. નથી ગમતાં કોંગ્રેસ, જનતા દળ કે અન્ય પ્રાદેશિક પક્ષના ઢેગી નેતાઓ અને સ્વાથી કાર્યકરે. તથાકથિત પછાત જાતિઓ તરફ સંપૂર્ણ સહાનુભૂતિ હેવા છતાં આઝાદી પછી બંધારણીય રાહે અને કાયદા-કાન દ્વારા શાસકએ આ જાતિઓને સમાજના તથા કથિત ઉચ્ચ વર્ણના લોકોના સમાજમાં ભેળવી દેવા માટે જે અધકચરા ઉપાયો અમલમાં મૂક્યા છે તેમાંથી થોડા વખતમાં જ દેશમાં જબરું આંતરયુદ્ધ ફાટી નીકળશે એ ડર મને લાગે છે.
આમ મારા ચેતન-અવચેતન મનમાં પરસ્પરવિધી એવું અજબગજબનું વિચાર-વલેણું ચાલે છે. કોઈ સ્પષ્ટતા નથી એટલું સ્પષ્ટ છે. પણ એટલી ખબર છે કે જ્યાં જેટલું સારું. સાચું અને સીધું હોય છે એ ગમે છે. હજુ અન્નમય કોષથી હું આગળ ન વો હોય એવું બને, હજુ અવિદ્યાનું કવચ હું તેડી શો ન હોઉં એવું બને, તામસી પ્રકૃતિનાં પડળ હું ભેદી શક્યો ન હોઉં એવું બને, હજુ મારે ત્યાંસી લાખ નાણું હજાર નવસો નવાણું ભવના ફેરા બાકી હોય એવું પણ બને પણ મને અત્યારે તે એનું દુઃખ નથી. આટલા બધા ભવ ફેરા ફરવાના બાકી છે એને મને આનંદ છે, કારણ મને જીવવું ગમે છે. મેક્ષ પામવાની મહાન પળથી દુર રહેવાનું હજ મને ગમે છે. તથાકથિત ઇશ્વર પામવા કરતાં એની લીલાઓ નિહાળવાનું મને ગમે છે. "
કદાચ તમને હું ખરાબે ચડી ગયેલા વહાણ જે લાગત હોઉં, કદાચ તમને હું ત્રિશ કુની ભૂમિકામાં ફસાઈ ગયેલ લાગત હોઉં, કદાચ તમને હું અપરંપાર દુવિધાઓમાં સપડાઇ ગયેલ લાગતો હોઉં, કદાચ તમને હું, પણુ જવા દો એ બધું. મને એટલી ખબર છે કે આ ક્ષણે હું નિખાલસ છું અને અત્યારે એટલું બસ નથી ?
Page #119
--------------------------------------------------------------------------
________________
3
તા. ૧-૫-૮૯ ત. ૧૬-૫-'૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
૩પ
ત્રિશલા માતાનાં સ્વપ્ન
• તારાબહેન ર. શાહ આબાલવૃદ્ધ સે. મનુષ્ય નિદ્રાધીન થાય કે રખની આવે છે, બાળક ઉદરમાં હોય ત્યાં સુધી એને.. ઘડવું વણઝાર ચાલુ થાય. સ્વખરહિત સળંગ રાત્રિએ પસાર થાય એ મુખ્યત્વે માતાના હાથની વાત છે. જન્મ પછી માતા એવું બનવું અશકય છે. સ્વપ્નનું વિસ્મરણ પણ ઉપરાંત અન્ય વ્યકિતઓના સંસ્કાર પણ બાળક ઝીલે છે. એટલું જ ત્વરિત હોય છે. કેટલાંક સારાંમાઠાં માતાના આચરણની અસર જેમ ગર્ભમાં રહેલા બાળક રવીને જીવનભર યાદ રહી જાય છે. સ્વનેનું પણ પર પડે છે તેમ બાળક પણ જે ઉત્તમ આત્મા હોય એક શાસ્ત્ર છે અને પ્રત્યેક સ્વપ્નનું કઈક કારણ, તે માતાના મનમાં ઉત્તમ ભાવ જન્માવે છે અને અર્થધટન કે રહસ્ય હોય છે. જૈનધર્મમાં તીર્થંકરની માતાને કુટુંબમાં સુખશાંતિ અને સમૃદ્ધિ વધે છે. ભગવાન મહાવીરને એક જ રાત્રિમાં સળંગ અનુક્રમે આવતાં સ્વપ્નનું માહાતમ્ય જીવ ત્રિશલા માતાના ઉદરમાં આવ્યો એથી કુળમાં સુખશાંતિ સવિશેષ છે. જૈન ધર્મમાં માતાનું અને તેમાં પણ તીર્થંકર અને સમૃદ્ધિ વયાં અને જન્મ પછી પણ વધતા રહ્યાં. ' તેથી ભગવાનની માતાનું ઘણું ગૌરવ કરવામાં આવ્યું છે. તીર્થંકરના તેમનું નામ વર્ધમાનકુમાર પાડવામાં આવ્યું હતું. : - જીવનું તેમની માતાના ઉદરમાં ગર્ભરૂપે વન (અવતરણ) થાય તે સમયે ત્રણે લોકમાં આનંદ આનંદ પ્રસરે છે. માતા ત્રિશલાને આવેલાં ચૌદ સ્વપ્ન પરથી તીર્થકર ઈદ્રને પિતાના વિશિષ્ટ જ્ઞાનથી એની જાણ થાય છે. ભગવાન મહાવીરના જગતહિતકારી, વિરાટ અને તે તરત જ ઇંદ્રાસન પરથી નીચે ઊતરી, પિતાની મોજડી ભવ્ય વ્યક્તિત્વની ઝાંખી થાય છે. તેમના જીવનના ઉતારી, સાત ડગલાં આગળ ચાલી, તીર્થંકરની માતાનું મુખ જુદા જુદા પ્રસંગ અને હકીકતેને ઝીણવટપૂર્વક અભ્યાસ જે દિશામાં હોય તે દિશા સામે મુખ કરી તીર્થંકર ભગવાનના કરતાં લાગે છે કે આ ચૌદ રવને ભગવાનના જીવનમાં અલૌકિક ગુણોની સ્તુતિ કરે છે. જૈનશાસ્ત્રમાં આ સ્તુતિને જોવા મળતાં અસાધરણ અદ્દભુત શકિત, આત્મકલ્યાણ અને ‘શકસ્તવ’ (નમુક્ષુણું સૂત્રો કહે છે.
લોકકલ્યાણ માટેના અપ્રતિમ પુરુષાર્થના ઉત્તમ અને મહાન
પ્રતીકરૂપ (Symbols) છે. એ પ્રતીકે તે શ્રેષ્ઠ છે જ, સગર્ભાવસ્થામાં તીર્થકર ભગવાનની માતાને ચૌદ (દિગમ્બર
પરંતુ કેટલાંક સ્વનેની આગળ વિશેષણે પણ ઉમેરાયાં છે. માન્યતા અનુસાર સળ) મહાને આવે છે. આ રવીને
દા. ત. શ્વત હાથી, પદ્મસરોવર, દેવવિમાન, ક્ષીરસમુદ્ર, નિમ સામાન્ય નહિ, પરંતુ મહાસ્વને હાય છે અને તે માતાના અગ્નિ, ઇત્યાદિ આ વિશેષણે લૌકિકમાંથી અલૌકિકતાની, ઉદરમાં તીર્થકરને અથવા ચક્રવતીને જીવ છે તેનું સૂચન
સામાન્યમાંથી વિશેષતાની અને વિરલતાની પ્રતીતિ કરાવે છે. . કરે છે.
બધા જ તીર્થકરોની માતાને ચૌદ સ્વખો (1) હાથી તીર્થંકરપદની પ્રાપ્તિ તે એક નહિ, પરંતુ અનેક ભવની
(૨) અષભ (૩) કેસરી સિંહ (૪) લક્ષ્મીદેવી (૫) પુષ્પમાળા સાધનાનું પરિણામ છે. કુમાર વર્ધમાનમાંથી તીર્થંકર ભગવાન
(૬) ચંદ્ર (૭) સૂર્ય (2) ઈન્દ્રવજ (૯) કળશ (૧૦) પમહાવીર બન્યા તે એક નહિ પરંતુ સત્તાવીસ ભવની સાધનાનું
સરોવર (૧૧) ક્ષીરસમુદ્ર (૧૨) દેવવિમાન (૧૩) રત્નપુંજ ફળ હતું. ભગવાન મહાવીરને જીવ માતાના ઉદરમાં આવ્યો
(૧૪) નિધુમ અગ્નિ –એ પ્રમાણે અનુક્રમે આવે છે. પરંતુ ત્યારપછી માતા : ત્રિશલાને ચૌદ મહાસ્વને .. "
બે તીર્થકરોની માતાને આવેલા પહેલા સ્વપનના ક્રમમાં ફેર છે. આવ્યાં. તેમણે રાજા સિધાને તેની વાત કરી.
પ્રથમ તીર્થંકર ત્રદેવની માતાને આવેલું પહેલું સ્વપ્ન રાજાએ તે વિશે સ્વપ્ન પાઠકને પૂછ્યું. સ્વનિપાઠકએ તેનું
ઋષભનું છે. છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરની માતાને પહેલું ફળ સમજાવતાં કહ્યું કે “તમારે ત્યાં જગતઉદ્ધારક મહાન
સ્વપ્ન કેસરી સિંહનું આવ્યું હતું. સિંહ એ ભગવાન આત્માને જન્મ થશે.” સ્વખપાઠકેએ કરેલી આગાહી પ્રમાણે
મહાવીરનું લાંછન” પણ છે.) કુમાર વર્ધમાનને જન્મ થયો અને તેઓ તીથકર ભગવાન મહાવીર થયા.
આ સ્વપ્નનું શાસ્ત્રકારોએ જુદી જુદી રીતે અર્થધટન
કરી એનું મહત્ત્વ દર્શાવ્યું છે. વળી એમાં રહેલે આધ્યાત્મિક આ સ્વને પાછળ માનસશાસ્ત્રીય પ્રક્રિયા કામ કરી રહી છે.
વિકાસક્રમ પણ દર્શાવાય છે. ચૌદ સ્વને ચૌદ ગુણરથાનકના ‘સ્વપ્ન સેવવાં’ એ જે રૂઢપ્રયોગ વપરાય છે તેનું કંઇક
સૂચક છે. એમ પણ કહેવાય છે. અહીં ત્રિશલા માતાને વિશિષ્ટ પ્રયજન હોય છે. ભાવિ સંતાન માટે માતા અને
આવેલાં એ ચૌદ રવનું રહસ્ય જોઇશું. દરેક પદાર્થ, સેવતી હોય છે. માતાના ઉદરમાં ગર્ભ પિોષાય છે, તેથી
વસ્તુ અને વ્યક્તિમાં ગુણદોષ રહેલા હોય છે, શુભ સ્વપ્નના માતાને ચિત્તને સંસકારાની અને સેવેલાં સ્વપ્નની અસર
અર્થધટનમાં તેના શ્રેષ્ઠ ગુણે છે તે જ લક્ષમાં લેવામાં ઉદરસ્થ બાળક ઝીલે છે. દરેક માતા પિતાની શકિત
આવે છે. ' અને કક્ષા અનુસાર સ્વપને સેવતી હોય છે. આ કાર્ય માત્ર સગર્ભાવસ્થા દરમિયાન જ નહિ, પણ એથી પણ ઘણું (૧) સિંહ-સિંહ બળ, પરાક્રમ, નિર્ભયતા, સ્વતંત્રતા, વહેલું ચાલુ થઈ જાય છે. એમાં આસપાસની વ્યક્તિઓ, વાતા- સંયમ ઈત્યાદિનું પ્રતીક છે. “શર્કસ્તવમાં ભગવાનને વરણ, સંજોગ અને શિક્ષણ મહત્ત્વનો ભાગ ભજવે છે. પુરિસસિહાણું એટલે કે પુરુષોમાં સિંહ સમાન કહ્યા છે:
એટલા માટે જ સ્ત્રીની સગર્ભાવસ્થા દરમિયાન વાંચન, મનન, તીર્થંકર ભગવાનના અષ્ટ પ્રાતિહાર્યમાં એક પ્રાતિહાય • ચિંતન, ખાનપાન અને ધાર્મિક ક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં તે સિંહાસન છે. સિહાસન એટલે સિંહના ઉત્તમ
Page #120
--------------------------------------------------------------------------
________________
થ૪
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૦૮૯ તા. ૧૬-પ-૮૯
જ
રા, સભરતા રાસ-કળા એ ભાર વિજ્ય સરવે
ગુણ જેવા ગુણ ધરાવનાર માટેનું આસન. ભગવાન મહાવીરે બાળપણમાં રમતાં રમતાં સાપને ઊંચકીને ફેંકવાની અને માનવ વેશધારી રાક્ષસને હંફાવવાની વીરતા બતાવી હતી. તેથી જ દેએ તેમને મહાવીર નામ આપ્યું. વળી સાધનાકાળ દરમિયાન તેમણે તપશ્ચર્યા કરવામાં તથા પરિષહ અને ઉપસર્ગો સહન કરવામાં અપ્રતિમ વીરતા દાખવી એટલે તેમનું “મહાવીર’ એવું નામ સાર્થક થયું.
(ર) શ્વેત હાથી-પ્રાણુઓમાં શ્વેત હાથી કદમાં મોટો. "બળવાન, શાકાહારી અને સમજદાર હોવાને કારણે શુભ પ્રસંગે મંગળ અને પૂજાગ્ય તથા ગુરુપદને પાત્ર ગણાય છે. નમુથુણું સુત્ર'માં ભગવાનને “પુરિવરગધહથિયું” એટલે કે પુએમાં ગંધહસ્તિ-સમાન ગણાવ્યા છે. ભગવાન મહાવીરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અનેક લોકોને ઉપદેશ આપી ભવસાગર તરવાનો માર્ગ બતાવ્યું. સમ્યક્ ધર્મ પ્રવર્તાવીને તેઓ જગતગુરુ બન્યા. . (૩) ઋષભ-અષભ એ શકિતનું પ્રતીક છે. બળવાન હોવાને કારણે તે ભાર વહન કરી શકે છે. કાદવમાં ખેંચી ગયેલા ગાડાને કે રથને ખેંચીને તે બચાવી લે છે. ઋષભ ખેતર ખેડવામાં અને એ રીતે અન્ન પૂરું પાડવામાં સહાય કરે છે. ભગવાન મહાવીરે અધર્મને કીચડમાં ફસાયેલા સમજેને બહાર કાઢો. એમના સમયમાં ખંડનમંડનમાં રાચતા અનેક વાદે પ્રવતતા હતા. આ અનિષ્ટને દુર કરવા ભગવાને અનેકાન્તવાદ આપે. તે સમયમાં ધર્મના નામે યજ્ઞમાં પશુબલિ હોમાતાં હતાં. ભગવાને પશુને બદલે અંતરની બુરાઇઓ પશુવૃત્તિઓને હોમીને સાચી ધાર્મિકતા પ્રગટાવવાને રહિ બતાવ્યું.
આ સ્વની વિશેષતા એ છે કે સિંહ, હાથી, ઋષભ વગેરે નિમ્ન ગણતાં પશુઓમાં પણ માતાએ ઉચ્ચ સત્ત્વ જોયું. કારણ કે પુરુષાથ દ્વારા કૃરતા, જડતા, બુદ્ધિની
લતા ખંખેરી સાત્વિક્તા પ્રાપ્ત કરી શક્ય છે. પોતાના પૂર્વભવમાં ત્રિપૃષ્ઠકુમાર જેવા અત્યંત પાશવી અને કુર રાજકુમારમાંથી ભવાન્તરમાં સત્વશીલ કુમાર વધમાન સજાથા અને તેમાંથી જગતગંધ પ્રભુ મહાવીર પ્રગટયા તે માનવપુરુષાર્થના ફળના કારણે
(૪) લક્ષ્મીદેવી - પદ્માસનસ્થા, ચતુર્ભુજા લક્ષ્મીદેવી સુખસંપત્તિ અને વૈભવની દેવી ગણાય છે. પરંતુ અહીં ચંચલ, નાશવંત ભૌતિક ધનસંપત્તિ કરતાં સાચી ઉપકારક શાશ્વત આધ્યામિક સંપત્તિને અર્થ લેવાનો છે. આધ્યાત્મિક લક્ષ્મી પ્રાપ્ત કરનાર સાચા અર્થમાં ભગવાન- ભાગ્યવાન બને છે અને પૂજાય છે.
(૫) પુછપની માળા-પુ૫ સુંદરતા, કમળતા અને પવિત્ર - તાનું પ્રતીક છે. વિવિધ રૂપ, રંગ અને સુવાસવાળાં પુષ્પની
માળા એટલે ભગવાન મહાવીરના દિવ્ય અને અભુત જીવન પ્રસંગોની હારમાળા, તેની સુરભિ ચારે બાજુ આપોઆપ પ્રસરી જાય છે.
(૬) ચંદ્ર-સૌમ્યતા, શીતળતા, તેજવિતા અને માધુર્ય એ ચંદ્રનાં લક્ષણ છે. એવાં લક્ષણે ભગવાનમાં પણ હોયું છે. એમના સંપર્કમાં આવનારને એની પ્રતીતિ થાય છે. . (૭) સૂર્ય-સૂર્ય આકાશવતી જ્યોતિષચક્રને કેન્દ્રીય ગ્રહ છે. સૂર્ય અંધકારને નાશ કરીને પ્રકાશ ફેલાવે છે. જગતને તે અજવાળે છે. ભગવાન જ્ઞાનરૂપી સૂર્ય વડે મેહરૂપી અને અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે. તે , (૮) ઇન્દ્ર-ધ્વજ-વજ એ વિજ્યનું - પ્રતિષ્ઠાનું અને
ઊદવંગામિતાનું પ્રતીક છે. ઇન્દ્રવજ એ દેવેની રચના છે. તીયકરના સમવસરણમાં ચારે દિશામાં દિગન્તવ્યાપી ચંદ્રવજ દેવો લહેરાવે છે. ઇંદ્રવજ એ ધર્મને વિજય સુચવે છે.
(૯) જળપૂર્ણકળશ-કળશ એ ભારતીય સંસ્કૃતિનું શાંતિ, શકિત, સભરતા અને જીવન્તતાનું મંગળ અને શ્રદ્ધઓ પ્રતીક છે. શુભ અને ધાર્મિક પ્રસંગે તેની સ્થાપના કરવામાં આવે છે. જળ એટલે જીવન અને જળ એટલે શક્તિ, પૂણકુંભ એટલે જરાપણ અપૂર્ણતા વિનાનું જીવન. ત્રિશલા માતાએ સમર્થ, ક્ષતિરહિત, વિશિષ્ટ અને વિરલ શકિતવાળે પૂર્ણપુરુષ પુરુષોત્તમ બને તે પુત્ર ઇચ્છો હતો. દરેક તીર્થકરના જીવનમાં ચેત્રીસ પ્રકારના અતિશય પ્રગટ થાય છે. આ અતિશે એટલે અસાધારણ ગુણ કે શકિતની પરાકાષ્ઠા અને આ અતિશય જીવનની પૂર્ણતાના સૂચક છે.
(૧૦) પદ્મસરોવર–સરોવરના પાણીથી શરીર અને મન શુદ્ધ અને શાંત બને છે. પદ્મ એટલે કમળ. એ સુંદરતાનું, સુવાસનું અને નિલેપતાનું પ્રતીક છે. તેના પર લમીને વાસ છે. તીથ કર ભગવાનનું ચારિત્ર કમળ જેવું સારિવક કષાયથી અને વાસનાઓથી રહિત અને સંસારમળથી અલિપ્ત હોય છે.' રાગદ્વેષથી રહિત તેમના હૃધ્યકમળમાં કેવલ્યરૂપી લક્ષ્મીને વાસ હોય છે. તેમના પ્રભાવથી અનેક શ્રદ્ધાળુ ભકતે તેમના તરફ આકર્ષાય છે.
(૧૧) ક્ષીરસમુદ્ર-સમુદ્ર તરવા માટે અતિ વિકટ પણ તેના ઉપર નાનામાં નાની હોડી પણ હીલેળા લઈ શકે.
સમુદ્ર ઉદારતાનું પ્રતીક છે. રત્નાકર સમુદ્રની જેમ તીર્થંકર ભગવાનનું જીવન ગુણરૂપી રત્નાકર જેવું છે. ક્ષીર એટલે દુધ તે ઉજજવળતા, પવિત્રતા અને વાત્સલ્યનું સૂચક છે. ભગવાન મહાવીરે સવજી પ્રત્યે વાત્સલ્યભાવ વહાવ્યું હતું. અંડકૌશિક જેવા કાતિલ વિષધરને પણ પ્રતિબંધ પમા- ચંડકૌશિક તેમના પગના અંગુઠે દંશ દીધે ત્યારે અંગુઠામાંથી લેહીને બદલે દૂધની ધારા વહી. આ દુધ તે ભગવાન મહાવીરની વિશ્વવત્સલતાનું પ્રતીક છે.
(૧૨) દેવવિમાન-વિમાનવાસી દેવે પણ જેની સેવા કરે એવા અલોકિક પુત્રની ત્રિશલામાતાએ ઈરછા કરી હતી. ભગવાન મહાવીરના જીવનના દરેક પ્રસંગે ઈંદ્રાદિદેવોએ મેટી સંખ્યામાં હાજર રહી તેમની સેવા કરી છે. તેઓ કેવળજ્ઞાન પામ્યા પછી દેવોએ સમવસરણની રચના કરી છે.
(૧૩) રત્નપુંજ-રત્ન એ ગુણનું પ્રતીક છે. અનેક રત્નના સમૂહ સરખા લેBત્તર ગુણનાં ભંડાર જેવા પુત્રની ભાવના ત્રિશલા માતાએ સેવી હતી.
(૧૪) નિધું. અગ્નિ-માતાએ મુખમાં નિધું અગ્નિને પ્રવેશ કરતે દીઠે. અહીં નિર્ધમ શબ્દ મહત્ત્વનો છે. ધુમાડો એટલે મલિનતા, અસ્પષ્ટતા, અશુદ્ધિ, ધુંધળાપણું ઈત્યાદિ. અગ્નિ અશુદ્ધિને બાળી નાખે છે જ્ઞાનરૂપી અગ્નિ કર્મરૂપી કચરાને બાળે છે. નિર્દુમઅગ્નિ એ સંપૂર્ણ, સર્વોત્તમ, અનંત, અનાવરણ કેવળજ્ઞાનનું સૂચન કરે છે.
આમ, ત્રિશલા માતાને આવેલું એકેએક સ્વપ્ન રહસ્ય અને તત્વથી ભરેલું છે. ચૌદ સ્વને સળંગ અનુક્રમે આવે તે તેનું મહત્ત્વ કેટલું બધું હોય તે એના ઉપરથી સમજી શકાય છે. મનુષ્ય જીવનની સર્વોચ્ચતા તીર્થકર પદમાં રહી છે તે આ સ્વપ્ન ઉપરથી પણ પ્રતીત થાય છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫–૮૯ તા. ૧૬-પ૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
સાપ ગયા ને લિસોટા રહ્યા !
પ્રવીણચન્દ્ર છે. રૂપારેલ “માલ તે આવે ત્યારે ખરો ! કાવડિયાં તે આગળથી જ ખબરના સરનામાએ ધ્યાન ખેંચ્યું - એ હતું ‘દાદર ટી. ટી. !” ભરી દેવાં પડે છે !'
આ અંગ્રેજી (T. T.) એટલે શું? અત્યારે તે રમત - લગભગ બધી જ રેશનની દુકાને આવું સાંભળવા મળે છે. ગમત ક્ષેત્રે આ ટી. ટી. સંક્ષેપ રૂપ ટેબલ ટેનિસ (પિંગગ) મળવી જોઇતી ચીજ મળે નહીં એટલે ગ્રાહકે ફરિયાદ કરે માટે જ વપરાય છે. પણ જાહેરાતને સરનામામાં તે આ ત્યારે બિચારો આવું કહી છૂટે!
અર્થ શી રીતે હોઈ શકે? છે પણ એના આ વિધાનમાં વપરાયેલો “કાવડિયા’ શબ્દ યાદ આવ્યું-વીસ-પચીસ વર્ષો પહેલાં દાદર જતી બસ
? વેપારી વર્ગમાં તે આ શબ્દ હજયે સારો એ પર પણ ‘દાદર ટી. ટી. નું બેડ' રહેતું. આ ટી. ટી. પ્રચલિત છે; શિક્ષિત ને સંસ્કારી વર્ગ આ પ્રયોગને હવે એટલે શું એ જાણવાની છે ત્યારે પણ બસમાં જનારને ક્યાં કંઈક અસંસ્કારી ગણે છે કે લગભગ ભૂલી ગયા છે પરંતુ પડી હતી? પણ ત્યારે ય કેટલાંક જાણતા હતાં કે આ ટી. ટી. આ પ્રયોગમાં ઇતિહાસને જે એક તબકકે સમાયેલો છે એ એટલે “ટ્રામ ટર્મિનસ !” ત્યારે જુદે જુદે માર્ગે જતી ટ્રામની જાણવા જેવું છે.
સેવા દાદર જે સ્થાને પૂરી થતી તે સ્થાન તે “ટર્મિનસ.' , કાવડિયા : આપણે ત્યાં ન્યાયને દાવો કરતી બ્રિટિશ રાજ - આજે દાદરમાં બેરદાદ સર્કલ નામે ઓળખાતું સ્થાન પહેલાંની ઇગ્લેંડની ઈસ્ટ-ઇન્ડિયા કંપની, જનતામાં વધુ ફરતા કે એક જમાનામાં ટ્રામ ટર્મિનસ’ હતું એ ખરું ! પણ નાના સિકકાઓ પર–ઢબૂ, પૈસા વગેરે પર-ન્યાયના પ્રતીક વીસપચીસ વર્ષ પહેલાં તે ટ્રામસેવા બંધ થઈ ચૂકી હતી-તરીકે ત્રાજવાની છાપ અંક્તિ કરતી; એની નીચે ન્યાય ટ્રામે હતી જ નહીં ને હજુય નથી! છતાં આ સ્થાનને
એવા અર્થને-ત્યારની રાજભાષાની ઉર્દૂ લિપિમાં ‘અદલ’ શબ્દ હજુ યે ટી. ટી. નામે ઓળખાવાને શું અર્થ છે ? પણ અંકિત થ.
કેસ કેન૨': ગેવાલિયા ટેન્ક પછી, ભૂલાભાઈ પણ સરેરાશ આમજનતા આવું કયાં વાંચવા બેસે ? દેસાઈ રોડ ને પિડર રોડ મળે છે એ ચેક કેસ કેન” તેમાં યે ગુજરાતી તે મુખ્યત્વે વેપારીવર્ગ એને આ ત્રાજવું કહેવાય છે. એક જમાનામાં વર્ષોથી ત્યાં કેમ્પ એન્ડ કમ્પની’ “કાવડ' જેવું લાગ્યું એટલે એણે એવા સિકકાઓ માટે
નામની દવા વગેરે બનાવતી – વેચતી મુંબઈમાં વર્ષોથી કાવડિયા’ શબ્દ બનાવી લીધું. પછી તે-આજે જેમ ધનના
પ્રતિષ્ઠિત કમ્પની હતી. એને લઇને આ ચેક કેસ અર્થમાં પૈસા” શબ્દ વપરાય છે તેમ-આ કાવડિયા શબ્દ કોર્નર' કહેવાતું. પણ હવે ઠીક ઠીક વર્ષો થયા ત્યાં એ કમ્પની ધનના અર્થમાં વપરાતે થયે પણ નાણાંનું મુખ્ય એકમ તે નથી. એને રથાને નવી ઈમારત પણ બંધાઈ ગઈ છે; છતાં ત્યારેય રૂપિયે જ હતા એટલે પછી ધીમે ધીમે આ શબ્દ આ ચેક હજુયે કેમ્સ કેનર' નામે જ વધુ ઓળખાય છે. રૂપિયો' એવા અર્થમાં પ્રચલિત થઇ ગયે.
બસ કન્ડકટરે પણ એને એ જ નામે જાણે છે એટલું જ
નહીં ત્યાં તે અત્યારે કસ કેર્નર હટલ” પણ છે. આ પછી તે એ કંપનીનું રાજ પણ ગયું ને સિકકા પરની
બધું છતાં જેને નામે આ ચોક ઓળખાય છે એ કેમ્પ કાવડ પણ નીકળી ગઈ. તે પછી શરૂ થયેલું બ્રિટિશ રાજ
કપની ત્યાં છે જ નહીં ! પણ હવે તે વિદાય થઈ ગયું છે; પણ “કાવડિયા’ શબ્દ હજુ -વપરાશમાં-ભલે એ છો-પણ ચાલુ રહ્યો છે
આવું તે ચાલ્યા જ કરે છે આપણે હમણાં જ ગવાલિયા
ટેન્કને ઉલ્લેખ કર્યો. ટેન્ક એટલે તળાવ ખરું ને? મુંબઇના રૂપિયો: ને આપણે રૂપિયો! અગ્રેજો આવ્યા
આ ગોવાળિયા ટેન્ક, ધોબી તળાવ, સી. પી. ટેન્ક (કાવસજી તે પહેલાંથી આ નામ આપણે ત્યાં વપરાતું રહ્યું છે
પટેલ ટેન્ક) લત્તાઓમાં કે જમાનામાં તળાવ હશે; આજે એમના રાજ પછીયે આપણે દેશના ચલણનું મુખ્ય એકમ
નથી હવે તે એમને નવાં નામ પણ અપાયાં છે છતાં તે “રૂપિયો' જે કહેવાતું રહ્યું છે.
લોકજીભે તે આ લત્તાઓ હજુ યે એમના આ જૂના આ સિકકે “રૂપિય' કહેવાય કારણ કે પહેલાં એ રૂપાને, પ્રચલિત નામે જ ઓળખાય છે. ચાંદીનો બનતે, ત્યારે સેનાના સિકકા “સેવા” કહેવાતા ને
થેલી : તાજેતરમાં એક છાપામાં વાંચ્યું કે (સ્વ) મુ. રૂપાના સિકકા રૂપૈયા પણ કહેવાતા. આમ મૂળ તે રૂપાને”
રામપ્રસાદ બક્ષીને થેલી આપવાનો પ્રસ્તાવ થયે હતા પણ માટે “રૂપિયો”!
એમણે એ સ્વીકારવાની ના પાડી હતી. . પણ હવે તે એ સિકકામાં ચાંદીને અંશ પણ નથી રહ્યો.
કે મહત્ત્વની વ્યકિતની સેવાઓની કદર કરવા કે તેના વિશ્વયુદ્ધ દરમિયાન ને પછી યે રૂપિયાની કાગળની નોટો પણ
પ્રત્યે આદર દર્શાવવા, સંબંધિત વ્યકિતઓને જાહેર જનતા ચલણમાં મુકાઈ હતી. એટલે એમાં કોઇપણ ધાતુ હોવાને
પાસેથી એકઠી કરેલી સારી એવી રકમ એક જમાનામાં થેલીમાં અવકાશ નહોતે. જો કે હવે ફરી રૂપિયાના સિકકા પ્રચલિત
મૂકીને, સમારંભ યેજીને જાહેરમાં એ વ્યકિતને ભેટ રૂપે થયા છે પણ હવે તે એ “નામના” જ “રૂપિયા” રહ્યા છે.
અપાતી. આવી ભેટ આપવી તે વ્યવહારમાં “યેલી આપવી” ટી. ટી.: તાજેતરમાં એક છાપું ઉથલાવતાં એક જાહેર કહેવાતી.
Page #122
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જય‘તી વિશેષાંક
આવા સમાર ભો હજુયે ચેોજાય છે. હુ પણ કેટલાકમાં ગમે છું. ત્યાં ભાષા થાય, પેલી વ્યક્તિની પ્રશંસા થાય તે જાહેરમાં એ વ્યક્તિને માતબર રકમની ભેટ પણ અપાય-જે થેલી આપવી કહેવાય ! પણ આવા આખા યે સમાર્ભમાં પહેલેથી છેલ્લે સુધી થેલી' દેખાય નહીં !
ક્યાંથી દેખાય ? હવેના જમાનામાં મેટી રકમ રોકડમાં રાખવી, ફેરવવી પાલવે નહી. એ સલામત પણ નહીં ! ચેક' જ વધુ સલામત, પણ ચેક આપવાનું કૅ રકમ આપવાનુ ખાલવુ એ કંઇક અંશેાભનીય લાગે ! ‘થેલી' કહેવાથી એની પાછળ સેવાની કદર રૂપે અપાયેલી ભેટ'ને જૂના અથ' પણ સૂચવી શકાયને ! છે ને પછી થેલી હોય જ નહીં !
તાજના સાક્ષી : છાપાઓમાં હજી ચે ઘણીવાર ‘તાજના સાક્ષી'ની વાત આવે છે. કા મોટા ગુનામાં સપડાયેલા આશપીઓમાંથી કોઇ એક જણ પોતાના સાથીઓની વિરુદ્ધમાં અંદરની વાત કહી દેવા, સરકાર પક્ષે સાક્ષી આપવા તૈયાર થાય તેને 'તાજના સાક્ષી' કહે છે.
પણ આ આઝાદ ભારતમાં વળી ‘તાજ'ના સાક્ષી કવે બ્રિટિશ સરકારના જમાનામાં આ રીતે આરોપીમાંથી સરકારી સાક્ષી બની જતા માણુસ સરકારના-એટલે કે બ્રિટનના રાજા કે રાણીના-ને એમ એમના ‘તાજનેા’ સાક્ષી કહેવાતા એ તે સમજાય! પણ હવે તે ભારતમાં રાજા કે રાણી છે જ નહીં, ત્યાં તાજ કુવે ને તાજ સાક્ષી કેવા!
પણ છાપાવાળા યે શું કરે ? આ માટે અન્ય કાઇ યોગ્ય, સવમાન્ય પ્રયાગ ન બને ત્યાં સુધી શુ થાય ?
માઈલેજ : મેટર, રકૂટર કે મેટર સાઇકલ લે, નવાં કે જૂનાં, પણ પેટ્રોલના સતત વધતા રહેલા ભાવ, એ વાહન કેટલું ‘માઇલેજ' આપે છે તેની કાળજી તે સતત રહે જ છે ! આ ‘માઈલેજ' એટલે પેટ્રોલના એક ગેલનના ( લગભગ પાંચ લિટર ) વપરાશમાં વાહન જેટલુ અંતર – જેટલા માછલ – કાપે તે માછલ શબ્દ પરથી 'માલેજ' જ કહેવાય છે.
પણ હવે આપણે ત્યાં અંતર માપવાનુ એકમ માલ નથી, કિલામીટર છે ! મેટરમાં પ્રવાસ થયાનું અંતર માપતુ ને બતાવતું યાંત્રિક સાધન પણ હવે કિલોમીટરની જ ગણતરી કરતું હોય છે, આમ છતાં મેટર વાપરનાર, વેચનાર, રિપેર કરનાર, સર્વિસ કરનાર ને પેટ્રોલ વેચનાર પશુ પાંચ લિટર (હજુ ચે ગેલનનું ધારણ જાળવીને) પેટ્રાલમાં વાહન જેટલુ અંતર આપી શકે તેને ‘માલેજ’ કહે છે.
સ્ટ્રો' : હવે તે ઉનાળે છે, પણ ન હેાય ત્યારેય થડાં પીણાં પીવાં, એ શહેરી સભ્યતાનું અંગ ગણાય છે, તે આવાં પીણાં પીવા માટે શહેરી સભ્યતાને ‘સ્ટ્રો’ તે જોઇએ જ!
હવે તેા બાળકા પણ જાણે છે કે સ્ટ્રો એટલે એકદમ હળવી, પાતળા, પેલી ભૂંગળી–સળી (નળી જ કહેાને !) જેના એક છેડે પ્રવાહીમાં દુખાવી, બીજો છે. માંમા લઇ, શ્વાસ ખેંચી પ્રવાહી ઉપર માં સુધી ખેચી-માંમાં લઈને પિવાય છે ! આ રા ! હવે તે ગામડાના અશિક્ષિત પણુ આ ‘સ્ટ્રા'ને
ઓળખે છે.
40
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૨૯
આ ‘સ્ટ્રો’ શબ્દ અંગ્રેજી છે; એના મૂળ અય' તા છે ઘાસની, અનાજના છેાડની લાંખી યા ટૂ કી સળી. આમ તણખલું, ખરસલુ, તે પણ ‘ટ્રા' જ છે.
આપણે આત્યારે જે સળીએ-ભૂ ગળીઓ વડે પીણાં પીએ છીએ તે માટે ભાગે પ્લાસ્ટિક (લિચિનની) હેય છે. આ પહેલાં પીણાં માટેની આવી સળીએ એક વિશિષ્ટ પ્રકારના કાગળની પટ્ટીને ગેળ વાળીને બનાવવામાં આવતી-હજુયે કયાંક આવી સળીએ વપરાય છે ખરી! આમ આ સળીઓ પ્લાસ્ટિક કે કાગળની બનેલી હોવા છતાં શા માટે ટ્યૂ કહેવાય છે?
એક જમાનામાં પશ્ચિમના દેશમાં પીણાં—ખાસ તા ચડાં પીણાં-આ રીતે પીવા માટે સળીઓ વાપરવાની રીત અપનાવાઈ ત્યારે એ ખરેખર શબ્દ'માં ‘સ્ટ્રો’જ હતી— કુદરતી બ્રાસની, અનાજના છેાડની પાતળી, પોલી સળીએ જ હતી.
સ્ટ્રોથી પીણાં પીવાની આ રીત સૌને ફાવી ગઇ, ગમી ગઈ ! પરિણામે ટ્રાની માંગ કૂદકે ને ભૂસકે વધતી ગઈ! આ માંગને પહેાંચી વળવા કાગળની સળીઓ બનવા માંડી ! આ સળીઓ, કુદરતી સળી કરતાં વધુ સ્વચ્છ, સુધડ ને કદ-કાર્ વગેરેમાં એકસરખી હતી. તે પછી તે બનાવવામાં એટલા ચે પરિશ્રમ ન લેવા પડે તેવી પ્લાસ્ટિકની સળીઓ પણ બની; હવે એને જ ઉપયોગ વધુ પસંદ થાય છે.
આ બધુ. ખરું, પણ મૂળ તે આ બધી ‘સ્ટ્રાને સ્થાને જ વાપરવાની હતી ને ! એટલે હજુયે એ ‘રા' નામે જ ઓળખાય છે. બ્રાસનેા, તણખલાને અથ તે કયારને ભુલાઇ ગયેા !–તે હવે તે આ ‘ટ્રેટ'માં શ્વાસની સળીને સ્થાન જ કયાં છે ? એટલે હવે તેા સભ્ય સમાજનું અંગ ખની ગયેલી ‘સ્ટ્રા' એટલે પીણું પીવાનું સાધન–સી—નલિકા, ઍટલે અથ રહ્યો છે ! એટલેતા સભ્ય સમાજમાં હવે તેા લીલા નાળિયેરનું પાણી પણ એમાં ‘ટ્રા' મૂકીને પિવાય છે !
વર્તમાન નવા જીવનવ્યવહારમાંયે જૂના સ ંસ્કારાની અસર કેવી પ્રબળ હાય છે ! સાપ ગયા ને લિસેટા રહ્યા’એવું જ છે ને આ ! તે આવા તો કેટકેટલા ભિસેટા ઊભરાય છે, આપણી આસપાસ !
શ્રી દીપચંદ ત્રિભાવનદાસ ટ્રસ્ટ ગ્રંથ શ્રેણી
ગ્રંથ પાંચમા
જિનતત્ત્વ
ભાગ-૩
લેખક : ડા. રમણલાલ ચી. શાહ (પ્રગટ થઇ ચૂકયા છે)
મુલ્ય ઃ શ. ૨૦
-: પ્રકાશક :
શ્રી મુ`બઈ જૈન યુવક સધ
૩૮૫, સરદાર વી. પી. મા', મુંબ૪૦૦ ૦૦૪. ફોન ઃ ૩૫૦૨૯૬ નોંધ : સંધના સવ' સભ્યાને માટે કિંમત રૂપિયા પંદર
Page #123
--------------------------------------------------------------------------
________________
M
તા. ૧-"– ૮૯ તા. ૧૬-પ-૮૯
- પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
I
બેકેટનું એક નાટયટપકું
છે પ્રવીણ દરજી સેમ્યુઅલ બેકેટનું હમણાં એન્ડ ગેઈમ વાંચતે હતે. કંઈક વિચાર કરવા થોભતે તે વ્યકિત વિમાનમાંથી એક વૃક્ષ બેકટે એ એકાંકીની પાછળ એકપાત્ર ભજવી શકે – માત્ર ઊતરતું નિહાળે છે. નાનું અમથું વૃક્ષ છે. જમીનથી ત્રણ વાર હાવભાવથી પ્રદર્શિત કરી શકાય તેવું – ચારેક પાનાંનું એક ઊંચી એની એક ડાળ છે. પેલો માણસ એ વૃક્ષને તાકી નાટયટપકું મૂકયું છે. અને હું મૂક અભિનય માટેની સ્ક્રીપ્ટ રહે છે, કશુંક વિચારે છે, એની છાયામાં જઈને પિતાના કે એવા બીજા શબ્દને પ્રયોગ કરવાને બદલે જાણીબૂઝીને હાથ જોતે બેસે છે. બેકટે રણ વચ્ચે છોડી દીધેલા એકાકી નાટયટપકું કહું છું. કારણ કે એમાં શબ્દ વિના અભિનેતા પ્રચુર માણસ માટે હવે વિમાન ઊડાયું છે. વિમાનમાંથી લીલુ છન્મ અભિવ્યતત્વથી લેખકને અભિપ્રેત એવી, જીવનની વિસંગતિને વૃક્ષ, ત્રણવારની ડાળીવાળું ! આપણી લીલી કાચ આશાઓનું રજૂ કરી શકે તેવી, અપાર ક્ષમતાઓ પડેલી છે. બેકટે આ જ એ વાચક છે ને? –એટલામાં ઉપરથી પેલી વશીકરણ માઇમમાં શબ્દોને, ટૂંકાં ટૂંકા વાકાને. ક્રિયાપદોને, કરતી સીટી વાગે છે, પેલા વિમાનમાંથી દરજીની કાતર, પ્રતિકને જે પ્રયોગ કર્યો છે-એ સર્વ “માઈમમાં રહેલી નીચે આવે છે, વૃક્ષની બાજુમાં, જમીનથી એકવાર શક્યતાઓને આશ્ચર્ય પામીએ એ કક્ષામાં વિસ્તારી આપે છે. ઊંચે પેલો માણસ પોતાના હાથને જોયો જ બેકેટની મુદ્રાવાળું આખું માછમ બની આવ્યું છે.
કરે છે પછી પેલી કામણગારી સીટી વાગે છે. તે પેલી
કાતરને લઈ લે છે. પિતાના નખને આકાર આપવા ફિલિપ ટોયેબીએ બેકેટની નાટયસૃષ્ટિ માટે કંઈક
પ્રવૃત્ત થાય છે. પછી તે એ વિમાનમાંથી ફેંકાય છે. પાણીની આવો મત પ્રગટ કર્યો છે કે આપણામાંના ઘણા
શીશી, એક મેટ ઘનાકાર ટુકડે, બીજે એનાથી નાનો બધાએ અનિચ્છાએ પણ નકની યાત્રા કરી છે.
ઘનાકાર ટુકડો ને ત્રીજો સૌથી નાને ઘનાકાર ટુકડે, દેરડું, આપણે એ જે અનુભવ્યું છે, એ બેકેટની આ સૃષ્ટિમાં છે.
ફસે... દરેક વસ્તુ નીચે આવે છે ત્યારે પેલી સીટી જિંદગીના ફલક ઉપર કશુંક બળવાન તત્વ આપણને ખેચે છે,
વાગતી રહે છે, પેલો માણસ આવનાર પદાર્થને પડે છે. એ ખેંચાણ અને વેદનાના અનુભવ વચ્ચે માણસ
તાકતા રહે છે, એ તરફ વળી એને ઉપયોગ કરવા ટટ્ટાર ઊભે છે, કશીક છક કરી દે તેવી આશા સાથે એ પુનઃ
પણ તે લલચાય છે. પેલા ત્રણે ઘનાકાર ટુકડાને વારાફરતી પુનઃ જાગે છે ને એમ પુનઃ પુનઃ એ વેદનાની ગર્તામાં
ગોઠવી તે તેમને રિથર કરવા અથવા તે તે દ્વારા પિતાને સ્થિર ધકેલાતું જાય છે– બેકેટ એના આ ટચૂકડા “માઇમ'માં
કરવા મથે છે. કદાચ પિતાના જીવનની કહેવાથી સ્થિરતાને પણ જીવનની એવી “વેદના ગતને તીવ્ર બોધ કરાવે છે.
ચકાસવાને પણ તેને આશય હોઈ શકે ! તૈયાર ફાંસલાને ડાળી બેકેટ એ “માઇમને પ્રારંભ આમ કરે છે?
તરફ નાખી, તેને ખેંચવા પ્રયત્ન કરે છે–પણ વ્યર્થ. નજર સામે વિસ્તરેલું રણ છે. આંજી નાખે તેવો પ્રકાશ છે. ડાબી યા તે જમણી બાજુથી, વારાફરતી, સીટી વાગવાની રંગમંચ ઉપર એક માણસ જમણી બાજુએથી ઊંચકાઈને ક્રિયા ચાલુ છે, પેલાની પ્રતિક્રિયાઓ પણે ચાલુ છે. ફરી એકદમ પટકાય છે, આંખના પલકારામાં તે ઊભા થઈ જાય છે, એકવાર રંગમંચ ઉપર તે પટકાય છે, ઊભો થાય છે, મૂળિયું શરીર ઉપર ચોંટેલી રજકણને ખંખેરી નાખે છે, એક બાજુ શરીર ખંખેરે છે એ દરમ્યાન પેલાં “ધનાકાર” ટુકડા, જઈને ઊભો રહે છે અને પછી પ્રતિક્રિયા કરે છે-શાની ? કાતર, દેરડું-કમશઃ પાછુ વિમાનમાં જતું રહી અદ્રશ્ય થઈ જમણી બાજુથી સીટી વાગે છે. તે દિશામાં તે એકાગ્ર
જાય છે, ઘનાકાર ટુકડા ગોઠવી શકાતા નથી, ડાળી હાથ બને છે ને સંચાર કરે છે. ત્યાં એ એકાએક ફંગોળાય
આવતી નથી, કાતરથી પેલું દેરડું કાપી શકાતું નથી, પેલે છે. એકદમ ઊભું થઈ જાય છે, એક બાજુ વળે છે ને પાડે
ફસે ને છેવટે પાણીની શીશી પણ એમ જ વિમાનમાં અદ્રશ્ય થઈ પ્રતિક્રિયા કરે છે.
જાય છે. અદ્રશ્ય થતી વસ્તુઓ સામે તે નિઃસહાય બની તાકી
રહે છે. અને રહી-સહી આશા જેવું વૃક્ષ પણ પાછું વિમાહવે ડાબી તરફ સીટી વાગે છે. તે પ્રતિસાદ આપે છે,
નમાં જઈ બેસે છે. રણ વચ્ચે આવી મળેલું વૃક્ષ, આભાસી છેડેક ખંચકાય છે, કહ્યું તે વિશે વિચારે છે, થોભે છે,
લીલાશ ને દેરડું, કાતર, ઘનાકાર જેવાં જીવનનાં અવલંબને બાજ તરફ વળે છે. વળી પ્રતિક્રિયા કરે છે...
બધું વ્યર્થ પુરવાર થાય છે. અવશેષમાં રહે છે માત્ર પેલો. જોયું ? અહીં પટકાવવાની, ફગેળાવવાની, ઝટ ઊભા.
માણસ અને રણુ બે જ ! થવાની. સીટી વાગતી હોય તે દિશામાં ત્વરિત ગતિએ જવાની,
પેલે માણસ ફરીથી સીટી સાંભળે છે, ફરીથી પટકાય છે, ધૂળ ખંખેરવાની, ડાબી-જમણી તરફ સીટી વાગે એ તરફ
ફંગોળાય છે, ફરીથી પ્રતિક્રિયા કરે છે, જમણી-ડાબી ધસી જવાની–વગેરે ક્રિયાઓ કેટલી ઝડપથી આકાર લે છે.
બાજુએથી સીટી વાગવાનું ચાલુ છે...પણ... હવે તે પણ પ્રારંભના અનુભવ પછી હવે પેલી “વ્યકિત” કંઇક
હાલતે નથી-ચાલતું નથી. તે પોતાના હાથને તાક્યા કરે છે, વિચારે છે, થેલે છે, ખચકાટ અનુભવે છે. બેકટે પેલાં
કાતર લેવા, ઘનાકાર ટુકડા લેવા, દોરડું લેવા, પેલે પાસે ક્રિયાપદે પાસેથી પૂરો કસ અહીં કાઢયો છે. વાચકને તેમાંથી
લેવા-જાણે બધું પુનઃ વારાફરતી એની નજીક આવી જઈને આખી ઘટના-ક્રિયા ચાક્ષુષ થઈ રહે છે. ટૂંકાં વાક્યની ગતિ
એને પ્રતિક્રિયા કરવા સાદ દે છે પણ હવે પેલે. પણ ધ્યાનમાં લેવા જેવી છે.
“માણસ” બંદલાઈ ગયો છે. તે ક્યાં છે ત્યાં જ પ્રેક્ષકોની આ રણ વચ્ચે પટકાત-ફળા-સીટી સાંભળતા ને હવે સામે પડ રહે છે, એના હાથને તાકતા રહે છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
"
એકાન
આ અને એકા
-
હવે રણ વચ્ચે વિમાનમાંથી ઊતરીને આવેલાં ને પછી પિતાની સામે જ અરિતત્વ જ – જેવું છે તેવું - સ્વીકાર્ય અદશ્ય થયેલાં તત્વે હાથવા કે વેતવા દુર હોય તે પણ સત્ય બને છે. બાકીનું સર્વ વિતથ સાબિત થાય છે. એક તેને લેવાની તેણે કે પૃહા નથી. આ
એક તબકકે માનવીનું સર્વ ઘટનાઓ સાથે પૂરેપૂરું આ ટચૂકડા 'માઈમમાં બેકટે, એનાં અન્ય નાટિકાની એકાત્મપણું હોય તે પણ ! છેવટે તે તે એકાકી જ છે. જેમ જ મનુષ્યની વેદનાને બંધ કરાવ્યો છે. “માઈમને
બેકેટમાં દરેક વ્યકિત અંતે એકાકી છે તે અનુભવી નાયક સતત પ્રતિક્રિયાઓ કરે છે, ઉત્સાહથી, ચપળ બનીને
રહીએ છીએ. આ નાયક પણું તેથી એક તરફ તે ધસી જાય છે. પણ છેવટે ત્યાંથી તે હતાશ
સમયે વિમાનમાંથી ઊતરેલી દરેક વસ્તુથી આકર્ષાય છે, થઈને જ પાછા પડે છે. પેલી કાતર, પાણીની શીશી,
એમાં સડાવાય છે પણ સંડોવણીનું મિથ્યાતત્ત્વ સમજાતાં તે ઘનાકાર ટુકડાઓ, વૃક્ષ, દેરડું બધાં રણ વચ્ચેનાં
સ્થિર બની જાય છે. પિતાની જગાએથી તે ખસતો-હાલતેક્ષણિક આકર્ષણ છે, પણ તે મિથ્યા મૃગજળ જેવાં
ચાલતું નથી. ભલે પછી સીટી વાગે, કાતર, વૃક્ષ કે પાણીની સાબિત થાય છે. તેનાથી કશું પ્રાપ્ત થતું નથી કે તે પ્રાપ્ત
શીશી આવે ! થવામાં તે નિમિત્ત બની શકતાં નથી. છેવટે તો તેમાંથી ઉત્તરાધ અને પૂર્વાધ-બે ભિન્ન કિયાએથી સાંકળીને વિરતિ જ દઢય છે, શૂન્યતા જ વિસ્તરે છે. આખરે પેલા બેકટે આ “માઈમ” દ્વારા ટેલિગ્રાફિક ભાષાને સહારે માનવમાણસને તાકી રહેવાનું તે બને છે પિતાના હાથ સામે જ નિયતિમાં રહેલી પાયાની વિસંગતિને સંકેત આપે છે.
સ મ તા
.*
જશવંત શેખડીવાળા માણસની સાચી મહત્તા તેનાં શરીર, દેખાવ, વસ્ત્રાભૂષણ મનુષ્યમાં સમતાને આવા ગુણ હેય. તે ઇચ્છનીય છે. પદ યા પૈસા પરથી નહિ પણ તેના ગુણે પરથી આંકી શકાય. તેનામાં જે સમતાને ગુણ ન હોય, તે તે દુઃખ, વિપત્તિ યા ઉચ્ચ ગુણ ધરાવતા મનુષ્ય ઉચ્ચ લેખાય.
નિષ્ફળતાની અવસ્થામાં ભાંગી પડે, નિરાશ અને નિષ્ક્રિય બની મનુષ્યને ઉચ્ચ બનાવનાર અનેક ગુણેમાંને એક ગુણ છે ?
જાય, વિષમ સ્થિતિમાંથી બહાર નીકળવાને કશે પુરુષાર્થ ન સમતા. શબ્દાથકાશે તેના અનેક અર્થ આપે છે, જેવા કે
કરે; પરિણામે તેનું જીવન યાતનામય બની રહે તે જ રીતે, સમત્વ. ઈટ યા અનિષ્ટ પદાર્થોની પ્રાપ્તિમાં રાગ-દ્વેષરહિત સુખ સમૃદ્ધિ અને સફળતાના સમયમાં સમતા-રહિત વ્યકિત ગવ રહી શકવાને ગુણ, મનની શાંતિ-સ્વસ્થતા સ્થિરતા-ધીરજ
બેપરવાઇ, વિલાસિતા, ઉચ્છખલતા યા ઉદ્ધતાઇમાં સરી પડે, અનેક વગેરે. અંગ્રેજીમાં સમતાને પર્યાયવાચી શબ્દ છે Equanimity.
સાથે અનાવશ્યક રૂપમાં સંઘર્ષમાં ઊતરે, પરિણામે તનમન-ધનથી તેને પણું અર્થ છે : મનની શાંતિ (Calmness of mind).
ખુવાર અને દુઃખી થાય. મહાભારતકાર વ્યાસે-આદિપર્વમાંઅર્થાત્ સમતા એટલે એ ગુણ, જે મનુષ્યને ગમે તેવી ઈષ્ટ યા
તેથી જ કહ્યું છે કે દુઃખથી સંતપ્ત ન થવું અને સુખમાં અનિષ્ટ, અનુકુળ યા પ્રતિકુળ. લાભકર યા હાનિકર
ફુલાઈ ન જવું; ધીર પુરુષે હમેશાં સમતાથી રહેવું જોઈએ.' રિથતિ-પરિસ્થિતિમાં સ્થિર-સ્વસ્થ-શાંતિ રાખે. મહર્ષિ અરવિંદ
મનુષ્ય જે સમતા-શીલ હોય તો તે દુઃખમાં કે શેષના શબ્દોમાં કહીએ તે “જયારે અંતઃકરણમાં અક્ષુબ્ધ
સુખમાં મનની શાંતિ, સ્વસ્થતા, સ્થિરતા જાળવી રાખશે; શાંતિ સદૈવ વિરાજમાન રહે ત્યારે સમજવું કે સમતા અને ધીરજ-વિવેક-દઢતાપૂર્વક કાં તે તે પરિસ્થિતિને પ્રાપ્ત થઈ ”
પિતાને અનુકૂળ બનાવી દેશે, યા પતે તેને અનુકૂળ સમતાનો ગુણ ધરાવનાર મનુષ્ય સુખમાં છલકાઈ જ
બની રહેશે. પ્રાપ્ત ઈષ્ટ કે અનિષ્ટ યા અનુકૂળ કે પ્રતિકૂળ નથી, દુઃખમાં ગભરાઈ જતો નથી. બન્ને સ્થિતિઓમાં તે
તમામ પ્રસંગે, વસ્તુઓ વ્યકિતએ, કાર્યો, પરિણામેના પિતાના મનની શાંતિ અને સ્વસ્થતા જાળવી રાખે છે.
સંબંધમાં તેને આ સમતાયુકત અભિગમ અને વ્યવહાર યોગવાશિષ્ઠ વર્ણવે છે તેમ 'ચિત્રમાં આલેખેલા યુદ્ધમાં સૈન્યની
રહેશે. તેથી તે વ્યકિતગત પારિવારિક કે સામાજિક સંબધે જેવી અક્ષુબ્ધતા હોય છે. તેવી સમતા વ્યવહારરત જ્ઞાનીમાં
અને સંઘર્ષોમાંથી સજા'તા ઘણુ કલેશેથી પૂર્ણતઃ કે મહદંશે હોય છે. જૈન “સમણુસુત્ત'માં કહ્યું છે કે “માથું મુંડાવવા
મુકત રહી શકશે, કલેશમુકત વ્યકિત જ તન-મનથી સ્વસ્થ માત્રથી કઈ શ્રમણ બની શકતો નથી;...પરંતુ સમતા
હેય; અને એવી સ્વસ્થ વ્યકિત જ પિતાનું, પરિવારનું, દ્વારા તે શ્રમણ બની શકે છે...તે લાભ અને હનિમાં,
સમાજનું અને રાષ્ટ્રનું કલ્યાણ કરી શકે. સુખ, અને દુઃખમાં, જીવન અને મરણમાં નિંદા અને રતૃતિમાં તથા માન અને અપમાનમાં સમભાવ રાખે છે.'
મનુષ્ય માટે તેથી સમતાના ગુણનું ઘણું મહત્ત્વ છે. સમતા તેથી ઉચ્ચ કેટિના મનુષ્યને એક આવશ્યક ગુણ
મનુષ્યમાં જે સમતાનો ગુણ કેળવાય અને દામૂલ બને, તે મનાય છે.
તેની સાથે અન્ય અનેક ઈટ ગુણોન-વિવેક, ધીરજ, દ્રઢતા, - નરસિંહ મહેતાએ 'સમ-દષ્ટિને સાચા વૈષ્ણવજનનું
પ્રસન્નતા, સમજ, સહનશીલતા, સમભાવ, સહિષ્ણુતા પ્રવૃત્તિ એક લક્ષણ ગણી છે. ભગવદ્ ગીતા સમતાની વૃત્તિ-પ્રવૃત્તિને
શીલતા વગેરેને પણ રવાભાવિક રીતે જ ઉદય અને વિકાસ . વેગ કહે છે-રમ યોા ૩ સે. અથવવેદના એક મંત્ર
થાય છે. આવા ગુણવાળી વ્યકિતઓનાં બનેલ પરિવાર-સંસ્થા(૬/૭૪ ૧માં આવી આશિષ અપાઈ છે: તમારાં તન, મન,
સમાજ-રાષ્ટ્રમાં શાંતિ, સહકાર, વ્યવસ્થા. ક્રિયાશીલતા પ્રવર્તે છે; વ્યવહાર સમતાયુક્ત બને ! (i : પૃથતાં તરવ: સ મનાસિ
અને તેમાંથી તેમની સમૃદ્ધિ અને પ્રગતિ સધાય છે. સમુ ગ્રતા !)
છે પરંતુ તેનો અર્થ એવો ખરો કે મનુષ્ય સદેવ અને
વગેરે અને
Page #125
--------------------------------------------------------------------------
________________
બ5
તા. ૧પ૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
સર્વત્ર સમતા અચૂક જાળવી રાખે, એ જ ઇષ્ટ લેખાય ? અલબત્ત, સૌ કોઈ ગાંધીજી જેવા-જેટલા સમતાશીલ ન મનુષ્પ વ્યવહારની દ્રષ્ટિએ વિચાર કરતાં લાગે છે કે, હંમેશાં બની શકે એ ખરું; પરંતુ તેના માટે સૌ કોઈએ પ્રયત્નશીલ તેમ કરવું આવશ્યક નથી, ઇષ્ટ નથી. જે સમતા વ્યકિતસાપેક્ષા તે રહેવું જ જોઈએ. સંપણું નહિ અને કેટલેક અંશે પણ ગુણ હોય તે કદાચ સમષ્ટિસાક્ષેપ અવગુણ પણ બની રહે. જે મનુષ્ય સમાનતાને ગુણ જીવનમાં કેળવી શકે, તો તે તેનું -સમાજમાં શિક્ષક અને શેષિત હાય. અન્યાય કરનાર હોય અને પિતાનું અને સમાજનું ઘણું હિત કરી શકે. એાછામાં અન્યાયને ભોગ થનાર હોય, સબળ હોય અને નિબળ હોય અને ઓછું તે પિતે તન-મનથી નીરોગી અને પ્રસન્ન રહી શકે. તેમની વચ્ચે સંઘર્ષ ચાલતા હોય, ત્યારે તેમને સમ-ભાવથી
શંકાશીલ અને નાસ્તિક પણ એટલું તો રવીકારશે કે, -જોવાનું ઉચિત ન લેખાય. આવી સ્થિતિમાં સમતાશીલ વ્યકિત
સમતાશીલ મનુષ્ય અન્ય મિનેના પ્રેમ-આદરભાવને અધિકારી શેષિત અન્યાયનો ભોગ થનાર યા નિબંબની પડખે ઊભી
બને છે. આસ્તિકજન વિસ્વાશપૂર્વક માને છે કે સમતાશીલ રહે. અંગત રાગ-દ્વેષ દાખગ્યા વિના, તે પિતાનું કર્તવ્ય
મનુષ્ય ઇશ્વરને પણ પ્રીતિપાત્ર બને છે. ભગવદ્ ગીતા તેની વિવેકપૂર્વક અદા કરે. ગાંધીજીનું દ્રષ્ટાંત પ્રત્યક્ષ છે. તેમણે
આવી શ્રદ્ધાનું સમર્થન કરે છે. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કેઃ હિંસા-જુલમ-અન્યાય–શોષણને અને તેમ કરનાર વ્યકિતઓ
સમતારૂપી વેગને જે ઉપાસક શર્સ અને મિત્ર પ્રતિ, માન સંસ્થાઓને આજીવન વિરોધ કર્યો હતે; છતાં તેમના પ્રતિ અને અપમાન પ્રતિ, ઠંડી અને ગરમીમાં, સુખ અને દુઃખમાં, કશે અંગત પ કે ડંખ રાખ્યું ન હતું. તેઓ તેમનાં આસકિતથી રહિત બની, સમાન રહે છે તે મને પ્રિય છે ? વિચાર–વાણી-વ્યવહારમાં સમતા રાખી શકયા હતા.
મનુષ્ય તેથી સમતાને ગુણ જીવનમાં કેળવવા જોઇએ. * ધર્મ, જીવન અને વિજ્ઞાન
રોખરચંદ્ર જૈન સામાન્ય રીતે ધમં શબ્દ સાંભળતાં જ લોકોના મનમાં એક વ્યકિતનું ઉત્તરોત્તર પરિમાર્જન થાય, તેમાં રહેલી પશુવૃત્તિ વિશેષ કલ્પના જન્મતી હોય છે. તેઓ ધમને અર્થ જીવનથી એટલે કે ક્રોધ-માન-માયા-લોભ જેવા કષાયભાવ પર સંયમ ભિન્ન, અલિપ્ત રૂઢિવાદિતા, ક્રિયાકાંડ અને એનાથી આગળ રહે તથા તેમણે નકકી કરેલા નિયમો ધર્મસ્વરૂપે અંકુશ લગાવે જઈ પુરાતનપંથીપણું કે વેદિયાપણું સમજતા હોય છે. વર્તમાન તે જરૂરી બન્યું. આ અંકુશ સયમના નામે ધર્મના સ્વરૂપમાં -રસ દર્ભે ધર્મ એટલે સમયની સાથે કદમ નહિ મિલાવી શકનાર વિકસિત થયો. બીજા શબ્દોમાં કહીએ તે પરસ્પર મૈત્રી, કઈ પર પરાના પ્રતીક રૂપે મૂલવાય છે અથવા તે સંકુચિતતા. માનવ માનવ વચ્ચે સભાવ, પ્રાણીમાત્ર પ્રત્યે દયા, દુષ્ટ પ્રત્યે આદર્શવાદ કે કેમવાદના પર્યાયવાચી રૂપે વપરાય છે. આવી ક્ષમા અને હિંસાદિક કાર્યોની તિલાંજલિ વગેરે ઉચ્ચ જીવન માન્યતા ધરાવનાર લેકેને જ દોષ ના દઈ શકાય. કારણ કે માટેના સિદ્ધાંતે જ ધર્મના સિદ્ધાંત બન્યા. ભૌતિક સુખોની આજે જેઓ આવા વિધાન કરે છે તેઓને બંધાઈ ગયેલી તીવ્રતા કલેષ-કષાય જન્માવે છે, તે મેહની ખીણમાં ધકેલે છે, માન્યતા કે ગ્રંથિના પરિપ્રેયમાં જ ધર્મને જોવા-સમજવાની અનેક કુકૃત્યો કરવા પ્રેરે છે. માટે ઇન્દ્રિયસંયમ, ત્યાગ અને ટેવ પડવામાં આવી છે. પરિણામે નિરંતર પ્રવાહિત નદીના તપસ્યા દ્વારા આવી ગંદકીને દુર કરી આત્માને પરમાત્મા જળની જેમ સ્વચ્છ ધમ રૂપી જળ પણ માન્યતાઓના બનાવવાની કલાનો વિકાસ તે ધર્મના હદ' તરીકે વિકસિત થયા બંધિયારપણામાં દુષિત બની ગયું છે.
અને ધમ માનવ તથા સમાજના માર્ગદર્શક સિદ્ધાંત તરીકે એક વાત નિર્વિવાદ છે કે કઈ પણ શબ્દ, માન્યતા છે
અસ્તિત્વમાં આવ્યું. નીતિ તેની વાખ્યા તરીકે પ્રસરી. માણસ પરંપરા ગમે તેમ જન્મતાં નથી અને પ્રચારેત થતાં નથી.
સ્વરચિત સિદ્ધાંતે દ્વારા જીવન જીવવા લાગ્યા. જો કે આ કર્તવ્ય'તે સમયે તેની ઉપયોગિતા, જીવન સાથે એકરૂપતા અને
બધને ધમ માની આચરણ કરવા લાગ્યા. આમ ધમના જરૂર પડતી હોય છે ત્યારે જ શબ્દ જન્મતા હોય છે અને
ઉદય કે અસ્તિત્વમાં-કર્તવ્યભાવના, નિયમપાલન અને સમાજતેની વ્યાખ્યા થતી હોય છે. વાસ્તવિક જીવન સાથે તેને
સંચાલન વગેરેના સિદ્ધાંતે જ મહત્ત્વપૂર્ણ બન્યા. જે વ્યકિત અભિન્ન સંબંધ હોય છે.
આવા નિયમમાં રહી છવન જીવતી તે ધર્માચરણ કરનાર - જ્યારે માનવ વિકાસના પંથે ડગ ભરી રહ્યો હશે, જ્યારે
વ્યકિત ગણાતી. ધમે ખરા અર્થમાં કર્તવ્યપરાયણતા પ્રેમ, નવાં ક્ષિતિજ આંબવાની પાંખ ખોલી રહ્યો હશે ત્યારે જે
સત્યને સત્યને સમજવાની પારાશીશી બની શક્યો. દિશા-નિર્દેશક વાતે હશે તે જ તેના માટે સહુથી વધુ ઉપયોગી
કાલાંતરમાં તે સમયના વિદ્વાને કે સમાજની અગ્રગણ્ય વ્યકિતબની હશે. જીવનમાં અભિન્નરૂપે સંલ ન હોવાથી તે વાત કે એએ ધમની સાથે પાપ-પુણ્ય-રવર્ગનક જેવા શબ્દ પણ જોડાયા. માન્યતાઓ કે સિદ્ધાંતે જ ધર્મ બન્યા હશે. માનવ-માનવ એટલે, જે કર્તવ્યનું પાલન ન કરે તે પાપ અને જે નિયમનું -વચ્ચે પ્રેમ, સહકાર, મંત્રી, કરુણા, ક્ષમાના ભાવની સુખી પાલન કરે તે પુણ્ય. અહી પાપ-પુણ્યસત્ અસદુ વ્યવહારના સમાજરચના માટેની જરૂરિયાત અનુભવવામાં આવી હશે. પ્રતીક બન્યાં. અને વર્ગ-નક તે સુખદુઃખનાં પ્રતીક બન્યાં. ' સમાજને વ્યવસ્થિત અને વ્યકિતને સંયમિત બનાવવા માટેના જે ધર્મ કરે તેને પુણ્યપ્રાપ્તિ થાય અને સ્વર્ગના આનંદ સિદ્ધાંત જ ધર્મ સિદ્ધાંત બન્યા હશે. દરેક વ્યકિત ભોગવે અને જે તે પ્રમાણે ના કરે તે તેને પાપ, લાગે અને પિતાની સ્વતંત્રતા જાળવી બીજાની સ્વતંત્રતાનું દહન નરકની વેદના ભગવે. અહી પાપ-નક ભય બતાવવા મૂકેલા ના કરે. બીજાની સંપત્તિને બળજબરીથી ઝુંટવી ના લે. શબ્દ છે જેથી વ્યકિત આ ભયને લીધે દુરાચરણ કે નિયમ આવા વ્યવસ્થાના નિયંત્રણ ધમ ના સિદ્ધાંત બન્યા હશે. વિરુદ્ધ આચરણ ન કરે. પરિણામે સમાજમાં અરાજકતા
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૮ તા. ૧૬-૫-૮૯
ના ફેલાય. સત્ય પણ છે કે યુગમાં કોઈ રાજકીય કાનૂન ના હતા ત્યારે ધર્મના આ નિયમો જ સમાજ સંચાલન અને વ્યવસ્થા માટે કાનૂન હતા. લેકેને ધર્મમાં વધુ દ્રઢ બનાવવા અનેક ચરિત્ર--કથાઓ દ્રષ્ટાંત રૂપે મૂકવામાં આવી. જેઓ ધર્માચરણમાં દ્રઢ હતા તેઓએ વિપરીત પરિસ્થિતિમાં જીવન અર્પણ કરવાનું સ્વીકાર્યું પણ ધમંપંથથી ચુત ના થયા. પરિણામે તેઓ જન-જનના આરાધ્ય બન્યા. તેમનાં ચરિત્ર પ્રેરણાસ્તત્ર બન્યા. સમય જતાં તેઓ ભગવાનની શ્રેણીમાં પ્રતિષ્ઠિત થયા. આવા આરાની મહત્તા વધારવા વિવિધ ચમત્કારિક પ્રસંગે ગુંથાયા જેથી જનશ્રદ્ધા વધી.
સમયના પ્રવાહ અને પરિવર્તનની સાથે એક બાજુ સંસ્કૃતિને વિકાસ થશે તો બીજી બાજુ ભૌતિક સુખે, સત્તાની લાલચ અને ધર્મના નામે વિવિધ પશે અને સમ્પ્રદાયે ઉગી નીકળ્યા. જીભ લુપી અને ચાલાક માણસેએ કમની મનસ્વી વ્યાખ્યા કરી તેને “ભાગ્ય’ના આંધળા પ્રતીક રૂપે ચીતર્યા જેથી લેભી પ્રજા તેમાં ફસાઈ. ધર્મના નામે ભય પ્રસર્યો. આવા સંક્રાંતિકાળે અસત્યનાં વાદળાં દૂર કરવા મહાન પુરુષે માર્ગદર્શક બનતાં રહ્યા. વૈદિક સંસ્કૃતિમાં તે અવતાર રૂપે પ્રકટયા તે શ્રમણ સંસ્કૃતિમાં તીર્થંકર રૂપે જન્મ્યા. આ તીર્થકરેએ વાસ્તવમાં તે સત્યધર્મના પ્રકાશન માટે, માનવને પુનઃ સત્પથ દર્શાવવા માટે તીર્થોની રચના કરી. આ મહાપુરુષોએ સત્યના અનુભવ માટે વર્ષો સુધી તપસ્યા કરી આત્માને ઓળખી વ–કલ્યાણની સાથે પરકલ્યાણું પણ કરી શકયા. તેઓએ ધર્મ પર ચઢેલાં પડ દુર કરી સમજાવ્યું કે ધર્મ તે સત્ય છે અને વસ્તુને તેના મૂળ રવરૂપમાં જાણવી તે જ ધર્મ છે. વિશ્વમાં પ્રવર્તિત ૯ તો, ૬ દ્રવ્ય અને ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યના નિયમને તેના મૂળ સ્વરૂપમાં જાણે તે જ ધર્મ છે. માનવમાં જે ભૌતિક સુખ, પરિગ્રહને લીધે હિંસા, જૂઠ, ચેરી, અબ્રહ્મચર્ય અને સંગ્રહની ભાવના વધી રહી છે તે જ તેના દુઃખનું મૂળ કારણ છે ચિત્તને દુખી બનાવનાર અને માનસિક તથા શારીરિક રોગનું મૂળ છે
અશાંતિની જડ છે. માટે, જીવનને શાંત, સરળ બનાવવા સંતેષ, સંયમ, સત્યાચરણ, અહિંસાત્મક તથા નિપરિગ્રહી બનવાની દિશા આપી. આમ બાહ્ય જગત જો સુખીસંતેષી બને તે માનવ ક્રમશઃ આ શરીર-સુખને ઘટાડીને અને પછી ત્યજીને આત્મલીન બની તપસ્યા કરે. વ્રત-નિયમ ધારણ કરે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી ઉચ્ચ ચારિત્ર ધારણ કરી મેક્ષ એટલે સંસારના જન્મ-મરણથી મુકત બને. આ રીતે શરીરસુખથી આત્મસુખ, બાહ્ય જગતથી અંતરજગત, ભૌતિક સુખથી આત્મસુખ સુધી વિસ્તાર તેજ ધર્મને સાચું સ્વરૂપ આ તીર્થકરોએ બતાવ્યો. આ માગને સતત પ્રકાશિત રાખવાનું કમ ત્યારબાદ આચાર્ય ભગવતે કરતા રહ્યા. આ બધાજ ધર્મ સિદ્ધાંતના કેન્દ્રમાં તે માનવ જ રહ્યો તેના સુખને મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યું. - જેમ-જેમ મનુષ્યની બુદ્ધિને વિકાસ થયે તેની સંશાધન શકિત જાગી, તેણે નવી વૈજ્ઞાનિક શું કરી અને સિદ્ધિ મેળવી તેમ તેમ અહમ વો. તે જાણે સૃષ્ટિને સ્વયં કર્તા હેય તેવી ભાવના વધી તેણે અત્યાધુનિક સાધનો, સગવડ, શસ્ત્ર શાયાં. તેણે ચંદ્ર પર પહોંચવાના દાવા કર્યા પણું ભૂલી ગયે કે તે તેના સંશોધનના મૂળ આ પૂર્વજોએ લખેલા શાસ્ત્રો જ છે.
બીજી બાજુ ધર્મના નામે ચાલવા માંડેલી ધતિંગબાજી પણ કારણભૂત બની. ધમને પ્રાણ શ્રદ્ધા અને સત્યના સ્થાને
વિકસિત થઈ અન્ધશ્રદ્ધા, ક્રિયાકાંડ ધર્મ અને દેવતાને ઉપગ સુખ આપનાર સાધન તરીકે થવા લાગ્યા. લેકે સસ્તામાં તેમની પાસેથી વધુ જ સંસારી સુખ ચાહવા લાગ્યા. જ્યારે તે સુખ પ્રાપ્ત ના થયા ત્યારે તેમની શ્રદ્ધા ડગી, અને ધમને ધતિંગ સમજવા માંડ્યા. “ભગવાન” શબ્દ તેઓને કેઈ અવાસ્તવિક લાગવા માંડે. જેઓ અમીર, શાસક કે પ્રભાવશાળી હતા. તેઓ ભગવાન અને ધમને દુરુપયોગ કરી ભાગ્યની આડ લઈઃ શેષણ-અત્યાચાર કરવા લાગ્યા. ઊંચ-નીચ, છૂત-અછૂત,. અમીર-ગરીબ જેવી દીવાલો ધર્મના નામે ચણાવવા લાગી. પરિણામે જે શેષિત-ગરીબ હતા તેમને રોષ વધવા લાગ્યા. તેમના મને ધર્મ અને ભગવાન અમીરો-જાગીરદાર માટે જ હોય તેવું બન્યું. આમ એક બાજુ વિજ્ઞાનની સિદ્ધિ–બીજી બાજુ અમીરેનું મનવીપણું અને માત્ર ક્રિયાકાંડની બેલાબાલાથી ધર્મ વ્યકિતથી પૃથક બનતે ગયે.. તે માત્ર થોડાક પરંપરાવાદિઓ માટેની વસ્તુ બનીને સંકુચિત બન્યો.
આ બધાથી ભયંકર તે તેની સામ્પ્રદાયિક વ્યાખ્યા બની. ધર્મના નામે ધર્માચાર્યો-ધાર્મિક નેતાઓ પોતાને એક જ સારો કરવા બીજા ધર્મની બુરાઇ કરી અનુયાયીઓને ઉશ્કેરવા લાગ્યા. પરિણામે ભયંકર લેહિયાળ જંગ થયા. ધર્મ કે જે માનવના વિકાસ માટે હવે તે વિનાશ માટે શક્ય બન્યું. ધર્મ સંપ્રદાયની સંકુચિતતામાં વિસરાવવા લાગ્યા. આ બાબતે પણ સાચા ધર્મ પ્રત્યેની ઉદાસી માટે એક કારણ બન્યું. ટુંકમાં ધમ એટલે પુરાતનપંથી ઝઘડે કરાવનાર, ભાગ્યવાદને પોષનાર, આળસુ પેદા, કરનાર, દેવી – દેવતાઓની પૂજા-ક્રિયા કરી ભૂખ્યા-તરસ્યા. રહેવામાં તપ માનીને દુખી થનાર લેકાના પ્રતીક રૂપે ઓળખાવવા લાગે. રૂસ અને ચીને ધમને અફીણુને ન માની તેને તિલાંજલિ આપી અને જનક્રાંતિની સફળતા નિહાળી. પરિણામે લોકોની ધર્મમાંથી શ્રદ્ધા જ ડગી ગઈ.
સમય પરિવર્તનશીલ છે. આ બધી ભૌતિક ઉપલબ્ધિ. રાજકીય સફળતાથી કદાચ ધમની બિનઉપયોગિતા લાગી હશે. પણ બીજી બાજુ ભારત જેવા વિશાળ અને શસ્ત્રરહિત દેશે ગાંધીજીના ધર્મના મહાન તત્ત્વ-સત્ય અને અહિંસાથી આઝાદી પ્રાપ્ત કરી તે આ યુગની મહાન ઘટના બની. ધર્મની હાંસી ઉડાવનાર પણ સ્તબ્ધ બન્યા અને શસ્ત્રધારી અંગ્રેજ પણ મુકયા. વિજ્ઞાનને ભસ્માસુરની વિનાશલીલાનું પ્રચંડ રૂ૫ હીરોશીમા-નાગસાકીએ જોયું છે. ધરતીને માનવ કરૂણાથી આકાંત કરી ઉઠશે. આજે માણસ પાસે એવા વિનાશકશા છે કે તે ડાક કલાકમાં સંપૂર્ણ વિશ્વને મનુષ્ય, પ્રાણી અને પ્રકૃતિના સૌન્દર્યથી રહિત બનાવી શકે છે. પણ તેની પાસે જવને આપવાની શકિત કે સાધન
ક્યાં છે. આજે શાના રવાસીઓ પણ ચિંતિત છે. વિશ્વને વિનાશ ના થાય તે માટે હવે સહુ ચિંતિત બન્યા છે.. પિતાના જ સજન ભસ્માસુરને નાથવા સહુ વ્યાકુળ છે, જોકે, જાણે કે ધર્મને મમ શાંતિ, સવને સુખ, પ્રજાના કલ્યાણમાં સમજાય છે માટે રોજ શાંતિના પ્રયાસે થઈ રહ્યા છે. ભગવાનને અફીણને ન માનનારાઓ પણ હવે આ વિનાશથી, ભયભીત બન્યા છે. ભૌતિક સુખને સર્વસ્વ માનનારા ધનને જ જીવનનું લય માનનારાઓ પણ હવે તેનાથી ત્રાસીને તેને ત્યાગવા લાગ્યા છે. ધન અને વૈભવમાં માનસિક સંતુલન ગુમાવનારા
Page #127
--------------------------------------------------------------------------
________________
તા. ૧–૫–૮૯ તા. ૧૬-૫–૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
એની સંખ્યા વધી છે. ભૌતિક સુખ અનેક રોગોને જન્મ આપનાર છે-આ વાત તેઓ સમજયા છે. માંસાહાર જેવી રસનેન્દ્રિયની લોલુપતા શરીરને રોગિષ્ટ બનાવે છે તે જાણી શક્યા છે. પરિણામે આજે શાકાહાર તરફને પ્રચાર વધે છે. આધ્યાત્મિક સુખ કે આત્માની શાંતિ માટે તેઓ પૂર્વ તરફ દોડયા છે. તોપવાસ, યાન, યોગ પ્રત્યેનું આકર્ષણ જ બતાવે છે કે તેઓને હવે શરીરસુખ કરતાં મનની શાંતિ જરૂરી છે. આજે પણ આ સામ્પ્રદાયિક સંકુચિતતા ત્યાગશે અન્યથા વિશ્વમાનવની કલ્પના સાકાર નહિ થઈ શકે. ભારતની “વસુધૈવ કુટુમ્બકમની ભાવના આજે વધુ પ્રસારિત થઈ રહી છે. તે સૂચવે છે કે સાચું સુખ સાચા ધર્મને સમજને જીવનમાં ઉતારવામાં છે.
જે વિશ્વમાં શાંતિ સ્થાપવી હશે તે ધર્મ અને વિજ્ઞાનને સમન્વય કરે પડશે. ધાર્મિક વાતને સત્યની કસેટીએ કરાવી એ જ ધર્મનું વિજ્ઞાન છે અને વિજ્ઞાનને મનુષ્યમાત્રની પ્રગતિમાં આસ્થા સહિત વિશ્વાસ તે જ વિજ્ઞાનને ધમં બનાવવો પડશે.
ક્રિયાકાંડ અને બાહ્ય પરંપરાઓને સાચી રીતે સમજ્યા વગર કરવાનું બંધ કરી જ્ઞાન સાથે ક્રિયાઓ કે જે દેહ અને મનને શાંતિ આપે તેને જ મહત્ત્વ આપવું પડશે. ધર્મના નામે ચાલતા સામુદાયિક ઝઘડાઓ મૂળથી નષ્ટ કરી ધમને માનવ-માનવ વચ્ચેના પ્રેમસેતુ તરીકે વિકસાવવો પડશે.
ભૌતિક સુખની પ્રાપ્તિ તે અંતિમ સત્ય નથી પણ તેનાથી ઉપર ઊઠી આત્મિકગુણેને વિકાસ કરી સમતા, દયા,
કરુણા મૈત્રીના ભાવો જીવનમાં ઉતારવા પડશે. શસ્ત્રનો ઉપયોગ રક્ષણ માટે હશે. માત્ર સત્તાના વિસ્તાર કે અધિનાયકવા માટે કરવા પર પ્રતિબંધ મૂકવો પડશે. ધર્મના નામે ફૂટી નીકળેલા પંથેનો બહિષ્કાર કરી સત્યને જ સાચા ધર્મ' તરીકે વિકસાવવાનું રહેશે.
જૈન ધર્મના સિદ્ધાંત મુજબ પંચમહાવ્રતનું પાલન કરી પરિગ્રહ ઘટાડવા માટે પ્રયાસ કરવાનો રહેશે જે આમ બને તે ધમં આવનથી ભિન્ન વસ્તુ ના હોઇ તે જીવનનું એક સ્વાભાવિક અંગ બની જશે. જીવન સ્વયંભૂ આત્મતંત્રથી સ ચાલિત થવા લાગશે. જે માનવ સુખી બનીને વિશ્વ-સુખ ઝંખતો હોય તે તેણે જીવનમાં ધર્મની ઉપયોગિતા સમજી-આચરણ કરવું પડશે. વિજ્ઞાનની ઊજ" કેઈનું ઘર બાળવામાં નહિ પણ પ્રકાશિત કરવામાં કરવું પડશે. ચંદ્ર પર પહોંચતા પહેલાં પાડોશીનાં અંતરમાં પ્રવેશી તેના સુખદુઃખમાં સામેલ થવું પડશે સાધુ-ભગવંતેએ સમાજને રૂઢિઓમાંથી નવા પ્રકાશમાં લઈ જવાને રહેશે. આજે વિજ્ઞાનની સાથે ધર્મના સંતુલનની જરૂર છે.
છેલ્લે એટલું જ કે આવો, આપણે ધર્મને તેના વાસ્તવિક સ્વરૂપને જીવનમાં ઉતારીએ અને વિશાળ સાગરમાં એક જલબિન્દુની જેમ પણ પ્રચાર-પ્રસારમાં ભાગીદાર બનીએ.
આજે 'પ્રબુદ્ધજીવન” જેવા માનવમૂલ્યને સ્થાપનાર પત્ર જે જીવનની ઉચ્ચતા, માનવતાની પુનસ્થપનાનાં કાર્યો કરી રહ્યા છે તેની સાથે સ્વર મીલાવીએ.
આનંદઘનજીના એક પદને આસ્વાદ
કાન્તિલાલ કાલાણી જૈન સાહિત્ય અને ચિંતન માટે વિક્રમનું સત્તરમું શતક
આપ ન જાનું જવાબ ન જાનું, ઘણું મહત્ત્વનું છે. આ સૈકામાં મેટા મેટા જ્ઞાનીઓ અને
ન જાનું કથવાતા; પંડિત થઈ ગયા. મહા મા આનંદઘનજી સંવત ૧૬૬૦થ્વી
ભાવ ન જાણુ ભગતી ન જાણું, ૧૬૮૦ આસપાસ જન્મ્યા હોય અને તેમનો દેહોત્સર્ગ સંવત
જાનું ન સારા તાતા. ૧૭૨૦ થી ૧૭૩પ વચ્ચે થયો હોય તે સંભવ છે. લાભાનંદ
ગ્યાન ન જાનું વિગ્યાન ને જાનું, કે લાભાનંદી નામ ધરાવતા આનંદઘનજી બુદેલખંડના કઈક
ન જાનું ભજનામા; નગરમાં જન્મ્યા અને જીવનને ઘણો સમય પાલનપુર, આબુ
આનંદઘન પ્રભુકે ઘરકારે, અને મારવાડમાં વિતાવ્યો હોવાનો ઉલ્લેખ ચરિત્રકારોએ કર્યો છે. મહાતમા આનંદઘનજી ઉચ્ચ કેટિના સંત-મહાત્મા, કવિ
રટણ કરું ગુણધામા. અને અનુભવી પુરુષ હતા. એમણે સુંદર પદો રચ્યાં છે, જે કબીરથી માંડી ઘણા સંત-કવિઓએ ‘અવધૂ શબ્દથી જૈન તેમજ જૈનેતર લેકામાં સુંદર આવકાર પામ્યાં છે. તેમાંના પદની શરૂઆત કરી છે. “અવધૂ, કુદરત કી ગતિ ન્યારી', એક પદને આપવાદ કરીએ :
અવધૂ છોડહુ મન વિરતાર', જેવી પંકિતઓથી શરૂ થતાં
પદમાં “અવધુ” શબ્દ પ્રયો જાય છે. “અવધુ શબ્દ - અવધુ કયા માગું ગુનાહીના,
અવધુત શબ્દનું ટૂંકું રૂપ છે. અવધુતને અર્થ સંન્યાસી અથવા વે ગુનગગન પ્રવીન.
બા થાય છે. કોઈ વ્યાખ્યાનકારે તેને અર્થ અખંડ સ્વરૂપ ગાય ન જાનું બજાય ન જાનું,
ભગવાન અથવા ચેતનતત્ત્વ કરે છે. આન દઘનજીના મનમાં ન જાનું સૂર ભેદા;
પણ ભગવાન અથવા કઈ પરમ કોટિના સંતને જ સાધન રીઝ ન જાનું રીઝાય ન જાનું,
કરવાનું અભિપ્રેત હશે. ભગવાન કે પરમ સંત પાસેથી કાંઈક ન જાનું પદસેવા.
પ્રાપ્ત કરવું હોય તે સૌ પ્રથમ પાત્રતા કેળવવી પડે. કહે વેદ ન જાનું કિતાબ ન જાનું,
છે કે સિંહણનું દુધ સામાન્ય પાત્રમાં નથી લઈ શકતું. એ જાણું ન લક્ષણ છંદા;
દુધમાં જ એટલી તાકાત હોય છે કે સામાન્ય પાત્રને તરકવાદ વિવાદ ન જાનું,
ફેડી નાખે. એવું બને કે આ કવિની ક૯પના હોય, ન જાનું કવિ દા.
પણ સિંહણનું દુધ પીનાર સિંહ જેવો પરાક્રમી અને નિર્ભય
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૨-૮૯ તા. ૧૬-૫-૮૯ બને એ સુચવવું છે. પાત્રતા વિના જે કાંઈ ઉત્તમ છે તે ખાતર જ કેમ જાણે એ ગુણ ગ્રહણ કરતો હોય ! ટકી શકે નહિ. પાત્રતા કેળવવા પુરુષાર્થ, લગની, ખંત,
આન દૂધનજી આવા લોકોને ચેતવણી આપતા નથી. જાતિ, જિજ્ઞાસા. સારે સંગ. આચરણની તાલાવેલી,
તેઓ પોતે કેમ વતે છે તે સરસ રીતે કહે છે. પોતાના ગુણને એકાગ્રતા, નિશ્ચયશકિત, ધીરજ, નિષ્ઠા, સમતા, વિવેકશકિત
તેમને વિચાર જ આવતા નથી. આવા જ ન જોઈએ. એને કદી પરિણામલક્ષી દ્રષ્ટિ, સંયમ, શીલ એમ ઘણા ગુણે પચાવવા
ગાવાના કે બજાવવાને ન જ હોય. અહીં તેઓ ભગવાનને પડે. એક સામાન્ય પાત્ર તૈયાર કરવું હોય તે
લક્ષમાં રાખીને કહે છે કે ભગવાન, તમારામાં એટલા અપરંપાર કેટકેટલાં સાધને અને આવડત જોઈએ છે, તે જીવનરૂપી
ગુણે છે કે હું એને ગાઇ કે બજાવી શકતા નથી, વાણી અને પાત્ર તૈયાર કરવું હોય તે અન્તર્મુખ થઈ ઘણું
વાજિંત્રે ઘણાં નાનાં પડે છે. વાણી મર્યાદિત છે, સૂર મર્યાદિત તપ તથા સાધના કરવાં પડે. પાત્રતા કેળવવાની એક રીત
છે, જ્યારે ભગવાનનાં ગુણે અનંત છે ! એમના ગુણને કદી કઈ અનુભવીએ બતાવી છે તેનું અહીં સ્મરણ થાય છે :
તાગ લઈ શકાય નહિં. ન ગુણ ગાતાં આવડે કે ન એ ગુણેને સરવાળા સદ્ગુણને, ગુણને ગુણાકાર,
વાજિંત્ર વગાડીને પ્રકટ કરતાં આવડે, વળી સૂરના વિવિધ બાદબાકી બૂરાઇની, “મને ભાગાકાર,
ભેદની અજ્ઞાનતા હોય, પછી માગવાને કે માગણી કરવાને શાળા-મહાશાળામાં જે ગણિત શીખવાય છે તેને દયવહાર- શું અર્થ ? જીવનમાં યત્કિંચિત ઉોગ થાય છે, પણ જીવનમાં ગણિત
જે મનુષ્ય પિતાની મર્યાદાઓ સમજે છે અને તેને દુર સિદ્ધ કરવું હોય અથવા સાચી પાત્રતા સિદ્ધ કરવી હોય તે
કરવાને પુરુષાર્થ કરે છે તે વહેલો-મેડ ઉચ્ચ સ્થિતિ કેને સરવાળે, કેની બાદબાકી, કેને ગુણાકાર અને કોને
પ્રાપ્ત કરે જ છે. એટલે એ બાબત તેની ચિંતાને વિષથ ન ભાગાકાર કરે તેની રીત બરાબર આવડવી જોઈએ.
હેય. એનું લક્ષ ભગવાનમાં જ હોય એટલે ભગવાન શેનાથી જેનામાં આવી આવડત હોય છે તે પાત્રતા કેળવી શકે. મહાત્મા
પ્રસન્ન થાય, રીઝે. તે શેધતાં તેને વાર લાગતી નથી. વળી આનંદઘનજી ઉંચ્ચ સ્થિતિના સંત હતા એટલે એમનામાં આવી
એમને રીઝવવા શું શું કરવું જોઇએ તે પણ તેના ખ્યાલમાં પાત્રતા હોય તે સ્વાભાવિક છે. છતાં તેઓ પિતાને ગુણહીન
આવી જતું હોય છે. તેમ છતાં તેનું અભિમાન ન આવવું ગણાવે છે, તેને અર્થ એટલે જ કરવાને કે ભગવાન તે.
જેઠા. પિતાનામાં એવી કોઈ અવડત નથી એમ માનીને જ ગુણના ભંડાર છે. ગતમાં જે કાંઈ ઉત્તમ કે શ્રેષ્ઠ છે તે
ચાલવું જોઇએ. તેઓ પદસેવાનેય ઉલ્લેખ કરે છે પદસેવા ભગવાન પાસે છે. એમની ગુણસંપત્તિ આગળ પિતાની કાંઈ
એટલે સ્વરૂપ સેવા. ભગવાન નિરંજન-નિરાકાર છે. આવા હેસિયત નથી એવું સમજનારા જ પિતાને ગુણહીન કહી શકે. એ
પદની કઈ રીતે સેવા થાય તેનું પણ જ્ઞાન નથી. મૂર્તિની ઉપરાંત ગુણે અને ગુણે દ્વારા પ્રાપ્ત થતી શકિતઓ અનંત છે.
સેવા કરવામાં મુશ્કેલી ન પડે. ઘણા લેકે મૂર્તિની પૂજા કરે એને માટે જીવનપર્યન્ત પુરુષાર્થ કરીએ તે પણ ઓછા પડે
જ છે ને ? પણ નિર જનપદની સેવા કરવા માટે પાત્રતા એવું એમને સૂચવવું છે. પણ પ્રથમ પંકિતના બીજા ખંડમાં
કેળવવી પડે. તેઓ માર્મિક વાત કરે છે : માગનારે ગુણની ગણતરીમાં
સામાન્ય રીતે એવું મનાય છે કે જેને વેદનું કે કુરાનું પ્રવીણ-કુશળ હોય છે. એનામાં થેડા ગુણ કેળવાયા હોય તે
જેવા ગ્રંથનું જ્ઞાન હોય તેને ભગવાનના ગુણગાન ગાવાનું સરળ તે તેની ગણતરી કરવા માંડે છે. કેટલાક એથી સંતોષ પણ
થાય. વેદ, યજુર્વેદ, સામવૈદ અને અથર્વવેદ એમ ચાર માની લેતા હશે.
વેદે છે. હિન્દુધર્મશાસ્ત્રોનાં મૂળ વેદોમાં છે. વેદનો અર્થ જ્ઞાન આનંદઘનજી જાગ્રત છે, સાવધાન છે, સૂઠને ગાંગડે
પણ થાય છે. શેનું જ્ઞાન ? આનંદધનજી કહે છે કે વેદ, કુરાન, પિતાને ગાંધી કે કરિયાણાને વેપારી કહેવડાવે તેવા નથી.
બાઇબલ, ઝેન્ડ અવતા, શ્રીમદ્ભાગવદ્દગીતા વગેરેને અભ્યાસ ગ્રાહક પાછો ન જાય એ અને એટલે માલસામાન ભર્યો
હોય, પિંગળશાસ્ત્રની જાણકારી હોય તે ગુણગાન ગાવાનું ફાવે, હોય અને કેઇ પેતાની ગણતરી વેપારી તરીકે કરે તે સમજી
પણ મહાત્મા કહે છે એમાંનું કાંઈ પિતાને આવડતું નથી; શકાય, પણ બધાં ડબલાં લગભગ ખાલી ખખડતાં હોય એવી
ત, વાદવિવાદ કે કવિની હાઠી સિદ્ધ નથી. કાવ્યકલા કે હાટડી ચલાવનારને વેપારી ન કહેવાય. એમ થોડાક ગુણની
તક સિદ્ધ હોય તે પણ ભગવાન વિશે કહી શકાય, હજી કુંપળ ફૂટી હોય અને ગણતરી કરવા માંડે એ કેટલું
તેમના ગુણનું નિરૂપણ થઈ શકે, તે પણ ફાવતું નથી. વાજબી?
ભગવાનનું કેવી રીતે સ્મરણ કરવું, ભગવાન સંબંધી પ્રશ્નોના મનુષ્યને સ્વભાવ એ છે કે પિતામાં થેડી-ઘણી ગુણ- કેવી રીતે ઉત્તર આપવા એ વિશે તે અજ્ઞાન છે જ; સાથે સંપત્તિ એકઠી થાય એટલે એને વિચિત્ર પ્રકારની બેચેની થવા સાથે ભગવાનની કથાઓ અને વાર્તાઓ પણ આવડતી નથી. માંડે. જયાં સુધી એ બીજાને કહે નહિ ત્યાં સુધી એ નિરાંતે હદયના ભાવે કેવી રીતે પ્રગટ કરવા, ભગવાનની ભકિત કેવી બેસી શકે નહિ ! પશુ વધુ આહાર લે ત્યારે એને આફર રીતે કરવી એ પણ જો આવડતુ હેત તે ગુણગાન ગાવામાં ચડે. આફરે એટલે પેટનું ચડી જવું અથવા વધુ પડતુ મુશ્કેલી ન પપ્ત. અરે, ટાટું શું અને ઊનું શું એવી સીધીખાવાથી થતી અકળામણુ. ખેરાકના સંદર્ભમાં આફરો શબ્દ સદી બાબત પણ સમજાતી નથી, તે પછી જ્ઞાન, વિજ્ઞાન, પ્રજીએ છીએ તે ગુણના સંદર્ભમાં પ્રજીએ તે કદાચ
ભજન કરવાની રીત તે કયાંથી આવડે ? કાઇને ઉચિત ન લાગે પણ વાસ્તવિકતા એ છે કે પિતાના જેને આ બધું આવડતું હોય તેને ભગવાનની પ્રતીતિ સદગુણો અન્ય લેકે ન જાણે અને તેના કદર કે મહિમા ન થઈ જાય એવું માની લેવાની જરૂર નથી. ઊલટું, જેમની કરે ત્યાં સુધી પિતાને કઈ સમજતું નથી તેમ એ માનતે પાસે ઉપયુકત જાણકારી છે. તેઓ અજ્ઞાનમાં વધુ આથડે હોય છે અને દુખી થતા હોય છે. અન્યને જાણ થાય એટલા એવું બને. “શેપનિષદ'ના રચયિતાએ એક અદ્ભુત અને
Page #129
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫–૮૯ તા. ૧૬-૫–૮૯
આંચકા આપે એવી મામિક વાત કરી છે. ઋષિ કહે છેઃ અન્ય તમ પ્રવિશન્તિ ચેડવિદ્યામુપાસતે ! તતા ભૂય ધ્રુવ તે તમે ય ઉ વિદ્યામાં રતાઃ ॥ જેએ અવિદ્યાની ઉપાસના કરે છે તે ઘેર અંધકારમાં પ્રવેશ કરે છે. અને એ વિદ્યામાં જ રત રહે છે તેઓ માને કે એનાશીય અધિક અંધકારમાં પ્રવેશ કરે છે.
ગજબની વાત કરી છે. અજ્ઞાનથી મનુષ્ય ભટ્ટ તે સમાય, પણ વિદ્યામાં રત રહેનારા એનાથીય ઘેરા અવ્ કારમાં કઇ રીતે પ્રવેશે ? અજ્ઞાનીને સુધરવાનેા અવકાશ છે કાણું કે અજ્ઞાનને કારણે તેનામાં નમ્રતા હોય છે. જયારે જેની પાસે શબ્દજ્ઞાન છે, શાસ્ત્રોનુ અને સિદ્ધાંતોનું જ્ઞાન છે, જે પેતાને પડિત કે વિદ્વાન કહેવડાવે છે તે અહંકારી અની જાય છે. તેમને એમ જ થાય છે કે અમે બધુ જ જાણીએ છીએ. જે આવા અહંકારથી પીડાય છે તે ઘેર અંધકારમાં ન પ્રવેશે તે બીજે જાય કયાં? અજ્ઞાનને ઉપાય
માનવજાતે ઘણી અપ્રતિમ શેાધે! કરીને માનવાનું કલ્યાણ યુ` છે. આવી શેાધેાએ સસ્કૃતિને વિકાસ સાધી મનુષ્યો માટે ઘણું મેળવ્યું છે. પણ કેટલીક શેાધે એવી કરી જે આત્મધાક નીવડી, એટલું જ નહિં આ શેલેએ માનવતત્વને ખળભળાવી મૂકયું. યુદ્ધ એક આવી ભયાનક શેાધ છે. દારૂ, તમાકુ, કૈફી દ્રવ્યોનુ સરશેાધન આવી અન્ય ભયંકર શેાધેા છે.
ગુજરાતના વાદરા શહેરમાં પછાત વર્ગના કેટલાક લે ઝેરી શરાબ પીને મૃત્યુ પામ્યા અને જે અમુક માણસે એ દારૂ પીને સારવાર મળ્યા પછી બચી ગયા. તેમનું જીવન પણ ધુંધળું અની ગયું.. ક્રાઇનું મગજ કામ કરતુ નથી તેા કાઇને પક્ષાધાતની અસર થઈ, કાએ વાચા ગુમાવી તે! કાની આંખેાની રાશની ચાલી ગઇ. અને એટલે આ અચાનક ઘટનાએ કેવળ ગુજરાતમાં નહિ, સમગ્ર દેશમાં વ્યાપક હલચલ મચાવી દીધી અને મંરે શુભ આશયની ગુજરાતમાં દારૂબંધી ચાલી રહી છે તેની પ્રશંસા થવાને બદલે વ્યાપક નિંધ થઇ રહી છે.
છે. અહંકારને ઉપાય નથી મહાત્માં આન ધનજી ઉચિત જ કહે છે :
વરાજ પહેલાં અંગ્રેજી શાસનમાં પૂરબહામાં શરાખ્ પીવાતા હતા અને ફૅર ઠેર ખાનગી પીઠાંએ ચાલી રહ્યાં હતાં. ભારતવર્ષમાં પહેલેથી સૂરાપાન થતું આવ્યું છે તેનાં હીક પ્રમાણા મળી રહે છે. રાજા-મહારાજાઓને વૈભવ ખાતર ભરપૂર પીવાની આદત હતી અને કેટલાય સમ્રાટાએ એ મંદીને કારણે રાજ્યા ગુમાવ્યાં હોય તેવાં દૃષ્ટાંતે પણ ઇતિહાસમાંથી મળી આવે છે. સામાન્ય રીતે ઈસ્લામ ધર્મમાં સુરત દારૂ ધીનું ક્રમાન કે છતાં મુસલમાન બાદશાહો મહદ્ અ ંશે શરાખી હતા. જહાંગીરને એ વ્યસન એટલું વળગેલુ હતુ કે રાજકારભારમાં એ પૂરું ધ્યાન આપી શકતા નહિ. ઔર ંગઝેબ નિ ́સની હતા પણ તેણે પોતાના નાના ભાઇ મુરાદની ભરપૂર પીવાની આદતના ગેરલાભ ઉઠાવી તેની હત્યા કરાવી હતી. હિન્દુ સટાનું પતન સુંદરીએથી થયું છે તે મેાગલ સમ્રાટાની અધોગતિમાં શરાખે મહત્ત્વને ભાગ ભજવ્યો છે. પછાતવર્ગો પણ આ બદીથી
ગ્યાન ન જાનુ વિગ્યાન ન જાવું, ન જાનું ભુજનામા.
ગુજરાત અને મદ્યનિષેધ
૭ હસમુખ દેશી
૪૫
તેમણે સરસ માગ પકડયેા છે. તેઓ કહે છેઃ નંદના સમૃદ્ધરૂપે ભગવાનના મંદિરના દ્વાર પાસે ઊબા. રહી પ્રભુનુ, ગુણાના ધામરૂપ ભગવાનનું, ટણ કરું છું.
કેટલી બધી નમ્રતા પમ સ્થિતિએ પહોંચ્યા પછી એમ કહેવું કે મંદિરના દ્વાર પાસે ઊભા ઊભા રટણ છુ, ત્યારે મહાન વિજ્ઞાની ન્યૂટનનું મરણ થાય. ગુરુત્વાકર્ષણની મહાન શેષ કરનાર ન્યૂટન કહે છે કે હજી હું સમુદ્રને કિનારે ઊભે ઊભે છીપલાં વીણું ત્યુ, સમુદ્રમાં પ્રવેશ કરવાની વાત તે દુર રહી ! અહ ંકાર નામશેષ થઇ જાય છે પછી જ અ ંતરમાં દીવેા થાય છે અને બધુ ઝાકમઝોળ થઈ જાય છે, આનધનજીનું આ પદ રામે રામે દીવા પ્રકટાવે તેવુ છે.
મુકત નહાતા તેનુ સરસ નિરૂપણુ મહાકવિ કાલિંદાસે ‘શાકુન્તલ’ નાટકમાં કર્યુ છે. આમ ભારતવષ માં હિન્દુએ તેમજ
મુસલમાતા દારૂના ચેપથી મુકત નહાતા.
7)
એવા દેશમાં અગ્રેજ જેવી શક્તિશાળી પરદેશી પ્રા આવી. અતિશય ઠંડા પ્રદેશમાં રહેવાને કારણે યુરેાપ-અમેરિકામાં મદ્યપાન સર્વસામાન્ય છે. આમ છતાં તેના અતિરેકના ત્યાં પણ વિરોધ થાય જ છે. તેને તાજો દાખલે હમણાં જ જગતે જોયા છે. અમેરિકાના પ્રવતમાન રાષ્ટ્રપ્રમુખ ખુશ પેાતાના સંરક્ષણ સચિવ તરીકે ટાવર નામના રાજપુરુષની નિમણુક કરવા માગતા હતા પણ ત્યાંની સેનેટે તેને જોરદાર વિરાધ કર્યાં. ટાવર ‘વાહન એન્ડ વીમેન'ના માણસ હતા. એવા તેમના પર આક્ષેપ કરીને સેનેટ ખુશને મૂંઝવણમાં મૂકી દીધા હતા. આવા માણસને માથે આવી જબ્બર જવાબદારી મૂકી શકાય નહિ એવી સેનેટની દલીલ હતી. અમેરિકાના પ્રમુખને નાછૂટકે પેતાની પસંદગીને રદ કરવી પડી. ટાવરને એ સ્થાન ઉપર નિયુકિત મળી નહિ. આમ જ્યાં મદ્યપાન સામાન્ય મનાય છે અને જેને ત્યાંની આખાહવાના સંદર્ભમાં અનિવાય માનવામાં આવે છે એવા દેશમાં પણ ભરપૂર પીનારાઓ પ્રત્યે લેાકાને સહાનુભૂતિ હોતી નથી. આવા રાખીએ ત્યાં પણ ધૃણાની દૃષ્ટિએ જેવાતા હાય છૅ. અને જે લેકા એ દુષણથી મુકત હોય છે તેમને માનની દ્રષ્ટિએ પણ જોવામાં આવતા હોય છે.
ગાંધીજની પરદેશી શાસન સામેની લડત કેવળ રાજકીય લડત નહોતી. જીવનના અનેક ક્ષેત્રે જે દર્દીએ પેસી ગઇ હતી તેને ગાંધીજી નિમૂ`ળ કરવા માગતા હતા. પણ એ વિદેશી શાસનમાં શકય નહેતુ એટલે જ ગાંધીજીને માટે રાજકારણ એક આનુષંગિક વિષય હતા. તેમના જીવનનું પ્રધાન ચાલકબળ ધમ હતા અને તેમના ધમ' જીવનનાં શુભ મૂલ્યોથી રચાયેલા હતા. દારૂબંધી તે ધમનું એક મહત્ત્વનું સૂત્ર હતુ. ફક્ત રાજકારણને ગાંધીજએ શુદ્ધ કરવાનુ નતુ પણ જીવન સમગ્રને તે સ્વચ્છ કરવા માગતા હતા. અને આ માટે તેમનુ મન ભારતીય જીવનના અનેક પ્રશ્ને સાથે સતત
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જય`તી વિશેષાંક
૪૬
ગૂંથાયેલુ રહેતુ હતુ. દારૂબંધી માટે તેઓ ભાર ને કહેતા કે ‘જ્યારે 'સ્વરાજ મળશે ત્યારે હુ ં સૌ પ્રથમ દારૂને
સમાપ્ત કરીશ.
મને યાદ છે કે જ્યારે જ્યારે કાઇ પણું મુદ્દા ઉપર ગાંધીજીના અનુયાયીઓ સત્યાગ્રહ કરતા હતા ત્યારે દારૂનાં પીઠાંએ ઉપર પીટિંગ કરવાનું શરૂ થઇ જતું. રાજકટને સત્યાગ્રહ ચાલતા હતા ત્યારે કેટલાય સત્યાગ્રહીઓ દારૂના પીઠા ઉપર સત્યાગ્રહ કરીને દાવિરેધી સૂત્રેા કારતા અને પીઠાની અ ંદર જતા લેાકાને સમજાવીને નમ્રતાથી રાતા હતા. બાળપણમાં અમે સ્થળે સ્થળે દારૂડિયાને જોતા અને ગભરાઈ જતા. એ લેકા પાગલની જેમ આ રસ્તા ઉપર ભટકતા હાય, ગાળા ખેાલતા હાય, ખીભત્સ ચેનચાળા કરતા તેને ઘ્રાણ કાઢી નાખતા
어뿜
હાય કે જે કઈં સપાટે ચઢે હાય એ દિવસમાં મહિલા આઝાદ નહાતી અને અને ત્યાં સુધી ધરની બહાર નીકળતી નહિ એટલે દારૂડિયાના હલકા વત નને! ભેગ બનતી નહિ. રમતગમતનાં મેદાનમાં, નાટકામાં, સિનેમાઓમાં કે ટ્રેનની મુસક્રીએટમાં ખેફામ પીનારાઓ આવતા અને ધાંધલધમાલ કરીને નાટક કે સિનેમાના ચાલુ શે! અટકાવી દેતા. આવું વારંવાર બનતું અમે નિહાળ્યુ છે.
–સ્વરાજ તે આવ્યું પણ ગાંધીજી ગયા. અને એ ગયા તેમની સાથે તેમનાં જીવનમૂલ્યા પણ હિજરત કરી ગયાં. કમભાગ્યે તેઓ એવા વારસદાર। મૂકી ગયા જે ફકત લેાકાને ગાંધીજીના વિચારે માનતા રહ્યા તે પોતાના વનમાં જુદા જ વિચારી અપનાવતા રહ્યા.| ગાંધીજીએ રે
રાષ્ટ્રની કલ્પના કરી હતી એથી અવળી દિશાએ જ તેમનુ જીવનવહેણુ વહેવા લાગ્યું. સત્તા, સપત્તિ, સ્વાય. ને ભેગવૈભવમાં આળેટનારા તેમના અનુયાયીઓ ફકત પહેરવેશમાં અને શઘ્રમાં જ ગાંધીવાદી રહ્યા. અનીતિ, ભ્રષ્ટાચાર ને હિંસાનુ જે વિષુવૃક્ષ આજે પ્રજા નિહાળી રહી છે તેનાં મૂળ આ જીવનશૈલીમાં રહેલાં છે. સ્વરાજના આર ંભના દિવસેામાં બહુ જલદીથી ગાંધી વિચારાના દ્રોહ થઇ શકે એમ નહેતુ એટલે ઘણાં રાજ્યમાં દારૂબંધી આવી પણ ધીમેધીમે દારૂબંધીને રાષ્ટ્રસમગ્રમાંથી મહદ્ અંશે અન્ત આવી ગયા. મહારાષ્ટ્ર રાજ્યમાં તે જ્યારે વિધાનસભામાં દારૂબંધીના અન્તની કાયદેસર જાહેરાત કરવામાં આવી ત્યારે વિધાનસભ્યો હર્ષોંલ્લાસથી માટલીએ પછાડીને ઝુમી ઊંડયા હતા.
પ્રગટ રીતે જ્યારે દારૂબધી હતી ત્યારે પણ ખાનગીમાં ઘણાખરા નેતાઓ, પ્રધાન, અમલદારા દારૂ પીતા થઇ ગયા હતા. જે લે એ બદીથી માંડ બચી શકયા હતા તેએ પણ ધીમે ધીમે મેટા પિયાસી ની ગમા. તેની પાછળ પરદેશની વારંવાર વિનાકારણુ લેવાતી મુલાકાત, આંતરરાષ્ટ્રીય પરિષટ્ટા, સાંસ્કૃતિક ને રાજકીય આદાનપ્રદાન કારણભૂત હતાં એમ સ્પષ્ટ લાગે છે.
આપણા પત્રકાર કે લેખક દારૂ પીતે હાય એવી કલ્પના પણ અમે કરી શકતા નહિ. ન્હાનાલાલ, રમણલાલ, ધુમકેતુ, મેધાણી, સુંદરમ્ શરાખી હાય એમ કાઇ માને જ નહિ. આપણા પત્રકારો પત્રકાર પરિષદ્યામાં પ્યાલી ઉડાવતા હતા એમ કાઈ કહે તેા કહેનારે જ સાંભળવું પડે એવી પરિસ્થિતિ હતી; ત્યારે આજના ગુજરાતી લેખક કે પત્રકાર પીવામાં ગૌરવ
48
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫–૮૯
લેતે હેય એવુ ઘણી વાર વાંચીએ છીએ કે સાંભળીએ છીએ. ભ્રૂણા સમય પહેલાં એક નામાંકિત ગુજરાતી વાર્તાકાર વધારે પડતા શરાબસેવનથી એકાએક રસ્તામાં જ હાર્ટ એટેકના ભેગ અતીને અકાળે પરમતત્ત્વમાં મળી ગયા એવું સાંભળ્યુ ત્યારે અમે ચોંકી ઊઠયા હતા. થેડા દિવસે પહેલાં સાહિત્યના અધ દુગ્ધ અભ્યાસી જેવા એક પત્રકારે આજની ગુજરાતી પ્રજાની એ માટે ઝાટકણી કાઢી હતી કે ગુજરાતની જનતા આજે પેાતાના સાહિત્યકારને ઓળખતી નથી પણ મેરારીબાપુ હરિયાણી કે ડૅાંગરેજી મહારાજ પાછળ જરૂર ગાંડી છે ! (અલબત્ત મે-ચાર દિવસે પછી જ એ પત્રકારે મેરારી-બાપુનેા લાંબા ઇન્ટરવ્યૂ પેાતાના પત્રમાં પ્રગટ કર્યાં હતા એ એ જુદી વાત છે.) અને તેમણે જે 'મહાન' લેખકાના ઉલ્લેખ કર્યાં હતા તેમાં ઉકત શરાબસેવનથી એકાએક અકાળે પ્રભુના પ્યારા બની ગયેલા મહાનુભાવ લેખકને પણ નામોલ્લેખ હતા.. પરંતુ આવા લેખકા પ્રત્યે પ્રજાને શું માન હોય ? જે લેખકના, દિવસ જ ઇમ્પોટેડ ખાટલી પીવાથી શરૂ થતા હાય ઍવા લેખક પ્રત્યે પ્રજાને, અને તેમાંય ગુજર પ્રજાને શી લાગણી હોય ? ગાંધીયુગ સુધી ગુજરાતી સાહિત્યકારનું સાહિત્ય ધમની સાથે વંચાતું હતું. આજે હવે એ પરિસ્થિતિ ન રહી હાય. તે તેમાં દોષ કાનો ? કેટલાક સમય પહેલાં સૌરાષ્ટ્રના એક શાયરે કાઈ જાહેર મુશાયરામાં શરાખ પીને ધાંધલધમાલ મચાવી હતી અને એ માટે એક નિષ્ઠાવાન સરકારી અધિકારીને તેમના સામે પેાલીસસ કરવા પડયા હતા. ત્યારે એ શાયરે અને તેમના અન્ય શાયર મિત્રાએ પ્રચંડ ઊંડાપે મચાવ્યો હતે. અને અન્તે તેમની જ જમાતના એક મન્ત્રીની ભલામણથી એ પોલિસકેસ પાછૅા ખેંચાયા હતા એવુ કંઇંક યાદ છે. શરાબ પી જાહેરમાં ધાંધલ કરનારા અને એ ધમાલને અતે વી. આઇ. પી. ટ્રીટમેન્ટ માગનારા લેખા પ્રત્યે પ્રજાને કૈવી સહાનુભૂતિ હોય ? અનેક સમ્રાટાની જેમ અનેક શાયરા પણ શરાબ પીને ક ગાલ બન્યા તેની પાછળ સૂરાને એક પ્રગતિની નિશાની, પ્રેરણાના સ્રોત કે જીવનના ગમને ભૂલવાની ફેશન ગણાવવાનું કારણ પણ હશે જ. ઉમર ખય્યામથી ગાલીબ અને ગાલીબંથી કેટલાક આજકાલના શાયરેાની દાસ્તાન તેના જીવંત પુરાવા છે.
કવિને Artist–કલાકાર માનવા મનાવવાનું કારણુ હુંમેશાં આગળ ધરવામાં આવે છે. કવિ કે લેખક એકા સ ંસ્કારરવામી નહિ, પણ કલાકાર છે અને કલાકારો માટે જે તે ક્ષેત્રમાં સૂરાપાન અનિવાય ગણવામાં આવે છે. જે કલાકારા આર્થિક દ્રષ્ટિએ ધણા સામાન્ય માણુસા હતા. અને જેએ સતત આવતી કાલની આર્થિક ચિંતાઓથી ઘેરાયેલા રહેતા હતા એવા જૂની રંગભૂમિના અભિનેતાઓ આ અનિષ્ટથી મુકત નહોતા. મેાહનલાલથી માંડીને માસ્ટર કુમાર સુધીના ધંધાદારી અભિનેતાઓની જીવનવેદનામાં શરાખે મહત્ત્વનું પ્રદાન કર્યુ છે. અને છતાં જોવા જેવુ' એ છે કે આજના અવેતન પણુ હવે લગભગ સવેતન બની ચૂકેલા ગુજર્રંગભૂમિના સુશિક્ષિત કલાકારા પણુ એ અનિષ્ટથી ગ્રસ્ત થયેલા છે. નાટકના શે પૂરા થાય એટલે બંધબારણે શરાબની મહેફિલા ઊડતી હોવાના સમાચાર સાંભળવા મળે જ છે.
સિનેસૃષ્ટિમાં તે ભાગ્યે જ કાઇ કલાકાર એવા હશે જે આ બદીથી બચી શકયા હાય. તેમની આંખેા સામે અનેક મહાન પ્રતિભાઓના શરાબને કારણે કરુણ અંજામ આવ્યા
Page #131
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯
ઢાવા છતાં આજના કાઈપણ ફિલ્મકલાકાર આ ભયાનક દૈત્યથી દુર રહેતા હશે. પરિશ્રમના વળતર રૂપે કે કે પછી ફેશન યા શેખને ખાતર સિનેમાસષ્ટિની પાટી એમાં જે બેફામ શરાબ પીવાય છે એ તે ઝાકઝમાળ દેખાતી રંગીન સૃષ્ટિનું જાણે કાયમી આકષ ણુ બની ગયુ હાય છે...ત્યાં પણ કે. એલ. સાયગલથી માંડીને રાજકપૂર સુધીના સિતારામે દાા ત્ય ભરખી ગયે. હાવા છતાં એ સિલસિલા ચાલુ જ રહ્યો છે.
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
આવા વાતાવરણમાં ગુજરાત રાજ્યની દારૂબંધી ભીષણ અંધકારમાં પ્રકાશનાં કિરણુ જેવી છે. તેમાં હલકા ઝેરી શરાબના સેવનથી અપમૃત્યુ થાય એટલે દારૂબંધી હટાવી દેવી જોઇએ એમ ભારતના અમુક સસટ્ટાથી માંડીને સામાન્ય લેખા તે નાગરિકા પણ કહેવા માંડે ત્યારે ધ્રુજારી પસાર થઇ જાય છે. દુરદર્શન ઉપરથી સરકારી સવાદદાતા બહુ ખૂબીપૂર્વ`ક દારૂબધીનાં અનિષ્ટ દર્શાવે છે અને કાઇ કુશળ લેખક કે કવિની રીતિએ ગુજરાત સરકારને દારૂબ’ધી હટાવવાની ‘દ્રષ્ટિ' આપે છે ! દારૂબંધીથી કેવાં અપમૃત્યુ નીપજે છે, પોલીસખાતુ કેટલું ભ્રષ્ટ અને છે, હલકા, ગેરકાનૂની શરાબના વેપારીઓ કેવા ધુમ ના કરે છે તે રાજ
વ્યકિત એ સમાજના એકમ છે. વ્યક્તિની વૃત્તિ-પ્રવૃત્તિની અસર સમગ્ર સમાજ ઉપર પડે છે, એ કારણે દાંભિકતાને એક સામાજિક પ્રદુષણ રૂપે ઓળખાવવાનુ પસંદ કરું છુ આજકાલ સમાજમાં દ ંભનુ પ્રમાણ વધી ગયાનું આપણે સાંભળીએ છીએ. આ દંભ શી ચીજ છે ? દંભ એટલે ડાળ, ઢોંગ કરવા. આજે ભૌતિકવાદી માનસ સત્ર જોવા મળે છે. દરેક માણુસ દોડતો દેખાય છે. સધળી ગતિ પ્રગતિ નથી. આજના માણસ કઈ તરફ ગતિ કરે છે ? કદાચ મૃત્યુ તરફ. એને મન જે દેખાય છે એટલી જ સૃષ્ટિ છે. આ સૃષ્ટિમાં એ ચકરાવે ચડયા છે. હુ' ભૂલતા ન હાઉ તે સદ્ભુત વા. મા. શાહના એક પુસ્તકન્તુ શીર્ષક હતું : “સ‘સારમાં સુખ કયું છે ?’ દરેકની દેડ સુખ મેળવવા પાછળ છે. સુખ પૈસાથી મેળવી શકાય છે એવી શ્રદ્ધા હોવાથી આજના માણુસ પૈસા મેળવવા પાછળ પોતાની બધી શક્તિ ખચે છે. જો આ સત્ય હોત તે જેમની પાસે પૈસા છે એ દરેક માણસ સુખી રહેવા જોએ. પણ વાસ્તવમાં એમ નથી. એટલે સુખને આધાર ખીજા કાઇ તત્ત્વ ઉપર છે એ વસ્તુ આપોઆપ સમજાય છે.
૪૭
કારણીઓ તેમજ પ્રધાના એ દ્વારા કેવી તે એક પ્રકારની રાયલ્ટી મેળવે છે; એ બધું કાઇ કુશળ કલાકારની અદાથી દર્શાવીને પરાક્ષ રીતે દારૂબંધીની નીતિને ત્યાગ કરવાના ગુજરાત સરકારને સંકેત કરવામાં આવે છે. દારૂબંધીને કારણે ખુદ સરકારને લાખા રૂપિયાની એનની આવક થાય છે એટલે જ એ દારૂબČધીને વળગી રહી છે એવા હળવો આક્ષેપ પણ ભારે સિજ્જતથી થાય છે.
દાંભિતા : એક સામાજિક ૐ રમણલાલ જોશી
એટલે સમાજમાં વ્યાપક બનેલા દંભનું પગેરુ' અસત્યમાં મળો આવે છે. માણસ કૅ સમાજ આવા દંભ કરવાને કૅમ ગેરાવ છે ? દંભ દ્વારા દુન્યવી હેતુએ હાંસલ કરવાના એના આશય હાય છે. સ્વાભાવિક રીતે જ અહિમુ ખતા એની પ્રેરણા છે. હિંમુ ખ વ્યક્તિ અહીં વૃત્તિથી પીડાય છે. આ જગતના નિર્માતા પોતે છે અને આવી રીતે દ ભાચરણ દ્વારા પેાતાનાં સાષ્યો સિદ્ધ કરી શકાય એમ તે માનતા હોય છે. ઇશ્વરના અસ્તિત્વને, એની સત્તાના તે બિલકુન્ન સ્વીકાર કરતા હાતા નથી. માણસ ભ કરે છે એની પાછળ જે ક્ષુલ્લક આશયેા રહ્યા છે અને વ્યાપક રીતે ત્રણ વિભાગમાં વહેંચી
શકાય:
S
–પણ આ બધાં અનિષ્ટોને એક બાજુએ રાખીએ અને ખીજી તરફ દારૂ પીવાની છૂટ આપી દેવામાં આવે તા જે હાનિ દારૂ પીવાથી અને દારૂની દુકાને ખાલવાથી થશે તે ઘણી ભળનક શે. ગુર્જર પ્રજાની સાંસ્કારિક ચેતના દારૂબધીને કારણે વધારે ધબકે છે, ગુજર યુવાનનું ખમીર નશાબંધીને કારણે વધારે ઉજજવળ બન્યુ છે. અન્ય પ્રદેશાની તુલનામાં ગુજરાત. આ વિષયમાં વધારે ગૌરવશીલ રહ્યું છે. ગાંધી જીવન 'નનુ એક માત્ર પ્રકરણ-જેવુ છે તેવુ–ગાંધીજીની પેાતાની પ્રજા સાચવીને તેમના આત્માને શાંતિ પહોંચાડી છે. અને માટે જ દારૂબંધીના જ્યારે ગુજરાતમાંથી યાગ થશે ત્યારે ગુજરાતને ગાંધીયુગ સર્વાંગી દ્રષ્ટિએ ખતમ થઈ ગયા હશે.
પ્રદૂષણ
૧. પેાતે કુવા સાથે અને સારે છે એ બતાવવું. ૨. ખીજાને માઠું ન લાગે.
૩. ખાટી રજૂઆત દ્વારા પેતે જેને અનુકૂળ માને છે એવા પ્રતિભાવ મેળવવા. આ ત્રણે પાછળ મનનું અજ્ઞાન રહેલુ છે.
પહેલામાં તે પેાતાના સાચા સ્વરૂપને ગેાપિત કરે છે અને તે જે નથી તેને આગળ કરે છે એમાં કેટલીકવાર આત્મરતિ પણ ભળેલી હેાય છે. પ્રદર્શન વૃત્તિથી પ્રેરાઇને તે પોતાના વ્યકિતત્વને ઉઠાવ આપવાના પ્રયાસ કરે છે.
ખીજામાં તે સામા માણુસને રખેને ખાટું લાગી જાય એ ગણતરીથી સાચી હકીકત ન કહેતાં ગોળ ગોળ અને મારીમચડીને વિકૃત રૂપે હકીકતોને રજૂ કરે છે. સ્પષ્ટ છે કે એમાં ભેદ્રષ્ટિ રહેલી . પેતે એનાથી જુદો છે એમ માનીને તે ચાલે છે. સર્વત્ર પરમાત્માની લીલા વિસ્તરી રહ્યાનું નથી એને સ્મરણ કે નથી એવું સ્વપ્ન પણુ.
અને હૅલ્લી વાત તે પેાતાના સાયને અનુકૂળ એવુ વલણુ સામી વ્યકિતમાં પ્રગટાવવું. દંભ કરવાની પાછળ આવી. મનવૃત્તિ હોય છે
વિચિત્ર વસ્તુ તે એ છે કે દંભ કરનાર વ્યકિત તે દલ કરે છે. એનાથી પેાતે નાત-અજ્ઞાત હાય છે. દભ કરનાર વ્યકિત સામા માણસ પેાતાની આ રીતરસમથી અજાણ છે અને પોતે એને કવે છેતરી શકે છે એમ મનમાં સમજતી હોય છે, ગુ જાણુકારની આગળ ઍની વાત છૂપી રહી શકતી નથી.. કાવાર કાષ્ટ મોઢે ન ખાલે પશુ સમજે તેા છે જ કે આ માસ દંભ કરી રહ્યો છે. ખરી રમૂજ તા ત્યારે આવે છે જ્યારે સામે માણસ પણ દંભી જ હોય. બંને દ’ભીએ એક
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
બીજા સામે ટકરાય છે અને જેનામાં વધુ ચાલાકી, યુકિત-- છેતરવા કરતાં કેઇનાથી છેતરાવું વધુ સારું છે, કેમકે પ્રયુકિત કે વાણીવિલાસ હોય છે તે બીજાને મહાત કર્યાને છેતરનારને સરવાળે કંઈ. ગુમાવવું પડતું નથી, જ્યારે ઇતરસંતોષ મેળવે છે.
નારને કદાપિ સાચી શાંતિ મળતી નથી. તુલસીદાસે પણ કહ્યું સમાજ વ્યક્તિઓને બને છે અને વ્યકિતઓ જેવું છે કે “ો સારો મિત્રે રજા '-ભેળા માણસને રઘુરાયા
ચરણ કરે એવો સમાજ બને છે. કેટલીકવાર સમાજના મળે છે. માણસ પોતાના અંતઃકરણને કાચ જેવું નિર્મળ રીતરિવાજો, રૂઢિ કે પ્રણાલિકાઓના પાલનમાં દંભવૃત્તિ દેખા કરે અને જે તેમાં મલિનતાને ડાધ સરખા ન રહે દે છે અરે ! ધાર્મિક બાબતમાં પણ નીતિનિયમમાં છૂટછાટને તે એવા અંતઃકરણમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. માગે શેધી કાઢી લે કે ઈશ્વર આગળ પણ દંભ આચરતા સવંત્ર તે પરમાત્માને વિલસતા અનુભવે છે, અને તેને તે હોય છે. શું વ્યકિત કે સમાજ, દંભાચરણ માણસને ક્રમશઃ નીચે જ્યાં હીંડે ત્યાં લાગે હરિને હાથ” એવો અનુભવ ધરક્ષણે તે ઉતારે છે. નિદભી માણસને સ્વભાવ સરલ હોય છે, અને રહે છે પરમાત્માની મહાન બક્ષિસરૂ૫ એવા મનુષ્ય જીવનની દરેક બાબતમાં, વ્યવહારમાં તે સરપણે વર્તે છે. સરલ કૃતાર્થતા અનુભવાય એથી અદકુ બીજુ શું હોઈ શકે ? માણસને છેતરાવાના પ્રસંગે પણ આવે છે પરંતુ કેને દાંભિતાના પ્રદુષણથી મુક્ત થયા સિવાય એ કયાંથી શકય બને? ભવ્ય વ્યક્તિત્વનું હૃદયસ્પશી નિરૂપણ વસ્તુપાલ વિષયક રાસકતિઓ
છ બળવંત જાની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંથી એક જ સ્વરૂપમાં હીરાનંદસૂરિ પીંપલગચ્છના જૈન સાધુ વીરપ્રભસૂરિના શિષ્ય તરીકે સમાન વિષ્ણુની કૃતિઓ રચાઈ હોય એવા ઘણાં ઉદાહરણ એળખાવાયેલ છે. આ સિવાય એમના જીવનની વિશેષ વિગત મળે છે. બારમી – તેરમી શતાબ્દીમાં સાહિત્ય, શિલ્પ, - પ્રાપ્ત થતી નથી. એમની કૃતિઓમાંની સૌથી જૂના રચના સ્થાપત્ય અને રાજકીય એમ અનેકવિધ ક્ષેત્રે કરેલા વર્ષાનિદેશનને આધારે . સ. ૧૪૨૮માં કત હયાત હશે પ્રદાનથી પ્રસિદ્ધને પામેલા મહાઅમાત્ય વસ્તુપાલના એવું અનુમાન કરીને પંદરમાં શતકને પૂર્વાર્ધ એમને કવનચરિત્રને કેન્દ્રમાં રાખીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સાત કાળ હશે એમ અનુમાની શકાય. એમની મુદ્રિત કૃતિઓ આ જેટલાં રાસ રચાય છે. (જો કે “વસ્તુપાલનુ' સાહિત્ય મંડળ” નામના
પ્રમાણે છે. શોધનિબંધના સંશોધક છે. ભોગીલાલ સાંડેસરાએ નિબંધ
- (૧) વરતુપાલ તેજપાલને રાસ, (૨) વિદ્યાવિલાસ પવાડો પ્રકાશન પછી ઇ. સ. ૧૯૬૩ માં હીરાનંદસૂરિ કૃત વસ્તુપાલ
(૩) કલિકાલ રાસ, (૪) સ્થૂલિભદ્ર બારમાસા (૫) કલિયુગ તેજપાલને રાસ સંપાદિત કરીને પ્રકાશિત કરતી વેળાએ
બત્રીશી (૬) દિવાળી ગીત (૭) સરવતી-લક્ષ્મી વિવાદ ગીત. વસ્તુપાલ વિષયક રાસકૃતિઓના પાંચ કર્તાઓને ઉલ્લેખ કરેલ છે.
, અમુદ્રિત કૃતિઓ આ પ્રમાણે છે : પરંતુ ‘જૈન ગૂર્જર કવિઓ'ની સંવર્ધિતી એવી બીજી આવૃત્તિના ગ્રંથમાંથી મને આ વિષયક સાત કર્તાઓ-કૃતિઓ
(૧) સમ્યકત્વ ભૂલબાર વતરાસ (૨) જાંબુવામીને વિષય સંદર્ભો પ્રાપ્ત થયેલા છે.)
વિવાહ (૩) અઢાર નાતરાની સજઝાય (૪) કર્મવિચાર
ગીત, (૫) દશtહભદ્ર ગીત. (૬) નલરાજ ગીત, (૭) પ્રાચ્છાવિક આ સાતેય રાસઓના જીવનકવનની પૂરતી વિગતો
થા, (૮) શરુંજય ભાસ. ગુજરાતી સાહિત્યમાં ઈતિહાસમાંથી પ્રાપ્ત થતી ન હોઈ પ્રારંભે એ સાતેય રાસકર્તાઓના જીવન અને પ્રદાનને આ
૨. લમીસાગરસૂરિ :- આ કર્તા વિશે વિશેષ વિગત પરિચય પ્રસ્તુત કરવાને અશય છે. ત્યારબાદ એ રાસકૃતિઓની
પ્રાપ્ત થતી નથી. લક્ષ્મીસાગર નામધારી બે કર્તા હોવાની વિષયસામગ્રી અને કથનકળાના સ્વરૂપને પરિચય રજૂ કરીને
સંભાવના છે. એમાંના એક સમીસાગર તપગચ્છમાં થયેલા.
એમને જન્મ સંવત ૧૪ ૬૪ (ઇ. સ. ૧૪૧૦) અંતે આ રાસ પરંપરાનું મૂલ્યાંકન પ્રસ્તુત કરવાને ઉપક્રમ
ભાદ્રપદ વદી
બીજને દિવસે અને દીક્ષા સંવત ૧૪૭૦ (ઈસ. ૧૪૧૪)માં જાળવ્યું છે.
લીધા અને સંવત ૧૫૩૯ ઇ. સ. ૧૪૮૩)માં કાળધમ" વસ્તુપાલ ચરિત્રને વિષયસામગ્રી તરીકે પસંદ કરીને
પામ્યાના ઉલ્લેખ મળે છે. બીજા એક લમીસાગર માલધારી સુજાચેલા રાસની પરંપરાના આરંભક છે, હીરાનંદસૂરિ ઇ. સ.
ગ૭માં ગુણુસાગરસૂરિના પટ્ટધર થયા હતા. એમની સમયાવધિ ૧૪૨૮માં “વસ્તુપાલ રાસ’ તેમણે રચેલે. ત્યાર પછી લમીસાગર
સંવત ૧૫૪૮ થી ૧૫૭૫ ઈ. સ. ૧૪૯૨ થી ૧૫૨૧ ને સરિ, પાäચંદ્ર સૂરિ, સમયસુંદર, પ્રેમવિજય, મેરુવિજય અને
પ્રમાણિત થયેલ છે. આ બેમાંથી ક્યા લમીસાગરસૂરિએ છેલ્લે સત્તરમાં શતકના ઉત્તરાર્ધમાં થયેલા અભયમ પાસેથી
“વસ્તુપાલ તેજપાલ રાસ’ કૃતિ રચી હશે એને ખ્યાલ કૃતિમાંથી રાસકૃતિ મળે છે. આપણે ક્રમશઃ આ કર્તાઓના વન અને
પ્રાપ્ત થતું નથી. કર્તાના સમયવને આધારે આ કૃતિને પ્રદાનની વિગતે જોઈએ.
પંદરમા શતકના ઉત્તરાર્ધમાં મૂકી છે. હીરાનંદસૂરિ–૧ પછીના ૧. હીરાનંદસૂરિ : વસ્તુપાલના ચરિત્રને કેન્દ્રમાં રાખીને, ક્રમે આ કૃતિને રાખી છે આ કર્તાની વસ્તુપાલ તેજપાલ મધ્યકાલીન ગુજરાતી રાસસાહિત્ય સ્વરૂપમાં એ વિષયક સર્જનની રાસ નામે એક જ કૃતિ મળે છે અને તે મુદ્રિત છે. પરંપરા ઊભી કરનારાઓમાં હીરાનંદસૂરિ પહેલા છે. તેમણે ૩. પાર્શ્વચંદ્રસૂરિ : (પાયચંદીય) પાર્ધચંદ્ર નામને જે “વસ્તુપાલ તેજપાલને રસ” નામની રાસકૃતિ રચી છે. આ એક ગ૭ ચાલે છે તેના મૂળ પુરુષ આચાર્યે એવા પા. રાસમાં રચના સમય પણ નિર્દેશાયેલા છે. એ મુજબ દઇ સ. ચંદ્રસૂરિ હમીરનગરના મૂળ વતની હતા. એમનો જન્મ વિક્રમ ૧૪ર૮ (વિ. સં. ૧૪૮૪)માં રચાયેલ છે. આ રાસના કર્તા સંવત ૧૫૩૭ (ઇ. સ. ૧૪૮૧) ચૈત્ર સુદ નોમ ને શુક્રવારે
Page #133
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
થયેલે. એમના પિતાનું નામ વેલ્ડંગશાહ અને માતાનું નામ વિમલાદે હતું તેઓ પ્રાગ્રંશી હતા, એવી વિગતે મળે છે. વિ. સં. ૧૫૪૬ (ઈ. સ. ૧૪૯૦)માં એમણે સાધુનના શિષ્ય તરીકે દીક્ષા લીધેલી. વિપુલ સાહિત્યસજન ઉપરાંત મારવાડના રાજા રાવળંગજી તથા મૂળરાજ માલદેવજીને એમણે પ્રબોધેલા. ખૂણેત ગેત્રના ક્ષત્રિય રાજપુતાના ૨૨૦૦ જેટલા ઘરને પ્રબોધીને એસવાળ શ્રાવક બનાવેલા. બીજા પણ અનેકને એમણે શ્રાવકે બનાવેલાના ઉલ્લેખ મળે છે. એમણે દીક્ષા પછી અનેક પદવીઓ જેવી કે સંવત ૧૫૫૪ (ઈ. સ. ૧૪૯૮) માં ઉપાધ્યાય પદવી, સંવત ૧૫૬૫ (ઈ. સ. ૧૫૦૯) માં આચાર્ય પદવી અને સંવત ૧૫૯૯ (ઈ. સ. ૧૫૪૩) માં યુગપ્રધાન પદવી મળી હતી. સંવત ૧૬૧૨, (ઇ. સ. ૧૫૫૬) માં કાળધર્મ પામેલા. આમ ઈ. સ. ૧૪૮૫ થી ૧૫૫૬ સુધીના જીવનકાળને આધારે પાદ્મચંદ્રસૂરિને આપણે પંદરમા શતકના ઉત્તરાર્ધ અને સેળમા શતકના પૂર્વાર્ધન -સમયમાં ગઠવી શકીએ.
એમની મુદ્રિત કૃતિઓ આ પ્રમાણે છે: (૧) સાધુ વંદના. (૨) ચરિત્ર મનોરથમાળા. (૩) શ્રાવક મનેય માલા, (૪) વસ્તુપાલ તેજપાલ રસ (૫) આત્મિશિક્ષા (૬) આરાધના મટી. (૭) વીસ વિહરમાન હતુતિ (૮) એકાદશ વચન કાત્રિશિકા (૯) કેશી પ્રદેશ પ્રબંધ (૧૦) ૨૯ ભાવના (૧૧) સક્ષેપ આરાધના (૧૨) આદિજિન વિનતિ (૧૩) સંવેગ બત્રીશી (૧૪) ચતુર્વિશતી જિન પંચકલ્યાણક રતવન, અને (૧૫) શ્રવણ મરથ માલા. પચીશ જેટલી અમુદ્રિત કૃતિઓ છે. એમાંની કેટલીક શીર્ષક અત્રે દર્શાવેલ છે. (1) પાક્ષિક છત્રીશી, (૨) અતિચાર પાઈ (૩) આગમ છત્રીસી, (૪) ઉતરાયન છત્રીસી (૫) ગુરુ છત્રીસી (૬) મુહપdી છત્રીસી (૭) વિવેક -શતક, (૮) દુહા શતક, (૯) એષણ શતક (૧૦) વિધિ શતક (૧૧) સંગરંગ પ્રબ ધ વગેરે.
૪. સમયસુંદર ઉપાધ્યાય : સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, રાજસ્થાની, હિન્દી, સિંધી અને ગુજરાતી એમ વિવિધ -ભાષાની મળીને શતાધિક રચનાઓના કતાં સમયસુંદરને જન્મ સંવત ૧૬૧૦ (ઇ. સ. ૧૫૫૪)માં થયાનું મનાય છે. મારવાડના સાંચારની પ્રાગ્રાટ વણિક જ્ઞાતિમાં એમનો જન્મ થયાના ઉલ્લેખ મળે છે. એમના પિતાનું નામ રૂપસિંહ અને માતાનું નામ લીલાદેવી હતું. સંવત ૧૬૩૦ (ઈ. સ. ૧૫૭૪)માં ખરતરગચ્છના જિનચંદ્રસૂરિ ઉપાધ્યાયના શિષ્ય સકલચંદ્રગણિના શિષ્ય તરીકે દીક્ષા લીધેલી. સંવત ૧૬૪ (છે. સ ૧૫૮૫)માં એમને ગણિપદવી, સંવત ૧૬૪૯ (ઇ. સ. ૧૫૯૩)માં વામનાચાર્યની પદવી, સ વત ૧૬૭૧ ઈ.સ. ૧૬૧૫)માં ઉપાધ્યાય પદવી અને અંતે મહોપાધ્યાયની પદવી મળી હોવાનું જાણવા મળે છે. સંવત ૧૬૯૬ (ઈ. સ. ૧૫૪૦)ને રૌત્ર સુદ તેરસને દિવસે અમદાવાદમાં તેઓ કાળધર્મ પામેલા.
એમણે રાસા, પ્રબંધ, પા, છત્રીસી, વીસી. સ્તવન, સજઝાઈ અને ગીત જેવાં સાહિત્યસ્વરૂપે ઉપરાંત વ્યાકરણ, ટીકા, કાવ્યલક્ષણ, ૬, ન્યાય, જ્યોતિષશાસ્ત્ર અને સિદ્ધાન્તચર્ચા અને કાર્થસાહિત્ય તથા બાલાવબોધ જેવાં વિવિધ ક્ષેત્રમાં પણ પ્રદાન કર્યું છે. જેમાંથી એમની બહુમુખી સાહિત્યિક પ્રતિભાશકિતનાં દર્શન થાય છે. ગુજરાતી ભાષામાં
એમની ત્રીસ જેટલી રચનાઓ મળે છે. મેગલ સમ્રાટ અકબરને સમયસુંદર પ્રત્યે અપાર આદર હતા. રાજાના દુદતે સખ્યમ” એ આઠ અક્ષરને આઠ લાખથી પણું વિશેષ અર્થે તારવીને રચેલ ગ્રંથ “અષ્ટલક્ષી'થી અકબર અને અન્ય રાજાઓ પણ પ્રભાવિત થયા હતા. સમયસુ દરને પીસ્તાલીસથી પણ વધુ શિષ્ય હતા. તેમાંના કેટલાક તો ઉત્તમ વિદ્વાન અને સજ' તરીકે સુખ્યાત થયેલા. સંવત ૧૬૮૭ (ઇ. સ. ૧૬૨૧)ના દારુણ દુષ્કાળની અત્યંત ઘેરી અસર એમના ચિત્ત પર પડેલી. સમયની સામાજિક રાજકીય સ્થિતિને આલેખતી રચનાનું સર્જન કરેલું. આમ સવેદનશીલ, પ્રકાંડ પંડિત, બહુત અને ઉત્તમ કવિ એવા સમસુંદરને જન્મ ઇ. સ ૧૫૫૪ અને અવસાન વર્ષ ઈ. સ. ૧૬૪૦ ને આધારે સાળમા શતકને ઉત્તરાર્ધ અને સત્તરમાં શતકના પૂર્વાર્ધના સમયમાં આ સર્જકને ગઠવેલ છે. એમની પચીસેક જેટલી મુદ્રિત કૃતિઓમાંથી કેટલીકનાં શીર્ષકે આ પ્રમાણે છે, (૧) નલદવદંતી રાસ (૨) મૃગાવતી ચરિત્રપાઈ (૩) સીતારામ ચોપાઇ (૪) વલ્કલગીરી રાસ, (૫) સિંહલસૂત પ્રિયપલક રાસ (૬) વસ્તુપાલ તેજપાલ રાસ (૭) શત્રેય તીર્થ રાસ (૮) ક્ષુલ્લક કુમાર રાસ (૯) ચંપકશ્રેષ્ઠી ચેપ (૧૦) ધનદત્ત શ્રેષ્ઠી ચોપાઇ (૧૧) પૂજા રત્નકવિ રાસ (૧૨) ક્ષમા છત્રીસી (૧૩) કમંછત્રીસી (૧૪) સત્યાસિયા દુષ્કાળ વર્ણન : છત્રીસી વગેરે. એમની કેટલીક અમુદિત કૃતિઓમાંથી કેટલીકનાં શીર્ષકે આ પ્રમાણે છે:
(૧) સાંબ પ્રદ્યુમ્ન ચેપ (૨) દ્રૌપદી પાઈ (૩) ગૌતમ પૃચ્છા પાઠ (૪) થાવસ્યાસ્ત રોપાઇ (૫) સાધુવંદના રાસ (૬) ષડાવશ્યક બાલાવબેધ.
૫. પ્રેમવિજય : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ કવિ પૂર્વે ત્રણ પ્રેમવિજ્ય નામધારી કર્તાઓ (ઇને “વસ્તુપાલ તેજપાલ રાસ’ના કર્તા પ્રેમવિજયને ચે કેમ અપયેલ છે. તપગચ્છના જૈન સાધુ વિજયસેનસૂરિના શિષ્ય વિમલસેનસૂરિના શિષ્ય તરીકે એમને ઉલ્લેખ મળે છે. એ સિવાય આ કર્તા વિશેની વિગતો પ્રાપ્ત થતી નથી. એમની કૃતિમાંથી રચનાવ સંવત ૧૬૫૯ (ઇ. સ. ૧૬ ૦૩) પ્રાપ્ત થતું હોઇને આ સમયે કર્તા હયાત હશે એમ ધારીને સત્તરમાં શતકના પૂર્વાર્ધમાં આ કર્તાને ગોઠવેલ છે. એમની મુદિત કૃતિઓ એ પ્રમાણે છે : (૧) આત્મશિક્ષા ભાવના, (૨) શત્રુંજય સ્તવન, (૩) સીતા સતી સજઝાય અને અમુદ્રિત કૃતિઓ આ પ્રમાણે છે (૧) તીર્થ” માલા, (૨) વસ્તુપાલ તેજપાલ રાસ (૩) ધનવિજય પન્યાસ રાસ.
૬. મેરુવિજય :- તપગચ્છના જૈન સાધુ વિજયદાનસૂરિ પતિની પરંપરામાં ગોપજી ગણિત વિજય ગણિના શિષ્ય તરીકે ઉલ્લેખ મળે છે. એથી વિશેષ અન્ય વિગત મળતી નથી. એમની કૃતિના રચના વર્ષમાં ઉલ્લેખ સંવત ૧૭૨૧ (ઈ. સ. ૧૬૬૫ પ્રાપ્ત થતું હોઇને એને આધારે સત્તરમા શતકના ઉત્તરાર્ધમાં આ કને ગેટવેલ છે. એમના નામે ત્રણ કૃતિઓ નોંધાઈ છે. એ ત્રણેય મુદ્રિત છે. (૧) નમંદાસુંદરી રાસ, (૨) વરતુપાલ તેજપાલને રાસ (૩) શ્રીપાલ રાસ.
૭. અભયસેમ:- ખરતર ગુના જૈન સાધુ સાતમાં જિનચંદ્રસૂરિના શિષ્ય સેમસુંદરસૂરિના શિષ્ય તરીકે તેમને
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જય ́તી વિશેષાંક
પુ
ઉલ્લેખ મળે છે. એ સિવાય અન્ય વિશેષ વિગતે પ્રાપ્ત થતી નથી. એમની કૃતિના રચના વર્ષ' સંવત ૧૭૨૭ (ઈ. સ. ૧૬૭૧) ને આધારે આ કર્તાને સત્તરમાં શતકના ઉત્તરાધ માં ગાઢવ્યા છે. એમની એક કૃતિ મુદ્રિત થયેલી છે.
(૧) માનગુંગ માનવતીની ચેપાઈ. આ ઉપરાંત ચાર જેટલી કૃતિએ અમુદ્રિત છે. (૧) વૈદુભી' ચાપાઇ (૨) વિક્રમ– રિત ખાપરાની ચેપ, (૩) વસ્તુપાલ તેજપાલ ચેપા (૪) વિક્રમચરિત લીલાવતી એપાઇ.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વસ્તુપાલના ચિરત્રને આલેખતી સાત રાસકૃતિએ પ્રાપ્ત થાય છે. એ તમામ રાસકૃતિઓના ક્થાનકનેા અને થનકળાના સ્વરૂપને પરિચય અત્રે પ્રસ્તુત કરેલ છે.
(૧) હીરાન દસૂરિ કૃત ‘વસ્તુપાલ રાસ' :~ ઐતિહાસિક સામગ્રીની અભિવ્યકિત અને તેનું સ્વરૂપ એમ બે દષ્ટિએ આ કૃતિ મહત્ત્વની છે. ઈ. સ. ૧૪૨૮માં આ રચના થઇ છે એવા ઉલ્લેખવાળી હસ્તપ્રત ઉપલબ્ધ છે. સંધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વસ્તુપાલને વિષય બનાવીને રચાયેલી આ પ્રથમ રાસકૃતિ છે.
સમગ્ર કથાનક છ અધિકારમાં અને અઠાણુ કડીમાં વિભાજિત છે. પ્રથમ અધિકારની પચીસ કડીમાંથી ચૌદ કડી સુધી તેા સેાળમા તીથકર નેમિનાથનુ અને સરસ્વતીનું સ્તવન છે, પછી વસ્તુપાલના જન્મપ્રસ`ગ આલેખીને એમનાં કુળ, જન્મભૂમિ, માતાપિતા, પત્ની અને પુત્રાદિને તથા અનુજ ખ તેજપાલના પરિચય અપાયેલ છે.
બીજા અધિકારમાં ક્રમ વીસથી છત્રીસ કડી છે, જેમાં વસ્તુપાલે કરેલાં પુણ્યકાર્યાની વિગતે રજૂ કરાઇ છે. ત્રીજો અધિકાર એ કડીનેા છે, એમાં વસ્તુપાલના ચરિત્રની વિશેષ વિગતે છે. પછી વનિકા (ખાલીની છાંટવાળુ સત્રાસ ગદ્ય)માં વસ્તુપાલને મળેલાં ખત્રીશ બિરુદૃા છે. ચેશા અધિકારમાં આડત્રીસથી એકતાલીસ ક્રમ સુધીની કડી છે. અહીં શત્રુજય પર્વતનું વણુન, અન્ય પ્રાંતેની નામાવલિ અને તે-તે પ્રદેશના શ્રાવકાના સંધ લઈને વસ્તુપાલ શત્રુ ય યાત્રાએ નીકળ્યા એ વિગતે છે. પાંચમા અધિકારની ખેતાલીરાથી તાંતેર સુધીની કડીમાં યાત્રામાં જોડાયેલી જુદી જુદી પ્રતિની યુવતીએના મુખે વ્ય’ગાકિત દ્વારા વસ્તુપાલના સદ્ગુણા અને તેમના ચિત્રને વણુબ્યા છે. છઠ્ઠા અધિકારની સુમેતેરથી અઠ્ઠાણુ સુધીની કડીમાં યાત્રાસ ંધનુ વણન છે. એમાં સંધની શાભા, સ ંધમાં મનેાર્જન અને શિક્ષણ માટે જોડાયેલા કવિજના વિષયક વિગતો અને 'તે ગુરુપર ́પરા તથા રાસ રચ્યાસવત નિર્દેશીને હીરાન'દસૂરિએ રાસ પૂણુ' કરેલ છે.
કથાનકનુ અધિકારમાં વિભાજન, વિષયસામગ્રીનું લાધવથી નિરૂપણુ અને કથાનકને જુદી જુદી પ્રયુક્તિએથી રજૂ કરવાની દૃષ્ટિને રસસ્વરૂપમાં આ કૃતિનુ સ્થાન ધણું જ મહત્ત્વનું ગણાય. વચનિકા (ખેાલીની છાંટવાળા અપ્રાસ ગદ્ય) દ્વારા, જંગકિત અને કથન, વષ્ણુનના માધ્યમથી થાને રજૂ કરેલ છે. દુહા, ષટપદ, કમલક, ચંદ્રાનન, ભુજંગપ્રપાત, ત્રાટક, અડપલાં, નારાચ અને મેાતીદામ જેવા છ ંદોને વિનિયેગ, અલંકારાનુ નિરૂપણુ અને
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯
કૃતિમાંથી પ્રગટતે લય પશુ આ કૃતિની વિશિષ્ટતા છે. હીરાનંદસૂરિની આવી સૂઝપૂર્વકની કથનકળાને કારણે આ રાસકૃતિ એક મહત્ત્વની સાહિત્યકૃતિ તરીકેના સ્થાનની અધિકારી છે.
કથાનક પાંખુ છે. કયન કરતાં વર્ણન વિશેષ છે. કર્તાએ વસ્તુપાલના જીવનને ઓછું અને કાર્યોને વિશેષ મહત્ત્વ આપીને વણુ વેદ્ય છે, વસ્તુપાલના ગુણેનુંથન કે વણૅન નહી પરંતુ જુદા—જુદા પ્રદેશની ખેાલીમાં તે-તે પ્રદેશની ખેાલીમાં તે-તે પ્રદેશની યુવતીઓ વ્યંગેકિત દ્વારા વસ્તુપાલનું ગુણુદર્શન કરાવે એવી યોજનામાંથી હીરાન દરિની સજક દ્રષ્ટિના પરિ ચય મળી રહે છે.
(૨) લક્ષ્મીસાગરસૂરિ કૃત ‘વસ્તુપાલ તેજપાલ રાસ' વસ્તુ-પાલના ચિરત્રને સ્પશ'તી કેટલીક નવી વિગતા અને કથાનકના. ક્રમબદ્ધ સુરેખ આલેખનને કારણે આ કૃતિનુ મહત્ત્વ છે. કુલ પાંચ ભાસમાં અને અઠાવન કડીમાં સમાવિષ્ટ આ રાસકૃતિ એમાંના કથાતત્ત્વના વિકાસના નિરૂપણને કારણે મહત્ત્વની છે. અહીં કથાનકમાં વિધવા માતા અને તેનું પનલ ગ્ન વગેરે ઘટના-એનુ નિરૂપણ થયું છે. મેરુતુ ગચાય'ના ‘પ્રખ’ધચિંતામણ’માં આલેખાયેલી ઘટનાઓ અહીં કર્તાએ થાનકમાં ખપમાં. લીધી છે.
પ્રથમ ભાસ નવ કડીને છે. આમાં ચાર પતિની એક કડી છે. છેલ્લી નવમી કડી ખે પતિની છે. પછી પાંચ, પંકિતનું વરમુ છે, આ દેશ કડી સુધીમાં પ્રારંભે ગૌતમસ્વામીને અને સરસ્વતીને પ્રણામ છે. શરૂઆતમાં અલંકૃત ભાષામાં પાટણનગરના વૈભવ દર્શાવેલ છે. પછી વસ્તુપાલના. પૂજો વિધવા કુંવરીદેવી વિષયક વિગતે મુકાઇ છે. કાઇ એક દિવસે આ વિધવા કું વરીદેવી હરિભદ્રસૂરિની વ્યાખ્યાનસભામાં ખેઠીખેઠી વ્યાખ્યાન સાંભળતી હતી ત્યારે હરિભદ્રસૂરિની નજર સતત વિધવા કુંવરીદેવી ઉપર મડાયેલી રહી હતી, એટલે. આશરાજ નામના એક વણિકે પૂછ્યું કે, ગુરુદેવ આપની નજર કુ ંવરીદેવી તરફ સતત જતી હતી એનું રહસ્ય સમજાવે. ગુરુએ ઘેાડી આનાકાની બાદ ઉત્તર આપ્યા કે એ કુંવરીની કુ ખે સૂર્ય-ચંદ્ર સમાન એ રત્નપુરુષો અવતરશે. આ સાંભળીને આશરાજે મનેમન કુંવરી સાથે પરણવાના વિચાર કરી નાખ્યો. અને ખુદ્દ આદિનાથે પણ વિધવા સાથે લગ્ન કરેલા એટલે આ પ્રકારનું વિધવાલગ્ન આવકાય. ગાશે એવું સમાધાન. મનેમન કરે છે. આટલું કથાનક પ્રથમ ભાસમાં છે.
બીજી ભાસ અગિયારથી એકવીસ ક્રમ સુધીની કડીમાં છે. તમામ કઢીએ ચાર પંકિતની છે, પણ ખીજી અને ચેાથી પતિમાં માત્ર પૂર્વાધ ચરણુ છે. એકવીસમી કડી વસ્તુની પાંચ પકિત છે. વિધવા કું વરીદેવીના નિવાસસ્થાને એક ભરવાડ રહેતા હતા. આશરાજે આ ભરવાડ સાથે મૈત્રી બાંધી અને પછી એક દિવસે આશરાજે ભરવાડને પેાતાના મનની ઝ ંખના રજૂ કરીને મદદ કરવા કહ્યું એટલે પેલા ભરવાડે વિધવા કુંવરીદેવી રાત્રે નિદ્રાધીન હતી ત્યારે વેગીલી ગતિવાળી સાંઢણી પર નાંખીને એનું હરણ કરીને આશરાજ પાસે લઇ આવ્યો. આ સમય દરમ્યાન કુવરીદેવીની ઊંધ ઉડી ગઇ. અને ખૂબ જ કાર્પિત થઈને કટારથી આત્મહત્યા કરવા તત્પર થઈ. ત્યારે આશરાજે બધી વાત કહી. વાત સાંભળતાં વિશ્વાસ ખેડૂ અને પછી તેની સાથે લગ્નગ્રંથિથી જોડાય પછી,
Page #135
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫–૮૯ તા. ૧૬-૫-૮૯
તે કાંકણ દેશના સૈપાસ નગરમાં જઈને ત્યાં રહીને દાંપત્યજીવન વિતાવવા લાગ્યા. અહીં આશરાજને સાત પુત્રી થષ્ટ્ર પાછળથી ખે પુત્રા યા પણ બાલ્યાવસ્થામાં જ એનુ અવસાન થયું. આશરાજ આથી ખિન્ન થયેા. પુન : હરિભદ્રસૂરિ પાસે જઇને કહ્યું કે બે પુત્રા થયેલા પશુ એ તેા અવસાન પામ્યા. તમારું વચન સાચું પડયું નહીં. હવે તે માત્ર સાત પુત્રીઓ જ છે. હારભદ્રસારંએ કહ્યું કે તમે ગુજરાતમાં ધોળકા ગામે રહેશે. તે અવશ્ય સૂર્ય-ચંદ્ર સમાન કાંતિવાળા ખે પુત્રા થશે. એટલે આશરાજ અને કુંવરીદેવી સાતેય પુત્રીઓ સાથે ધડાકા રહેવા આવ્યા. અહીં તેમને બે પુત્રા થયા. પ્રથમનુ નામ વસ્તિગ (વસ્તુપાલ) અને ખીજાતું નામ તેજીંગ (તેજપાલ) રાખ્યું.
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
ત્રીજી ભાસ ખાવીશથી એકત્રીશ કડીની છે. અહીં ત્રીસ કડી સુધી ખે પતિની કડી છે અને અેલ્લે વસ્તુની એકત્રીશમી કડી પાંચ પતિની છે. દિવસે-દિવસે બન્ને કુમારેશ મેપ્ટા થવા લાગ્યા એટલે સમય જતાં વસ્તુપાલના લવિતાદે (લલિતાદેવી) સાથે અને તેજપાલના અનુપમ ( અનુપમાદેવી) સાથે લગ્ન થયા. ધોળકા નગરના વાઘેલા વંશના રાજા વીરધવલે આ બન્ને ગુણવાન વણિકપુત્રાની ખ્યાતી સાંભળીને પોતાની પાસે મળવા ખાલાવ્યાં. મિલન પછી રાજાએ અત્યંત પ્રસન્ન થઇને રાજ્યના કારભારની કામગીરી સ્વીકારવા કહ્યું. ત્યારે કુમારાએ કહ્યું કે આપની આજ્ઞા શિરામાન્ય છે પણ પહેલાં તમે અમારી પાસે રહેલું લાખ રૂપિયાનુ ધન છે એ જોઇ લે અને પછી કદાચ તમારા ક્રોધ ચડે તે એ દ્રવ્યનું તમે હરણ નહી કરે. અવુ વચન આપે. કુમારાની આવી ઊંડી સૂઝ અને દૃષ્ટિથી પ્રભાવિત થ બન્નેને રાજાએ પોતાના પ્રધાના બનાવ્યા. વસ્તુપાલને ખ ભાતનુ વ્યવસ્થાતંત્ર ગાઠવવા મેકલ્યા. અહી શંખ અને સૈયદની જોહુકમી પડકારીને એને ધમંડ દુર કરવા એની સામે યુદ્ધ કયું અને વિજય મેળવીને બધી લક્ષ્મી મેળવી, ખંડેરાવ નામના એક સરદારને મદ પણ હરેલે, આવા છત્રીસ યુદ્ધો કરીને, પ્રજાને પરેશાન કરતાં તત્ત્વેને આકરી-કડક સજા કરીને, એક આદશ રાજ્ય વ્યવસ્થા ગોઠવીને પ્રજાની આબાદીમાં અભિવૃદ્ધિ કરી હતી. રાજા વીરધવલ વસ્તુપાલની શાંતથી પ્રસન્ન થતે વિશેષ આદર આપતા થયેલા. બન્ને ભાખે. હવે ધમ કા તરફ વળ્યા.
ચેાથી ભાસમાં બત્રીસથી એકતાલીસ ક્રમ સુધીની કડી છે. તમામ કડીએ ખે–ખે પંકિતની છે. છેલ્લી એકતાલીસમી કડી વસ્તુછંદની પાંચ પતિની છે. આ ભાસમાં વસ્તુપાલે અને તેજપાલે કવાં અને કેટલાં સત્કર્મો કર્યાં એની યાદી છે. અહીંથી વસ્તુપાલની સવ ધમ પરત્વેની સમભાવનાપૂર્વકની દ્રષ્ટિને પરિચય મળે છે. પાંચમી ભાસમાં ખેતાલીસથી અાવન ક્રમ સુધીની કડી છે. તમામ કડીએ ખે-ખે પતિની છે. અહીં વસ્તુપાલે સયાત્રા કરેલી એનું વણુન છે. એમાં કાણુ-કાણ સામેલ હતું, એની વિગતે મૂકીને અ ંતે શ્રુતિ છે.
૫૧
જન્મને લગતી આ રાસમાંની વિગતે નિરૂપાય નથી. અહી અત્યંત રસપ્રદ કથાનક તરીકે એ ઘટનાએનું નિરૂપણ થયું છે. વિધવા સાથે વિવાહ કરતી વખતે તાર્કિક દ્રષ્ટિએ વિધવાવિવાહની ઘટનાને આદિનાથ ભગવાને પણ વિધવા સાથે લગ્ન કર્યુ હતુ એ પૂર્વ'કાલીન બનાવ સંભારીને વિધવા સાથે લગ્ન કરવામાં ખોટુ ન માતા આશરાજ લક્ષ્મીસાગરે સરસ રીતે નિરૂપેલ છે. પ્રારભના ભાસમાં તે એ જ નાયક છે. પછી કેન્દ્રમાં વસ્તુપાલ આવે છે. આશરાજ, હરિભદ્રસૂરિ, વિધવા કુંવરીદેવી, ભરવાડ વસ્તુપાલ વગેરે પત્રાને અનુષંગે કથાને જે રીતે વિકસાવી છે એમાંથી કર્તાના કથા-કથનના કૌશલ્યના પરિચય મળે છે.
આ રાસકૃતિમાંના પાંચ ભાસ અને તેની આવન કડીમાંથી વસ્તુપાલના જીવન અને કાર્યાં વિષયક રૂપરેખા પ્રાપ્ત થાય છે. આ રીતે જીવનને વિશેષ મહત્ત્વ આપીને એ વિષયક ઘટનાઓમાંથી કથાનક ગૂંથીને રચાયેલી રાસસ્વરૂપની આ રચનાનું ઘણું બધું મહત્ત્વ છે. મેરુતુ ગાચાય કૃત ‘પ્રબંધ ચિંતામણિ સિવાય અન્ય કાવ સ્થળે વસ્તુપાલના
પ્રત્યેક ભાસને અતે પાંચ પતિની વસ્તુછંદની એક કડી આવે છે. આ વસ્તુ બહુધા લાસમાં આવી ગયેલી વિગતાને વ'વે છે. આ લલ્લુરાસકૃત વસ્તુપાલના જીવન અને કાયને લયાન્વિત ખાતીમાં રસપ્રદ રીતે પરિચય કરાવે છે. કથાનકને રસપૂર્ણ' બનાવવું એમાં પણુ સજ‘કદ્રષ્ટિ જોઈએ એવી સર્જ'નાત્મદ્રષ્ટિના સુંદર પરિચય આ રાસકૃતિમાં થાય છે.
(૩) પાશ્વ‘ચંદ્રસૂરિ કૃત ‘વસ્તુપાલ તેજપાલ રાસ’:- પા` ચંદ્રસૂરિની આ રચના બહુધા લક્ષ્મીસાગરસૂરિના રાસને મળતી આવે છે. ક્યાના મહત્તમ અંશે એક સરખા છે. પર ંતુ અહીં વનાત્મક અ ંશે વિશેષ હાઇ રાસકૃતિ થેડેધણે અ ંશેજુદી પડે છે. વસ્તુપાલના જીવનની લક્ષ્મીસાગરે વધુ વેલી વિગતો અહીંથી પશુ પ્રાપ્ત થાય છે. અર્થાત્ વસ્તુપાલના અવસાન બાદ એક સૈકા જેટલા સમય પૂર્ણ' થાય એ પૂર્વેથી વસ્તુપાલના સતાનેાય હયાત હાય ત્યારથી મેરુતુ ગાયાય' કૃત ‘પ્રશ્ન ચિંતામણિ' અને એ પછી આ ખે રાસકૃતિમાં વસ્તુપાલની હાતી દરમ્યાન પ્રકાશમાં ન આવેલી વિગત બહાર આવી. એ રીતે એક કથાની પરંપરા અહીં દ્રઢ થાય છે. આ દ્રષ્ટિએ પાર્શ્વચંદ્રસૂરિ દ્વારા આ કૃતિનું મહત્ત્વ છે.
પાર્શ્વચંદ્રની પચાસ જેટલી કૃતિઓમાં ઐતિહાસિક કથાનક પર આધારિત આ રાસકૃતિનું આગવું મહત્ત્વ છે. લક્ષ્મીસાગરસૂરિ જેવા જ બધમાં આ કૃતિ છે. તેમ છતાં પ્રાસ–અનુપ્રાસની દ્રષ્ટિએ અહીં તાજગી જોવા મળે છે. માંસી જેટલી કડીમાં વહેંચાયેલી આ રસકૃતિમાં પણ પાંચ
ભાસ છે.
પરપરામાં એક ઉમેરણુરૂપ આ કૃતિને ગણાવી શકાય. નવે પદક્રમ ન સ્થાપતી હાવા છતાં એક ધારાને—પર પરાને સમૃદ્ધ કરતી આ કૃતિનું ઐતિહાસિક દ્રષ્ટિએ પણ મહત્ત્વ છે.
(૪) સમયસુ ંદર કૃત ‘વસ્તુપાલ તેજપાલ રાસ’:–વરતુપાલના ચરિત્રમાંથી માત્ર પુણ્યકાર્યાં અને યાત્રાની વિગતેને આલેખતી આ રાસકૃતિનું ઐતિહાસિક વિગતેને લયબદ્ધ રીતે ઢાળતી કૃતિ તરીકે મહત્ત્વ છે.
પ્રરંભમાં દુહાબંધની પાંચ કડીમાં સરરવતી અને જીનદેવને વંદના પછી વસ્તુપાલની વંશાવળી અને પછી વસ્તુપાલને અઢાર વર્ષ થયાને ધમ કાય' તરફ વળ્યા એવું સૂચવીને પછીની ઢાલમાં છઠ્ઠીથી પચીસમી કડી સુધી “ધરમકરણ કરે એ વસ્તુપાલ તેજપાલ'ની ધ્રુવ કડીમાં દેશીમાં વસ્તુપાલે કરેલાં પુણ્યકાર્યાંની વિગતા રજૂ થઇ છે. પછી દોહાની એક કડી અને પુનઃ સત્યાવીશીંથી ચાલીસમી કડી સુધી ચેપાછળધમાં
Page #136
--------------------------------------------------------------------------
________________
પર
પ્રબુદ્ધ વન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧–પ-૮૯ તા. ૧૬-૫-૮૯
પૂર્વનાં દ્રષ્ટાંત આપીને પોતાની પત્ની બનાવવાના પ્રયત્નો કરે છે. પરંતુ કુમારદેવી સમત થતાં નથી. એટલે આશરાજ એનું હરણ કરવાની યેજના વિચારે છે. એ જ ગામના રાજવીર રાયકા દ્વારા તેજ ગતિવાળી સાંઢણીમાં બેસાડીને એક રાત્રીએ કુમારદેવીનું હરણ કરવામાં આવે છે. હરણ કરીને કુમારદેવી સાથે આશાપલી અમદાવાદ) આવ્યા. અહીં પણ કુમારદેવી પત્ની થવા ઘણી આનાકાની કરે છે. પરંતુ છેવટે પરાધીન હાલતમાં એ આશરાજને વશ થઈને એની પત્નીરૂપે રહે છે. અહીંથી પારા, નિવાસ માટે જાય છે. આ સમય દરમ્યાન સાત પુત્રીઓ અને બે પુત્ર જન્મેલા આમાંથી બે પુત્રો તે બાભાવસ્થામાં જ અવસાન થતાં આશરાજ ખિન્ન થઇને હરિભદ્રસૂરિ સમક્ષ આવીને કહે છે: ગુરુદેવ આમ થવાનું કારણ શું ? ગુરુ ઉત્તર રૂપે છે કહે છે કે તમે વૈરાટ (ધોળકા) આવીને નિવાસ કરો તે દેવીએ કહેલું સત્ય થશે. એટલે અશિરાજ એના પરિવાર સાથે જોળકા આવીને નિવાસ કરે છે. અહીં પ્રથમખંડ પૂર્ણ થાય છે.
વસ્તુપાલે કરેલ યાત્રાનું વર્ણન, સંધનું વર્ણન થયું છે.
- આમ વસ્તુપાલના જીવનનાં અન્ય કાર્યો કરતાં ધમકાને આલેખતું આ કાવ્ય વસ્તુપાલના ધર્મભાવશીલ વ્યકિતત્વને સુંદર પરિચય કરાવે છે. આંતર્યામક, પ્રાસાનુપ્રાસ આ રાસકૃતિને રસપૂર્ણ બનાવે છે.
(૫) પ્રેમવિજયકૃત ‘વસ્તુપાલ તેજપાલ રાસ :- આ રાસકૃતિ અપ્રકાશિત છે. ખંભાત (ગુજરાત,માંના વિજયનેમિસૂરિશ્વર જ્ઞાનમંદિરમાંની ૨૩૦૩ નંબરન MSS માં આ કૃતિ છે. કૃતિ હસ્તપ્રતના સાડત્રીશમા પૃષ્ઠ સુધી છે. પ્રત્યેક પૃષ્ઠમાં અગિયાર જેટલી પંકિત છે. '
સમગ્ર રાસ પચીસ હાલમાં વિભાજિત છે. અને પાંચ ચાર કરી છે. અહીં વસ્તુપાલનું ચરિત્ર વિગતે આલેખાયું છે. એનાં પુણ્યકાર્યોમાંના સ્થાપત્યની વિગતનું અને સઘયાત્રાનું વિગતે વર્ણન છે. એ દૃષ્ટિએ વસ્તુપાલના ચરિત્રની વિષયસામગ્રીનું વિગતે આલેખન કરતી આ રચના પ્રથમ લાંબી રાસકૃતિ છે. વિગતપૂર્વકની ગુરુ પદાવલિ પણ આ કૃતિમાં મુકાઈ છે. આ બધી દ્રષ્ટિએ આ રાસકૃતિનું ઘણું મહત્ત્વ છે.
(૬) મેરુવિજય કૃત ‘વસ્તુપાલ તેજપાલને રાસ’:- વસ્તુપાલ વિષયક રાકૃતિઓમાં સૌથી લાંબી આ રચના છે. કુલ છ ખંડમાં વિભાજિત છે. આઠસાઠ કડી છે. ક્રમબદ્ધ રીતે ઉધહરણે પ્રસ્તુત કરીને કથા રજૂ કરવાની કર્તાની દ્રષ્ટિને કારણે કથનકળાસ દમે આ કૃતિ મહત્વની છે. વસ્તુપાલનાં ચરિત્રનાં તમામ પાસાંઓ કર્તાએ વિગતે આલેખ્યાં છે. '
પ્રથમ ખંડમાં આરંભે દેહાબંધમાં રામગિરિ રાગમાં સરસ્વતી અને જિનેશ્વરની વંદના બાદ સીધા પાટણની વાત કરતા નથી પણ સમગ્ર જંબુદ્વીપ, એમાંને ભરતખંડ, અનેક જૈન તીર્થ કરે, સંતે અને શ્રેષ્ઠીઓના આલેખન બાદ દાન, માન અને દયાની ખાણ જેવા ગુજરાત અને એમાંના પાટણ નગરના અસ્તિત્વની કથા રજૂ કરી છે. પછી નગરનું વર્ણન છે. નગર બહુ મેટું છે, આંટીઘૂંટીવાળું છે, ગીચ છે એ બધું દર્શાવવા એક રાણુનું ભૂલા પડવું અને એની પત્નીનું રાજા પાસે ફરિયાદ કરવા જવું, પછી શેધાશોધ, રાણાની પત્ની અંતે સતી થવા તત્પર હોય ત્યાં પણને પ્રવેશ. આવી એક કલ્પિત કથા જોડીને એ દ્વારા કર્તાએ પાટણનું ભારે કુશળતાથી વર્ણન કર્યું છે. પછી સિધ્ધરાજને રાજયકાળ, હરિભદ્રસૂરિનું આલેખન અને વસ્તુપાલના પૂર્વજોનાં નામ-ઠામ આલેખેલ છે. પછી વરતુપાલના પિતા આશરાજની દરિદ્રતા અને એ કારણે પાટણ છેડીને નજીકના માલાસણ ગામમાં સ્થાયી થાય છે. અહીં ગુરુ હરિભદ્રસૂરિ ધર્મોપદેશ બાદ શિયને કહે છે કે મને શાસનદેવીએ કહ્યું છે કે કુમારદેવીને શાસનને વિકસાવનારા બે પુત્રો થશે. આશરાજ આ ધારામાં આ બધું સાંભળતા હોય છે. બીજે દિવસે કુમારદેવી કથાશ્રવણપાન માટે આવે છે ત્યારે એને જોતાં જ ગુરુ હરિભદ્રસૂરિ માથું નમાવે છે. એટલે ધર્મારાધના બાદ આશરાજ, ગુરુને પૂછે છે કે તમે કુમારદેવી સમક્ષ માથું કેમ નમાવેલું ગુરુ ખરું કારણ કહેતા નથી. પરંતુ પછી વિશેષ
આગ્રહને વશ થઈ કહે છે કે આ કુમારદેવીની કુખેથી બે રસમાન પુત્ર જન્મશે. આ જાણીને આશરાજ કુમારદેવીને
બીજા ખંડના આરંભે સરસ્વતી વંદના કરીને કહે છે કે વિજયરાજસૂરિ કૃત વતુપાલ રાસને આધારે આ રાસ રચાયેલ છે.
અહીં વસ્તુપાલ તેજપાલના જન્મનું કથાનક છે. એની બાલચેષ્ટાઓનું આલેખન છે. પછી વિદ્યાના પ્રશંસાના દુહાઓ, બેતર કળાઓની વિગત અને આ તમામને વસ્તુપાલ તેજપાલે બાલ્યાવસ્થામાં જ અભ્યાસ પૂર્ણ કરી લીધે પછી અઢારમા વર્ષે વરતુપાલના અનુપમાદેવી અને તેજપાલના લીલાદેવી સાથે લગ્ન થયા એમ દર્શાવેલ છે. અહીં અનવધાનથી બનેની પત્નીના નામ બદલાઈ ગયાં જણાય છે. લગ્ન પછી દ્રવ્યપ્રાપ્તિ અને ત્યારબાદ યાત્રાનું આલેખન છે. નગરમાં ચાલતી અંધાધૂંધીના નિર્દેશ પણ કર્યા છે. રાજાને સ્વપ્નમાં દેવી કહે છે કે આ નગરમાં રહેતા બે વણિક પુત્રોને પ્રધાન બનાવે. એ તમને મેદીની દુકાને મળશે, અને તમને ઘી આપશે. પછી નગરની આધાધૂધીનું કથાનક, મંત્રીઓની જોહુકમી અને ભ્રષ્ટાચારી માનસ કર્તા પ્રગટાવી શક્યા છે, રાજાની દાસીને વસ્તુપાલન સભાવપૂર્ણ વ્યકિતત્વને પરિચય થાય છે, રાજાને પણ ખ્યાલ આવે છે : રાજા બને વણિકપુત્રોને રાજ્ય કચેરીમાં નિમંત્રીને વિધિસર રીતે મંત્રીપદ ધારણ કરાવે છે. મંત્રી બન્યા પછી મહેતા ઉદયન અને બીજા સાથે અણબનાવ બને છે. વસ્તુપાલ ઉદયનને શિરછેદ નથી કરતા પણ સામાન્ય કેદની સજા કરે છે. વસ્તુપાલનું આ દયાભાવનાવાળો વ્યવહાર બધાને સ્પર્શી જાય છે. વસ્તુપાલ ળકાને એક સુંદર નગર તરીકે ઉપસાવવા માટે સરોવરે, પ્રાસાદે, જિનાલયો અને ધર્મશાળા વગેરેનું નિર્માણ કરે છે, અહીં બીજો ખંડ પૂર્ણ થાય છે.
ત્રીજા ખંડમાં સરસ્વતી વંદના બાદ તેજપાલના લગ્ન, તેજપાલની પત્નીના વર્ણનમાંથી વિજયની કવિપ્રતિભાને પરિચય થાય છે. કાવ્યતત્વની દ્રષ્ટિએ આ ભાગ ઉત્તમ કોટિન છે. પછી વસ્તુપાલ-તેજપાલનાં અન્ય સરાહનીય કાર્યો, યુધ્ધોનું આલેખન અને પછી યુધમાંથી વિજેતા થઈને ધોળકા આવે છે ત્યારે વિરધવલે સન્માન કરે છે. હવે વસ્તુપાલ તેજપાલને ધમકાયં તરફ અભિમુખ થવાને વિચાર આવે છે. ત્યાં ખંડ પૂર્ણ થાય છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫–૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
ચેથા ખંડમાં પણ સરસ્વતી વંદના અને પછી કથાનકમાં સંઘર્ષનું તત્ત્વ પ્રવેશતું દ્રષ્ટિગોચર થાય છે. ઉદયન મહેતા રાજા વિરધવલ સમક્ષ મંત્રી વસ્તુપાલની મર્યાદાઓ દર્શાવતા, કહે છે કે તે તે ચારે છે અને તમારા દ્રવ્યથી ધર્મકાર્યો કરે છે અને કીતિ" પોતે મેળવે છે રાજા ચકાસણી કરે છે. ઉદયન જો સાબિત થાય છે. અહીં ચમત્કારનું પણ આલેખન છે. સૂર્યમલ્લ રાડ સાથે બનેલી ઘટના દ્વારા ફરી સંધ થાય છે. ઉદયન મહેતે અને સૂર્યમલ્લ રાડ સાથે મળીને રાજાને વરતુપાલ વિશે કાનભ ભેરણી કરે છે. રાજા બધુ ફરી ચકાસે છે. વસ્તુપાલની પ્રામાણિકતા, નિષ્ઠા અને પૂરા માનવતાવાદી વ્યકિતત્વને રાજાને આ નિમિત્તો ખ્યાલ આવે છે. -એટલે ક્રોધે ભરાઈને ઉદયન મહેતા અને સૂર્યમલ્લ રાઠોડને વધ કરવા આદેશ આપે છે. પરંતુ વસ્તુપાલ વચ્ચે પડે છે. અને વધ અટકાવીને દેશનિકાલ કરવા કહે છે. અહીં એ ખંડ સમાપ્ત થાય છે.
પાંચમાં ખંડમાં પણ પ્રારંભે સરસ્વતી વંદના અને પછી જ્ઞાતિમિલનની ઘટનાને પ્રસંગ મૂકયો છે. એમાં એક વિધવાને. બાળક ભુલાઈ ગયાની ઘટનાથી વિધવા આ કારણે એવું માને કે પતે વિધવા છે એટલે બાળકને ત્યજવામાં આવેલ છે. આ કારણે વિધવા પિતાનું લગન ગઠવી આપવા કહે. અહીં જ્ઞાતિજને સાથે વસ્તુપાલને મતભેદ થાય. આમાંથી ઉચ્ચ- ' નીચના ભેદ જન્મે. વસ્તુપાલ ખિન્ન થાય, અન્ય પૌરાણિક પાત્રને થયેલા અન્યાયની વિગતેનું આલેખન કરીને પછી ખિન થયેલે વસ્તુપાલ વિશેષ રૂપે ધર્મકાર્યો તરફ વળે છે એવું નિરૂપણ થયું છે. ધર્મયાત્રા સંઘનું આલેખન, માતાબંધુઓ, પત્ની અને અન્ય સ્વજનના સ્મરણાર્થે મંદિર મૂતિઓ અને અન્ય સ્થાપત્યનું નિર્માણ કરે છે એવું નિરૂપણ થયેલું છે. અહીં પાંચમે બંડ પૂર્ણ થાય છે.
છઠ્ઠા ખંડના આરંભે સરસ્વતી વંદના અને પછી વિશેષ ધર્મકાર્યો કર્યા એની વિગતે, યાત્રાની વિગત બંને વસ્તુપાલનું જન્મ અને મૃત્યુ વષ નિદેશી, વસ્તુપાલ-તેજપાલની વંશાવળી નિર્દેશીને મેરુવિયે એની ગુરુપર પરા મૂકી છે અને રાસ પૂર્ણ કરેલ છે.
કથાનકને કમિક વિકાસ, સર્ભો અને દષ્ટાંતિ દ્વારા કથાના મમતે ઉપસાવવાની રીતિ, સુકિતઓના અનુવંગે વસ્તુપાલના વ્યકિતત્વનું અશેષ નિરૂપણ કરવાનું આયોજન -આ રાસકૃતિને એક સાહિત્યકૃતિને તરીકે સ્થાપે છે.
કર્તાના બહુશ્રત, તર્કપૂણુ અને કાવ્યતત્ત્વની સૂઝના પાસાને પરિચય કરાવતી આ રસકૃતિ વરતુપાલના ચરિત્ર આલેખતી તમામ રાસકૃતિઓમાં ઉત્તમ કોટિની છે. કથાનકમાં ઉમેરેલા સંઘર્ષનું તત્વ રાસના કથાનકને અને વસ્તુપાલના ચરિત્રને બનેને આગવી ભૂમિકા અપે છે. વસ્તુપાલાની બાલચેષ્ટાઓનું, ” તેજપાલની પત્નીના અને ઉદયન મહેતાની અયાના વર્ણનથી આ કૃતિ દ્વારા માનવભાવેનું આલેખન કરવાની કર્તાની શકિતને પરિચય મળે છે. * મધ્યકાલીન જૈન કથાસાહિત્યમાં કથનકળાના આ પ્રકારના ઉત્તમ અંશોને કારણે આ કૃતિનું સ્થાન ખૂબ જ ઊંચું છે. રાસસાહિત્યસ્વરૂપની પરંપરાને સમૃદ્ધ કરતી આ કૃતિ કર્તાની સર્જકપ્રતિભા પરિચય કરાવે છે.
() અભયમ કૃત ‘વસ્તુપાલ તેજપાલ એ પાઇ –અહીં રાસને બદલે ચોપાઈ નામ મુકાયું છે. આ પ્રકારનું નામકરણ મૂકવું એ એક મધ્યકાલીન પરંપરા છે. હકીકતે તે આ ૫ણુ રાસકૃતિ જ છે આ રાકૃતિ પણુ અપ્રકાશિત છે. ખંભાત | (ગુજરાત માંના વિજયનેમિસૂરિશ્વર જ્ઞાનમંદિરમાની નંબર ૩૩૦૨ નંબરની MSS માં આ કૃતિ છે. કૃતિ MSS ના નવ પૃષ્ઠ સુધી છે. પ્રત્યેક પૃષ્ઠમાં ઓગણીસ પંકિત છે.
સંક્ષિપ્તમાં વસ્તુપાલના પુણ્યકાર્યોનું આલેખન કરતી આ કૃતિ સમયસુંદરે રચેલી કૃતિ પરંપરાની છે.
વરતુપાલના ચરિત્રને વિષયસામગ્રી બનાવીને રચાયેલા આ રાસાઓના સ્વાધ્યાય દ્વારા વિષયનિરૂપણ અને અભિવ્યકિત સંદર્ભે કર્તાઓએ પોતપોતાની રીતે દાખવેલી આગવી વિશિષ્ટતાને ખ્યાલ આવે છે.
વસ્તુપાલના પૂર્વજોને ઉલેખ તમામ રાસાઓમાં, દષ્ટિગોચર થાય છે. રાસામાં મુખ્યચરિત્રના પૂર્વજોના નામોલ્લેખની એક પરંપરા છે અને એનું અહીં દરેક કર્તાએ પિતાની રીતે અલગ પડીને નિરૂપણ કર્યું છે. કેઈએ આરંભે : તે કેહાએ થાનકમાં વચ્ચે ઉચિત સ્થળે એ નિરૂપણ કર્યુ છે.
ખરી રીતે તે વસ્તુપાલ સેલંકી શાસનકાળના ભીમદેવ બીજાની પાસે હતા અને ત્યાંથી ધોળકાના રાણું વરધવલ પાસે મોકલવામાં આવેલા. વસ્તુપાલે પિતે એની રચના, નરનારાયણનંદ’ માં આ વિગત દર્શાવી છે. પરંતુ કે જ “વસ્તુપાલ રાસમાં આ વિગત નથી. મેરુતુ ગાચાર્ય કૃત પ્રબંધચિંતામણિની જ વિગતે બહુધા “વસ્તુપાલ રાસની વિષયસામગ્રી બની જણાય છે. જો કે મેરૂતુંગાચાર્યે દર્શાવેલી વિગતે વસ્તુપાલ વિષયક અન્ય ચરિત્ર ગ્રંથ 'વરતુપાલચરિત્ર', કીતિકૌમુદી’, ‘વસંતવિલાસ’ અને ‘પ્રબંધકોશ” વગેરેમાં પણ છે. વસ્તુપાલ રાસાઓના કર્તાઓ કદાચ આ ગ્રંથને પણ અનુસર્યા હોય. પણ એટલું તે ખરું જ કે વસ્તુપાલે રચેલા નરનારાયણનંદ મહાકાવ્યમાંથી પ્રાપ્ત થતી વસ્તુપાલ વિષયક વિગતને આધાર આ મધ્યકાલીન ગુજરાતી રાસાના કર્તાઓએ લીધે હતે.
વસ્તુપાલે કરેલાં પુણ્યકાર્યોનો ઉલ્લેખ તમામ રાસાઓમાં છે. કેટલાક રાસાએામાં વસ્તુપાલના જીવનચરિત્રની વિશેષ વિગત નથી, એમાં પુષકાર્યોની વિગતે તે છે જ. કેટલાક રાસાઓમાં વસ્તુપાલના જીવનચરિત્રની વિશેષ વિગત ઉપર વિશેષ લક્ષ અપાયું છે ત્યાં પણ પુણ્યકાર્યોના ઉલ્લેખ તો છે જ. આમ તમામ કર્તાઓ ઉપર વસ્તુપાલના ચરિત્રનું વસ્તુપાલે કરેલાં પુણ્યકાર્યોવાળું પાસું બહુ જ પ્રભાવ પાડી ગયું જણાય છે. .
રાસસાહિત્ય સ્વરૂપમાં લઘુ અને દીર્ઘ એમ બન્ને પ્રકારની, રાસકૃતિએ છે, રાસ ખેલવા માટેના તથા સમૂહ સમક્ષ પઠન કરીને રજૂ કરવા માટે પણ રચાતા હતા એમ બે પરંપરા ઊભી થયેલી જણાય છે. આ મુજબ વસ્તુપાલના ચારિત્રવિષયક રાસાએમાં કેટલાક લઘુ કદના અને કેટલાક દીર્ધ" કદના છે. કથનકળા પથ્થી ખ્યાલ આવે છે કે કેટલાક રાસ ખેલવા માટે તે કેટલાક સમૂહ સમક્ષ પઠન કરીને પ્રસ્તુત કરવા માટે સજાયેલા છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
.
૫૪.
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
- તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯
વ્યકિતના સ્વરૂપસંદર્ભે પુરોગામીથી અલગ પડવું ઘણું કપરું છે. પરંપરાને જાળવીને પણ પોતીકી દ્રષ્ટિનું દર્શન કરાવવું એમાં જ કર્તાની ખરી મહત્તા છે. આવી મહત્તા આ વસ્તુપાલ વિષયક રાસાઓના કર્તાઓ ધરાવે છે, એ એક બહુ મોટી સિદ્ધિ છે.
રાસની રચનામાં કથાતત્ત્વનું નિર્માણ અને એને રજૂ કરવાની વિવિધ રીતિઓનું પણ અહીં દર્શન થાય છે. કર્તાએ બીજી પણ અનેકવિધ પ્રયુક્તિઓ છે. જુદં–જદાં કથનકેન્દ્રો ઊભાં કર્યા છે. જુદાં જુદાં દ્રષ્ટિબિંદુથી કથાનકને રજૂ કર્યું છે. કથાનકનું પિતતાની રીતે વિભાજન કર્યું છે. કાંટ-છાંટ કરીને એક અખંડ સાવયવ કૃતિનું દરેક કર્તાઓએ પિતાની આગવી રીતે નિર્માણ કર્યું છે.
આ રીતે રાસસાહિત્યસ્વરૂપમાં વિષયનિરૂપણ અને અભિવ્યકિતના સ્વરૂપ સંદર્ભે વસ્તુપાલના ચરિત્રવિષયક રાકૃતિઓનું મૂલ્ય છે. અભિવ્યક્તિ સ્વરૂપ સંદર્ભે હીરાનંદસૂરિ અને મેરુવિજ્ય યોજેલ તરીકાઓ એમની સર્જનશક્તિનો પરિચાયક છે.
જૈનથાસાહિત્યના રાસા' નામના એક અત્યંત સમૃદ્ધ સાહિત્ય સ્વરૂપમાં ચરિત્ર વિષયક જે રાકૃતિઓ છે એમાં વસ્તુપાલના ચરિત્રને આલેખતી કૃતિઓનું ઐતિહાસિક અને સાહિત્યિક એમ ઉભય દ્રષ્ટિએ મહત્ત્વ છે. સમાન વિષયસામગ્રીવાળા મધ્યકાલીન રાસકૃતિઓની તુલનાને ઊંડો અભ્યાસ થાય તે વસ્તુપાલ વિષયક આ સંસકૃતિઓનું ખરું મૂલ્ય સમજાય. એક જ પ્રકારની વિષયસામગ્રીમાંથી સામગ્રીનું ચયન અને અભિ
- આ સાતેય રાકૃતિઓની વિષયસામગ્રી તે સમાન જ છે પરંતુ એ વિષય–સામગ્રીને પિતા પોતાના આગવા દ્રષ્ટિબિંદુ Point of viewથી દરેક કર્તાએ અભિવ્યકત કરી હોઈ દરેક રાસકૃત પુરોગામી રાકૃતિથી કેટલેક અંશે અલગ તરી આવે છે. એક જ કથાનક કે કેટલાંક દ્રષ્ટિબિંદુથી જોઈ શકાય? એવી શક્યતાઓ ચીંધી બતાવતી આ રાકૃતિઓ મધ્યકાલીન કથામૂલક સાહિત્યની કથનકળાના અભ્યાસીઓને આકર્ષે એ કક્ષાની છે. કથાનકમાં રહેલી વિશેષ શકયતા કે ક્ષમતા પ્રત્યેક રાસકર્તા પ્રસ્તુત કરતા ગયા પરિણામે વસ્તુપાલ કથાનક વિષયક આ રાસકૃતિઓની પરંપરા એમાં રહેલા અનેક દ્રષ્ટિબિંદુને એક સાથે પરિચય કરાવે છે. પરંપરાના સંદર્ભમાં અભ્યાસ કરતા ઐતિહાસિક ચરિત્ર પર આધારિત રાસકૃતિએની આવી, કેટલીક વિશિષ્ટતાઓ દ્રષ્ટિગોચર થાય છે.
મહરાજ પરાજય
૦આર. પી. મહેતા ગુજરાતમાં અણહિલવાડ પાટણમાં ચૌલુકયવંશી ચક્રવતી' હેમચન્દ્રાચાર્યના આશ્રમમાં આવ્યું. તે વિવેકને મળ્યો, તેની રાજા કુમારપાલના અનુગામી અજ્યપાલ (રાજ્યકાળ : પુત્રીને પ્રેમદ્રષ્ટિથી જોઈ ધર્મ-વનના એકાન્તમાં કૃપા તેની ઈ. ૧૧૭૨–૭૬)ના રાજ્યાશ્રયમાં કવિ યશપાલ હતા. તે સખી સમતા સાથે વાર્તાલાપમાં હતી. છુપાઈને વિદુષક સાથે મોઢ વાણિયા ધનદેવ અને રુકિમણી દેવીના પુત્ર હતા. ઊભેલા રાજાએ તે સંવાદ દ્વારા પિતાના પ્રત્યે પ્રેમ જાણ્યો પિતાની જેમ તેઓ રાજ્યમાં મંત્રી હતા. થારાપદ્ર (હાલનું તેથી રાજા પ્રગટ થયું. રાજા અને કૃપાને પ્રણયપાશમાં બંધાયેલા થરાદ, પાલનપુર પાસે માં તેઓ રાજયપાલ હતા. તેમણે ઈ. મહારાષ્ટ્ર રાજ્યશ્રી જોઈ ગઈ. તે તેની સખી રૌદ્રતા સાથે આવી ૧૧૭૪માં મેહ પરાજ્ય' નામે પાંચ અંકી નાટકની રચના હતી. રાજાએ ક્ષમાપ્રાર્થના કરી પણ મહારાણી ન માની. કરી હતી અને થારાપદ્ર ખાતેના કુમારવિહાર ડાલંકાર
રાજાશ્રી દેવીના મંદિરે ગઈ; ત્યાં વરદાન માગ્યું કે મહાવીર સ્વામીના યાત્રા મહોત્સવ પ્રસંગે એની અભિનયાત્મક
કૃપાસુન્દરી કદરૂપી થઈ જાય. પ્રતિમા પાછળ રાજાના અમાત્ય રજુઆત કરાવી હતી.
પુણ્યકેતુએ સેવિકા ગઠવી રાખી હતી. તેણે અમાત્યની સૂચના નાટકનું કથાવસ્તુ સંક્ષેપમાં આ રીતે છે :
અનુસાર પ્રતિમા પાછળથી કહ્યું કે રાજાના વિવાહ કૃપા સાથે રાજા વિવેકચન્દ્રની રાજધાની જનમનોવૃત્તિ ઉપર મહરાજે
થાય, તે તે મેહને જીતી શકે તેમ છે. આને દેવીનું કથન આક્રમણ કર્યું. વિવેકચન્દ્ર સદાચાર નામના દુર્ગામાં આવી
માનીને રાજ્યશ્રી સહમત થઈ ગઈ. તે પોતે વિવેક પાસે ગઈ અને ગયે. મેહરાજે તેને ઘેરી લીધે. દુર્ગમાં ધર્મચિન્તા નામની
કરવા માટે પ્રાર્થના કરી. વિવેકે શરત મૂકી કે રાજા પશુમારણ નદી જતી હતી. મેહે તેના વહેણને બાંધી લીધું. દુર્ગવાસીઓએ
વગેરે સાત પાપને દેશવટે આપે અને અપત્રિકા સંપત્તિ ગ્રહણ ન સદાગમ નામને કુવો બનાવ્યો, તો મેહે તેને રજથી ભરી
કરે તે પરણવશે. રાણીએ શરત માન્ય રાખી. રાજાએ દીધો. હવે વિવેચન્દ્ર શરણે આવ્યો તેથી મેહે તેને
તે મુજબ દંડપાશિકને આદેશ આપ્યો, નગરમાં જઈને ઘત, બહાર જવા માટે ધર્માદ્વાર ખેલી દીધું. વિવેકચન્દ્ર પિતાની
માંસ, મદ્ય અને હિંસાને કાઢી મૂક, ચેરી અને પરદારાગમન પત્ની શાંતિ અને પુત્રી કુંપા સુન્દરી સાથે બહાર નીકળીને
જતાં જ રહ્યાં છે. વેશ્યાવ્યસન તે નગણ્ય છે. રાજાને ખબર હેમચન્દ્રાચાર્યને તપવનમાં જતું રહ્યું. આ આચાર્યના
મળ્યા કે શ્રેષ્ઠી કુબેરસ્વામી નિઃસંતાન મરી ગયું છે. રાજાએ પ્રભાવ નીચે રાજા કુમારપાળે પત્ની કીર્તિમંજરી અને સાળા
તેની અઢળક સંપત્તિ જતી કરી. પછી તે આ ખબર પેટી પ્રતાપને ત્યાગ કર્યો હતે. આથી તે બંને મેહરાજને મળ્યાં
નીકળી. મહાવીરની પ્રતિમા અને આચાર્ય સન્મુખ માગશર અને ફરિયાદ કરી. મોહરાજે કુમારપાળ ઉપર આક્રમણની
વદ બારશ વિ. સ. ૧૨૧૬ના રોજ રાજાના કૃપા સાથે તૈયારી કરી. ગુપ્તચર જ્ઞાનદપણું મારફત કુમારપાળને ખબર
લગ્ન થયાં. પડી. તેણે મહરાજને હરાવવાની પ્રતિજ્ઞા કરી.
" રાજાની વ્યસન નાબૂદી છું ખેશ સામે કૌલ, કાપાલિક, રાજા કુમારપાળને આચાર્યને ઉપદેશ હતો કે તે કૃપા- રહમાન, ઘટચટક (નરિતક) વગેરેએ રાજાને સમજાવ્યો પણ સુન્દરીને પરણે તે મહરાજને જીતી શકે. રાજા વિદૂષક સાથે તેણે ગણકાયું નહિ. ઘત, માંસાહાર, ચૌર્ય, મદ્યપાન, હિંસા,
Page #139
--------------------------------------------------------------------------
________________
S
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
અને વ્યભિચાર રાજાને મળવા આવ્યા. રાજાએ તેમને સામે કંપ આપે. હુતમાં કેટલાય રાજકુટુંબે ફસાયા છે. મારા પૂર્વ જે માંસ લેતા. અગાઉ દેશાન્તરભ્રમણમાં મેં પણ લીધેલું. પરંતુ તેના પ્રાયશ્ચિતરૂપે અને પિતાના મરણુથે' દાંતની સંખ્યા મુજબનાં બત્રીસ જિનાલય અને ત્રિભુવનવિહાર બંધાવ્યાં. ચાવડાઓ ખૂબ મદ્યપાન કરતા, તેથી વાદની જેમ તેઓનું રાજીવ ગયું. આ રીતે આ વ્યસનોને છૂટ ન આપી. માત્ર વેશ્યાવ્યસનને, જે કૃપાની સંમતિ મળે તે, છૂટ મળી. ' રાજા કુમારપાળે હેમચન્દ્રના ચોગશાસ્ત્રનું કવચ પહયું” અને વીતરાગ-સ્તુતિની તિરસ્કરિણી ' ધારણ કરીને મેહનાં રક્ષિતસ્થાનેનું નિરીક્ષણ કર્યું. પછી તેના પર આક્રમણ કર્યું. મેહની સેનામાં રાગ, દ્વેષ, અનંગ, કોપ, દીપ, પાપકૅતુ વગેરે હતા. કીતિમંજરી અને પ્રતાપ પણ તેઓના પક્ષે હતાં. ભયંકર યુદ્ધ પછી મોહની હાર થઈ. વિવેકચન્દ્રને તેની રાજધાની જનમનોવૃત્તિ પાછી મળી. રાજાએ મહાવીરસ્વામી અને આચાર્ય હેમચન્દ્રની સ્તુતિ કરી. કૃપા અને વિવેકના ગોઢ સંપર્કની અભિલાષા પ્રગટ કરીને કહ્યું-“મારો યશ ચન્દ્રની સાથે મળે ને મેહના અંધકારને દુર કરવામાં સમર્થ થતું રહે.
આ સ્થાવરતુને સંક્ષેપમાં નિર્દોશ નાટકને પ્રારંભે લેખકે આ રીતે આપે છે, શ્રી હેમચન્દ્ર ગુરુ પાસેથી પાપને શમાવનાર જૈન ધર્મને મેળવીને, અપુત્ર સ્ત્રીનું ધન છોડી દેનારા, ઇત વગેરેને કાઢી મૂકનારા જે એકમાત્ર ધાએ જગતને માટે કાંટારૂપ મેહરાજને જીતી લીધો હતો, તે લક્ષ્મીના અધિષ્ઠાનરૂપ, ચન્દ્રવંશી રાજા કુમારપાળ (આ અગાઉ જ હતા.'
ચેતનાન્ય ભાવો અને વ્યકિતગત ધર્મો અથવા ભાવનાએનાં માનુષીકરણને સંક્ષેપમાં “રૂપક' કહેવામાં આવે છે.” શ્રી કૃષ્ણમાચારિયર અહીં ‘રૂપક' શબ્દ સમજાવે છે. જે
નાટકના કથાવસ્તુમાં આ પ્રકારના રૂપકતત્ત્વને સાદ્યત નિર્વાહ હોય તે રૂપકાત્મક નાટક છે. આમાંથી સહેજ જુદાં પડતાં અર્ધ-રૂપકાત્મક નાટકે છે. તેમાં અમૂર્ત તરો ઉપરાંત જીવંત પાત્ર પણ પાત્રરૂપે હોય છે. મેહરાજ પરાજ્ય’ એવું અધરૂપકાત્મક નાટક છે. આચાર્ય બલદેવ ઉપાધ્યાય આના અનુસંધાનમાં નેધે છે, ‘આ નાટકમાં કાલ્પનિક અને વાસ્તવિક પાને પરસ્પર સમન્વય તથા સંવાદ સાધવામાં આવ્યું છે.'
કૃષ્ણમિશ્ર (ઇ. ૧૧મી સદીને ઉત્તરાર્ધ)નું નાટક પ્રખેધ ચન્દ્રોદય’ આ નાટક માટે પ્રેરણારૂપ છે. આ શ્રેણીનાં નાટકોમાં રૂપકાત્મકતા સાથે નાટયાત્મકતાને સમન્વય સાધવાનું સજનકમ' દુષ્કર હોય છે. તેથી કૃષ્ણમિશ્રના જેટલી સફળતા અનુગામી નાટયસજ કેમાંથી કોઈને પણ મળી નથી.
પરંતુ તેથી યશપાલની નાટયકલાની સદંતર ઉપેક્ષા કરવી ગ્ય નથી. એ. બેરિદલે કીથની નોંધ છે, આ નાટક એકકસપણે ગુણોના અભાવવાળું નથી.' સરસ ભાવનિરૂપણ, પ્રસન્ન મધુર ભાષા અને તકનિષ્ઠામાં લેખકે પ્રભાવતા પ્રદર્શિત કરી છે. જેમકે જે રીતે ફળસમૂહ વગર બગીચે, મીઠા વગર અન્ન, પ્રાણ વગર દેલ, નાસિકા વગર મુખ, ચન્દ્ર વગર આકશ, અલંકાર વગર કાવ્ય, રાજ વગર રાષ્ટ્ર. નલિનીવન વગર તળાવ, તેવી રીતે પતિથી ત્યજાયેલું ગૃહ, અરેરે, શેકજનક દશાને પામે છે. શ્રી કૃષણમૈતન્યની દ્રષ્ટિએ, નગરની કિલ્લેબંધી અને ગુપ્તચર પ્રવૃત્તિના પ્રસંગોએ વાતાવરણને જીવંત બનાવ્યું છે. - કુમારપાળ દ્વારા જૈનધર્મ'ગ્રહણ અને તેના સુધારાઓ અંગે આ નાટક વિશ્વાસપાત્ર અને આધારભૂત માહિતી પુરી પાડે છે. કૃતિ સમકાલીન હોવાથી તેનું પ્રમાણ વધુ માનનીય છે. આથી શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહની ધ યથાર્થ જણાય છે. ગુજરાતના ૧૨ મી સદીના સામાજિક જીવન વિષેની એતિહાસિક બાબતો માટે આ નાટક મહત્ત્વનું છે.'
સાભાર સ્વીકાર [] વિચારવું કેમ? લે. યુવાચાર્ય મહાપ્રસ : ડેમી સાઈઝ ૪ પૃષ્ઠ-૩૫ર * મૂલ્ય રૂ. ૪૦-૦૦ % પ્રકા. અનેકાન્ત ભારતી પ્રકાશન, ઇ/ચારુલ, ડો. રાધાકૃષ્ણને માગ, આંબાવાડી, અમદાવાદ-૧૫ [] વીણેલાં કુલ લે. હરિશ્ચન્દ્ર * કાઉન સેળપેજી * યજ્ઞ પ્રકાશન * હુજરાત પાંગા, વડોદરા-૧ ] સી-પુરુષ મર્યાદા . સંતબાલ # પ્રકા. શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઈની વાડી, અમદાવાદ-૪. * જોજે અમૃતકુંભ ળાય ના # લે. પં. ચંદ્રશેખર વિજયજી મ. * ડમી સાઈઝ * પૃષ્ઠ-૧૪ * મૂલ્ય રૂા. ૭-૦૦ * પ્રકા. કમલ પ્રકાશન ટ્રસ્ટ ૨૭૭૭, નિશાળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૧ * આપણી આંખ * કાઉન સોળ પિજી * પૃષ્ઠ-૫૬ * મૂલ્ય રૂ. ૨-૦૦ પ્રકા. શિશુવિહાર, કૃષ્ણનગર, ભાવનગર (સૌરાષ્ટ્ર)
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રકાશને * સત્યમ શિવમ સુંદરમ લે. પરમાનંદ કાપડિયા રૂા. ૩-૦૦ * ચિંતનયાત્રા , , રૂ. ૭-૦૦ * અવગાહન
, ચીમનલાલ ચકુભાઈ શાહ (અપ્રાપ્ય). * સમયચિંતન , , રૂ. ૩૦-૦૦ * તત્ત્વવિચાર અને અભિવંદના લે , રૂા. ૩૫-૦૦ * નિહનવવાદ લે. છે. રમણુલાલ ચી શાહ (અપ્રાપ) * જિનતત્ત્વ ભાગ-૧ , , . ૨૦-૦૦ * જિનતત્ત્વ ભાગ-૨ ,
રૂા. ૨૦-૦૦ * જિનતત્ત્વ ભાગ-૩
રૂ. ૨૦-૦૦ * નિરીક્ષણ અને અર્થધટન લે. પન્નાલાલ ર. શાહ શ. ૪૦-૦૦
* અધી સદીના આરે (પયુંષણ વ્યાખ્યાન માળાનાં
પચાસ વર્ષ)
,
રૂા. ૧૦-૦૦
Page #140
--------------------------------------------------------------------------
________________
CK
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૮૯
કાવ્યસાહિત્યમાં રત્નાકર
" - ગણપતલાલ મ. ઝવેરી આદિકાળથી, મનુષ્યજીવનમાં પ્રસંગે પ્રજાતી અને વળી, “નાગદમન'માં નાગણ બાલકૃષ્ણને પાછા ચાલ્યા આકારાતી અનેકવિધ કૌટુમ્બિક, સામાજિક અને ધાર્મિક જવા માટે વિનવતાં કહે છે: ધટનાઓમાં રત્ન અને આભૂષણોનાં ઉપયોગ અને સ્થાન, “લાખ ટકાને મારે હાર આપું પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે મહત્વપૂર્ણ અને ઉલ્લેખનીય રહ્યાં છે.
આપું રે તુજને દરિયે” (ગળાનું આભુષણ કેવળ દેહના શણગાર અર્થે જ નહીં પરંતુ, માનવ- અને ત્યારબાદ, કાળિયનાગને નાચ્યા પછી નાગણની સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં પણ અલંકારાનાં મૂલ્ય અને વિનંતીને સ્વીકારીને શ્રી કૃષ્ણ. નાગને મુક્ત કરે છે. નાગણે વિશિષ્ટતા સ્વીકારાયાં છે. તદુપરાંત, પ્રકૃતિ, ભકિત અને કૃષ્ણને હર્ષોલ્લાસથી આ પ્રમાણે વધાવે છે. ગારના સૂક્ષ્મ તથા સ્થલ ભાવને મૂર્તિમંત કરતા અનેક
થાળ ભરી રત્ન મેતીએ શ્રી કૃષ્ણને વધાવી પ્રકારના અલંકારો, રત્નો, ઉપર અને બહુમૂલ્ય
નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવીશ.” ધાતુઓનું વિપુલ પ્રમાણમાં મૂલ્યાંકન થયું છે. એટલે જ પ્રભુભકો, કવિઓ, સાહિત્યકારો અને કલાકાર
અન્યત્ર, નરસિંહ મહેતા કેવી સરળ ભાષામાં આમ આવાં સૌન્દર્યવર્ધક પ્ર સાધનના આકર્ષણથી અલિપ્ત રહી
પ્રબંધે છે. શક્યા નથી. એમણે પણ કાવ્ય, શ્લોકો વણને તેમજ વેદ તે એમ વદે, કૃતિ-રમૃતિ સાખ દે, કનકકુંડળ વિષે ભેદ હૈયે, શબ્દાલંકાર, ઉપમાઓ,' રૂપકે તથા ભવ્ય ક૯પનાઓના
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં, અંત તે હેમનું હેમ હોયે... માધ્યમ વડે રત્ન અને આભૂષણેને મન માન્યાં લાડ લડાવ્યાં અર્થાત, વેદવાકય જેનું સમર્થન કરે છે અને શ્રુતિ-સ્મૃતિ છે અને બિરદાવ્યાં છે.
જેની સાખ પૂરે છે એ સનાતન સત્ય છે કે સેનામાંથી ઘડા
એલાં ઘરેણાંના રૂપ-આકાર ભલે જુદાં જુદાં હોય-કુંડળ, હાર, સુવર્ણાદિ વસ્તુઓમાંથી નિર્માણ થતા ને ઘડાતા અલંકારે
ઇ.ઇ. – પરંતુ મૂળ તે તેનું જ છે. એવી જ રીતે અખિલ નેના સાયુજજથી એવા શોભી ઉઠે છે જેમ તારલા મઢયા
બ્રહ્માંડમાં પરમેશ્વર તું એક જ છે. ભલે તારા નામ જુદાં જુદાં આકાશમાં ચંદ્ર દીપી ઉઠે, તદનુસાર જયાં જયાં અલંકારોનું વર્ણન હોય ત્યાં બહુધા ને ઉલ્લેખ હેય જ. 'આમ, આભૂષણેના લાલિત્યને નિખારતી અને એમનાં
- હવે આપણે પરમ ભકત મીરાંબાઇનાં ભકિતગીતમાંની
થડીક પંકિતઓને આસ્વાદ લઈએ જેમાં મીરાંએ રત્ન અને સૌંદર્યને પ્રગટાવતી પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન
આભુષણના માધ્યમથી પ્રભુ પ્રત્યે પોતાને ભકિતમય ભાવ કેટલીક મનભાવન કાવ્યપંકિતઓને સંકલિત કરીને યથામતિ
સમર્પિત કર્યો છે. આસ્વાદ કરાવવાને મેં અહિ પ્રયાસ કર્યો છે.
પાયજી મૈને રામરતન ધન પાયો” વાલ્મીકિ રામાયણને પ્રસંગ લઇએ. રાવણ દ્વારા અપહરણ
વળી, કિરાએલાં સીતાજીએ આકાશમાંથી વનપ્રદેશમાં ફેકેલા
“ચિત્તમાળા ચતુરભુજ ચૂડલે, શીદ સેનીને ઘેર જઈએ ? આભૂષણોને એકત્ર કર્યા પછી રામચંદ્રજી લઘુ-ભ્રાતા લક્ષ્મણને
ઝાંઝરિયા જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે ! -બતાવીને પૂછે છે.” શું આ બધા જાનકીના જ છે?
પીછુવા ઘૂઘરા રામનારાયણના અણવર અંતરે જામી રે” . -લક્ષ્મણ કહે છે.
અર્થાત, પ્રભુચિંતન એ મારે ગળાને હાર છે. ચાર ના જાનામિ કેયૂર, નાહં જાનામિ કુંડલ... !
ભુજાવાળા વિષ્ણુદેવ એ મારા ચૂડા-બંગડીઓમાં બિરાજે છે, નપુરં ચૈવ જાનામિ, નિત્ય પદાભિ વંદનાત !
જગતના સ્વામી માર ઝાંઝરિ છે અને સ્વયં શ્રીકૃષ્ણ મારા
પાયલનાં આભુષણ છે-તે પછી મારે તેની પાસે જઈને અર્થાત્ 'હે રામ! હું નથી ઓળખતે (બાબંધ) કેયૂરને
અન્ય સ્થળ ઘરેણાં શા માટે ઘડાવવાં ? (કલ્લાં ને કાંબી એ કે નથી જાણતે કાનના કુંડળાને. તે માત્ર એમનાં પગનાં ઘરેણાં છે.) ઝાંઝર પુર)ને જ ઓળખું છું. કારણ હું સીતાજીના ભકત દાસ અતભાવે ગાય છે : ચરણોમાં જ સદા પ્રણામ કરતે હ’ એટલે કે, લક્ષ્મણે “પ્રભુજી તુમ મોતી હમ ધાગા, જૈસે સેને હી મિલત સુહાગા” સીતાજીનું મુખ્યદર્શન પણ કર્યું નહોતું ! ભાભી પ્રત્યેના ઉપમા કાલિદાસસ્ય એવા કવિકુલીશરોમણિ કાલિદાસે પિતાની પૂજ્યભાવ અને મર્યાદાની કેવી પરાકાષ્ઠા ?
અમર કૃતિ “મેઘદૂત'માં ઉજયિની નગરીના અતુલ એશ્વર્યાનું ભકતકવિ નરસૈયે પિતાના આરાધ્યદેવ શ્રીકૃષ્ણને મેહિની- કેવા ઠાઠથી વર્ણન કર્યું છે ! સ્વરૂપે કલ્પીને એમણે ધારણ કરેલાં આભુષણનું આ રીતે (સંસ્કૃતમાંથી સમશ્લોકી અનુવાદ..) * વર્ણન કરે છે.
ગૂંથી મેંઘાં મણિ ધરિ મૂક્યાં મેતીના શુભ્ર હારે બાંયે બાજુબંધ બેરખા પચી, ઝાંઝર ઝમકે ને
દુર્વાવણું જળહળ થતાં, કાટિ વેડૂય રત્ન; . .
બિછુઆ ઠમકે રે પર્વાળાનાં ઢગથી, સીપથી, મેતીનાં જ્યાં બજાર, (બાજુબંધ, બેરખા ને પચી=હાથનાં ઘરેણાંક બિછુઆ.
જોતાં લાગે જળથી જ ભર્યા હોય તેવા સમુદ્રો પગનું ઘરેણું.)
ભાવાર્થ:-મૂલ્યવાન રત્નમણિઓની અને શ્વેત નેતાઓની
Page #141
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫–૮૯ તા. ૧૬-પ-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક :
૫૭.
કવિ શામળ ભટ્ટ :- મનુષ્યનો સ્વભાવ કેવો અપરિવર્તનશીલ હોય છે તેનું રત્ન, આભુષણે અને કીમતી ધાતુઓની ઉપમાઓ દ્વારા કવિ કેવું માર્મિક ચિત્ર રજૂ
ગૂ થેલી માળાઓની તથા દુર્વાવણ એટલે કે દુર્વા નામના વ્યાસ જેના લીલા રંગના ને ચળકતા વૈપૂર્ય રત્નના વૈર્થ ઉપર-ન છે) વળી, લાલ રંગનાં પરવાળાં (મ ગળનું રત્ન)ને અને તરંગી મોતીઓનાં, તદુપરાંત, જેનાથી મોતી પાકે છે તે સપના, -આ સર્વે રત્નોના ઢગલાથી નગરનાં બજારો ઉભરાતાં હતાં. જાણે, અગાધ જલરાશિથી પરિપૂર્ણ સમુદ્ર હોય એવું દ્રષ્ટિગોચર થતું હતું. ટૂંકમાં, ઉજયિનીના નગરો અને બજારોમાં બહુમૂલ્યરને ઢગલેબંધ ખુલ્લેઆમ વેચાતાં હતાં. એ જ પ્રમાણે મેઘદુતમાં “અલકાપુરીનું વર્ણન પણ ચિત્તાકર્ષક છે -
વિસંરોપશમવિશદે પાદનિશીથે
વ્યાલુમ્પતિ છૂટજલ લવ યન્દિનચન્દ્રકાન્તા ઃ | અર્થાત્ હે મેઘ ! ત્યાંના ગેખલા અને પલંગની ઝાલરમાં ચંદ્રકાન્ત મણિઓ (ઉપરત્ન) અસંખ્ય પ્રમાણમાં લટકી રહ્યાં છે અને જેમની ઉપર મધ્યરાત્રિએ ચંદ્રનાં શીતળ કિરણે હિમકણાની જેમ ટપકે છે-સ્પર્શે છે. આ મહાકવિ કાલિદાસનું “ઋતુસંહારમાંનું આ કલ્પનારત્ન પણ માણવા જેવું છે.
સપત્રલેખેષ વિલાસિનામાં વધુ હેમા ખુસ હોપમે રત્નાન્તરે મૌક્તિક સંગ રમ્ય દાગ વિસ્તરતા મુપૈતિ અર્થાત્ હેમ જેવા સહામણાં કમળ જેવું જેનું મુખ છે અને એ મુખ પર અનેક પ્રકારનાં પ્રસાધને છે, પરંતુ તેની ઉપર રહેલાં પરસેવાનાં બિંદુઓ જાણે કે વિવિધ પ્રકારનાં રત્નોની -વચ્ચે મેતી ભર્યા હોય તેવું લાગે છે. રન જેવા મુખ પર મિતીઓની ગૂંથણી ન હોય ?
કવિ માધે પણ ચંદ્રકાન્ત મણિની પ્રશસ્તિ રૂપે નીચે મુજબ સુંદર પંકિતઓ રચી છે – "
કાન્ત—કાન્તોપલકુદિયેષુ, પ્રતિક્ષણ હત્યંતલપુત્ર
ઉચ્ચરેધઃ પતિપમુડપિ, સમૂહમૂદ્ધઃ પયસાં પ્રણાલ્ય 1 એટલે કે, ચન્દ્રકાન્ત મણિઓ-રત્નોથી જડેલ અગાશીઓમાં મૂકેલી પરનાળો એટલી ઊંચી હતી કે દર રાત્રિએ એ ચન્દ્રકાન્ત રત્ન સાથે ચંદ્રકિરણેને પશ થવાથી દુધનાં રસધ પડી રહ્યા હોય એવું અનુપમ દ્રશ્ય સજતું.
હવે, રસરાજ કવિ જયદેવની જગપ્રસિદ્ધ કાવ્યકૃતિ ગીતગેવિંદમાં પ્રસ્તુત પંકિતઓને વર્ણનભાવ આપણે માણીએ : હીરાવલી તરલ કાન્ચન કાન્યદામ મજાર કરામણિ ઘુતિ દીપ્તિતશ્ય દ્વારે નિકુંજનિલયસ્પહાનિરીક્ષક રાધાવતી મથસખી સ્વયમિહુવાચા ભાવાર્થ :- ગળામાં ઝુલતા રત્નજડિત અને સુવર્ણમંડિત હાર તથા એવા જ ધારણ કરેલા બાજુબંધ અને કંગનના ચમકાર અને લાવણ્યથી દેદીપ્યમાન દીસતા, પુષ્પકું જના દ્વાર પર ઊભેલા શ્રીહરિને જોતાં જ સખી - રાધારાણીને સંબોધીને કહે છે...
કવિ પ્રેમાનંદ સુદામાચરિત્રમાં દ્વારિકા નગરીની સમૃદ્ધિ આ રીતે વર્ણવે છે :
‘કનકકેટ ચમકારા કરે, મણિય રત્ન જડયાં કાંગરે.”
દ્વારિકા નગરીને કિલો (ટ) તેનાથી ચણવામાં આવ્યો હતો અને એને કાંગરે કાંગરે (શિખરે શિખરે) મૂલ્યવાન રત્ન. જડેલાં હતાં.
કેસર ક્યારા માંહિ બરાસ કરતુરી મહેકે પાછળ કનકની પાળ લક્ષધા મેહતી કે ગગા જમુના નીર, રત્નજડિત જ ઝારી, સેળ ધરી શણગાર, સિંચે નરપતિની નારી; એવી રીતે જે કદિ ઉગીએ લસણછોડ ગંગા તટે, બદઈ તે ઊંડે ઘણી, શામળ સ્વભાવ ના મટે
આપણે હવે આ વિષય પર કવિ ન્હાનાલાલનો રસાસ્વાદ ચાખીએ.
સેનું છે સાસરૂં સ્ત્રીને,
સ્ત્રીને મહિયર છે રૂપું. અન્યત્ર કવિશ્રી પારસ કે પાર્ટ્સમણિના સંદર્ભમાં કહે છે, સાથે સાથે નારીની મહિમાનું ગુણગાન કરે છે.
‘લેટું કે પથ્થરને પારસ પરસે થાય કંચન મહામેલ,
નરનો દેવ થાય નારી પરસથી, એ નારી પાસને તેલ.” અર્થાત જેમ પાસ (એ ઉપરત્ન છે)ના સ્પર્શ (પાસ) માત્રથી લેતું કે પથ્થરનું સોનામાં રૂપાંતર થઈ જાય છે, એટલે કે તુચ્છ ધાતુનું બહુમૂલ્ય ધાતુમાં પરિવર્તન થઈ જાય છે, તેવી જ રીતે, જે સ્ત્રીને સ્પશ" અથવા સહવાસથી પુરુષ દેવતારૂપ થઈ જાય અથવા ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કરી શકે તેવી નારી પોતે જ પારસમણિ છે.
કવિ ન્હાનાલાલ, કેલાસ પર્વતનું ઉત્પંગ વર્ણન આવી રીતે કરે છે:
હતા એ દુર્ગાની ધારે રને જડેલ કાંગરા,
ધરાની રત્નમાળા શું પરબ્રહ્મ હિમાદ્રીને ? ” અર્થાત-કલાસ પર્વતની ધારે ધારે આવેલા ન્હાનામેટા શિખરો રત્નોથી જડેલાં હતાં જાણે સ્વયં પરમેશ્વરે જ એ પર્વતરાજને કઠે રને હાર પહેરાવી દીધો ન હોય! ‘ઉષા’ માટે કવિનું રૂપાળું રૂપક તે જુઓ ! - - “અંગુલિ અંગુલિ એની મણિની શિખા તેજ' એટલે કે, પ્રાતઃકાળે ઉંધાના પ્રત્યેક કિરણે રત્નમણિની વયેત જેવાં ઝળકતાં હતાં.
કવિ મણિશંકર ‘કાન્ત’ ‘ચક્રવાકમિથુનમાં સૂર્યોદય વેળાનું કેવું મનોહર વર્ણન કરે છે :
બધાં ભીનાં વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ
મણિકોથી ગ્રથિત સરખાં રમ્ય જ્યાં થાય પણ અર્થાત્ ગાઢ હિમકણોની સુમંદ વર્ષાને કારણે થોડીક ભીની થઈ ગયેલી વૃક્ષની ડાળીઓ (વિટ૫) સૂર્ય કિરણના સ્પર્શથી સુવર્ણરંગી દેખાતી હતી અને પાંદડાં જાણે માણેક - રત્નથી મઢી દીધાં ન હોય એવાં રકતવણું શોભી રહ્યાં હતાં.
'કવિવર ઉમાશંકર જોશી સાબરમતી નદીનું કેવું નયનરમ્ય વર્ણન કરે છે :જતિનકે ચૂમે પટ વિસ્તાર, ધવલતા ધરે સોળ શણગાર ખીલ્યાં ક્યહી નીલામ-લીલાં છેડ, અલંકરણે તન અંગે અજોડ ભાવાર્થ : સાબરમતીની વિસ્તીણું જલસપાટી જાણે સંપૂર્ણ
Page #142
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
શ્વેત વસ્ત્રધારિણી કઈ નદ્રા જેવી શેભતી હતી અને ચંદ્રનાં કિરણે જળરાશિને ચૂંબનેથી અભિષેક કરતાં હતાં. વળી, નદીમાં કયાંક કયાંક ખીલેલાં વનસ્પતિના છોડ નીમ જેવા વાદળી અને પાન જેવા લીલા રંગના દેખાતા હતાજાણે કે સાબરમતી સરિતાને સમસ્ત દેહ અદ્વિતીય અલંકારોથી દીપી ઊઠયો ન હોય !
વેણીભાઈ પુરોહિતની કાવ્યપંકિતઓની પરખશકિતનું પ્રમાણ જોઈએ :
હો મારી સેના અંગુઠીને હીરલ
મેં તે દીઠે હેરી હેરી-મારી આંખું ઝવેરી. એટલે કે ઝવેરી જેવી મારી નિષ્ણાત પરખ શકિત દ્વારા મેં એક મૂલ્યવાન હીરાને ગતી કાલે-પસંદ કર્યો અને એને સેનાની વીંટીમાં જડાવી દીધે. - કૃષ્ણલાલ શ્રીધરાણી :- રાત્રિના તારામઢયા તેજોમય આકાશને હીરામોતી તથા રત્નથી ભરેલા ઝગમગતા થાળ (મટી થાળી) સાથે સરખાવતાં સુંદર રીતે કહે છે :
“રાત્રિને મેતી શગ થાળ, હીરામેતી ઝાકઝમાળ” - કવિ અવિનાશ વ્યાસની નીચે વર્ણવેલી રસસભર પંકિતઓને માણતાં આનંદવિભોર થઈ જવાય. . ! રસિયાની સંગમાં, રમતાં ગગનમાં, મેતીને હાર તૂટયોજી રંગમાં, જમુનાજી બેલી ઊઠયાં મોતી વેરાયાં જે, ઝીલ્યાં મેં સર્વે મહાર
- ' તરંગમાં. અન્યત્ર, અવિનાશભાઈ, લાડકી પુત્રીને પતિગૃહે વળાવતી માતાના હૃદયભાવને આવી રીતે વાચા આપે છે :
જરીએ જડેલ તને અંબર, દીકરી, દીધાં મેં ગતગતી સેના રે દીધાં ને રૂપા રે દીધાં, માણેક દીધાં ને મોતી.”
કવિ બાલમુકુન્દ દવે નદીમાં પડતાં ચંદ્રકિરણોનાં પ્રતિબિંબ બોની અનેખી શેભા વર્ણવતાં આમ કહે છે -
મેતી સેંઘાં ખરલ કરીને પાથર્યા હોય તેવા
બો’ળા વેળુ ઢગ ચળકતા, વિર્ય શ્વેત || ' અર્થાત-બહુમૂલ્ય અનેક મોતીઓને ખરલમાં વાટીને એમની રજકણો રોમેર પાથરતાં સમસ્ત ભૂમિ જેવી રીતે પ્રકાશી ઊઠે, તેવી રીતે નદી તટની રેતીના (વેળ) અતિ સ્વૈતરંગી ઢગલા પૂર્ણિમાની ચાંદનીના સ્પર્શથી ચળકી રહ્યાં હતાં.
કવિ પ્રહલાદ પારેખ એમના “દાન” કાવ્યમાં શ્રાવતી નગરીમાં ભિક્ષા લેવા નીકળેલા ગૌતમબુદ્ધના શિષ્યને નગરજને દાનમાં કેવી કેવી બહુમૂલ્ય વસ્તુઓ આપે છે (કે શિષ્ય એમાંનું કશું પણ સ્પર્શતા નથી કે સ્વીકારતા નથી, તેનું સ્પષ્ટ વર્ણન આ પંકિતઓમાં જોઈએ :“ભરી મુઠ્ઠી માગે રતન ઠલવે રાજરમણી, લક્ષ્મીવંતી તનુ
ઉપરના ભૂષણતણી કરે વૃષ્ટિ; ને સૌ ગરીબ ગૃહિણુ વેણી મહીંના બધાં ચૂંટી
મેતી પથ ઉપર દે આજ ફાગવી.” ભાવાર્થ રાજાની રાણીઓ મુઠ્ઠી ભરી ભરીને અતિ મેધા રત્નને, અને નગરનાં શ્રેષ્ઠીઓની ધમંપનીઓ પિતાના અંગે ધારણ કરેલાં આભૂષણોને રસ્તામાં આજે વરસાદ વરસાવી
રહી હતી. તદુપરાન્ત, મયમવર્ગની ગૃહિણીઓ પણ પિત પિતાની વેણીઓમાં ગૂંથેલા સર્વે મોતીઓને ચુંટી લઈ માગ પર ફેંકી રહી હતી.
કવિ શ્રી સુરેશ દલાલ પિતાની કલમપછી દ્વારા ભકિતગીતે કેવા ચેહર શબ્દચિત્રો આલેખે છે:- '
મંદિર સાથે પરણી મીરાં રાજમહેલથી છૂટી રે, કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગુઠી ?' અર્થાત મહેલ, વૈભવ અને રાણાને ત્યાગ કરીને મીરા, મંદિર, ભકિત અને કૃષ્ણ સાથે તાદમ્ય સાધે છે અને સ્થલ ઘરેણાં હવે મીરાંને શા ખપનાં ? એ તે હવે કૃષ્ણ નામરૂપી અલંકારોને અપનાવે છે અને એમાં જ રાચે છે.
વળી, ‘રાધા શેધે મેરપિસ્ટ ને શ્યામ શેધતા ઝાંઝરિયા” કેવી રસીલી રમત છે? તથા, “તારા હેઠની છીપે, મૂછ્યું મનનું મેતી’
કવિ શ્રી બકુલ રાવળની આ પંકિતઓ, કૃષ્ણને શેધવા નીકળેલી ગેપીના મનભાવને આમ સરસ રીતે વ્યક્ત કરે છે, શ્યામનું મુખદર્શન એ પિતાના રનરૂપી અંતરમાં જ નિત્ય કરી લે છે. "વરમાળે લઈ પ્રેમ મેતી હું ગલી ગલી રહી ગતી, શ્યામ તમારી સુરતને હુ મનમણિમાં નિત જતી.”
જૈન સાહિત્ય તે રત્નાભુષણના લાલિત્યમય વણને અને હૃદયંગમ ઉપમાઓથી અતિ સમૃદ્ધ છે. તેમાંના એક શ્લેકને અહિં આસ્વાદ કરીએ
પવિત્રગ્રંથ કલ્પસૂત્રમાં માતા ત્રિશલાદેવીએ મહાવીર પ્રભુના જન્મપૂર્વે જે ૧૪ મહાવખે જોયાં તેમાંના એક રત્નશશિ” નામક સ્વપનમાં તેઓ શું જુએ છે તેનું વર્ણન અર્ધમાગધી ભાષામાં આ પ્રમાણે છે :“પુલગ વેરિંદ નીલ સાસગ કકયણ-લેહિય કખમર ગય પવાલ
ફાલેય–નીલ સગંધિય-ગગનમંડલંત, પ્રભાસયંત, તુંગમેગિરિ-સંકિનારું
પિચ્છ સા રયણ નિકરરાસિ - ભાવાર્થ - પિખરાજ, હીરા નીલામ (શનિ) પાનાં, પરવાળાં, માણેક, સ્ફટિક, ચંદ્રમણિ આદિ શ્રેષ્ઠ પ્રકારનાં રત્નને ભૂમિ પર કરવામાં આવેલ ઢગલે, જેના તેજ-પ્રકાશથી આખું ગગનમંડળ આલેકિત થયું હોય, તેવો રને વિશાળ સમૂહ જાણે સ્વયં ઉંતું ગ મેરુ પર્વત ન હોય એ ભવ્ય લાગતો હતો.
કાવ્યશાસ્ત્રમાં મોતી અને અન્ય રત્નના ભંડાર સમા સમુદ્રનું વર્ણન પણ રત્નના જ માધ્યમથી કેવું અલંકૃત કરવામાં આવ્યું તેને સારવાદ માણીએ :
હારમણિ મુક્તાના, શંખ-પાણિમાં, વાસ વસી છાજે,
સદાય વિષ્ણુ સરીખે એ રત્નાકર રસવંતે રાજે, ' ધરી પતિ પટ અંગે, રસિકવિહારી રાધાયુક્ત રાજે,
મકતમાણિ કુંદનમાં જેમ જડેલે, છઠ્ઠા ભયે છાજે. અર્થાતઃ-ગળે મોતીઓને હાર તથા જેમના હાથમાં શંખ છે એવા વિષ્ણુભગવાન (શંખપાણિ) જેવા હે, રસવંતા સમુદ્ર !
Page #143
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તું કે મનભાવન શોભી રહ્યો છે ! વળી, સ્વામવર્ણવાળા રવાત્યાં સાગર શુકિન મણ પતિત, નમૌકિતકં જાય, કૃષ્ણ પીળારંગનું પીતાંબર ધારણ કર્યું છે અને સાથમાં પ્રાગેણાધમ મયમત્તમ ગુણે સવાસો જાયતે ” ગૌરવણી રાધા બિરાજી છે. આવા રાધાકૃષ્ણ યુગલની છટા એવી
ભાવાર્થ : પ્રખરપણે તપાવેલા લેઢાના તાવડા પર પડતું શોભી રહી છે જાણે પીળા રંગના સેનામાં લીલા રંગનું પાનું
પાણીનું બિન્દુ તત્કાળ શેષાઇને વરાળ રૂપે ઊડી જાય છે (મકતમણિ) જડી દીધું હોય!
એટલે કે નામશેષ થઈ જાય છે; એ જ જલબિંદુ જ્યારે વ્રજભાષામાં કૃષ્ણના મેહકરૂપનું વર્ણન એક કવિએ કર્યું કમળના પુષ્પ પર બનેલું હોય ત્યારે મોતીના દાણા જેવું તે કેવું સહક છે !
શોભી ઊઠે છે; પરંતુ, આ જ જલબિન્દુ-મેઘબિન્દુ રૂપેઋતુમેં વસંત, મૂરનમેં કાયલ હે, પછીનમેં મેર,
સ્વાતિનક્ષત્રમાં, સમુદ્રમાં રહેલી સીપના મુખમાં પડે ત્યારે તેનું રંગનમેં લાલ હૈ,
ખરા મેતીમાં રૂપાંતર થઈ જાય છે. તેવી જ રીતે મહદંશે, ફૂલનમેં કમલ, પાનનમેં પાન હે, સાંવરે કે રૂપ સે
માણસને અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણે, એ જેવી સેબત રત્નકી ખાન હૈ
કરે અથવા જેના સાનિધ્યમાં રહે તે પ્રમાણે પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :-ઋતુઓમાં જેમ વસંત, ગાયનમાં કેયલને ટહુકાર,
એક કવિ ચમેલી પુષ્પને આવી રીતે ઝાકળ નૃત્ય કરાવે છે.પક્ષીઓના રૂપમાં મેર, બધા રંગમાં લાલ માણેક, ફૂલોમાં ઝાકળના ઝાંઝરિયાં પહેરી નર્તન કરતી મસ્ત ચમેલી.’ કમળ, પાંદડાંમાં નાગરવેલનું પાન, આ બધાં શ્રેષ્ઠ ગણાય છે. અન્ય પંક્તિ જોઇએ કાજળ તજે ન શ્યામતા, હીરે તજે ન વેત એ જ પ્રમાણે કૃષ્ણ કનૈયાનું રૂપ તે સવે રત્નોની ખાણ
- દુરિજન તજે ન વકતા, સજજન તજે ન હેત’ જેવું ઉત્તમત્તમ છે.
સંસ્કૃતમાં બીજુ મુકતક માણીએ :એક માતા પિતાના પ્યારા બાલુડાને હાલરડું ગાતાં પિતાના
શૈલે શૈલે ન માણિકર્યા, મૌકિતકં ન ગજે ગજે. વાત્સલ્યને રત્નના માધ્યમ વડે આ પ્રમાણે પ્રગટ કરે છે:
- સાધવે નહિ સવંત્ર, ચંદન ન વને વને.” “મારા હૈયાના હાર ! મારા જીવનના જતન છે, પ્રેમ
અર્થાત : દરેક પર્વત (અથવા પહાડની ખાણમાં) માણેક પિઢાવું મારા નયનનાં રતન છે.'
અથવા અન્ય રત્ન નથી મળતાં તથા દરેક હાથીના ગંડલગ્નગીતમાં, વરરાજાને મેરની ઉપમા આપીને કઈ સ્થળમાંથી ગજમતી નથી પ્રાપ્ત થતાં (આ એક કહેવત છે.) કવિએ એને ઝવેરાતથી કેવા શણગાર્યા છે !
વળી, દરેક વનમાં ચંદન-સુખડનાં ઝાડ ઉપલબ્ધ નથી હોતાં. મેર તારી સેનાની ચાંચ મેર તારી રૂપાની પાંખ
તે જ પ્રમાણે બધા જ કંઇ સાધુ પુરુષ કે સજને નથી સેનાની ચાંચે રે મેરો મોતી ચણવા જાય.”
હતા. ટૂંકમાં આ બધું દુર્લભ હોય છે, હવે આપણે ચેડાંક સુભાષિત અને કહેવતને આભુષણ
મેતી ભાંગ્યું વધતાં, મમ ભાંગ્યું કવેણ, ઘેડે ભાંગે ગુચ્છ માણીએ :- જેવી સેબત તેવી અસર’ એ કહેવતનું સમર્થન કરતા સસ્કૃત ભાષાના એક સ-રસ સુભાષિતને
ઠેકતાં. નહીં સાંધો નહીં રેણુ.” કેવી સચેટ એક્તિ છે આ? આરવાદ લઈએ :
આપણુ અગાધ કાવ્યસાહિત્યમાંથી અહીં કેટલાંક દષ્ટાને સંતપ્તાસિ સથિતસ્ય પયસે નામાપિ ન જ્ઞાયત, આપ્યાં છે. આવાં બીજા અનેક દષ્ટાન્ત વિશ્વના સાહિત્યમાંથી મુક્તાકાર તયા દેવ નલિનીપત્ર સ્થિત' રાજો;
- મળી રહે ! જન સાહિત્યમાં વિવાહકરણ અંગે કેટલીક વિચારણું
૦ પન્નાલાલ ર. શાહ જૈન ધર્મને ઉદ્દે શ નિવૃત્તિધર્મના પ્રસારને છે. એટલે ન હોવાથી ગૃહસ્થની ભોગ મર્યાદાના કશા જ નિયમે જૈનાએના આગમગ્રંથમાં જાતિનિમણ. સમાજવ્યવસ્થા કે ગમમાંથી સાંપડતા નથી. તેથી તેમાં ગૃહસ્થાશ્રમ કે લગ્નસંસ્થાનો આશ્રમવ્યવરથાની વિચારણાને સ્થાન ન હોય એ સ્વાભાવિક છે. વિધિ ન હોય એ સમજી શકાય એવી વાત છે. ભગવાન મહાવીર કે જૈનાચાર્યો લેકસંગ્રહની પ્રવૃત્તિમાં
આ ભૂમિકા લક્ષમાં રાખી વિચારીએ તે જૈન ધર્મમાં પડયા નથી કે પડતા નથી એનાં ચકકસ કારણે છે. વિધાન હોય તે બ્રહ્મચર્યનું જ હેય, એથી વિવાહ કર કે લેકેત્તર અને આપવા જેવી ચીજ ત્યાગ જ છે નહીં, કેવા પાત્રની સાથે કરે, કેટલી વયે કરે એ બાબતને એવું શ્રમણ પરંપરામાં ગૃહિત છે, અભિપ્રેત છે. ભેગ તે ઉલ્લેખ અને ઉકેલ જૈનેના પ્રાચીન સાહિત્યમાં મળવા સંભવ * દરેક જી પિતે જ સાધી લે છે અને તેની વ્યવસ્થા પણ નથી. બ્રહ્મચર્યનાં વિધિ-વિધાને પ્રમાણે સ્વદાર-સં તેથી રોક કે ઘડી કાઢે છે. એ અંગેના શાને જૈન પરંપરા લૌકિક દાક્ષિણ્યના કારણે, કન્યાદાનમાં ધમ સમજી બીજાનાં સંતાનોનાં શાસ્ત્રો કહે છે. જૈન ધર્મ અને શાસ્ત્રોની લોકોત્તરતા આવી સગપણ કે વિવાહની પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ બ્રહ્મચર્યપાલનમાં પ્રવૃત્તિથી નિર્લેપ રહેવામાં છે. લૌકિક શાસ્ત્રોના નિયમે એ આડખીલીરૂપ ગણવામાં આવી છે. બાહ્ય રીતે આવી કાળે પણ હતા, પાછળથી પણ એ નિમણુ પામ્યાં છે અને પ્રવૃત્તિ બ્રહ્મચર્ય'પાલનમાં હાનિકારક નહિ જણાય, પરંતુ એમાં પરિવંતન થતું રહ્યું છે અને આજે પણ અસ્તિત્વમાં સક્ષમ રીતે વિચારતાં નેતાદિકને કારણે કે પુણ્ય આવતાં રહ્યાં છે. એટલે સાધકે લોકસંગ્રહની પ્રવૃત્તિમાં પડવાનું - સમજીને સગપણુ વગેરેની પ્રવૃત્તિ કરનારની દશા.
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
૬૦
વરકન્યાના લાલ જેવી થાય છે, આ સજોગામાં વારા સતેાથી પેતાના વ્રતને બરાબર વળગી રહે એ વિકટ મનાયું છે. વર કે કન્યાના પક્ષપાતને લઇને, લાકડે માંકડું વળગાડી દેવામાં અને ગમે તેવાં કહેડાં કરી દેવામાં એ પરિણમે છે. પરિણામે સમાજમાં અનેક સડાએ ઉદ્ભવે છે, અને એટલે સ્વદારાસ તેાષીને આવી પ્રવૃત્તિ વન્ય' ગણવામાં આવી છે. અલબત્ત, ગૃહસ્થ પેતાનાં પુત્રપુત્રીએતે યેાગ્ય સ્થળે પરણાવે કે એ કામ કાઢ ચેાગ્ય સમજદાર અને જવાબદાર સ્વજનને ભળાવે. પણ એ તરફ ઉપેક્ષા ન ચાલે. એમાં સ્વદારાસ તેષી ઉપેક્ષા સેવે તે જૈન ધર્મને વિનાશ કરે છે એવું શાસ્ત્રકારાએ પચાશકવૃત્તિ, ધર્માંબિન્દુવૃત્તિ અને યોગશાસ્ત્રમાં સ્પષ્ટ કર્યુ છે. સ્મૃતિઓની પેઠે જૈન શત્રામાં કાઇ જાતનાં વૈવાહિક વિધાના નથી; લગ્ન સ્વયંવર પદ્ધતિથી કરવાં કે અન્ય પદ્ધતિથી કરવાં, એકપત્નીત્વ કે એકપતિવ્રત સ્વીકારવું કે બહુ પત્નીત્વની પ્રથા માન્ય કરવી, અમુક વય સુધી કુંવારા રહેવુ ચોગ્ય કે પછી નહિ તેમ જ વિવાહિત સ્થિતિમાં પણ વિષયસેવમની મર્યાદા વગેરે બાબતે અ ંગે જૈન શાસ્ત્રામાં વિધાતા ન મળે એ એની લેાત્તર વિચારસરણી જોતાં, સ્વાભાવિક છે. આમ છતાં જૈન સાહિત્યમાં સ્ત્રી-પુરુષોનાં જે વર્ણ તે આવે છે તે દ્વારા તે સમયની વૈવાહિક મર્યાદા પર પ્રકાશ પડે છે.
ભગવાન ઋષભદેવના કાળમાં યુગલાવતરને યુગ હતે. એટલે કે સ્ત્રીની કુક્ષિએ પુત્ર-પુત્રીનું યુગલ જ જન્મતું . વય પ્રાપ્ત થતાં એ યુગલ લગ્નગ્રંથિથી જોડાતું. એટલે કે એ જમાનામાં સહોદર---ભાઇ-બહેનના લગ્ન યતાં, શારીરિક, નૃવંશશાસ્ત્રીય કે અન્ય કારણેસર ભગવાન ઋષભદેવે યુગલ વિવાહની પદ્ધતિ નિષિદ્ધ કરી. ત્યારથી ભાઈ-બહેનના પરસ્પર લગ્ન સામાજિક રીતે થતાં નથી અને યુગલાવતરને એ યુગ પણ એ વખતે પૂરા થયા. ક્ષત્રિયાદિ અને દક્ષિણ ભારતની કેટલીક જ્ઞાતિઓમાં તેમ કેટલાક મુસ્લિમ પરિવારેામાં આજે પણ મામાફાઇ વગેરેનાં ભાઇ-બહેનેાના લગ્ન થાય છે તે સહેાદરવિવાહના કદાચ અવશેષ હોય એમ કલ્પી શકાય.
‘અટલ” મયેદ્ ગૌરી' જેવાં અનેક વિધાનાં વૈદિક સ્મૃતિ એમાં મળશે. એનુ અથઘટન બાળવિવાહના સમથનમાં સહેલાઈથી કરી શકાય, સ્મૃતિઓથી પ્રાચીન જૈન કથા સાહિત્યમાં નાયક—નાયિકાના લગ્ન એ રીતે થતાં વર્ણવાયેલાં નથી. યૌવનપ્રાપ્ત પાત્રાના લાવણ્ય, રૂપ તથા ગુણામાં સરખેસરખી જોડીએના વાહની માંધ ઠેર ઠેર મળે છે. નાયિકા હોય તે ચેસઠ કળામાં પ્રવીણ હાથ અને નાયક હોય તો ખાતર કળામાં નિપુણ હોય : એવાં આંખને ઠારે એવાં કથા સાહિત્યના પાત્રોને લગ્નગ્રંથિથી ોડવાનું માતા-પિતા વિનયપૂર્વક ઠરાવે. આવાં અનેક વિધાને અને વર્ષોના જ્ઞાતાસૂત્ર, ભગવતીસૂત્ર અને વિપાકસૂત્ર આદિમાં જોવા મળે છે. સ્થાનાંગસૂત્રની ટીકામાં શ્રી અભયદેવસૂરિએ યુવકની વીશ વર્ષની અને યુવતીની સેફ્ળ વર્ષોની વય લગ્ન માટે યોગ્ય જણાવી છે. આમ થાય તે જ પ્રજા પરાક્રમી, નિરાગી, દીર્ધાયુ અને બુદ્ધિશાળી થઈ શકે એવું વિધાન કર્યુ છે, પ્રવચન સારોદ્વારમાં શ્રી નેમિચ આ વય
અનુક્રમે પચીશ અને સેળની જણાવી છે. આમ ન થાય તા એટલે કે બાળલગ્ન થાય તે પ્રશ્ન નિર્માલ્થ, રાગી અને અલ્પથ્વી થાય છે એમ કહ્યું છે.
આગળ જણાવ્યું તેમ સ્વદાસ તેષીને પરિવવાહકરણ
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
અતિચારરૂપ છે. સાગરધર્મામૃતના કર્તા પંડિત આશાધર આમ છતાં પોતાના સમાનધમી'ને સારી કન્યા આપવી એ મહા પુણ્યનું કામ છે, એમ જણાવે છે. તેરમા સૈકામાં થયેલા પડિત આશાધર એનું કારણ આપતાં કહે છે કે ખરું ઘર સ્ત્રી જ છે, પણ ભીંત કે છાપરું' વગેરે નથી, આમ કહેવાનુ કારણ કદાચ એ હોઇ શકે કે વિવાહકરણના અતિચારની આડશમાં લેાકાએ વસંતાનેાના ભવિષ્યમાં મેદરકારી દાખવી હશે. પરિણામે અનેક અનાચારા વધ્યા હોવાના સલવ છે. 'જૈને સ્વસ તાતાના વિવાહમાં પણુ પાપ સમજે છે' એવી વ્યાપક છાપ વિવાહકરણના અતિચારની ખોટી સમજથી કે ખોટા અથઘટનથી પડી હશે અને એથી સમાજજીવનમાં જેના માટે ઉપાલ ભની અને હાસ્યાસ્પદ સ્થિતિ સજાર્જોઇ હશે. એથી પંડિત આશાધરે સહુધમી'ને સુકન્યા આપવાની કરેલી ભલામણુ એ વખતના દેશકાળ પ્રમાણે ઉચિત પણ હશે. બા તેરમા સૈકામાં હેમચંદ્રાચાયે પોતાના સંતાતાના સગપણ કે વિવાહ વગેરેના વ્યવસ્થિત પ્રબંધ ન કરનાર્ ગૃહસ્થ જૈન ધમ'ના ઉપદ્માતક છે એમ યેગશાસ્ત્રના તૃતીય પ્રકાશમાં કહ્યું છે.
એ તે દેખીતુ જ છે કે જૈન ધમ'માં વિવાહકરણનું સીધું કયન ન હેાય ત્યાં વિધવાવિત્રાહનું કથન કર્યાંથી હોય ? એવા વિવાહ નિંદનીય કે પ્રશસનીય છે એવું સ્પષ્ટ અને સીધું મંતવ્ય જોવા મળતું નથી. પરંતુ ષે – ત્રણ કથાઓમાં વિધવાવિવાદ્ધના પ્રસંગ આવે છે. તેમાં એ અંગે કશી ટીકાટિપ્પણું કે ધૃણા દર્શાવી નથી. આગળ જોઇ ગયા તેમ ભગવાન ઋષભદેવના સમયમાં યુગલે જન્મતા અને સહેદર લગ્ન થતાં. એ વખતે એક યુગલ ખંડિત થયું અને એ ખડિત યુગલમાંથી જીવિત સ્ત્રી સાથે ભગવાન ઋષભદેવે લગ્ન કર્યાં હતા. પ્રાચીન સાહિત્યમાં આ હકીકતનુ બહુ રેચક અને પ્રસન્નતાપૂણ' વર્ણન આવે છે, ભગવાન મહાવીરના છઠ્ઠા ગણધર માંડતાપુત્ર અને સાતમા ગણધર મૌયપુત્રની માતા એક છે અને છતાં ગેત્રે જુદાં જુદાં છે, બન્નેના ગોત્ર જુદાં ત્યારે જ સભવી શકે તે અન્તેના પિતા જુદા હોય. આમ ત્યારે જ ખની શકે કે એકવાર આ ગધરાની માતા પરણી હાય અને એને પુત્ર થયો હોય પછી વૈધવ્ય આવ્યું હોય. વૈધવ્ય બાદ એણે લગ્ન કર્યુ હોય અને ફરી સતાનપ્રાપ્તિનો યોગ થયે હાય. આ પદ્ધતિ વિષે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય કહે છે કે ‘કાય દેશમાં એવી પણ પ્રથા છે કે એક પતિના અવસાન બાદ ખીજો પતિ વરી શકાય, એમ વૃદ્ધ પુરુષો કહે છે.' ગુજરાતના પ્રસિદ્ધ મંત્રીએ શ્રી વસ્તુપાલ અને તેજપાલની માતાના વિધવાવિવાહુના પ્રસંગ જાણીતા છે. એમની માતા બાળવિધવા હતાં અને આશરાજ પોરવાડ સાથે એના પુનઃલગ્ન થયા હતા. એ બાળવિધવા સાથે લગ્ન કરતાં. આશરાજે વિધવા સાથે લગ્નના સ’કાચનુ પભદેવના દૃષ્ટાંતથી પોતાના મનનું સમાધાન કર્યુ અને પૂર્વ પ્રથાનું પાલન કર્યું. ખખ્ખરના જગડુચિરત્રમાં જગડુશા પેતાની પુત્રી પ્રીતિમતિ લગ્ન બાદ તુરત જ વિધવા થટ્ટ. સ્વજ્ઞાતિના બુદ્ધિમાન અને વૃદ્ધ પુરુષોની સંમતિથી પેાતાની પુત્રીને ખીજા વર સાથે પરણાવવા જગડુશા તૈયાર થયાની હકીકત આવે છે. અહીં રજૂ થયેલી હકીકતા પરથી જૈન સાહિત્યની વિવાહકરણ પ્રત્યેની દ્રષ્ટિ આપણે સમજી શકીએ.
Page #145
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫–૮૯ તા. ૧૬-પ-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક :
કાળને નિકાલ
૦ પં, પનાલાલ જગજીવનદાસ ગાંધી અનાદિ-અનંત, અનુપત્ન, અવિનાશી વયંભૂ, સચિ- * કર્મના વિપાકય સમયે વેવાતી સુખદુઃખની લાગણી, દાનંદ સ્વરૂપી સત એ આત્મા અસત એવા કાળના ચક્રાવામાં એ જ કાળ. ઘેરાઈ જઈ પિતાના મૂળ સ્વરૂપને ઈ બે છે એ જ
આકાશાસ્તિકાય, ધમરિતકાય અને અધર્માસ્તિકાય અવગાહકાળની મેરી કોણ છે. જેણે આનંદ સ્વરૂપી આત્માને નાનુ ગતિ અને સ્થિતિ એક સરખી રીતે જેમ સંસારીજીવ અને દુઃખી કરી મૂકે છે- વિનાશ કરી મૂકે છે અને ભટકતે યુગદ્રષ્યને આપે છે તેમ કાળ કઈ બધાને એક સરખું કરી મેલ્યો છે.
જ નથી. કાળ સમ નથી પણ વિષમ છે કારણ કે તે છવની Hળ છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય હોવા છતાં તે અતિકય લાગણીના ભાવે છે. જે સર્વના જુદાં જુદાં છે. તેમ એક જ નથી. અર્થાત કાળનું કઇ રવતંત્ર અરિત છે જ નહિં. વધવિના પણું કાળાંતરે કાં જુદાં છે. આમ ભાવના ભેદ કાળ તે કેવળ કપના છે.
એવા એ કાળ વિષે વિચારણા કરતાં પૂર્વે કાળ શું છે? યશ છે અને પુદ્ગલડુમાં જે ક્રમિકતા ચાલી તે આપણે કાળ વિશેની જુદી જુદી વ્યાખ્યાઓથી પર આવે છે એ પણ કાળ છે. .
સમ્રા છાત જ્ઞાન ઉપયોગમાં પ્રતિ સમયે જે ધારણ કાળ-વ્યાખ્યા :
વહી રહી છે એમાં હાર્દિ જા અને ચુખદુઃખના દિનરૂપી 'वर्तना परिणामक्रिया परा-पार न कालरुष ।'
જે વહેણું વાટું છે તેનું નામ કાળ છે. વર્તન એટલે પાંચેય અસ્તિકામાં થતી અર્થ ક્રિયા કે આપણું અપૂર્ણતાન, અપજ્ઞાન, કમિજ્ઞાન, ભ્રમિક જ્ઞાન, જેને કાળ કહેવાય છે. ટૂંકમાં જીવ-અવ (પુદ્ગલ પ્રધાન) ના
સાવકજ્ઞાન છે તે કાળે છે. પર્યાયનું નામ જ કાળ છે.
- અ ચૂર્ણ અને અપૂર્ણને ખુલાસા કરી લઇએ છે. - જીવ-જીવને અચંક્રિયાકારીના અર્થમાં જે ભાર છે જે દ્રવ્યના જે પિતાના ભાવ ગુણ) હોય તે કાળાંતરે પ્રાપ્ત એનું નામ જ કાળ છે.
થાય તે જ તે એની અપૂર્ણતાની નિશાની છે. જે દ્રવ્યના, વધારે સ્પષ્ટતા કરીએ તે યુગલવ્યના જે પર્યાવે છે તે
જે પોતાની ભાવ (ગુણ) હેય તેની સમકાળ અથાત્ યુગકાળ છે, જે અનિત્ય છે. તેમ સં સાથી જીવમાં જે કર્તા-એકતા
પદુ વિદ્યમાનતા (Existance) તે જ તે દ્રવ્યની પૂર્ણતા ! ભાવ છે તે કાળ છે અને તે પણ અનિય છે.
નિશ્ચયથી આપણું માનસ, મને દશા, અવસ્થા એ કાળ
છે. જ્યારે પદાર્થ (દ્રવ્ય) સંબંધી તે ભૌતિપદાર્થનાં પરિવતને , - જીવને જે કાળાધ્યાસ અર્થાત્ કાળને ભ્રમ-આભાસ છે
એ કાળ છે. તેનું નામ કોળ છે.
પર્યાય એ જ સમય છે સમય માત્રમાં પર્યાય પરિવર્તનને વારિતકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્મારિતકાય, અધર્માસ્તિકાય,
પામે છે. કાળ એટલે પુદગલદ્રવ્યમાં ય સ ચ – વિસ્તાર, અને આકાશસ્તિકાય એ પાંચે અસ્તિકાય ભેગાં મળીને જે
સજન - વિસત, સંગ - વિયેગ, ઉત્પાદ-વ્ય ગતિ-સ્થિતિ જગત બનાવે છે અને ચલાવે છે તે જગતને પ્રવાહ કાળ છે.
અને પરિવર્તનતા-પરિભ્રમણતા. કાળ એ અપ્રદેશ છે. જ્યારે પાંચે અસ્તિકાય સકશી
પરિવર્તનતા પરિભ્રમણતા, ક્રમિકતા, અનિતા એનું જ છે. કાળ અપ્રદેશ છે એટલે કાળ એ દ્રવ્ય નથી. આપણા
નામ કાળ પિતાના કર્તા – ભોક્તાભાવ જ કાળરૂપ છે.
કમ છે ત્યાં કાળ છે. અક્રમ છે ત્યાં કાળ નથી. ગુણ આપણું સંસારી જીવોને જે ભોકતાભાવ અર્થાત લાગણી
પર્યાય એ કાળ અને ભાવ છે. ભાવ છે એ કળ છે. આપણે કર્તાભાવ કાળ નથી. પ્રતિસમયે આપણે આપણું ઉપયોગને વેદીએ છીએ અર્થાત ભોગવીએ છીએ સંગ સંબંધમાં કાળ હોય છે. સંગ સંબંધ એનુ જ તે આપણી લાગણીને ભાવને કાળ કહેલ છે બાકી પુદ્ગલદ્રવ્યના નામ કાળ. કમિકભાવને જે કાળ કહેલ છે તે તે વ્યાવહારીક કાળગણના, કાળની સમજ છે.
Hળ કયાં હોય ? કાળ કેને લાગુ પડે ? કાળના ભેદ કયા આમ સંસારી જીવ અને અજીવ કહેતાં પુદ્ગદ્રવ્યને જે ક્રમિક પર્યાય છે તેનું નામ કાળ છે.
કયા? હવે આ પ્રશ્નોની વિસ્તૃત વિચારણા કરીશું, આપણા આત્માના 'જ્ઞાન-દશન” ગુણને આધાર
જયાં વિનાશતા અને ક્રમ હોય છે જ્યાં અવિનાશીતા આપણે જ આત્મા છે. તેમ આપણા જ્ઞાન-દર્શન ગુણને
અને અમિતા હોય છે ત્યાં કાલાતીતતા અર્થાત અકાલ માલિક પણ આપણે જ આત્મા છે. બીજો કોઈ તેને માલિક
હોય છે. નથી. આપણા જ્ઞાન-દર્શનને ભોગવટ પણ આપણે જ કાળને કાપણું દેકાણે દ્રવ્ય તરીકે લેવું નહિ કાળ એ અંત્મા કરી શકે છેબીજુ કઈ નહિ, આવા આપણા સત્તા અસ્તિકાય જ નથી. છતાં કાળને દ્રવ્ય કહેલ છે તે ઉપચરિત રવરૂપને વર્તન કહેવાય છે.
દ્રવ્ય તરીકે ગણાવેલ છે. પારમાર્થિક રીતે કાળ દ્રવ્ય નથી.
Page #146
--------------------------------------------------------------------------
________________
૮૧
૬૨
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯ સંસારીજીવને કાળ એ અયાસ છે. આપણને કમંજનિત હોય તે તે અનાદિ-અનંત જેમકે આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય કમિક અવરથાઓનું જે વેદન છે તે જ આપણા સંસારી, અને અધર્માસ્તિકાય. જીવોને માટે કાળ છે. પુદ્ગલ દ્રવ્યમાં દ્રવ્યની ક્રમિક અવસ્થાઓ
સંત કવિ મીરાંબાઈએ પ્રભુભકિતમાં ગાયું છે કે...... છે પણ તેને કઈ વેદન–અનુભૂતિ નથી. વાસ્તવિક તે સંસારી ને પાપના ઉદય અને તેનું દુઃખ વેદન, જે વર્તે છે તે
મીરાં ને હરિની પ્રીત જગથી પુરાણી.....' કાળ છે. પુણ્યના ઉદયમાં અને સુખમાં પણ કમિક અવસ્થા છે
આ પદમાં મીરા પરમાત્માને. કાળથી અનાદિ-અનંત તેથી ત્યાં પણ કાળ છે અને છતાંય કાળ કયાં વીતી જાય છે
જુએ છે અને પિતાના આત્માને પણ આત્મા અજરામર એની ખબર પડતી નથી–કાળને ત્યાં અહેસાસ થતું નથી.
અવિનાશી હોવાથી અનાદિ-અનંત જુએ છે. નિત્ય જુએ છે. જ્યારે એથી વિપરીત દુઃખમાં દુઃખની એક ક્ષણ પણ લાખ,
જ્યારે જગતને સાદિ-સાત ભાવે અનિત્ય જુએ છે. કેમ કે વર્ષ જેવી લાગે છે. બાકી સુખમાં, સુખનાં લાખ વર્ષ ક્ષણ
આત્મા અને પરમાત્મા ઉભય રવયંભૂ, અનાદિઅનુત્પન્ન જેવાં લાગે છે. આ
અવિનાશી છે જ્યારે જગત વહેણું (પ્રવાહ)થી અનાદિ અનન્ત . આમ કાળની વ્યાખ્યા બે પ્રકારે થઈ શકે : એક તે હોવા છતાં બનાવથી, ઘટનાથી (Event), સાદિ-સાન્ત છે. કમિકતા છે તે કાળ છે અને બીજુ વેદના છે તે કાળ છે. અર્થાત્ જગત સાદિ-સાન્તપૂર્વક અનાદિ અનન્ત છે. ઉદાહરણ એમાંય દુઃખ. વેદન છે તે કાળ છે. , ,
રૂપે...નદીને પ્રવાહ અને એ જ પણ પાણી એનું એ નહિ.
દી એને એ જ પણ બળી ગયેલું ઘી તેનું તે જ નહિ. વિદ્યમાન કેવલિ સર્વજ્ઞ ભગવંતેને અધાતિકમના ઉદયની
આ દ્રષ્ટિએ ભકતજ્ઞાની કવિ સંત મીરાંબાઈએ ઉપરોક્ત પદ ક્રમિક અવસ્થા અંગે.કાળ છે. પરંતુ તે અવસ્થામાં કાળ
દ્વારા કાળની સુંદર સમજ આપણને આપી છે. હોવા છતાં વેદત નથી. એ અવસ્થામાં સદાસવંદા એકસરખે સ્વરૂપાનંદ સહજાનંદ વર્તે છે. આમ અહીં અવસ્થા
છે' – “છે” અને “છે તે અનાદિ-અનંતને સૂચવે છે જનિત કાળ હોવા છતાં વેદનજનિત કાળ નથી. આના સ્થલ જે સતને ખરા અર્થમાં છે. “નથી’–છે અને છે એ સાદિઉદાહરણમાં નિદ્રાને ગણાવી શકાય. નિદ્રાવસ્થાને કાળ છે; અનંતને સૂચવે છે જે સિદ્ધાવસ્થા છે. જ્યારે છે- ‘નથી” પણ નિકિત વ્યકિતને પિતાને નિદ્રામાં કાળની ખબર નથી. અને “નથી” એ અનાદિ સાન્તને સૂચવે છે. જે સિંદ્ધ ભગવંતને અને કાળ નથી માટે જ નિદ્રિત વ્યકિતને નિદ્રામાં દુખ. ભૂત સંસાર પર્યાય છે. અને ‘નથી – “છે- અને “નથી' એ હોવા છતાં દુઃખની અસર નથી. દુઃખ વેદન નથી. તેવું જ, સાંદિ સાત વિનાથી પર્યાને સૂચવે છે. ' મૂછમાં અને ઘેનમાં બને છે. .
ક્ષય થાય. અંત આવે તો કાળ ક્ષય થતું ન હોય, અક્ષય આથી આગળ સિદ્ધપરમાત્મ ભગવંતને અધાતિકમ સ્થિતિ હોય, અંત આંવતે ન હોય તે તે અનંત હોય જેને પણ નથી. માટે તેઓને ક્રમિક અવસ્થા પણ હોતી નથી.
કાળે ન હોય. ' ' તેથી તેમને અવસ્થા કે વેદન ઉભય અપેક્ષાએ કાળ નથી.
છાસ્થ સંસારી જીવની દશા સાદિ–સાન્ત, અનિત્ય ને તેઓ સર્વ કળાતીત – અકાલ છે.
વિનાશી એટલે કે કમિક હોવાથી ભેદરૂપ છે. તેથી કરીને જ • સુખી જીવને ક્રમિક અવસ્થા અંગે કાળ છે. અને
કાળના ભૂત-ભવિષ્ય ને વર્તમાન એવા ત્રણ વ્યાવહારિક ભેદ સુખદનની અપેક્ષાઓ કાળની અનુભૂતિ ન હોવા છતાં પણ પડે છે. અનુપન ભવિષ્યકાળ વર્તમાનરૂપે પરિણમીને એ સુખનેય અંત આવે છે ત્યારે દુઃખ આવે છે. એ. નષ્ટ થઈ ભૂતકાળ રૂપે પરિણમે છે. ભૂતકાળ અપેક્ષાએ કાળ છે. જયારે દુઃખીને અર્થાત દુઃખદન કરનાર
એટલે નષ્ટ વર્તમાન જેનું મરણ છે, પણ જીવને તે ક્રમિક અવસ્થા અને દુઃખવેદન ઉભય પ્રકારે અનુભવન કે વેદન નથી. જયારે ભવિષ્યકાળ એ અનુત્પન્ન છે કાળ છે.
અને વર્તમાનકાળ રૂપ બને છે. જેનાં સપનાં છે-કલ્પના છે;
પણ અનુભવન કે વેદન નથી, અનુભવન-વેદન તે માત્ર જે અદેહી છે તે કાળાતીત-અકાલ છે, જે વિદેહી છે તે
વનમાન સમયનું હોય છે, ભૂતકાળને ખતમ કરી, ભવિષ્યકાળ અસરથી મુકત છે. માત્ર સદેહી છદ્મસ્થ સંસારી જીવને
કાળને સુધારવાની તાકાત વર્તમાનકાળમાં રહેલાં–રેવેલાં કાળની અસર છે.
ઉદ્યમ-પુરુષાર્થ-વીર્યશકિતમાં છે. ભવિષ્યના નાશે ભૂતકાળને કાળના મુખ્ય ભેદ (૧) અનાદિ-અનન્ત (૨) સાદિ-અનન્ત નાશ થાય છે. ભવિષ્ય, વર્તમાન બનીને ભૂત બને છે. વર્તમાન (૩) અનાદિ-સાત અને (૪) સાદિ-સાન્ત ચાર છે. આ ચાર કાળને કર્મબંધ સત્તામાં ભૂતરૂપ બને છે જે ઉષ્યકાળે વર્તમાનરૂપ મુખ્ય ભેદ સમગ્ર બ્રહ્માંડની રચનાની અપેક્ષાને ગણવેલ છે. બનીને પાછા સત્તામાં બંધરૂપ ભૂતરૂપ બને છે. આમ કર્મબંધના
સત્તા- ઉદય રૂ૫ ચકાવા ચાલુ રહે છે. - જેને અંત હોય તે અનિત્ય. પછી શરૂઆત હોય તે
' ' , તે સાદિ-સાત જેમકે પુગલ પર્યાય અને સંસારી જીવોના પ્રારબ્ધ એટલે ભવિષ્યકાળ જેમાંથી ક્રમિક પ થવાના ભવ પર્યાય. અને જે શરૂઆત ન હોય તે અનાદિ સાન્ત બાકી છે. પુદ્ગલ દ્રવ્યને અનાદિ ભૂતકાળ અને અનંત જેમકે સંસારી જીવના અનાદિના ભવભ્રમણને અંત થઇ ભવિષ્યકાળ છે. શીવ સ્વરૂપ-સિદ્ધરવરૂપ પરિણમન થવું.
દેહનું જ્યાં ભાન છે ત્યાં કળ અને ક્ષેત્રના ભેદ છે. તે જ પ્રમાણે જેને અંત નથી તે નિત્ય છે. પછી તેની દેહનું જ્યાં ભાન નથી ત્યાં કાળ અને ક્ષેત્રનું ય ભાન નથી. શરૂઆત હોય તે તે સાદિ-અનંત જેમકે સિદ્ધ સ્વરૂપી જેની ઉદાહરણ તરીકે નિંદ્રા, મૂછ, ઘેન, ધ્યાન અને સમાધિ સિદ્ધ થયા બાદ સિદ્ધાવસ્થાની સ્થિતિ. અને જે શરૂઆત ન અવસ્થાને લઇ શકાય.
Page #147
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૯ તા, ૧૬-પ-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
જે દેહને પિતાને માને નહિ તેને જોતિષશાસ્ત્ર શું ઉપયોગી ? જેને દેહભાવ લાગુ પડેલ હોય તેને માટે ભવિષ્ય કાળ અને જ્યોતિષશાસ્ત્ર છે.
તિષની કુંડલીનાં ૧૨ ખાનાં (સ્થાન)માં પહેલું જ ખાનું દેહ અંગેનું છે. બાકીનાં અગિયાર ખાનાંનું વળગણ અને વિચાર દેવ હોય ત્યાં સુધી દેહભાવવાળાને દેહ અંગે છે.
અનંતા ભૂતકાળને વિચાર કરી ભવિષ્યકાળને ખતમ કવા જેણે માર્ગ અપનાવ્યો છે તે મહાત્મા છે. .
1. દ્રવ્ય મહાન નથી. ક્ષેત્ર મહાન નથી. પરંતુ કાળ મહાન છે. કાળને તો તે અધ્યાત્મ છે. કાળને કાળિયો કરી જ ત્રિકાળ સર્વજ્ઞતાને પ્રાપ્ત કરવાનું સામર્ષ આત્મામાં છે. માટે આત્મા મહાન છે; જે આત્મા, મહાત્મા અને અંતે પરમહિમા બની શકે છે.''
આપણી આત્માની, ક્ષણિક ક્રમિક,. અનિલ વિનશ્વર દશા છે તે કાળ છે. . *
* * * * * સિદ્ધ પરમાત્માને કોઈ કાળ નથી. માટે જ અરિહન્તસિદ્ધ ભગવંતના આત્મા પરમાત્મા કહેવાય છે. તેઓ ત્રિકાળજ્ઞાની – સર્વજ્ઞ છે.
- - કાળના સમય (કાળને અવિભાજય નાનામાં નાને સૂક્ષ્મ એકમ) અનંત છે. અનંત સમયનું જ્ઞાન એક સમય માત્રમાં કેવલજ્ઞાની, અરિહન્ત સિદ્ધ પરમાત્માને છે. કેમલ જ્ઞાનને સમય એક છે.
આપણ છવાસ્થને જીવન ઉપર ભવિષ્યનાં ચકો કાળચકો પસાર થવાનાં હોય છે તેથી જ ભવિષ્યની ચિંતા-ભય આદિ હોય છે.
ભવિષ્યની વાત કરવાનો અધિકાર જેને ભવિષ્યનું જ્ઞાનહોય તેને છે. જે ભવિષ્ય જોઈ ન શકે તેને ભવિષ્યની વાત કરવાને કઈ અધિકાર નથી. તેણે તે પુરુષાર્થ જ કરવું જોઈએ. * * * * * * * *
તિષ એટલે જતિ + શ અથ, જે પ્રકાશને ઈશ્વર છે. એ એક માત્ર કેવલિ ભગવતે જ છે. :
વર્તમાનકાળની આપણી કરણી આપણું ભાવિ ઘડે છે. માટે આપણે અધિકાર વર્તમાનમાં સારી કરણી કરવાને પુરુષાર્થ ખેડવાને છે. તે જ, પ્રારબ્ધ – ઉજજવલ ભાવિ :: 'પણ. પુરુષાર્થના શરણમાં આળોટવા એવશે. માટેજ શાસ્ત્રકાર પરમષિએ ફરમાવ્યું છે કે... , * * * * : ', :*
બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદશ સંતાપ - ધર્મ એટલે ભવિષ્યકાળનો નાશ કરે તે અર્થાત્ ભવેને ટાળવા. ભવોનો અંત લાવ, ભવાંત કરો. ભવચક્રમાંથી છૂટવું. ભાવિને અંત લાવે એટલે કે અજન્માઅદેડી બનવું. માટે જ સાધુ ભગવતે વર્તમાન જોગ.” અવસરે' આદિ યથાયોગ્ય (Appropriate) શબ્દનો પ્રયોગ પિતાના રોજબરોજના વ્યવહારમાં કરે છે. ધર્મરાજ" યુધિષ્ઠરના જીવનમાં બનેલ પ્રસંગ અહીં ખૂબ બોધદાયક છે.
ધમી' એટલે એ સુજ્ઞજન કે જેને. એક સમય પછી શું થવાનું છે એની ખબર નથી. એટલે ભાવિમાં શું બનવાનું છે તેની પરવા નથી. પરંતુ ભાવિની ખબર નથી માટે વત'માનમાં . ખબરદાર (સાવધાન- જાત) રહીને વર્તમાન સમયને સદુપયોગ કરી લે છે જેથી ભાવિની તેને લેશમાત્ર ચિંતા રહેતી નથી.
ધમી એટલે આત્મામાં રહેવું. આત્મામાં વાસ્તવિક દેશ-- કાળ છે નહિ.
રવ વર્તમાનકાળ રવને એટલે કે પિતાને છે જયારે ભૂત અને ભવિષ્યકાળ પર છે. ભૂતકાળ નષ્ટ છે જયારે ભવિષ્યકાળ અનુત્પન્ન અગમઅગોચર છે. વર્તમાનકાળ આપણું હાથમાં છે. એને જે સુધારીશું તે ભવિષ્યકાળ જે અનુત્પન્ન છે તે ખોટી રીતે ઉત્પન્ન થશે નહિ અને ભૂતકાળ તે નષ્ટ જ છે એટલે એની ફિકર નથી. અર્થાત્ ‘છેવટ સારું તેનું સહુ સારું.”
જે વર્તમાનકાળ ભૂતભાવિ સાપેક્ષ છે તે અનિત્ય છે, - જે વર્તમાનકાળ ભૂત-ભાવિ નિરપેક્ષ છે તે નિત્ય છે.' ભૂતકાળ દૃષ્ટાંતરૂપ છે. ભવિષ્યકાળ લારૂપ છે. ૪ :
કાળના ભેદ ભાવ છે અને ભાવના ભેદે કાળ છે. અર્થાત ઋતુ અને પર્વ' અનુસાર ભાવ છે અને આત્મભાવમાંથી દેહભાવમાં સરકી પડતાં ભાવથી કાળ છે. . : : - દેશ અને કાળ :
દેશ એટલે ક્ષેત્ર. ક્ષેત્રભેદ એટલે કે અવગાહના ભેદ, ક્ષેત્રના ભેદ છે એ દેશના ભેદ છે જે કંધ- દેશ – પ્રદેશ છે. ક્ષેત્રભેદ તત્કાળ-સમકાળ હોય છે. જ્યારે કાળભેદ કાળોતરેસમયાંતરે હોય છે. કાળભેદ વિષે અગાઉ વિચારી ગયા છીએ." - દેશ અને કાળના ભેદને ઉપયોગ ધર્મ માટે જરૂરી છે. આ પરંતુ દેશ અને કાળના ભેદનું બંધન ધમ કે ધમીને નથી હોતું. આયક્ષેત્ર અને પયુંષણકાળ હેય તે ધર્મ
અત્રે સમયની વાત નીકળી છે તે તે વિષે પણ સમજી લઇએ કે સમય શું છે ? કાળની ગણના માટે કાળના વિભાગ કરવામાં આવ્યા છે. વર્તમાનમાં પણ સ્થૂળ ગણ નામાં કાળને નાનામાં નાને અંશ-એકમ તે સેકન્ડ છે. જે સેકન્ડનું પણ વિભાજન વર્તમાનમાં કરીને અવકાશયાતને અવકાશમાં તરતા મૂકવા માટેના વિજ્ઞાને તેને સેકન્ડના એકમથી કાળની ગણતરી કરવા માંડી છે જે એક નેને સેકન્ડ આપણી સેકન્ડને એક લાખ અબજમે ભાગ જેટલો સૂક્ષ્મ છે. જૈનદશને તેથી ય આગળ સુક્ષ્મ વિચારણા કરી કાળના નાનામાં નાના અવિભાજ્ય એકમને ‘સમય’ તરીકે ઓળખાવેલ છે. જે ‘સમય’ની જાણ માત્ર કેવલિ ભગવતોને જ છે. એની સમજ
આપણા હાથની પહોંચની બહાર છે. કે એક સમય, એક પુદ્ગલ પરમાણુ અને મૈતન્યરૂપ જીવનું ક્ષણિક મન એટલે કે ચિદ્દશકિત આ ત્રણેય તત્ત્વ જે સમજાઈ જાય તે સમસ્ત જગત સમજાઈ જાય. આ ત્રણેને એકમાત્ર કેવલિ સર્વજ્ઞ ભગતે જ જાણીને સમજી શકે છે. સમસ્ત જગત આ ત્રણેને વિરતાર છે. આપણે વ્યવહાર અસંખ્ય સમયને છે જેને વિસ્તાર અનંત (Infinity) છે.
કાળના ભેદ છે તે ક્રમના છે. જે સમય, પળ, વિપળ, બડી, પહેર, દિવસ રાત્રી, અહેરાત્રી, સપ્તાહ, પખવાડિયું, માસ, વર્ષ, યુગ, આદિ એકમમાં વહેંચાયેલ છે. વર્તમાનને આપણે વ્યવહાર સેકન્ડ, મિનિટ, કલાક, આદિ એકમેથી છે:
Page #148
--------------------------------------------------------------------------
________________
-
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯ સારી રીતે થાય; પરંતુ ધર્મ અને ધમ", અનાર્યક્ષેત્રે અને સવ" દ્રવ્યને તેના સર્વ ગુણ-પર્યાય યુકત જુએ છે. જાણે છે. વિપરીત કાળમાં પણ જો ટકવા ધારે તે ટકી શકે એમ
આમ આત્મા એની જ્ઞાનશકિતથી ક્ષેત્ર તથા કાળ ય છે. ધર્મ તે ભાવ સ્વરૂપ છે માટે પ્રતિકૂળ દેશ (ક્ષેત્ર)
અપરિછિન્ન છે – અખંડ છે – અલગ છે અને પ્રતિકુળ કાળે પણ ભાવધર્માવલંબને ભાવસ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે.
કાળ એ પર્યાય ભેદ છે. જયારે દેશ એ ક્ષેત્રભેદ છે.
આમા સ્વરૂપથી દ્રવ્ય અને ભાવરૂપ છે, દેશ અને કાળરૂપ દેશ અને કાળના ભેદે તથા દેશ અને કાળનાં બંધન તે
નથી.. “અર્થ અને કામને છે. ધર્મ અને મેલ પુરુષાર્થને દેશ અને કાળના ભેદ નડતા નથી
ક્ષેત્રથી ચૌદ રાજલક છે તે સમગ્ર કાલોક એટલે કે
બ્રહ્માંડ અને કાલથી ત્રિકાલ અનાદિ-અનંતકાળ એ જ બે - પીસ્તાલીશ લાખ જનની સિદ્ધશીલા ઉપર પીસ્તાલીસ
મહાન તત્ત્વ છે. આ બે તવે ઉપર જે આત્મા વિર્ય મેળવી લાખ યોજન પહેલાં તો છલકના પ્રત્યેક ક્ષેત્રથી, પ્રત્યેક ક્ષણે દેશાતીત - કાલાતીત થાય તે જ્ઞાનથી એ મહાન–અર્થે આવેલ સિદ્ધ પરમા,માઓ સિદ્ધારૂ થયેલ છે. જે '
બને છે. એવું સર્વશકિતમાન-વાપી બને છે. ક્ષેત્રતીત અને કાળાતીત થઇને સ્વરૂપ એ કયને પામ્યા છે.
દ્રવ્યથી પણું મહાન અને ક્ષેત્ર ચાથત આકાશથી પણ - સાધુ ભગવંતને અતિથિ – અભ્યાગતનું જ બંધ કરવામાં
મહાન તત્વ કાળ અને ભાવ છે. ધર્મ કાળને નાશ આવેલ છે તે એ જ યશે છે કે એમને ક્ષેત્ર અને કાળાના
કરા માટે શિક્ષા કરવાની હોય છે. જ્યારે સંચારક્ષેત્રે કાળા બંધન છે જ નહિ. દેશ – કાળ એમને બાધક છે જ નહિ,
ઉધારવા માટેની ક્રિયા થતી હોય છે. ભાવ ગ્રાશે તે દ્રવ્ય એટલું જ નહિ પણ છે દેશ-કાળ તેમને અંધારૂપ નથી
#ળ સાથા – આથી-ક્ષેત્રથી. કાળથી અંતે તે નવમાં - અધ્યાત્મસાર થના લેક છમાં ભષા , અશે- જવાનું છે. વિજયજી મહારાજા આ બાબત રમાવે છે કે
દેશ અને કાળ ઉપર વધારે વિગતેં મજ્યા માટે સ્વામી મુન રેરા કારાવસ્થા, દિના
માધવતીયનું પુરતક દેશકાળ જેનું અંગ્રેજી ભાષાંતર प्रापास्तनियमो नाsssj नियता योगगुरुवता ॥
Time & Space' નામે પણ થયું છે. જિજ્ઞાસુને જે મને
તૈ જોઈ જવા ભલામણ છે. ક્ષેત્ર કાં તે સીમિત છે કે અસીમ છે. જયારે કાળ
કેવલજ્ઞાન અને કાળ : એક સમયરૂપ કે મર્યાદિત છે યા તે અને તે છે. નિત્યઅનિલની વાત કાળ આશ્રિત છે. જ્યારે સીમિત
કેવલજ્ઞાન એક જ છે કે એનું એ જ છે વા તે. અસીમની વાતે ક્ષેત્ર આશ્રિત છે. જ્યારે સુખદુઃખનું વેક્સ એવું ને એવું જ છે, જ્યારે એક પછી બીજે ખવાતે ભાવમિશ્રિત છે.
કળિયા એ ને એ ખરે પરંતુ એ જ નહિ. નદીને સવાલ છવના સુખને છે. જીવન ભાવને છે. જીવ
પ્રવાહ એ જ પણ પાણી એનું એ નહિ. કેવળજ્ઞાન જે સમયે
પ્રગટ થયું તે સમયે જે છે, જેવું છે તે જ અને તેવું ક્ષેત્રતીત અને કાળાતીત થાય તે એને ભાવ એના સ્વભાવને
સમયાંતરે છે. અનંતકાળ પછી અર્થાત્ સર્વદા એનું એ જ છે. પામે અર્થાત અક્ષય-અવ્યાબાધ-અગુરુલઘુ એવાં અનંત શાશ્વત સુખને પ્રાપ્ત કરે.
પરમાત્મ તત્વ દેશ અને કાળથી અતીત છે. પરમાત્મા ક્ષેત્ર અને કાળ જીવની પુદ્ગદ્રવ્ય આશ્રિત કથા અને
તત્ત્વ દ્રવ્ય અને ભાવ ઉભયાત્મ છે. એક છે અભેદ છે. જ્યારે ધ્ધતિહાસ છે.
ધનું દ્રવ્ય (વાત્મા) એ દેશ-કળ-ભાવ આશ્રિત હોવાથી
અને દેશ-કાળ પરિવર્તનશીલ હોવાના કારણે તેના દ્રવ્ય અને ઇતિહાસ-ભૂગોળ અને ભૂત-ભવિષ્ય તથા વર્તમાનકાળ ભાવ પણ પરિવર્તનશીલ છે જ્યારે પરમાત્માના પરમાત્મ તત્તવના મતિજ્ઞાની માટે કાલ્પનિક છે. જ્યારે દિવ્યજ્ઞાની માટે તે ક્ષેત્ર અને કાળ અપરિવર્તનશીલ (સ્થિર) હોવાથી તેમના દ્રવ્ય પ્રત્યક્ષ છે. ઈતિહાસ એ કળકથા છે જ્યારે ભૂગળ એ અને ભાવ પણ અપરિવર્તનશીન (સ્થિર) હોય છે. દેશકથા-ક્ષેત્રકથા છે.
કેવલજ્ઞાની કેવલજ્ઞાયને વેદે છે એ વસંવેદ્વરૂપ છે. કેવલતે સિદ્ધ પરમાત્માની સિદ્ધ થયા પછીની કઈ કથા નથી. જ્ઞાની રવ સ્વરૂપને વેદે છે. જ્યારે પરદ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ પરંતુ એમના પૂર્વભવની કથા છે જે કહેવાય છે અને કેવલજ્ઞાનમાં દેખાય છે--જણાય છે કેમકે પ્રતિબિંબિત થાય છે. વંચાય છે. સિદ્ધ પરમામા સિદ્ધ થયા બાદ યારહિત થયા છે. જેવાં હોય તેવાં અને જેવડાં હોય એવડાં જ અસ્સલ રૂપે પુગલ અને સંસારી ની કથા ચાલુ રહેવાની છે. કેમકે અદલદલ દેખાય છે તે સિદ્ધ જ્ઞાતા-દ્રષ્ટા ભાવ છે. ' તેમાં નામ- નામાંતરતા ને રૂપ – રૂપાંતરતા અર્થત પરિભ્રમણ અને પરિવર્તનની ક્રિયા સતત ચાલુ છે.
કેવલજ્ઞાનીને અનાદિ-અનંત જણાય છે. એક જ સમયે
ત્રણે કાળના સર્વ પદાર્થના સવ પર્યાયોને એઓ જાણે છે. દિશા એટલે દેશકાશ. દેશકાશ ધર્મ - અધમ - આકાશ આ વ્યાખ્યા જે કેવલજ્ઞાનીને કેવલજ્ઞાનને સમજાવવાને માટે અને પુદગલરિતકાયને હયું છે. આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં
કરવામાં આવેલ છે તે છવાસ્થની છવાસ્થતાની અપેક્ષાએ દેશાતીત છે. જે પદાર્થ દેશના બંધનમાં હોય તે કાળના
છઘની સમજણમાં કેવલજ્ઞાનની સમજણ ઉતારવા માટે બંધનમાં હોય. - *
કરવામાં આવેલી વ્યાખ્યા છે. બાકી તે છઘથી આકાશ ' 'આત્મા એના કેવલ જ્ઞાનમાં એક જ સમયે સર્વક્ષેત્રના માપી શકાય નહિ. તારા ગણી શકાય નહિ, દરિયા ઠાલવી
Page #149
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫–૮૯ તા. ૧૬-૫–૮૯
શકાય નહિ તેમ કૈવલજ્ઞાન સમજી શકાય. નહિં. સ્વયં કવલજ્ઞાની બને. એ તે માંહી પડયા. એના જેવું છે. કૅમક સ્વસ વેદ્ય છે ભાવતત્ત્વની સ્વાનુભૂતિ જ હોય. સાકર મીઠી નહિં. સાકરની મીશને સ્વાદ અનુભવાય મીઠ્ઠાશ સમાય
પ્રબુદ્ધ જીવન : સુવણ જયંતી વિશેષાંક સિવાય કે તે માણે
ભાવ તત્ત્વ છે. છે એ સમજાવાય
ત્યારે જ એની
છદ્મસ્થનું જ્ઞાન ત્રણે કાળના ભેદરૂપ છે. એણે ણુ, એ જાણે છે, અને એ જાણો એવાં છદ્મયની ક્રિયાના કાળથી ભૂત વર્ત'માન અને ભવિષ્ય એવા ભેદ પડે છે. જ્યારે વલિનુ જ્ઞાનજીવન અને ભાગ ત્રણે એકરૂપ છે. અભેદ છે. પર્ - વસ્તુનું લોકનૃત્ય નીકળી જતાં કેવલજ્ઞાનનું પ્રાગટીકરણઅનુભવન થાય છે. પરવસ્તુના કતૃત્વના કારણે જ ત્રણ ભેદ પડી જાય છે. માટે જે છદ્મથના જીવનસાન અને ભાગ ત્રણ ફાળ રૂપ અર્થાત્ ભેદર્શી બની જાય છે.
ફાઇના
:
ભરૂપ તત્ત્વ અભેદરૂપ તત્ત્વને પકડી નહિં રાષ્ટ્ર સાદિ સાન્ત ભાવેાથી અનાદિ અનંત, સાર્દિઅન ત તત્ત્વ નહિ સમાય.
-
આત્મા સ્વક્ષેત્ર-કાળ--ભાવના ભકતા અને તે સુખી થાય. પરંતુ આત્મા પરક્ષેત્ર-કાળ-ભાવને ભકતા બન્યો રહે તે દુ:ખીને દુઃખી જ રહે. ધ્યાનમાર્ગની સાધનામાં સ્વ ક્ષેત્ર-કાળભાવનું ભાતૃવ છે તેથી જ પ્લાનમાં શાંતિ સુખ--સમાધિની પ્રાપ્તિ સહજ થાય છે.
સિદ્ધ પરમાત્માના સિદ્ધ સ્વરૂપને આપણા જ્ઞાન ઉપયેગમાં લઈએ છીએ અ†તૂ જ્ઞાન ઉયેણમાં સિદ્ધત્વને જ્ઞેય બનાવીને આપણે એની અસર લઇએ છીએ. તેમ આકાશાસ્તિકાયના અવગાહના પ્રદાનત્વ તત્ત્વના ઉપયોગ સ્પર્શી સંબંધ દ્વારા ક્રિયામાં કરીએ છીએ.
આકાશાસ્તિકાયમાં અવગાહના પ્રાનત્વ ધર્માસ્તિકાયમાં ગતિ પ્રદાનવ અને અધર્માસ્તિકાયમાં સ્થિતિ પ્રદાનવ છે જ્યારે સસારી છદ્મસ્ય જીવોના જ્ઞાન દર્શન ઉપયેાગમાં કાળતત્ત્વ છે.
વના વર્તમાન જ્ઞાનદર્શન ઉપયાગ રે સાદિ-સાત ભાવના છે તે જ કાળ છે. અને તે ઉપયેગ બીજા સમયેબીજી જ ક્ષણે વિનાશ પામેથી ફરી છવ તે ઉપયોગના ઉપભાગ--વેદન કરી શકતા નથી. છાસ્યને ઉપયેગ ક્ષણિક સ્વ અને કાળ પર હોવાથી કાળ અરૂપી છે. અભાગ્ય છે. કુમકે સમયાંતરે પર છે.
ન, મૂર્છા, નિદ્રા, ધ્યાન સમાધિમાં જીવને કાળની ખબર પડતી નથી તેમ સુખમાં પણ જીવને કાળ કયારે કેટલા તીત થયે તેની જાણ થતી નથી કલેશ – ઉદ્વેગ - આદિ માનસિક સ ંતાપકાળમાં દુઃખમાં જીવને તથા અશાતા વેદનીયનાં કાયિક દુઃખમાં જીવને ઝાઝે ભાગે કાળની ખબર પડે છે.
બાકી દેવલજ્ઞાનમાં-તુર્થાંવસ્થામાં આ કાળ તત્ત્વ ની. મતિજ્ઞાનના ઉપયેગમાં કાળનું સ્વરૂપ સાદિ—સાન્ત છે. જ્યારે નિવારણ કેવલજ્ઞાન સાદિ-અનન્ત છે જૅ સ્વરૂપ-અપરિવત નશાલ છે. અપરિચ્છિન્ન છે.
૬૫
કાળ અને સાધના :
વર્તમાનકાળ ધમ પરિણામ વધુ સુધારવાથી ભવિષ્યકાળ સુધરવાને જ છે.
મલિન-દુષિત જલને નિમ`ળ કરવાનું સાધન તે ગળણી (Filter ) છે. ગળણી વચ્ચે મૂકી દેવાથી અસ્વચ્છ પાણી સ્વચ્છ થઈને આવે છે.
એમ વત માનમાં ધર્મ નિત ભાવ (પરિણામ)રૂપી ગાણી જો પૂકી દઈશું તેા બધાય ભવિષ્યકાળ ગળાય ચળાને સ્વચ્છ-શુદ્ધ-શુભ્ર બનીને અવતરશે. ઉજ્જવલ ભવિષ્યનું નિર્માણું થશે. પછી કમ'બધ (ભૂતકાળ)ને જોવાની જરૂર નથી. મેદનીયને ક્ષયે પામ ચાલુ રહે છે. ધર્મના અનુભવ-અનુભૂતિ વતમાનકાળમાં થાય છે. ભવિષ્યકાળમાં ધર્મ' કરાતા નથી. અર્થાત્ ભવિષ્યકાળના ધમ'ની અનુભૂતિ વર્ત'માનકાળમાં થતી નથી.
ઋગૃત અવસ્થામાં ગુણુપ્રાપ્તિ વખતે દ્વેષ રહિતતા આવે તે તેના ફળ રૂપે ધ્યાન અને સમાધિ લાધે છે જે ધમ'તુ ફળ છે. એ તત્સમય છે. તે જ સમયે તત્કાળ આનદ મળે છે. ત્યારે કમ'નું ફળ શકતું તે જ સમયે નથી. પરંતુ જધન્યથી અંતમુ દૂત' બાદ અને ઉત્કૃષ્ટથી ૭૦ કાંડાલડી સાગરોપમ બાદ છે. આમ ધમ' એ રાકડાના વેપાર છે તે કમ' એ વાંયદાના વેપાર છે-ઉધારી છે.
ધર્મતત્ત્વને નથી તે ભૂત કે નથી તે ભવિષ્ય ભૂત અને ભવિષ્ય તે કમતત્ત્વ છે કે જ્યાં પુદ્ગલના પાયાના પરિવત નની આવશ્યકતા છે.
ધમ તત્ત્વમાં તે આત્માના પ્રગટ પ્રાપ્ત ગુણાનુ પ્રાગટીકરણ છે.
ઉદ્યમ વત માનકાળમાં થાય. ઇચ્છા ભવિષ્ય માટેની હોય. એક જ સમય એ વર્તમાનકાળ અને સમયાંતર એટલે ભવિષ્યકાળ.
ભવિષ્યકાળ જેવા ઊભા રાખવા એ અધમ છે. ભવિષ્યકાળને ખતમ કરવો તે ધમ' છે.
કાળચક્રોને ખતમ કરવા અને કાળનેા કાળિયા કરી અકાલ થવુ તે ધમ' છે.
આત્મા સ્વરૂપથી અકાલ છે. એથી ધ્યાનમાં, સમાધિમાં અકારત્વ વેદાય અર્થાત્ કાળનું ભાન ભુલાય, કાળાતીત થવાય તે આત્માનું અમરત્વ પમાત્ર અર્થાત્ કૈવલઃ'નકેવલજ્ઞાનનું પ્રાગટય થાય.
ઉદ્યમ એટલે વીર્યા તરાયને ક્ષયાપશમ જે વતમાનકાળમાં છે અને વત માનકાળમાં કામમાં આવે છે. જીવ વર્તમાનરૂપ છે. ભવિષ્યકાળ અને ભૂતકાળ છે એટલે સબંધ છે. પરંતુ ઉપયેગમાં તે વતમાનકાળ છે.એટલે જીવ વત માન સ્વરૂપ છે.
.. કાળના ખારાક ક્રિયા અને જ્ઞાન છે. કાળ અન તે છે. એટલે ક્રિયા બહુ કરવાની રહે છે. પર ંતુ બહુ કરીએ તેના કરતાં ખરાબર કરીએ તે કાળના કાળિયા થઇ જાય
કાળના કાળિયા કરવા હાય તો અકાલ એવાં પરમાત્માના ખોળામાં બેસવું જોઇએ. અકાલના ખેલે બેસવું એટલે
67
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
* કાઉસગ્ન સ્થાનમાં સ્થિર થવું. થાનસ્થ-સંમાધિસ્થ-અમિસ્થ થવું.
જેમ ભાવની સૂક્ષ્મતા વિશેષ તેમ ક્રિયા ઓછી કાળ ' છે અને પરિણામ (Resnts) ઊંચા. ' ' - ક્ષપકશ્રેણિને કાળ માત્ર બે ઘડીને છે. અને શૈદમાં અગી ગુણસ્થાનક શૈલેશીકરણની પ્રક્રિયામાં અ', ‘ઈ’, ‘ઉં',
ઝ', 'લું’ એ પાંચ સ્વરાક્ષના ઉચ્ચારણ એટલે જ સમય લાગે છે. * દેવ-ગુરુ-ધમની આરાધના કરવાથી તેટલે સમય તામસરાજસ ભાવ કરતાં નથી અને આરંભ-સમારંભ ઇન્દ્રિાના , વિષય ભેગાદિથી બચીએ છીએ તે દ્રષ્ટિએ વસમયનેસ્વકાળને સ્થલથી “સદુપયેગ કર્યો કહેવાય.
., A . પરંતુ જે જ્ઞાનદશાએ મેક્ષના લો ઉપગને. જે સદુપગ થાય તે સકામ નિજ રા થાય, અને મેહનીયકમને ક્ષપશમ યા ક્ષય થાય જે સૂક્ષ્મથી સ્વકાળને સદુપયોગ છે. . જીવને આયુષ્યકાળ એ એને વ્યાવહારિક કાળ છે. એને વ્યવહારથી ધમસ્યાન, ધર્માનુષ્ઠાનાદિ ધર્મક્રિયામાંધમભાવમાં સદુપયોગ કરે તે મેક્ષપુરુષાર્થ છે, 2. ભૂત-ભવિષ્યવત ન વિચારતાં માત્ર વર્તમાનકાળને સ્વકાળરૂપ બનાવીને આત્મભાવમાં-સ્વરૂપભાવમાં વર્તવું જેથી કાળાંતીત બની શકીય, , , , , , - - -
ભવિષ્યની ચિંતા કરવી એનું જ નામ પાપ-મિથ્યાત્વ! વર્તમાનગ’ શબ્દ આપણને એ જ સૂચવે છે કે વર્તમાનમાં વ, “સમય તે સાવધાન.” વર્તમાનને ઉપયોગ કરી કાળાતીત થાઓ. "
, આપણને “દેહ એ હું છું” અને કાળ ત્રણ ભૂત-ભવિષ્ય ને વર્તમાન છે એવાં દ્રઢ સંસ્કાર છે.
અધ્યાત્મમાર્ગમાં “દેહ એ હું નથી” પણ “હું છું તે આત્મા છું” તેમ જ કાળ ત્રણ નથી. અરે! કાળ છે જ નહિ.
હું આત્મા કાલાતીત છું” એમ વિચારવાનું ને આચરવાનું છે.
યેય-સાધ્યને લક્ષ્યમાં રાખી વર્તમાનમાં જે જેવું કરવા જેવું હોય તે તેવું કરવાં વિષેને ઉદ્યમ કરવો જોઇએ. ભૂત જે નષ્ટ છે. ને ભવિષ્ય જે અનુત્પન્ન છે તેને વિચાર સેવવો તે સંસારભાવ છે.
ભૂત-ભવિષ્યકાળને વર્તમાનકાળમાં આપણે વાલીએ છીએ એટલે વર્તમાનકાળ વ્યાવહારિકકાળ બને છે. આપણે વર્તમાનકાળને પારમાર્થિક બનાવવાનું છે જેથી ભૂત-ભવિષ્ય કાળ જ ન રહે. સિદ્ધ પરમાત્મા, કેવલિ ભગવંત માત્ર વર્તમાનરૂપ છે જયારે વર્તમાનકાળ પારમાર્થિક બને ત્યારે કાળાતીત થવાય છે.
વર્તમાન ભૂત-ભવિષ્યરૂપ ન હોય અને ભૂત-ભવિષ્ય વર્તમાનરૂપ ન હોય.
' ભૂતભવિષ્યને વર્તમાનમાં સ્થાપીને આપણે વર્તમાનને ' દબાવીએ છીએ. જેથી વર્તમાનકાળ આપણે વિભાવથી વીતાવીએ છીએ. જે મેહભાવ છે એ અજ્ઞાન છે અને તે સંસાર છે. - વર્તમાનકાળ એ ભૂત-ભવિષ્ય નિરપેક્ષ નથી. ભવિષ્ય
વર્તમાનરૂપ બનીને ભૂતરૂપ બને છે. જે પદાર્થ કાર્ય-કારણરૂપ પરિણમતા હોય તેને નિરપેક્ષ નહિ કહેવાય. સદ્ધ પરમાત્મા જે અદેહી છે તે અને અરિહંત ભગવંતે નિરપેક્ષ છે. બાકી કે નિરપેક્ષ તત્વ નથી.' * * ભૂત-ભવિષ્યવત નિરપેક્ષ વર્તમાનને જોનારે આંધળે છે. ભૂત-ભવિષ્ય નિરપેક્ષ વર્તમાનમાં રહેનારા સાક્ષી છે-જ્ઞાતાદષ્ટા છે. પરંતુ જે પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વર્તમાન ઉપયોગમાં આવી જાય તે તે સાક્ષીભાવ કે જ્ઞાતા-દ્રષ્ટાભાવ નહિ કહેવાય. . .
જે પદાર્થને વર્તમાનમાં જોઇએ તેને ભૂત-ભવિષ્યવત્ જોવાથી તે પદાર્થ પ્રત્યેના રાગ-૧ દુર કરી શકાય છે... . - વર્તમાનકાળમાં મેહભાવે થતા પુરુષાર્થથી કાળ (ભાવિપ્રારબ્ધ) ઉભા રહે છે. જ્યારે વર્તમાનકાળમાં થતાં ધર્મમેક્ષ પુરુષાર્થથી વર્તમાનકાળથી કાળને અંત આવે છે. વર્તમાન જોગ’ શબ્દને આ લક્ષ્યાર્થ છે.
.. આપણા વર્તમાનકાળના જ્ઞાન-પર્યા જે બીજે જ સમયે ય બને છે તે જ આપણું 'અજ્ઞાનને “આપણી અપૂર્ણતાને સૂચવે છે. . '
જે દશ્ય છે તે દશ્ય છે. તે કદી દષ્ટ બનતું નથી. જેમ કે આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, ને પુદગલાસિકાય . એથી વિપરીત ચેતન એવા છદ્મસ્થ જીવને જ્ઞાન ઉપયોગ બીજા જ સમયે ય બની જાય છે. અને જડ થઇ જાય છે. કાળ એ જેમ અરૂપી તત્વ છે. તેમ તે જડ તત્ત્વ પણ છે. વળી, ક્રમિક તત્વ છે. અને એ જ મહાન આશ્ચય' રૂપ છે. તેથી જ જીવે પિતાનું જ્ઞાન જે ય બને તે અસત અવસ્થાને ખતમ કરવાની છે. અને તેમ કરી જીવે. પોતાના સત્તાગત . કેવલજ્ઞાનને નિરાવરણ કરવાનું છે. જે કેવલજ્ઞાન પ્રગટ થયા બાદ તે જ્ઞાન કદી ય બનતું નથી. કેમકેકેવલજ્ઞાનના જ્ઞાન પ -દર્શનપર્ધા અર્થાત જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવ' કદી પણ યરૂપ-દર્શરૂપ બનતા નથી. કદી પણ ક્રમરૂપ, કાળરૂપ, અનિત્યરૂપ, પરિવર્તનરૂપ, ખંડિતરૂપ થતાં નથી. ' * ભવની કિંમત નથી, કાળની કિંમત છે. કારણ પૂર્ણ સુખનું વેદન જેટલું જલદી પ્રાપ્ત થાય તેટલું જલ્દી કરવાનું છે.
કાળચક્રમાંથી છૂટીશું તે ભવચકમાંથી છૂટીશું. ક્ષણ ઉપર જે વિજય મેળવે છે તે વિવેકી આત્મા છે. મહાત્મા છે. અને જે રવયં અકાલ અર્થાત કેવલિ ભગવંત બને છે તે પરમાત્મા છે.
ક્ષણ જે કમરૂપ છે તે મને યોગ ઉપર વર્તે છે. તેના ઉ૫ર સંયમ જાળવવાનું છે. અને વિજય મેળવવાને છે.
ક્ષેત્ર ઉપર વિજય એ વિજય જ નથી. પારમાર્થિક . વિજય તે કાળ ઉપર વિજય છે.
ક્ષેત્ર વિજેતા ચક્રવતી' નરદેવ કહેવાય છે. કાળવિજેતા મહાદેવ પરમાત્મા કહેવાય છે
ક્ષણ : તમયો : લંવાર વિજ્ઞ જ્ઞાન : 1 વહેતા કાળને વહેતા મૂકી વહેતા થઈ જવાનું છે. કાંડા પરની ઘડિયાળ ચાલુ રહે અને હૃદય બંધ પડી જાય તે પહેલાં આપણે સહુ કોઈ પ્રાપ્ત વર્તમાન સમયને-સ્વકાળને સદુપયોગ કરી કાળવમળમાંથી મુકત થઈ અકાલ પરમાત્મ તત્ત્વને પ્રાપ્ત કરી શકીએ તેવું સૌભાગ્ય – સામર્થ્ય પ્રાપ્ત થાઓ, એવી અભ્યર્થના !
સંકલન : સૂર્યવદન ઠાકરદાસ ઝવેરી
કીએ છીએ. શી વાત કરીને આપણે
Page #151
--------------------------------------------------------------------------
________________
નીઅસ’ મધુર રણકાર
...
તા. ૧-૫–૮૯ તો, ૧૬-૫-'૮૯ પ્રબુદ્ધ વન : સુવર્ણ જયંતી વિશેષાંક
સંધિકાળની નિભત ક્ષણ
૦ નેમચંદ એમ. ગાલા કેટલાક શબ્દો એવા હોય છે કે તે વાંચતાં – તેના ઉચ્ચાર તીને સમય ! દેવ-મંદિરમાં આરતી અને મંગળદી ઉતારાય, વડે જ અને ભાવ જાગૃત થાય છે. જાણે શબ્દો આપણને આરતીમાં ૫થી ૭ ઘીના દીવા હોય, મંગળદીવામાં એક દી. સ્પશીને અર્થ અભિપ્રેત કરે. આવા શબ્દને અંગ્રેજીમાં હોય. નગારાં વાગે, ઘંટનાદ સંભળાય; ઝાલર વાગે, શંખ ‘t normatipoetic \Words' કહે છે. દા. ત. ; મુલાયમ, કાય. ધૂપઘટાઓ પ્રસરે, ચામર વીંઝાય, પરમાત્માની આરતી રેશમી, ગલીપચી, વસંત (ઋતુ, ભીનું અને જરઠ, ખડતલ, ઘંટનાદ-ઝાલર મેર સંભળાય, મધુર નાદ ફેલાય. અશુદ્ધિઓ ખરબચડું વિગેરે. . .
દૂર થાય, અધમ નાશ પામે જ્ઞાનનો પ્રકાશ પથરાય ? અંગ્રેજી ભાષામાં સર્વેકષ્ટ સહામણાં તેમજ લોકપ્રિય રજોગુણને દિવસ સમાપ્ત થશે. તમે ગુણી રાત્રિનો પ્રારંભ એવા દશ શબ્દમાં બે શબ્દો છે : Chime અને નથી થયો. આ સંસ્થાના સમયની ગણના ન દિવસમાં થાય, Twilight. . . .
. . . '
નિ રાતમાં. દિવસ અને રાતને સંધિકાળને સત્વગુણને Chimeને લોકપ્રચલિત અર્થ છે : ગિરજાઘરને
આ માના સમત્વને અને પ્રશાંતતાને પ્રતિનિધિ છે. તેની
સંધિકાળે ઉપાસનાનું વિધાન કર્યું છે. ઘંટારવ. એને મૂળ અર્થ છે : ઘંટડીઓને સંવાદી “હારનીઅસ” મંધર રણકાર છે . કે . '
- શંકરાચાર્ય કહે છે કે જેમ માળામાં દરેક મતીઓથી
કંકાયેલે છે છતાં બે મોતીઓની વચ્ચે થે દેખાય પણ છે. : - ટવાઈલાઈટ એટલે સૂર્યાસ્ત પછીને અને પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાના સમય. બેઉ સમય આધ્યાત્મિક દ્રષ્ટિએ
તેવી જ રીતે મૈતન્યશકિત બે વિકલ્પ વચ્ચે ઢંકાયેલી રહે છે: શ્રેષ્ઠ ગણાય છે.. .'
પરંતુ બેઉના વચલા ગાળામાં બે વિકલ્પની વચ્ચે મૈતન્યશકિત,
પ્રગટ થાય છે અને સ્પષ્ટ દેખાય છે. આ ગાળે તે દિવસ ચાઈમ અને હવાઈલાઈટ બને શબ્દો અભિન્નપણે
અને રાતની સંધિને અવય. ૨ : :': : : : : " વણાયેલાં છે. '
' .
'
: મનુષ્યને સોચ્છવાસ ચાલે છે ત્યારે પણ છે શ્વાસની ગરજ ટાણે. ગોધુલિંના સમયે સમી સાંજે સીમમાંથી
વચ્ચે શાંત રહે છે. તે સમયે ચિત્ત પ્રગટ થાય છે. બાકી ગાયનું ધણ પાછું ફરે છે. ત્યારે ગાયેના તાલબદ્ધ ડોકને ચિત્ત ઢંકાયેલું રહે છે : વિચારથી પરંતુ એક આવરણ હલનચલથી ડેકની ઘંટડીએ સિમ્ફનીની જેમ મધુર રણકારથી દુર થાય. અને બીજુ આવે એની વચ્ચેની ક્ષણમાં એ સ્પષ્ટ સંવાદી રીતે વાગ્યા કરે છે. આ છે ચાઈમ... વાઇલાઇઢ : દેખાય છે. એ ઉજજવળ સમય છે. બધા ચિતને વિચારથી, સમયનું સંગીત સાયંકાળની કુદરતની આરતી ! પક્ષીઓ માળામાં
યુકત શાંત સમય! વચ્ચગાળાની મુકિતની-નિર્વિક૯૫ ક્ષણને પાછાં ફરી રહ્યા હોય છે. '
લંબાવવાને પુરુષાર્થ, એ જ ઉપાસના. " વેદમાં એક મંત્ર છે. વફા fહું એ વિંમરવા વાત વટ! થયો ને વહg ઋષિ કહે છે: કે
જ્ઞાનેશ્વર મહારાજે “અમૃતાનુભવ માં આ ક્ષણની સમજણ સાંજના સમયે મારી માનસિક વૃત્તિઓ પાછી * ફરી
' આપતાં દષ્ટાંનથી કહ્યું છે કે, વર્ષમાં નદી ઉભરાય છે. રહી છે અને માટી અંદર વિલીન થઈ રહી છે. બધામાં
" ગ્રીષ્મમાં નદીનું પાણી ઓસરે છે, પણ વચ્ચે શિયાળામાં નદી
શાંત અને મૂળ સ્વરૂપમાં રહે છે. સંકલ્પની વચ્ચે શાંતિની શ્રેષ્ઠ વસ્તુ છે અંતર્યામી પરમાત્મા. પક્ષી સાંજે માળામાં પાછાં ફરે છે. તે રીતે અંતર્યામી પરમાત્મામાં નિવાસ કરવા મારી
ક્ષણ પર ધ્યાન આપી તે ક્ષણ, સમય વધે એવા પ્રયત્ન બધી વૃત્તિઓ પાછી ફરી રહી છે.
કરવા જોઈએ.
‘': : : : : અનેક પ્રકારની શકિત ધરાવનાર સલદેવ ઉદય થતાં પિતાનાં 'આ ક્ષણ મુક્ત મનની ક્ષણ છે...ખાલી આકાશ જેવી કિરણે વ્યાપક રીતે ફેલાવે છે. બૂલ રશ્મીન સમૂહ અને સંપ્યા.
બહારથી પીપક, પણ એ દરથી શૂન્ય ' ' ' ', " . " સમયે બધાં કિરણોને પિતામાં જ સમેટી લે છે. પ્રભાતે કિરણે
આ ક્ષણને પકડી લેવાની છે. ટાગોરે. સરસ કહ્યું, Tor. ફેલાય છે. સંજયા સમયે તેનું સવરણ થાય છે. ઉપાસનાના fill the sky with voidકવિ વિલિયમ , બ્લેક આવાહન અને વિસજનના બે સ વેગે મળી આયાત્મિક આની જ વાત કરતાં કહ્યું “રેતીના કણમાં બ્રહ્માંડને . ઘટના બને છે. આ બે તનું નિરંતર યાન એ જ પૂર્ણ નિહાળે – ક્ષણમાં અનંતતાને મુઠ્ઠીમાં બંધ રાખવી.” ! ધ્યાન વેદમાં આ વાત સુંદર રીતે કહી છે. ટવાઇલાઇટને
- એક ક્ષણ માટે તે માણસ આંતરબાહ્ય સ્થિર થઈ જાય આથી સુંદર અથ કયે હોઈ શકે ?
તે મુકિતને ઉપલબ્ધ થઇ જાય. ' ' ' વળી ટવાઇલાઇટને એક અનોખે અર્થ પણ છે. ટવાઈલાઇટ સ્લીપ. એટલે પ્રસવ પીડાને હળવી કરવા પ્રસવ પૂવે
શ્રીમદ્ રાજચંદ્રની વાત છે: શ્રીમદ્ નીચે ગાદી પર આવતી કે લવાતી અર્ધમૂછિત દશા. નવસજન-નવાં ઉમેષ
બેઠા છે. દામનગરના શેઠ ખુરશી પર બીડી ફૂંકતા ઉપહાસમાં પૂર્વેની દશા !
શ્રીમને પ્રશ્ન પૂછે છેઃ - વિનોબાજીએ કહે છે : સંખ્યા એટલે સમયક યાન,
' . . . . .
‘રાયચંદભાઈ મેક્ષ કેમ મળે ? ' ઉત્તમ યાન.
શ્રીમદે કહ્યું: ‘તમે અત્યારે... જે સ્થિતિમાં બેઠા છે : સંયા એટલે સંયાવિધિ અને ઉપાસનાને સમય, આર- તે જ સ્થિતિમાં હાથ પણ કહ્યું પણ હલાવ્યા વગર રિપુર,
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯
થઈ જાઓ. તે તમારે અહિંથી સીધે મેક્ષ થઈ જશે.”
યુરેપના આધ્યાત્મિક કવિ રિલ્કએ આ જ વાત કાવ્યમાં કહી છે. · "I am the pause between two notes" & સંગીતના બે સૂર વચ્ચેની રિકતતા છું –શૂન્યતા છે અને અંતિમ પંકિતમાં કવિ કહે છે અને સંગીત-સૂરાવલિ અખંડ અકબંધ રહે છે.'
ટાગોરે સુંદર વાત કહી. 'Leave some gaps in Life and let Sweet Music flow.
એક સંગીત પણ કહ્યું છે કે સંગીત સેરેમાંથી નથી નીપજતું પણ બે સૂર વચ્ચેના અવકાશ-ન્યતામાંથી - નીપજે છે.
એક અન્ય ગીતમાં ટામેર “સૂરજ ડૂબી ગયો છે, ચાંદ હજી ઉમે નથી એવી થાણે માનીને પૂછે છે કે તારે ક્યા દેશમાં જવું છે ? ઊભો ઉભો શું વિચારી રહ્યો છે ? તું આબે કયાંથી?” કયાંથી આવે એ સમજાય, તે ક્યા જવાનું તેને ઉત્તર મળી રહે ! - ૧૯૬૦-૬૧માં પંડિત જવાહરલાલ નહેરુની તબિયત નાદુરસ્ત રહેતી હતી. આનંદમયીમાં પંડિતજીના પત્નીના ગુરુ હતાં એટલે નેહવશ પંડિતજી ઘણીવાર મા પાસે જતા આ અરસામાં પંડિતજી મા પાસે દહેરાદુન પહોંચ્યા અને કહે, મા. બરાબર ઊંઘ નથી આવતી, કંઈક ઉપાય દેખા”. આનંદમયીમાએ કહ્યું “બાબા, ઉપાય તે થશે પણ પહેલાં એ બતાવે કે રોવીસ કલાકમાંથી એક અખંડ ક્ષણ મને આપી શકશે ? એ ખંડિત ન જોઇએ કાર કે ખંડિત બીજ વાવવાથી અંકુર ન ફૂટે.’ તે પંડિતજીએ પૂછ્યું: “અખંડ
ક્ષણ અર્થ ' માએ કહ્યું. “અખંડ ક્ષણ એટલે એ ક્ષમાં તું કેવળ તું જ રહીશ, તે વખતે તું દેશને વડા પ્રધાન નહિ હોય, કે ન તે કોંગ્રેસને નેતા. એ ક્ષણમાં દેશની, પક્ષની, કુટુંબની કે ચિંતા નહીં કરે. નહિ તે ક્ષણ આપવા જઈશ અને અડધી ક્ષણમાં તે દેશની ચિંતા શરૂ કરી દઈશ.. મને આવી ખંડિત ક્ષણ ન જોઈએ, અખંડ ક્ષણ જોઈએ, અને ચકકસ સમય જોઇએ. મારે એક ક્ષણ જોઈએ. વટવૃક્ષનું બી તે એક જ હોય છે જેમાંથી આખે વાલે ઊગે છે. ધરતીના એક કણમાંથી મણ બને છે. તું મને એક કણ દે જે.'
પંડિતજીએ કહ્યું : “રોજની એક ક્ષણ તે આપી શકીશ, પણ ચોકકસ સમય તે મા હું નહીં આપી શકું.” '
માએ કહેવું પડયું: “તે બાબા ઉપાય નહીં થઈ શકે.”
આ સંધિકાળની હાણ એટલે શુન્યત્વ, અખંડ ક્ષણ, ભીતરમાં અવમાં છલાંગ લાગી જાય તે વૈશ્વિક ચેતના સાથે અનુસંધાન થઇ જાય !
અન્ય એટલે મૌન, મૌન એટલે શબ્દોનું, ઇચ્છાઓનું અને વિચારનું મૌન.
અને મન, એટલે સહજ પ્રાર્થના, પ્રાર્થના એટલે પરમતત્વ પાસે પહોંચવાને સૌથી ટૂંકે રસ્તા!
પિંજરામાં તે પાંખો જ પડી શકે, ફફડાવી રોકાય. પરંતુ ઉયત માટે તે અવકાશ જોઈએ.
પાંખો ફફડટ સંભળાય, પણ ઉયના તે નિઃસ્વન જ હોય! આખું આકાશ પાંખમાં સમેટી માળામાં ગોઠવાતા પક્ષીની ક્ષણ
ધરતીની આરતી
વિદ્યાથીઓ તેમ જ યુવાન અભ્યાસીઓ કેટલીક વખત કેાઈ સારાં વાંચ્યા પછી તૃપ્તિ થાય એવા પુસ્તકની ખોજમાં રહેતા હોય છે. તેવું પુસ્તક મને અનાયાસે ધરતીની આરતી’ વાંચવા મળ્યું. અલબત ધરતીની આરતી’ તે વૃદ્ધો માટે પણ વાચન અને મનનને સારા ખેરાક પૂરા પાડે છે. આ પુસ્તકમાં શ્રી રામકૃષ્ણ મિશનની દીક્ષા પામેલા મહાત્મા ગાંધીજીના નિકટના અનુયાથી તથા શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી છોટુભાઈ દેસાઈ, શ્રી મહાદેવભાઈ દેસાઈ વગેરેના સહકાર્યકર હવામી આનંદનાં નાનાંમોટાં અનેકવિધ પાસાંને આવરતાં ૨૮ લખાણને સંગ્રહ છે. સંપાદન કરનાર પણ છે. અભ્યાસી અને કર્મયોગી શ્રી મૂળશંકર કે. ભટ્ટ.
- સ્વામી આનંદને ગમે તે લેખ વાંચે, તમને તેમાં ન માણ્યો હોય એવો રસ મળશે. વાંચતા વાંચતાં “આપણે પણ કંઈક આવા થવું' એવું સૂચન પકડ જમાવતું રહે એવાં લેખકનાં શૈલી અને રજૂઆત છે. સ્વામી આનંદ આજીવન સાધુ રહ્યા અર્થાત તેમના જ શબ્દોમાં “ રોટી, એક લગેટીના હકદાર એવા સાધુ સંપ્રદાયના ચુસ્ત અનુયાયી રહ્યા. તેમણે આખી જિંદગી પૈસા માટે કંઇ જ લખ્યું નથી.
અવા અપરિગ્રહી, તપસ્વી અને અભ્યાસી લેખકની વાણીમાં કેવું જેમ હશે અને તેમના વિચારમાં કેવું સામટયું હશે એ તો વાચક તેમનાં લખાણમાં ભાવવિભોર બને ત્યારે જ તેને ખબર પડે.
આજે આંતરજ્ઞાતિય, આંતરદેશીય અને આંતરરાષ્ટ્રીય લગ્ન સામાન્ય બની ગયાં છે. એવા સમયમાં ઊછરતા અને વિકાસ પામતા યુવાનોએ ગુજરાનમાં ૬૦ થી ૧૦૦ વર્ષ પહેલાં નાત અને તેના રિવાજે એટલે શું એ સમજવા માટે “માનજી રૂદર’ લેખ વાંચવો જ જોઈએ. મેનજી રૂદર અને ભીખીબાઇને ઘરસંસાર સરખે ચાલતું હતું. પરંતુ તેમની એક દીકરીનાં બાળપણમાં લગ્ન થયેલા અને બાળપણ દરમ્યાન જ તેને રંડા આવ્યા. તેથી સ્વામી દયાનંદ સરસ્વતીના આર્યસમાજી વિચારોની અસર હેઠળ મનજીએ તેની દીકરીને યોગ્ય મુરતિયા સાથે પરણાવી દીધી. બસ થઈ રહ્યું. મનછ નાતબહારન ત્રાસ. છતાં મોનજી અને ભીખીબાઈ કેવી ટકકર ઝીલે છે તેનું આબેહૂબ ચિત્ર એવી ચેટદાર શૈલીમાં સ્વામી આનંદ આપે છે કે મેનજી રૂદર અને ભીખીબાઈ અમર બને છે. અને લેખ સાહિત્યની કૃતિને સુંદર
Page #153
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
વાત
ગયાં હતાં તેથી
જોવા મળે
છે.
નમૂનો બને છે. વિચારરહિત સમાજ-નાત પ્રત્યે ભાવ રાખનારાં અને સીધે માર્ગે પણ વિચારપૂર્વક ચાલનારાં કુટુંબ પરના પાશવી અત્યાચારોથી વાચકને આંસુ પણ આવે અને સાથે સાથે મોનજી જેવા સહનશીલ, પુરુષાર્થ'પ્રેમી અને ભગવદ્ભકત થવાની વાચકને પ્રેરણા જાગે તેમ જ ભીખીબાઇનાં જેવાં નીડરતા અને શૌર્ય કેવી રીતે અને કઈ જગ્યાએ મળે તે ઢંઢવા માટેની દોડધામની ઝંખના વાચકના મનને કબજે લઇ લે એવાં આ બંને ધરતી પરનાં વાસ્તવિક પાત્રો લેખકે હૃદયસ્પર્શી રીતે આલેખ્યાં છે.
ગાંધીજીએ અંગ્રેજોના શાસન તળે ચાલતા ભારતમાં પિતાની નિરાળી દુનિયા સઇ હતી. આ દુનિયામાં અનેક નાનામેટાં પાડ્યા હતાં. આવું એક અદ્દભુત પાત્ર તે શ્રી છોટુભાઈ દેસાઇ. ઘણા લોકે કોધ પર કાબૂ મેળવવા માટે ફાંફાં મારે છે પણ ક્રોધના પ્રસંગે કોઈને તાબે થતા હોય છે. ટુકાકાને કઓ વેચાત લીધા વિના જમવાનું ન ભાવે એ એમને મિજાજ હતો. પણ હંમેશા આ કઇઓ અન્યાય સામે હતું. તેઓ રેલવેમાં નેકરી કરતા ત્યારે ગોરા અમલદારો સાથે પણ બાખડ્યા – માત્ર અન્યાય સામે. સમાજના કાર્યકર તરીકે જીવ્યા ત્યાં સુધી અન્યાય સામે લડતા જ રહ્યા અન્યાય સામે કોધ કરવાથી ક્રોધનું ઉદ્ધકરણ થાય એવું છેટુકાકાનું સુંદર પત્ર વાંચવા મળે છે. આજના કાર્યકરોએ "મહાદેવથી મોટેરા” લેખ ન વાંચ્યો હોય તે તેઓ તેમનું કાર્ય ગ્ય અર્થમાં ન સમજી શકે એમ મને સપષ્ટ લાગે છે. ટુકાકા જેવા કાર્યકરોએ જીવી જાણ્યું અને તેઓ ગાંધીજીનું નામ ઉજાળતા ગયા. જેવું પાત્ર તેવી શૈલી લેખકની કલમમાંથી સહજ રીતે ટપકે જ છે.
મંગુ બળ” નામને લેખ પિતાનું પાત્ર ભજવતા સૌ કોઈને માટે ખૂબ પ્રેરક છે. વડોદરાના પ્રતિષ્ઠિત ડોકટર બાલાભાઈ રાજ્યના દાકતરી ખાતાના વડા બન્યા હતા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત દાકતર પણું હતા. તેમના સૌથી નાના દીકરા ચંદુલાલ બી. એ. થયા પછી આવા નામાંકિત પિતા આગળ પોતે વેપારી બનવા માગે છે એવી પિતાની ધંધાની પસંદગી દર્શાવે એ અંગે કથા વાચકને આશ્રય ન થાય? વળી, ચંદુલાલ પ્રામાણિક વેપારી બનવાની નેમ રાખે છે. પરિણામે ઝવેરાતના વેપારથી તેઓ શરૂઆત કરે છે અને વેપારીઓ બાલાભાઈ દાકતરના દીકરાને સહર્ષ આવકારે પણ છે. પરંતુ ચંદુલાલની પ્રામાણિકને તેમને આ વેપારમાંથી રૂખસદ આપે છે. પછી તે પેટ ખાતાં ખાતાં રસ્તે બેસીને બૂટચંપલ સાધીને પિટિયુ રળવાના વિચાર પર આવે છે, પણ તેમના મિત્રને ભેટે થવાથી જોડા સીવવાનું કામ એગ્ય ગણે છે અને કરે પણ છે. પરંતુ પછી બંને મિત્રે કોલસાના વેપારમાં ઝંપન્નાવે છે. સારું એવું દેણું કર્યા બાદ આ કેલસાના ધંધામાં તેઓ ફાવે છે અને પ્રામાણિકતાથી સંપત્તિ પણ મેળવે છે. પછી તે દેશમાં ચાલતી અઝાદીની લડતના સત્યાગ્રહીઓ પ્રત્યે તેઓ પિતાની ફરજ બજાવે છે અને દેશ પ્રેમની અસરકારક વાત તેમના જીવનમાં જોવા મળે છે. " ચંદુલાલ એક પછી એક જુદા ધંધામાં પડે છે અને ખોટ ખાય છે, છતાં તેમના પિતા તેમને કદી ઠપકો આપતા નથી. ચંદુભાઈની વેપારી તરીકે સ્વતંત્ર જીવન જીવવાની
ભાવના અંગે તેઓ લગીરે માથું મારતા નથી. ચંદુલાલને ધંધામાં એવી પછડાટે આવતી રહેતી કે તેમને સાદાં ગુજરાન માટે પણ તકલીફ પડતી, તેથી તેમના પિતા તેમને ફરજીઆત તેવી મદદ મોકલતા અને તે સિવાય ધંધાની રીતે નાણાં પણ આપતા. તેમના પિતાની એક જ વાત હતી કે ચંદુલાલનાં માતા તેમનાં નાનપણમાં જ દુનિયા છોડી ગયાં હતાં તેથી ચંદુભાઈને માતૃવાત્સલ પણ મળતું રહે. આવા પિતા ભાગ્યે જ જોવા મળે. બાલાભાઈ દાકતર કે વાર્તાનું પાત્ર નથી, ધરતી પરનું વાસ્તવિક પાત્ર છે. લેખનું શીર્ષક “મૂંગું બળ” યથાર્થ જ છે.
નારી જગદંબા છે એ ખ્યાલ ધનીમા” લેખ પરથી ' સાંપડે છે શેઠ મોરારજી ગોકુળદાસનાં ત્રીજી વારનાં ધણિયાણી તે ધનકારો છે. મેરારજી શેઠે ૪૬ વરસની વયે દુનિયા છેડી તે વખત ધનકેરબાની ઉંમર માત્ર ૨૧ વરસની. ૭૩ વરસ વૈધવ્ય હેઠળ તેમણે ગાળ્યાં. શેઠના લાખની મિલકત અસ્કયામતે અને વેપારધંધે તેમણે સાચવ્યાં અને નાના દીકરાદીકરીઓને ઉછેર્યા. રજવાડાં જેવો વહીવટ અટલી નાની. ઉંમરે તેમણે એકલે હાથે સંભાળ્યો અને દીપાવ્યું. મેરારજીશેઠને રાજવીઓ સાથે સંબંધે. તેથી ધનીમાં તેમને પિતાના બીજા વાડીબંગલાઓમાં ઉતારે આપીને તેમની બાદશાહી મહેમાનગતી કરતાં.
દીકરા દીકરીઓ કરેડપતિનાં સંતાન હતાં, પણ ધનીમા એમને લાકડાની પાટ પર કઠણ પથારીએ સુવાડે, મોટે મળસ્કે અંધારામાં ઉઠાડે, પોતપોતાની પથારીઓ હાથે ઉપડાવે અને નહાવું દેવું, દેવદર્શન વગેરે સંસ્કારે પોતાની નજર હેઠળ રેડતાં. તેમના નેકરે પ્રત્યે માયાળુ સ્વભાવ. એમની નોકરીમાં કેઈને રજા મળ્યાનું કે દંડ થયાનું કેઈએ જાણ્યું નથી. તેમની મુશ્કેલીમાં તેઓ તેમનું બરાબર ધ્યાન રાખતાં. દેશી વાદાંના ઇલાજે પણ તેઓ એવા જાણે કે ગેરા ડોકટરને પણ તેમને વંદન કરવાં પડે. - ધનીમા વૈધવ્ય પછી આખી જિંદગી એક જ વખત જમતાં. હમેશાં વહેલા ઊઠીને ઠંડે પાણીએ નહાય અને પૂજાપાઠ, ધાર્મિક ક્રિયાઓ વગેરે નિત્ય નિયમિત કરતાં રહેતાં. વૈધવ્ય પછી આખી જિંદગી કદી તેમણે કરી ન ખાધી. પિતે ૧૦ આનાનું છાયલ પહેરે પર તુ કરચાકરને તહેવારને દિવસે ૧૦ રૂપિયાની કિંમતની ચંદ્રકળા આપે. જેમ રાજાએ તેમને ત્યાં ઊતરતો, વાઇસરા પણ તેમના બંગલાની અચૂક મુલાકાત લેતા, તેમ ગાંધીજી પણ તેમને ત્યાં ઊતરતા.
પતિના ગયા પછી જે અબળા જ ગણાય તેવાં ધનકરબાઈ ત્યાગ અને સંયમની અદ્ભુત ભૂમિકા પર સૌનાં ધનીમાં બન્યાં અને કુળને ઉજાળવા સતત પરિશ્રમ અને પુરુષાર્થમાં એતપ્રેત રહ્યાં. આવી દેવીનાં જીવનમાંથી પ્રેરણા લેવા કણું ન ઈ છે ?
સમાનતાને મે લેખ સૌ કોઈને હિંમત આપે તેવો છે. આ સંસારમાં આંસુ શેધવા જવા પડતાં નથી. તે પછી ૨ ડગે જ રાખવું? અરે, મરદ થઇને રડાય ! પણ હિંમત કેવી રીતે આવે ? દુઃખમય સંસારને સામને કઇ રીતે થાય ? સાધુ થવાથી ? હા સાધુ થવાથી; પણ ભગવા વસ્ત્રો પહેરનારા સાધુ જ નહિ સમતાને આત્મસાત કરનાર સાધુ થવાથી, પછી ભલે માણસ
Page #154
--------------------------------------------------------------------------
________________
૭૦
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૮ તા. ૧૬-૫-૮૯
અને બીજા છ મા એ મળને કયા
ચલાવવાનું
વેપાર કરતા હોય અને બૈરી છોકરા સાથે રહેનાર ગૃહસ્થ હેય. “સુખમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી” એવી જેણે સમતા કેળવી છે તે સાચે સંસારી અને સાધુ પણ છે. લેખક વામનદાદાને સમતાના મેરુ ગણવે છે. સ્વામી આનંદને આ ગૃહસ્થાશ્રમી પાસેથી જ સાધુજીવન ગાળવા માટેના ઉત્તમ સંસ્કાર મળ્યા છે. એ વામનદાદા કારમી ગરીબી વચ્ચે જીવે છે, પણ કે. દિવસ ફરિયાદ નથી. “મૂઠી જવાર ને વાડલાની ભાજી ભાગ્યમાં લખાવીને આવ્યા છીએ.” પર સદા મસ્ત રહેનાર વામનદાદાને પ્રણામ કરવાનું કોને મન - ન થાય? તેમને તેમનાં કુટુંબમાં કરુણ બનાના સાક્ષી બનવું પડ્યું, છતાં સદાય સમતાથી-વેદાંતનું જ્ઞાન જીવનમાં આત્મસાત્ બનેલું–તેથી સહન કરતા ગયા ' દાદાએ દેશભાવના ખાતર તલાટીની નોકરી છોડીને રાષ્ટ્રીય શાળા કાઢી. રવિવારે બે શિક્ષકે ગ્યને વિદ્યાથીએ મળીને મૂઠી જુવાર ઊઘરાવે, ગૂણી થાય. છ માસ્તર સરખે ભાગે વહેંચી લે અને બીજા રવિવાર સુધી એમાંથી કુટુંબ ચલાવવાનું. આવી સ્થિતિમાં નવયુવાનોમાં રાષ્ટ્રપ્રેમ સીચે. આજે શિક્ષકને જે સગવડે મળે છે અને જે માગણીઓ થાય છે એ જોતાં આવી ગરીબીમાં કામ કરનારાઓનું હૃદય કેવું હશે અને કયાં વીટામીને તેમનું જીવન ટકાવતાં હશે અને તેમને કાર્યરત બનાવતાં હશે એ પ્રશ્ન સંશાધન, આત્મનિરીક્ષણ માગી લે છે. સ્વામી આનંદે વામનદાદાને પિતાની લાક્ષણિક શૈલીથી અમર બનાવ્યા છે. તેના રસારવાદની તે વાચકને જ ખબર પડે. '
જૂની પેઢીના લોકો જાણે છે કે મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના અંગત સેક્રેટરી હતા. પરંતુ તેમનાં બુદ્ધિશક્તિ અને પ્રતિભા ખરેખર કેવાં હતાં તેને સચોટ ખ્યાલ તે સ્વામી આનંદને લેખ શુકતારક સમા” વાંચ્યા પછી જ મળે. અત્યારના યુવાન વર્ગને તે આ લેખ ઘડીભર વાર્તા જેવો લાગે. ગાંધીજીમય બનવું, સાદાઇ, જાતપરિશ્રમ, જનસેવા, ઊંડાં સૂઝ અને સમજણ, વિશાળ વાચન, સુંદર લેખનશકિત, આધ્યાત્મિક જીવનપથ પર સતત જાગૃતિ સાથે ચાલવું, પ્રવૃત્તિપરાયણ રહેવું, ફરિયાદ વિના આનંદથી કાર્યરત રહેવું. મેતીના દાણા જેવા અક્ષર વગેરે સગુણોને સમન્વય મહાદેવભાઈ દેસાઈમાં જે જોવા મળે છે તે ભાગ્યે જ જોવા મળે. શર્ટહેન્ડ જાણનારાઓની ધમાં ભૂલ જડે, પણ મહાદેવભાઈની નેધમાં ભૂલ ન જડે. પરંતુ આવું રત્ન ભગવાને અકાળે લઈ લીધું. ગાંધીજીને હીયે આ જખમ તેઓ જીવ્યા ત્યાં લગી રહ્યો. સ્વામી આનંદનાં ઘણા વરસ મહાદેવભાઈનાં અકાળ અવસાનથી ઊડી ગમગીનીમાં વીત્યાં. તેઓ બંને વચ્ચે સગા ભાઈ જે નાતે અને દિલેજાન દેત જેવો સ્નેહ હતા. લેખકની આ ઊંડી વ્યથા અને મહાદેવભાઈ પ્રત્યે તેમનાં મમતા અને આદર લેખની લીટીએ લીટીએ જોવા મળે છે. આજ નાતક કે અનુસ્નાતક અથવા સમજદાર યુવાન આ લેખ ન વાંચવા પામે તે તેની વાચનની દિશામાં નજર ખામીભરી છે એમ હું જરૂર માનું
આ લેખે સિવાય વાસ્તવિકતાને ખ્યાલ આપતો “મારા ઘરધણીએ તેમની પિતાની જીવન-દ્રષ્ટિની
ઝાંખી કરાવતે, “મારી કેફિયત” સાધુ સમાજમાં કેટલાક સાધુ ન કહેવાય તેવા સાધુઓ અને કેટલાક વંદનીય સાધુઓને પરિચય આપતે, “મારા પિતરાઈએ” લશ્કરમાં જે હિંમતથી કામ કર્યું હોય તેવા જ સ્પીરીટથી ભયંકર રોગને સામને કરનારને આબેદૂબ ખ્યાલ આપતે. કરના કરડા', બાઈબલમાં જે The Sermon on the Mount Prodigal Son વગેરેની દષ્ટાંતકથાઓ છે તેનું ગ્રામ્યભાષામાં સરસ રૂપાંતર કર્યું છે તેવા “ીંબાને ઉપદેશ', રામને ખેડુ’ અને ‘વારતા છેલ છોગાળાની', પાળેલાં. પ્રાણીઓમાં પિતાના માલિક પ્રત્યે કેવી મમતા હોય છે અને તે માટે કેવી સમજ કામ કરે છે તે અંગે ઘડીભર વાર્તા જેવું લાગે પણ સત્ય બીન રજુ કરતે પાનેલાં પ્રાણી', હિંદુઓમાં નાતજાતની સંકુચિતતા અસરકારક રીતે આલેખતે ‘હાડનું કેન્સર' વગેરે લેખે વાચકનાં માનસિક જીવનમાં કંઈક સંગીન બાબતનો ઉમેરો કરે છે અને તેને વિચાર કરતો બનાવે છે. આમાં જે લેખેને ઉલ્લેખ થયું નથી તે લેખે પણ એટલા જ રસસભર છે. આ આખો ગ્રંથ પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી ન વંચાય તે વાચકને અફસેસ થાય એવા આ લખાણમાં વિચારસમૃદ્ધિ, વિચિત ભાષા, હયપશી રજૂઆત અને શ્રેયનું અસરકારક સૂચન રહેલાં છે, તેમજ લેખકનાં તપ અને સચ્ચાઇની પ્રતીતિ થાય છે. આ ગ્રંથ વાંચવાની ભણામણું કરવાની મારી લાયકાત નથી, પરંતુ આ પુસ્તક નજરે ચડે તે વાચકનું સદ્ભાગ્ય એટલું જ સૂચન કરવાનો હેતુ છે.
દિવસે દિવસે ગુજરાતીઓ પણ આજના યુગની ભૌતિક ઝાકઝમાળમાં વીંટળાતા જાય છે, ટેલિવિઝનની દુનિયા સર્વસ્વ બનતી જાય છે. અને પૈસે સર્વસત્તાધીશ બનતો જાય છે, ત્યારે શાશ્વત મૂલ્યો અને માનવીનું ખમીર સૂચવતાં આ લખાણ પ્રત્યે અંગૂલિનિર્દેશ કરું તે ભૌતિક દુનિયાના તાલેવરે અને તેમના અનુયાયીઓને રોષ હું વહોરવા નહિ પામું એટલી આશા જરૂર રાખું છું. વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓ ભૌતિકવાદથી પાછા વળે એમ કહેવા જેટલું મારું સ્થાન નથી, પણ તેઓ આ લખાણને અહ૫ રંગ પણ લગાડશે તે તેમણે તેમના અંગત જીવનમાં અને વ્યવસાયનાં ક્ષેત્રની દ્રષ્ટિએ કંઈક કરવા જેવું કર્યું છે એમ તેમને કયારેક તે જરૂર લાગશે. તેમને આ આનંદ તેમની પ્રગતિની દિશા ઉઘાડે તો તેમાં આશ્ચર્યની વાત નથી. વાંચકે જે “રસ અને ‘આનંદ’ શોધવા આંધળી દેટ મૂકે છે તેવા “રસ અને ‘આનંદ’ આ તપસ્વી લેખક સાથે તાદામ્ય સાધતાં સાધતાં તેમનાં નિ:સ્વાર્થ અને પરહિતકારી લખાણ વાંચવાથી મળે છે.
વળી, ખૂબી તે એ છે કે લેખક ઉપદેશ આપવા કયાંય થોભતા નથી. લેખક સાધુ છે. છતાં પોતાના ઉપદેશથી કઈ સુધરે એવી તૃષ્ણ જોવા મળતી નથી. પિતાની રજૂઆત વાચકને અતિશકિતપૂર્ણ લાગે અથવા પાત્રને અન્યાય થાય એવી સાવચેતી ખાતર પાત્રને ગુણ દર્શાવે તેવા પાત્રના પિતાના જ શબ્દ લેખક આપે છે. આ માટે લેખકે કોઇ વ્યકિતની વાત બરાબર રજૂ થાય તે માટે તેલ વગેરેની રીતે કેટલે પરિશ્રમ લીધે હશે એ અભ્યાસીને તરત ખ્યાલમાં આવે તેવી વાત છે. લેખકે જે પાત્રે રજૂ કર્યા છે તે ચૂંટીઘુંટીને નેતાવર્ગ કે બુદ્ધિજીવીવર્ગ
Page #155
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫૮૯ તા. ૧૬-૫૮૯,
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
કે શ્રીમંતવર્ગનાં જ નથી, પરંતુ પિતાના જીવનવ્યવહારમાં
સાભાર સ્વીકાર જે સંપર્ક થયા છેઅને જે સાંભળવામાં આવ્યું હોય તે
મક પંચતંત્રમ * સંપ ૫. શીલચંદ્ર વિજ્યજી ગણિ અંગે તેમના પર જે પ્રભાવ પડે હોય તે દષ્ટિએ સહજ
* પૃષ્ઠ ૨૯૫ * મૂલ્ય રૂા. ૧૦૦ – પ્રકા. શ્રી વિશ્વનંદિકર રીતે આ પાત્ર આલેખાયાં છે. આ આલેખન પાછળ કઈ જૈન સંધ, ચંદ્રકાન્ત પટેલ જૈન આરાધના ભુવન, ભગવાન પણ પ્રકારની વ્યાપારી દષ્ટિને તદ્દન અભાવ છે એ વાચકને
નગરને ટેકર, પાલડી, અમદાવાદ-૭ નું જબુદ્ધિપલધુ પ્રતીત થયા વિના રહેશે નહિ લેખકની નિમૅળ દષ્ટિ વાચકને સંગ્રહણી * વૃતિ કાર આચાર્ય શ્રી વિજય ઉદયસૂરિજી, સ્પર્શી જાય છે. વાસ્તવિક પાત્રની રજુઆત, તે વ્યક્તિનું
મ. સ ૫. મુનિશ્રી નંદીધેષ વિજયજી મ. * પ્રકા. જૈન વર્ણન કે તેનાં જીવનની હકીકતે આપતે માહિતીલેખ ન ગ્રંથ પ્રકાશન સમિતિ શ્રી શનુભાઈ કે. શાહ, છાલા પાડા, બનતાં. સાહિત્યકૃતિને સુંદર નમૂને બની રહે છે.
ખંભાત-૩૮૮૬૨૦ જ હેમ સમીક્ષા લે મધુસૂદન ચીમનઆ ગ્રંથ વાચકની ઉચિત નિરીક્ષણશકિત ખીલવે તેવો છે,
લાલ મોદી * કાઉંન સેળ પેજી * પૃષ્ઠ ૩૫૮ * મુલ્ય રૂ. ૨૫– સાહિત્યના અભ્યાસીઓ માટે તે સમગ્ર રીતે પ્રેરણાદાયી છે
* પ્રકા. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચ દ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી અને કંઈ પામવા માગતા વાચકને યોગ્ય દિશામાં કાર્યરત
મૃતિ સંસ્કાર – શિક્ષણ નિધિ – લાલભાઈ . દલપતભાઈને બનવા પ્રેરે છે.
વડ – પાનકોર નાકા – અમદાવાદ-૧ હેમચંદ્રાચાર્ય (હિંદીમાં * લે છે. વિ. ભા. મુસલગાંવકર * કાઉન સે પેજી
પૃષ્ઠ-૩૨ * મૂલ્ય -અમૂલ્ય ૪ પ્રકા. શ્રી કાંતિલાલ ચુનીલાલ ‘પ્રબુદ્ધ જીવનને સંયુકત અંક
દોશી-કપડવંજ (ગુજરાત) હેમચંદ્રાચાર્ય લઘુપુસ્તિકા), “પ્રબુદ્ધ જીવનને તા. ૧લી જૂન, ૧૯૮૯ અને તા. ૧૬મી લે પં. શીલચંદ્ર વિજ્યજી ગણિવર્ય-મકા. ઉપર મુજબ જ જૂન ૧૯૮૯ અંક સંયુક્ત અંક તરીકે તા. ૧૬મી જૂનના પ્રારંભિક ક્ષિતિજો (૧૯ મી સદી દરમિયાન કચ્છમાં જ્ઞાન રોજ પ્રગટ થશે.
સશોધત) સંપા. મણિલાલ ગાલા * મૂલ્ય રૂા. ૫૦- પ્રકા..
રચના પ્રકાશન ૩૩૨. સર્વોદય કે મર્સિયલ સેન્ટર, સલાપસ. . – તંત્રી
માગ, અમદાવાદ-૧. દેવઘર : માનવમનનું પિયરઘર
૪ હેમાંગિની જાઈ રક્ષણથે રહેઠાણ માટે માળે (ધર) તે પશુ-પક્ષી પણ નથી બની શકતી. જયાં ઘાટ બંધાય ત્યાં તીર્થ' રચાય. જગતના બાંધે છે પરંતુ તેઓ દેવધર કે મંદિર નથી બાંધતાં. માનવ વહેતા રહેતા પ્રવાહને જેણે ઘાટ ઘડી આપીને તીર્થ રચ્યાં. પુનિત પાવન ધામ સમાં મંદિર બાંધી, પિતાની કલ્પના તે તીથકર. માનવીના મનની ચેતનાને બાહ્ય જગત પ્રતિ પ્રમાણે દેવ-દેવીઓની મૂતિઓ કંડારી પ્રાણપ્રતિષ્ઠા કરે છે... વહી જતા પ્રવાહને બંધ બાંધી ઉજા' નિર્માણ કરી પરમતત્ત્વ કૂતરાનો કે ચકલાંને દેવ કેવો હશે ?.... ભગવાન જાણે! સુધી વાળી લેવાના પુરુષાર્થનું મૂર્ત સ્વરૂપ તે મંદિર, જયાં અને વળી, જેને માળે ચકલી સદીઓ પહેલાં બાંધતી હતી પ્રાણની પ્રતિષ્ઠા થઈ છે. તેવો જ આજે પણ બાંધે છે જ્યારે માણસ ગુફામાંથી ગગન- - મંદિર શબ્દ વાપરું ત્યારે રખે કાઈ માત્ર હિંદુ દેવાલય ચુંબી ઇમારત સુધી પહોંચે છે. અન્ય પ્રાણીઓથી મનુષ્યને એવી ગેરસમજ કરે. મંદિરને કઈ દેરાસર કહે છે તે કઈ જાં પડતાં તવેમાં દેવાલયને ઉલ્લેખ અતિગ્ય ગણું છું.
ગુરુદ્વારા, કેાઈ ચર્ચા કહે છે, કે મસ્જિદ, તે કોઈ અગિયારી. બીજ, ચોર્યાસી લાખ નિમાં એક માત્ર મનુષ્ય જ હસી શકે એની રચના અને જનામાં ફેર હોઈ શકે. માળખાં જુદાં હોઈ છે, આનંદની અભિવ્યકિત હાસ્ય દ્વારા કરી શકે છે કારણ કે શકે પણ અંદર ધબકત પ્રાણ એક જ છે. અંતરતમ આકાંક્ષા, સચ્ચિદાનંદનું સંતાન છે એની એક ઝલક તે મન દ્વારા પામી મનની અભીપ્સા એક જ છે–પરમાનંદની પ્રાપ્તિ. * શકયે છે. મન છે તેથી તે તે માનવ છે. મન મનુષ્યના
આધુનિક વિજ્ઞાનયુગમાં મંદિરે પ્રતિ યુવાવર્ગને કવચિત બંધન અને મેક્ષનું કારણ છે એવી મોક્ષની ચર્ચા કરતા
અનાસ્થા જાગે છે મંદિરે ચેતશૂન્ય ભાસે છે; કારણ મેરને, કૂતરાને કે સિંહને કઇએ દીઠા?
મંદિરે રચવાના મૂળભૂત હેતુઓ વીસરાઈ ગયા છે. પશુને વ્યવહાર શારીરિક સ્તરથી ઊંચે આવ્યું નથી. ગાંધીજીએ લખ્યું છે, “મંદિર એટલે ઈટ-આરસનું ઘર નથી કૂતરાને રોટલીને ટુકડે ફેકીશું તો ય તે શાંતિથી ખાઈ લેશે. કે તેમાં મૂર્તિની સ્થાપના થઈ ગઈ તેથી તે મંદિર બનતું નથી. માણસને એ રીતે ફેકીશું તે તેને અપમાન લાગશે. માણસની બ્રાહ્મણને બેલાવી હવન કરાવીને મંદિર ખેલવામાં પાખંડ જગાએ કુતરે હશે તે તેને લાગશે, કમાલ છે ! સારું પણ હેવાને સંભવે છે.' મજાનું ખાવાનું છે તે ય ખાતે નથી. કૂતરાને માન-અપમાન
મંદિરનું મંદિરપણું છે શેમાં ? અસલનાં મંદિર બાંધેલાં સતાવતાં નથી. માનવની વાત જુદી છે. એના સુખ-દુ:ખ જુદાં છે. શા માટે ? બધેલાં તે કયા સ્થળેાએ બાંધેલાં ? આજની મનુષ્યનું શરીર જેટલી માગશે તેય અપમાનિત દુઃખી મન જેમ રે અને ચૌટે તે બાંધેલા નહીં. જૂનાં મંદિર બાંધેલા તે નહીં સ્વીકારે, પછી ભલેને ઉપવાસીય કેમ ન રહેવું પડે! હિમાલય કે શત્રુંજય જેવા પર્વતના શિખર ઉપર, નદીના કારણુ માનવીને વ્યવહાર બહુધા મનના સ્તરે ચાલે છે.
સંગમ સ્થાન ઉપર કે નદી દરિયાને મળે તેવા નિસર્ગના આ મનને નિયંત્રિત કરીને અંદર લઈ જવાની પ્રાણયાત્રાનું અત્યંત રમ્ય સ્થાને જ્યાં નિસગની પાર્થભૂમિ પર પરમત્મતીર્થધામ તે મંદિર. નદી વહેતી હોય પણ સમગ્ર નદી તીર્થ દર્શનની ભાવના જાગે, આપસની શતા ટળે. ષડરિપુ પર
Page #156
--------------------------------------------------------------------------
________________
૭૨
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિરોષાંક
તા. ૧ ૫.૮૯ તા. ૧૬-૫૮૯
,
જય મળે તેવા શત્રુંજયના શિખર પર કે પછી મનની ભૂમિકા હિમાલય જેટલી ઉત્તુંગ રચાય તેવા દિવ્ય વાતાવરણમાં.
પર્વત એટલે સૂકું એટલે કે તપને પર્યાર્થ છે. તપશ્ચર્યા પ્રધાન જૈનધર્મનાં સ્થાનકે તેથી ઊંચે પર્વત પર જ જોવા મળશે. જળ એટલે રસ એટલે ભેગ; અર્થાત સંસારમાં રહીનેય પરમતત્વની સાધનામાં રત ઋષિઓના આશ્રમે બહુધા નદી તીરે જોવા મળશે. નિસર્ગના સાન્નિષમાં પ્રાકૃતિક સંદર્યનો ભાગ લેતાં વેગાસકિત વધે છે. ' આ મંદિરનું સામાજિક જીવનમાં જેટલું સ્થાન હતું તેટલું આજે જવલ્લે જ જોવા મળે. સંગીત, નૃત્ય, નાટય, શિલ્પ જેવી બહુવિધ કલાઓની ઉપાસના દેવાલયના આશ્રયે થતી. મંદિરોમાંથી કલા બહાર પડતાં તેમાં ભ્રષ્ટતા અને વાસના જન્મી. દરબારમાં તે મુજરો કેવળ નજને ભડકાવવા જ હે છે. જ્યારે દેવાલયમાં પરમેશ્વરની આરાધના અર્થે થતું નૃત્ય મનને ભકિતભાવથી સભર ભરે છે મંદિરના પવિત્ર વાતાવરણમાં દેવત્વ પાંગરે, મંદિર બહાર પશુવે કૂકારે.
કે પ્રાચીનકાળનાં મંદિરે શિક્ષણનાં કેન્દ્રો હતાં. સંસ્કારધામ હતાં. આજે પણ તિરુપતિ જેવાં દેવસ્થાને યુનિવર્સિટી થાપી આ કાર્ય કરી રહ્યાં છે. પણ આવાં મંદિરે આજે કેટલાં? જૂના મંદિર તરફથી સંસ્કૃત પાઠશાળાઓ ચાલતી. ધર્મનું શુદ્ધ જ્ઞાન તેમાં અપાતું. મંદિરમાં પૂજારીને સ્પષ્ટ મિત્રોચ્ચાર શીખવાતા. પૂજાવિધિનું વ્યવસ્થિત શિક્ષણ અપાતું. આજના વિજ્ઞાનયુગમાં જીવનાર વ્યકિત પૂજન કરાવનારને વિધિઓ પાછળનું રહસ્ય પૂછે કે પછી ધમને સ્થળ નહીં બલકે સૂક્ષ્મ અથ" જાણવા ઇછે તે સૌજન્યશીલ, સંતુષ્ટ કે જ્ઞાની પંડિત પૂજારીઓને બદલે મોટે ભાગે ચતુ
દીમાંથી બા અને સદ્દરામાંથી ગેરની પાયરીએ ઊતરેલા બહુધા અજ્ઞાની, વિશેષ શ્રમલાભ વિના ધનલાભ ઇચ્છતા, અધિકાર માટે પરસ્પર ઝઘડતા, ભકતને છળતાં, અસં તેથી, સ્વાથી, ધનલભી પંડાપૂજારીઓ બૌદ્ધિક જનસમાજની સર્વથા, સર્વદા ધર્માજિજ્ઞાસા સંતોષવા ઊણાં ઉતરે છે.
મંદિરેએ યુગના યુગ સુધી ભારતની એકતા ટકાવી છે, ટકાવતાં રહ્યાં છે. ભારતભરમાંથી તીર્થસ્થાનમાં યાત્રીઓ આવે, પિષાક, રહેણીકરણી, ભાષા બધું વીસરી ભાવુક બની જાય. કેદારનાથની યાત્રા કરતાં 'જ્ય કેદાર, જય કેદાર’ને વનિ પરસ્પર અજાણ વિવિધભાષી વ્યકિતઓના મુખમાંથી સહજ અભિવાદન રૂપે સરી જાય. આવા ભાવસંસ્કારમાં સહજતા છે, અકૃત્રિમપણું છે. ભકિતથી ભાવાત્મક સંસ્કાર સહજતાથી રફરે છે. જે ય બુદ્ધિ, વિચાર કે પ્રવચને સાધી નથી શકતા, જે કય ભાષાથી સિદ્ધ નથી થતું તે ભાવનાથી, ભકિતથી સહજ અનુભવાય છે. ઉત્તરની ગંગા દક્ષિણમાં રામેશ્વર પર ચઢાવતાં, દેવદર્શન કરતાં કરતાં લોકદર્શન અને દેશદર્શન સહજતાથી થાય છે. આ એકયમાં આડખીલી રૂપ કાંઈ હોય તે તે અસ્પૃશ્યતા. ટિળકનું વિધાન ખૂબ ઉચિત લાગે છે, “અસ્પૃશ્યતા જે દેવને માન્ય હોય તે તેને દેવ માનવા હું તૈયાર નથી.” , રામશાસ્ત્રી પ્રભુને લખે છે-દરેક મંદિરને સંભામડ૫ હેય. રામેશ્વર જેવા મંદિરોને સભામંડપ લગભગ ૫૦,૦૦૦ લોકોને સમાવેઃ તે વિશાળ છે. મંદિરમાં જ દેવની સાક્ષીએ ન્યાય મળત. મંદિરે ન્યાયમંદિરે હતાં. ઉત્સ, લગ્ન મંદિરના કલાણમંડપમાં યોજાતાં. ધર્મસભા, ચર્ચાસભાએ મદિરના સભામંડપમાં જાય. મંદિરમાં પગરખાં ઉતારીને; અર્થાત્ પ્રતીક સ્વરૂપમાં અહંકાર ઉતારીને જ અંદર જવાનું
હોય છે. મંદિરને એની મર્યાદા છે. મંદિરનું વાતાવરણ જ એવું છે. જ્યાં આસુરી સંપત્તિને વિનાશ અને દેવી સંપત્તિને, વિકાસ થયા વિના રહે નહીં.
ગાંભીર્ય-પાવિય-સૌ દય-આ ત્રણેયને અનુભવ મંદિરના વાતાવરણમાં થયા વિના રહે નહીં. કેટલાંક મંદિરને એની ગૌશાળા હોય, ખેતર હોય કે જેમાં અયુવેદિક વનસ્પતિઓ ઉગાડે. પૂજારીને આ વનસ્પતિઓ અને તેના ઉપગનું જ્ઞાન હોય. કાંઈ વ્યાધિ-ઉપાધિ આવી તે રોગીને દેવના દ્વારે લાવે. શકય છે અધધની સાથે સાથે ઇશ્વરમાં તેની શ્રદ્ધાથ તેને સાજો કરે. મંદિર આવેઝનાં ધામ હતાં. થોડા વખત પહેમાં એક કુંડ પર ગઇ. પાણીની માથું ફાટી જાય તેવી દુર્ગંધ, વાસી ફૂલેને ઢગલો અને આજુબાજુની ગંદકી ધૃણા ઉપજાવે એવી હતી. જ્યાં શ્વાસ લેવો ય મુશ્કેલ લાગે. આ સ્વચ્છતાને અભાવે પણ કયારેક સાલ હોય છે.
મંદિરમાં ગાય ઉપરાંત હાથી, મેર જેવાં પશુ-પંખીઓ પણ પાળે દાદાની આંગળીએ વળગી બાળક મંદિરમાં જાય. કીર્તનના સુર સાથે સાથે એના હૃદયને તાર નિસર્ગના અન્ય પશુ-પંખી, વૃક્ષ-વનસ્પતિઓ સાથે સહજ ભળે, કરુણા-અહિંસા સહજ જાગે. દાદાની આંગળી ઝાલી મંદિરમાં જઈ બાળક ભાવથી પ્રસાદ ગ્રહણ કરે તેમાં અને આયાની આંગળીએ
પાટી જઈ ભેળપુરી ખાય તે બેનાં પરિણામ જુદાં જ આવે. આ અસલનાં કેટલાક મંદિરે અનાથાલયની ગરજ પણ સારતાં. સમાજ કલ્યાણનાં ભવ્ય કાર્યો હાથ ધરતાં તેથી કેટલાક સામાજિક પ્રશ્નો આપોઆપ હલ થતા.
કેટલાંક મંદિર સાથે અતિથિગૃહ હતાં. ભારતીય સંસ્કૃતિમાં અતિથિને દેવ માન્યા છે. તીર્થાટન કરવા નીકળેલા પદયાત્રીઓ અજાણ્યા ગામમાં રાતવાસે કરે કયાં? તે કહે મંદિરમાં. મંદિરમાં ગામલેક ખાલી હાથે જાય નહીં. કાંઈ ને કાંઈ ફળફળાદિ, અનાજ, સીધુ-સામગ્રી લઈ જાય. તેમાંથી બેગ ધરાવાય તે આ યાત્રીઓને પ્રસાદ રૂપે વહેંચી દે. દેનાર દેવને અર્પણ કરે અને લેનાર પ્રસાદરૂપે લે તેથી લેનારને ઊણપ નહીં અને દેનારને અહંકાર નહીં. એક મરાઠી સંતે લખ્યું છે- “આહીં કાય કેણા ખાતે રે, દેવ આવ્હાલા
જૂના ગામમાં મંદિરના કળશ કરતાં હવેલી તે શું રાજપ્રાસાદ પણ ઊંચે હોવો ઘટે નહીં. એનો અર્થ એ કે જે દિવસે મંદિરના ભ-તુંગ શિખર નીચે સમાજ, રાજનીતિ, કક્ષાએ ઇત્યાદિ આશ્રય લેશે (દેરાસર દેવાશ્રયને અપભ્રંશ છે એમ કેટલાક માને છે) તે વેળા સમાજને નકશે શક્ય છે જ હશે. રાષ્ટ્રકવિ શ્રી મેવાણીનું એક કાવ્ય છે –
"કરું આશ કેની નવરાશ કેને
ઊંચે શ્વાસ આ આલમ ધાઈ રહી.” -કહેવા પ્રગતિશીલ સુસભ્ય સમાજ બહિર્ગામી હડિયા- “ પટ્ટીથી થાકીને, મનથી હારીને, પિતાના મહિયર દ્વારે, જૂના પિયરઘરે આવીને ઊભશે ત્યારે જગતરૂપી સાસુના સહવાસમાં રૂંધાયેલે શ્વાસ પરમપ્રભુ વરૂપિણી માતાની ગેદમાં મેકળા મને વિશ્વાસમાં પરિણમશે અને તે વેળા દીવા વગરનું અલૌકિક–
તુકારામના શબ્દોમાં કહું તે. ‘તુકા આકાશ મેવડા', –-આકાશ જેટલું વિશાળ દેવઘર રચાશે.
Page #157
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૨૯ તા૧૬-પ-૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
કહ્યું છે:
નવકાર મંત્રમાં સંપદા
: - રમણલાલ ચી. શાહ સમરે મંત્ર ભલે નવકાર એ પદમાં આપણે ગાઈએ નવકારમંત્રને મહિમા દર્શાવવા માટે સંપદા” શબ્દ અર્થના છીએ :
વિશ્રામસ્થાનના માટે પ્રયોજયેલે છે એમ શાસ્ત્રકારો જણાવે અડસઠ અક્ષર એના જાણે,
છે. અલબત્ત “સંપદા” શબ્દ નવકાર મંત્રની આરાધનાથી અડસઠ તીરથ સાર;
પ્રાપ્ત થતી સિદ્ધિના અર્થમાં ઘટાવી શકાય છે, એમ પણ આઠ સંપદાથી" પરમાણે,
કહેવાયું છે. . અડસિદ્ધિ દાતાર;
કંપતાની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે: સમર માત્ર ભલો નવકાર...
साड-गत्वेन पद्यते - परिच्छियतेऽर्थों यामिरिति संपदः । નવકારમંત્રની સજઝાયમાં શ્રી કીતિ વિમલસૂરિએ કહ્યું છેઃ
અર્થાત્ જેનાથી સુસંગત રીતે અયં જુદે પાડી શકાય સમર જીવ એક નવકાર નિજ હજ શું,
તે “સ પદા.” એટલે સંપદાને અર્થ થાય છે – કોઈ નિશ્ચિત અવર કાંઈ આળપંપાળ દાખે;
અર્થ દર્શાવવા માટે પાસે પાસે યોગ્ય રીતે ગોઠવાયેલા શબ્દનો વણું અડસઠ નવકારના નવ પદ,
સમૂહ સંપદા એટલે એક અર્થ પૂરે થતાં આવતું સ પેદા આઠ અરિહંત ભાખે.
વિશ્રામસ્થાન. તેવી જ રીતે શ્રી લબ્ધિસૂરિના શિષ્ય શ્રી પદ્ધવિજયે
સ પા એટલે માત્ર શબ્દનું વિરામસ્થાન એવો અર્થ નથી
ઘટાવાત લાંબુ વાકય હોય તો તે ઉચ્ચારતાં માણસને શ્વાસ અડસઠ અક્ષર તીરથ સાર,
લેવા (Pane) માટે વચ્ચે ભવું પડે છે. એમાં પોતપોતાની સંપદ આઠ સિદ્ધિ દાતાર;
ઉચ્ચારણશકિત અનુસાર માણસ ગમે ત્યાં થોભી શકે છે. મંગલમય સમરે નવકાર.
સામાન્ય માણસ માટે વાક્યમાં અપવિરામ કે અર્ધવિરામનાં નવકારમંત્રના બાહ્ય સ્વરૂપનું મહાત્મ દર્શાવતાં કહેવાયું
ચિરને આવે છે. પરંતુ કંઠને વિશ્રામ આપો, પિતપતાની છે કે એનાં નવપદ નવનિધિ આપે છે. અડસઠ અક્ષર અડસઠ
અનુક્રળતા અનુસાર ગમે ત્યાં રોકાવું તેનું નામ સંપદા નથી તીર્થની યાત્રાનું ફળ આપે છે અને એની આઠ સંપદા આઠ
એમ શાસ્ત્રકારો કહે છે. નાના મોટા કઈ પણ વાક્યમાં અર્થનું સિદ્ધિ અપાવે છે
એક એકમ (Unit) પૂરું થતું હોય એનું નામ સંપદા.
એવો વિશિષ્ટ અર્થ એ શબ્દને ઘટાવવામાં આવે છે. નવકારમંત્ર અનાદિ સિદ્ધ ગણાય છે. એ ચૂલિકા સહિત નવપદને છે. પંચ પરમેષ્ઠિને-અરિહંત, સિદ્ધ, આચાર્ય,
કવિતામાં મંત્રમાં કે એવા પ્રકારની લાઘવયુકત રચવાઉપાધ્યાય અને સાધુને-એ પ્રત્યેકને નમસ્કાર કરવારૂપ
એમાં અર્થ અને લયની દ્રષ્ટિએ યતિ અથવા વિરામસ્થાન પાંચ પદ નમસ્કારનાં છે. ત્યાર પછી નમસ્કાર અથવા વિશ્રામસ્થાન આવે છે. કવિતા કે મંત્રનું પઠન સામાન્ય મહિમા દર્શાવનારાં ચાર પદ ચૂલિકાનાં છે. આમ વાતચીત કરતાં વિશેષ છટા અને ગૌરવવાળું હોવાથી નમસ્કાર મહામંત્રમાં નવપદના બધા મળીને અડસઠ અક્ષર
તેમાં યોગ્ય સ્થળે વિશ્રામસ્થાનની આવશ્યકતા રહે છે. એટલા થાય છે. એમાં એકસઠ અક્ષર લઘુ છે અને સાનું અક્ષર ગુરુ છે
માટે એના રચયિતાઓ રચના કરતી વખતે આ દષ્ટિને નવકારમંત્રનું આ બાહ્ય સ્વરૂપ છે. મહાનિશીથ સૂત્ર, નમસ્કાર
પણ ખાસ લક્ષમાં રાખે છે. અનાદિસિદ્ધ નવકારમંત્રની તે પંજિકા, સિદ્ધચક પ્રવચન સારે દ્ધાર વગેરે શાસ્ત્રોમાં શાસ્ત્રકારોએ વાત જ અનોખી છે. નવકારમંત્રના બાહ્યસ્વરૂપમાં નવપદ અને અડસઠ અક્ષર
નવકારમંત્ર એ મંત્રના સ્વરૂપની રચના હોવાથી તેમાં ઉપરાંત આઠ સંપદાને પણ ઉલ્લેખ કર્યો છે.
સ્વર વ્યંજનની યોજના સહિત 5 વિશ્રામ સ્થાનની અપેક્ષા
રહે છે. આ વિશ્રામ સ્થાન ગમે ત્યારે ગમે ત્યાં હોતું નથી. સવા સં૫૮) સંસ્કૃત શબ્દ છે. એ માટે અર્ધમાગધીમાં
શબ્દ અને અર્થની દ્રષ્ટિએ યોગ્ય સ્થળે જ જે તે આવે તે જ સવયા શબ્દ વપરાય છે. સંપદા શબ્દના જુદા જુદા અર્થ સંસ્કૃત કેશમાં આપવામાં આવ્યા છે, જેમકે : (૧) સંપદા
તેનું મહત્વ રહે છે. એમ ન થાય તે તેના પઠનમાં અનિયએટલે સંપત્તિ, લક્ષ્મી, સમૃદ્ધિ. (૨) સંપદા એટલે ઋદ્ધિ, વૃદ્ધિ.
મિતતા, કર્કશતા, સંકીર્ણતા લવરહિતતા, અને અર્થની
સંદિગ્ધતા ઊભી થવાને સંભવ રહે છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં (૩) સંપદા એટલે સિદ્ધિ. (૪) સંપદા એટલે ઈચ્છાઓ સારી રીતે પાર પડે તે. ૫) સંપદા એટલે લાભ. (૬) સપદા
સ્વભારનું પણ ઘણું મહત્ત્વ પ્રાચીન સમયથી સ્વીકારાયેલું છે.
એકના એટલે પૂર્ણતા. ૧૭) સ પદ એટલે સુશોભન. (૮) સંપદા
એક શબ્દમાં કે વાકયમાં જ્યાં સ્વરભાર
આવો જોઇએ તેને બદલે બીજે સ્થળે સ્વરભાર આવે તે એટલે અર્થનું વિશ્રામ સ્થાન સહયુકત પદાથ (પદ +
અને અનર્થ થઈ ગયાંનાં ઉદાહરણે પ્રાચીન સાહિત્યમાં અર્થ ) ના (૯) સ પા એટલે શુભ અને
ટાંકવામાં આવે . એટલા માટે જ વેદની ઋચાઓના ઉજજવલ ભવિષ્ય (૧૦) સંપદા એટલે વિકાસ અથવા પ્રગતિ. (૧) સંપદા એટલે સમ્પક રીતિ. (૧૨) સંપદા એટલે
પઠનમાં આરોહ-અવરોહનું પણ એટલું જ મહત્ત્વ છે.
અન્ય કેટલાક મંત્રમાં ઉચ્ચારણની શુદ્ધિ ઉપર ઘણે જ ભાર મેતીને હાર.
મૂકવામાં આવે છે. જે ઉચ્ચારણની શુદ્ધિ ન જળવાય : આમ “સંપદા” શબ્દ વિવિધ અર્થમાં પ્રયોજાય છે. પરંતુ તે મંત્ર પાછા પડે છે અને તેનું અશુદ્ધ ઉચ્ચારણ કરનારને
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૮૯ તા. ૧૬-૫-૮૯
તે હાનિ પહોંચાડે છે એમ મંત્રવિદે માને છે. એટલે એમાં પણ સંપદાનું-વિશ્રામસ્થાનનું વર્ગીકરણ ગંભીરતાપૂર્વક વિચારાયું છે
' , ' , નવકારમંત્રમાં પદની જે ગણુને કરવામાં છે તે વ્યાકરણ અનુસાર નથી વ્યાકરણ અનુસાર વિમરવર્તે પમ્- એટલે કે જેને છેડે વિભાકિત છે તે પદ કહેવાય. એને સાદો અર્થ કર હોય તે એમ કહેવાય કે વાકયમાં વપરાયેલ શબ્દ તે પદ કહેવાય. શબ્દકેશમાં આપેલે શબ્દ તે શબ્દ છે. અને તે શબ્દ જે વાક્યમાં વપરાયે હોય તે તે પદ બને છે. “પિતા” શબ્દ શબ્દકેશમાં હોય તે તે શબ્દ છે અને “પિતા આવ્યા” એમ વાકયમાં વપરાયે હોય તે તે પદ ગણાય છે.
એટલે વ્યાકરણને નિયમ પ્રમાણે તે નવકારમંત્રને પ્રત્યેક . શબ્દ પદ ગણી શકાય. એ રીતે નવકારમંત્રમાં
વ્યાકરણની દષ્ટિએ વીસ પદ આવે છે. પરંતુ નવકાર મંત્રમાં આવાં બે કે ત્રણ પદના સમૂહનું અર્થની દષ્ટિએ એક જ પદ ગણવામાં આવ્યું છે. “નમો અરિહંતાણુમાં વ્યાકરણની દષ્ટિએ બે પદ છે, પણ અર્થની દષ્ટિએ તે એક જ પદ . નવકાર મંત્રમાં એવાં નવ પદ છે. પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા રૂપ પ્રત્યેક પદને અંતે અર્થની દષ્ટિએ વિશ્રામસ્થાન આવે છે. એટલે નવકારમંત્રના પહેલાં પાચ પદમાં પાંચ સંપદા આવી જાય છે એ તે સ્પષ્ટ છે. હવે બાકીનાં ચાર પદમાં ત્રણ સંપદા શાસ્ત્રકારે કેવી રીતે બતાવે છે તે જોઇએ. છ પદ છે-“એસે પંચ નમુકકારે” અને સાતમું પદ છે સવૅ પાવપણુસણો’—આ બે પદના મળીને સેળ અક્ષર થાય છે. આ બે પદમાં બીજી બે સંપદાએ રહેલી છે. એટલે કે છઠ્ઠા અને સાતમા પદમાં છઠ્ઠી અને સાતમી સંપદા રહેલી છે. આઠમું પડ્યું છે ‘મંગલાણં ચ સોવેસિં' અને નવમું પદ છે 'પઢમમ હવઈ મંગલમ' આ બે પદના મળીને સત્તર અક્ષર થાય છે. પરંતુ આ બે પદમાં ફકત એક સંપદા રહેલી છે એમ બતાવવામાં આવે છે. એ રીતે નવકારમંત્રમાં કુલ આઠ સંપદાઓ બતાવવામાં આવે છે. ગૌયવંદન ભાષ્ય”, “પ્રવચન સારોદ્ધાર’ વગેરે ગ્રંથમાં આઠમી સંપદા ઉપર પ્રમાણે સત્તર અક્ષરની બતાવવામાં આવી છે.
પ્રવચન સારદ્વારમાં લખ્યું છે : पंचपरमेष्ठिमते पए पर सत्त संपया कमसो । पजंतसत्र सक्खरपमाणा अहमी भणिया ॥ पंचपरमेष्ठिमंत्र पदे पदे सप्त संपद:। વર્ષેatતતદ્રરાક્ષાઘમાળા વષ્ટમી મળતા તે
પચ પરમેષ્ઠિ મંત્રમાં બધાં મળીને નવ પદ છે તેમાં ક્રમશ: પ્રથમ સાત પદની સાત સંપદા છે. સત્તર અક્ષરના છેલ્લા બે પદની આઠમી એક સંપદ છે.) મૈત્યવંદન ભાષ્યમાં લખ્યું છે કેपन्नस नवपय, नवकारे अह संपया तत्य । । खगसंपय पयतुल्ला, सतरकर अकृमी दुपया ॥ ३० ॥
. (નવકાર મંત્રમાં વર્ણ (અક્ષર) અડસઠ છે, પદ નવ છે અને સંપદા આઠ છે. તેમાં સાત સંપદા સાત પદ પ્રમાણે જાણવી , અને આઠમી સંપદા સત્તર અક્ષરવાળી બે પદની જાણવી).
મૈત્યવંદન ભાષ્યમાં એના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિએ સૈય
વંદનના સુમાં બધી મળીને સત્તાણું સંપદાઓ રહેલી છે.
તેમ જણાવ્યું છે. તેમાં લખ્યું છેઃ " પ્રદનાક જ અદવસ કોણ ૫ વીલ વીમા |
कमसो मंगल इरिया--सक्कथयाईसु सगनतुई ॥ २९ ।।
ચેતવંદનના સૂત્રોમાં નવકારમંત્રની ૮, ઈરિયાવહીની ૮, શક્રતવ (નમુથુર્ણ) ની ૮, ચૈત્યસ્તવ (અરિહંત ચેઇઆણ) ની ૮, લેગસ્સની ૨૮, શ્રતરતવ (પુખરવરદી) ની ૧૬ અને સિદ્ધસ્તવ સિદ્ધાણું બુદ્ધાણું) ની ૨૦-આ પ્રમાણે બધી મળીને ૯૭ સંપદા થાય છે.
એમાં જણાવ્યું છે તે પ્રમાણે સંપદા એટલે મહાપદની ગણતરી અથવા વિસામાની ગણતરી.
સંપદાનું પ્રયોજન તે તે સ્થાને વિશ્રામ કરવાને માટે છે, જે ગાથામાં ચાર ચરણ હોય તે તેમાં પ્રત્યેક ચરણને પદ; ગણીને તે ગાથાની ચાર સંપદા સામાન્યરીતે ગણવામાં આવે છે. નવકારમંત્રમાં ચૂલિકાની ગાથામાં ચાર પદ હેવા છતાં એની સંપદા ત્રણ જ ગણવામાં આવી છે. એટલે કે નવકારમંત્રમાં કુલ ૫૬ નવ છે અને એની સંપદા આઠ બતાવવામાં આવી છે. આ આઠ સંપદાને નિર્દેશ પ્રાચીન સમયથી થતા આવે છે. જિનેશ્વર, ભગવાને એ પ્રમાણે આઠ સંપદા ભાખેલી છે એમ પણ કહેવાય છે. એટલે સંપદાની સંખ્યા વિશે મતમતાંતર નથી. બધા જ શાસ્ત્રકારે આઠની સંખ્યાનું જ સમર્થન કરે છે. - ' . ' . . | નવકારમંત્રની પાંચ પદની પાંચ સંપદાઓ વિશે કે. વિભિન્ન મત નથી. વળી ચૂલિકાનાં ચાર પદની ત્રણ સંપદાઓની સંખ્યા વિશે પણ વિભિન્ન મત નથી. પર તુ ચાર પદમાં ત્રણ સંપદા કેવી રીતે ગણવી તે વિશે બે જુદા જુદા મત છે. તેમાં મુખ્ય મત ઉપર પ્રમાણે જ છે. પરંતુ “મૈત્યવંદન ભાષ્ય', પ્રવચન સારોદ્વાર’ વગેરેમાં જણાવ્યું છે કે કેટલાક આચાર્યોની માન્યતા પ્રમાણે ૬ઠ્ઠી સંપદા ૨ પદની (૧૬ અક્ષરની) એસે પંચ નમુકકારો સત્ર પાવપણાસણો’ની. સાતમી સંપદા “મંગલાણુંચ સસિ” એ આઠમા પદના આઠ અક્ષરની અને આઠમી સંપદા. પઢમં હવઈ મંગલમ – એ નવ અક્ષરની છે. તેઓ કહે છે ‘તારવામિ દુય છો એટલે કે છઠ્ઠી સપદ બે પદની સમજવી અને આઠમી સંપદા પઢમં હવઈ મંગલ” એ નવ અક્ષરની સમજવી.) | નવકારમ ત્રમાં નવ પદ છે એટલે એમાં તેટલી સંખ્યાની જ સંપદા હોવી જોઈએ એવું અનિવાર્ય નથી. પદ અને સંપદાની ગણતરીમાં માત્ર નવકારમંત્રમાં જ આ ફરક જોવા મળે છે એવું નથી. ઇરિયાવહી સૂત્રમાં કુલ ૩૨ પદ છે ૫ણું તેની સ પદા ફક્ત એક જ ગણવામાં આવી છે. એવી જ રીતે 'શક્રસ્તવ’ નમુહુણ માં ૩૩ પદ છે અને સંપ ૯ બતાવવામાં આવી છે. તથા “અરિહંત ચેઈઆણુ” સૂત્રમાં તે પદ ૪૩ જેટલાં છે અને એની સંપદા પણું ફકત અાઠ જે બતાવવામાં આવી છે. આમ આ બધાં સૂત્રમાં પદની સંખ્યાના પ્રમાણમાં સંપદાએ એછી બતાવવામાં આવી છે. બીજી બાજુ લેગસ સૂત્રમાં ૨૮ પદ છે. અને ૨૮ સંપદા બતાવવામાં આવી છે. પુખરવરદી સૂત્રમાં ૧૬ પદ છે. અને ૧૬ સંપદા બતાવવામાં આવી છે. તથા સિદ્ધાર્થ
Page #159
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯
મુદ્ધાણુ સૂત્રમાં ૨૦ પદ છે. અને તેની અતાવવામાં આવી છે.
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જય‘તી વિરોષાક
સંપદા પણ ૨૦
સ પદાની ગણતરીમાં આમ ક્રૂરક શા માટે હશે તેની ઈ વિશેષ સ્પષ્ટતા ચૈત્યવ`દન ભાષ્ય' ‘પ્રવચન સારાહ્વાર'' વગેરે ગ્રંથેામાં કરવામાં આવી નથી, પરંતુ જે રીતે એની સ પા અતાવવામાં આવી છે તે રીતે તેની પાછ! કાણ વિશિષ્ટ પ્રયોજન રહ્યું હશે તેમ માની શકાય. શાસ્ત્રકારાએ સંપદાને અથ ના વિશ્રામસ્થાન તરીકે ઓળખાવી છે અને તે વિશ્રામસ્થાને વિશ્રામ લેવાઇ જાય છે એમ કહેવા કરતાં વિશ્રામ અવશ્ય લેવો જોઇએ એવા આદેશ કરેલા છે. એ ઉપરથી પણ એમ ભાસે છે કે સપાની ગણતરી પાછળ ક્રાઇ વિશિષ્ટ ઉદ્દેશ રહેલા હવા જોઇએ. મા કે સૂત્રાના ઉંચ્ચાર વિરુદ્ધ અને ગૌરવવાળા હોવા જોઇએ. ખાલનાર્ અને સાંભળનારના ચિત્તમાં તે પ્રસન્નતા અને ઉત્સાહના ભાવ જન્માવે એવુ વ્યવહારું પ્રત્યેાજન તે તેમાં રહેલું હશે જ, પરંતુ તે ઉપરાંત આંતરચેતનાની અનુભૂતિ અનુસાર કઇ વિશિષ્ટ પ્રયજન પણ રહેલુ હશે એવું આ બધા તફાવત ઉપરથી લાગે છે.
સપામાં અક્ષર કરતાં અથ'નું મહત્ત્વ વધારે છે. નવકાર મત્રમાં નમો સિદ્ધાળ’- એ પદમાં પાંચ અક્ષર ૪. અને તેની એક સ પદા ગણવામાં આવી છે. બીજી બાજુ ‘તમ ઉત્તરી सूत्रभां तस्स उ-तराथी ठामि काउसग्गाग સુધીનાં છ પદ અને ૪૯ અક્ષરની માત્ર એક જ 'પદા ગણવામાં આવી છે. તેવી જ રીતે પરિયાવહી સૂત્રમાં ‘અભિહ્યા'થી ‘તરસમિચ્છામિ દુકકડ સુધીનાં અગિયાર પદના ૫૧ અક્ષરની પણ માત્ર એક જ સાંપા ગણવામાં આવી છે.
પૂર્વાચાžએ સ'પલની આ રીતે જે ગણતરી કરી છે તે ઉપરથી એમ અનુમાન કરી શકાય છે કે માત્ર અથની પૂર્ણતા અનુસાર સંપ ગણવામાં આવે છે એટલુ જ નથી, પ:રેપૂ અથ'ના ગોરવ અનુસાર પણ સંપદાને વિચાર કરવામાં આવે છે.
સ'પદા એટલે અથ'નું વિશ્રામસ્થાન એમ નતિ પણ એ પદ્મ વચ્ચે આવતુ વિશ્રામ સ્થાન એવા અ` ઘટાવાને નવપદની વચ્ચે આઠ વિશ્રામસ્થાન આવે છે માટે આઠ સંપદા હશે. એમ કેટલાક બતાવે છે ‘પટ્ટમમ્ હવ મંગલમ' એ છેલ્લું પદ ઉચ્ચારતાં મંત્ર પૂરો થાય છે એટલે ત્યાં વિશ્રામ સ્થાન ગણવાની આવશ્યકતા રહેતી નથી. પરંતુ આ અથ સ્વીકાય નથી, કારણ કે ઇરિયાવહી, શક્રરતવ, સિદ્ધસ્તવ, સૈયતવ વગેરે સૂત્રમાં એ પદ વચ્ચેના જેટલાં વિરામસ્થાને છે એટલી. સંપટ્ટા ગણવામાં આવી નથી. વળી, એ પ્રમાણે ગણીએ તે ‘લેગસ સૂત્ર’નાં ૨૮ ૫૬ વચ્ચે ૨૭ વિશ્રામસ્થાન ગણવાં. પડશે. પરંતુ તેમાં ૨૭ નહિ પણ પદ્મ અનુસાર ૨૮ સંપદા છે, તેવી જ રીતે પુખ્ખરવરદી' તથા 'સિદ્ધાણુ બુદ્ધાણુ માં પદ પ્રમાણે સંપદા છે, એટલે સપદાના અથ' એ પદ - વચ્ચે આવતુ વિશ્રામસ્થાન એવા નહિ ધટાવી શકાય
નવકારમ ત્રમાં આઠુ સ ́પદા હેવાથી અના ઉપધાન (જ્ઞાન આરાધન માટેના તપામય અનુષ્ઠાન)ની વિધિમાં નવકારને આ અધ્યયનસ્વરૂપ ગણીને, પ્રત્યેક અધ્યયન માટે એક આયંબિલ એમ કુલ આઠ આયંબિલ કરવાનું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે.
gu
નવકારમંત્રમાં પહેલાં સાત પદની પ્રત્યેકની એક એમ સાત સ'પટ્ટા છે. એ પ્રમાણે સાત પુત્રના સત આલાપક છે; સાત અયન છે; અને સાત આયંબિલ છે. આઠમા અને નવમા પદની મળીને એક સપા છે. તેને એક આલાપક છે. તેનુ એક અયન છે. અને તે માટે ઉપધાન તપની વિધિમાં એક આંબિલ કરવાનુ હાય છે.
આમ સ ́પદ્દાની કુલ આતી સંખ્યા માટે સવ શાસ્ત્રકાર સમત -.
સત્યવંદન ભાષ્યમાં ઈરિયાવહી, શક્રસ્તવ અને અરિહંત ચેઆણુની સોંપદાઓનાં પ્રત્યેકના ભિન્ન ભિન્ન નામ પણ દર્શાવવામાં આવ્યાં છે. એ નામે નીચે પ્રમાણે છે :
રિયાવહીની, સ’પદાએ અનુક્રમે આ પ્રમાણે છે : (૧) અભ્યુપગમ સ ંપદા (૨) નિમિત્ત સ`પદા (૩) આધ હેતુ સપા (૪) ઇતર હેતુ સ ંપદા (૫) સ ંગ્રહ સપા (૬) વ સ પદા (૭) વિરાધના સંપદા (૮) પડિકકમણુ સપા,
શક્રરતવની સ ંપદા અનુક્રમે આ પ્રમાણે છેઃ (૧) સ્તોતવ્ય સ પા (૨) એલ હેતુ સંપદા (૩) વિશેષ સ ંપદા (૪) ઉપયોગ સ ંપદા (૫) ત ́તુ સ ંપદા (૬) સવિશેષ પયાગ સંપદા (૭) સ્વરૂપ સપદા (૮) નિજસમક્લદ સ ́પદા (૯) મેક્ષ સપદા.
ચૈત્યસ્તવની સપા અનુક્રમે આ પ્રમાણે છે : (૧) અભ્યુપગમ સ ંપદા (૨) નિાંમત્ત સ ંપદા (૩) હેતુ સ ંપદા (૪) એક વચના-નત સોંપદા (૫) બહુવચનાન્ત આગાર` સંપદા (૬) આગ તુક આગાર સંપદા ૭, કાયાત્સગ વાંધ. સ ́પદા (૮) સ્વરૂપ સોંપદા.
પર તુ નવકારમંત્રી આઠ સપદાઓનાં નામ ક્યાંય જોવા મળતાં નથી. અલબત્ત અન્ય કેટલાંક સૂત્રેાની સંપદાઓનાં આપેલાં નામે ઉપરથી અનુમાન કરી શકાય કે નવકારમંત્રના પહેલા પાંચ પદની સ પા તે રતતવ્ય સ ંપદા હોઇ શકે, કારણ કે તેમાં અનુક્રમે પંચપરમેષ્ઠિને નમરકાર કરવામાં આવે છે.
તવ્ય સ પદાને ‘અરિહંત તવ્ય સપદા', 'સિદ્ધરતાતન્ય સપદા' એમ અનુક્રમે ઓળખાવી શકાય. બાકીની સ’પાએમાં એસો પંચ નમુકકાર, સવ્વપાવ પણાસણા'ની સંપદાને ‘વિશેષ હેતુ સ પદા' કહી શકાય. અને મગલાણુ ચ સબ્વે સિં પમ હવઇ મ ગામની સ પાને 'સ્વરૂપ સ પટ્ટા' અથવા ફૂલ સ પદા' કહી શકાય. અલબત્ત આ તે માત્ર અનુમાન છે. આ વિષયમાં જાણકારે વધુ પ્રકાશ પાડી શકે.
એક મત એવો પણ છે કે નવકાર્મ ત્રમાં સોંપદા એટલે. વિશ્રામસ્થાન એવે અથ ન ઘટાવતાં ‘સ'પદા' એટલે પસિદ્ધ એવા સીધા અથ જ ઘટાવવે જોઇએ. એ રીતે નવકારમંત્રમાં બાઠ સંપદા એટલે આઇ સિદ્ધુ રહેલી છે એવા અથ' ઘટાવવાના છે. [જુએ શ્રી મંત્રરાજ ગુણુકલ્પમહાદાધે(પ. જયદલાલ શર્મા) છઠ્ઠો પરિઠદ]
સિદ્ધિ આઠ પ્રકારની બતાવવામાં આવે છે. એને મહાસિદ્ધિ પણ કહેવામાં આવે છે. એ નીચે પ્રમાણે છે:
(૧) અણુમા અણુ જેટલા સૂક્ષ્મ થઇ જવાની શક્તિ. (૨) લધિમા-પ્રુચ્છાનુસાર હલકા અને શીઘ્રગામી થઇ જવાંની શક્તિ.
(૩) મહિમા – મહાન અને પૂજાવાને યોગ્ય થઇ જવાની
Page #160
--------------------------------------------------------------------------
________________
28
પ્રબુદ્ધ વન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧ ૫ ૮૯ તા૧૬-૫-૮૯
નામની
તક સાધુ એટલે
સ
દાય છે અને
શકિત. ** (૪) ગરિમા – ઇચ્છાનુસાર મેટા અને ભારે થઈ જવાની શંતિ .”
(૫) પ્રાપ્તિ – દુરની વસ્તુને પાસે લાવવાની શકિત.
(૪) પ્રાકામ્ય – બધી જ ઇચ્છા અવશ્ય પાર પડે જ એવી શકિત.
(૭) ઇશિત્વ - બીજા ઉપર પ્રભુત્વ સ્વામિત્વ કે સત્તા ધરાવવાની શકિત.
(૮) વશિત્વ – બીજાને વશ કરવાની શક્તિ
(આઠ સિદ્ધિઓનાં આ નામના ક્રમમાં કેટલાક ફેરફાર જુદા જુદા ગ્રંથમાં જોવા મળે છે. વળી સિદ્ધિઓના નામમાં પણ ફરક જોવા મળે છે.)
નવકાર મંત્રના નીચેનાં આઠ પદનું થાન ધરવાથી આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્રકારે જણાવે છે. L. (૧) નમો-અણિમા સિદ્ધિ
(૨) અરિહૃાળં–મહિમા સિદ્ધિ (૩) સિદ્ધાળં-ગરિમા સિદ્ધિ (૪) બાવરિયાળં-લધિમાં સિદ્ધિ (૫) ૩વજ્ઞાથા-પ્રાપ્તિ સિદ્ધિ (૬) સદા યાકૂળ-પ્રાકામ્ય સિદ્ધિ (૭) વંજ નો ઈશિત્વ સિદ્ધિ (૮) મંજસ્ટા-વશિત્વ સિદ્ધિ
(૧) નમો-નમે એટલે નમસ્કાર. નમવાની ક્રિયા. જ્યાં સુધી અહંકારને ભાર છે ત્યાં સુધી નમતું નથી. એ ભાર નીકળી જાય છે ત્યારે ભાવપૂર્વક નમવાની ક્રિયા થાય છે. નમવાને મને ભાવ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે અણિમા એટલે જેટલા થઈ જવાની શકિત પ્રાપ્ત કરાવનારી સિદ્ધિ. નમોપદનું દયાન ધરતાં ધરતાં અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૨) અરિહતા–અરહિંત પરમાત્મા પૂજાને પાત્ર ગણાય છે, એટલે કે એમને મહિમા થાય છે. અરિહંત માટે “મત' શબ્દ પણ પ્રયોજાય છે. અહત એટલે ગ્યતા ધરાવનાર અથવા મહિમા ધરાવનાર. ‘રિહંતાળ” પદનું ધ્યાન ધરવાથી સહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
' (૩) વિદ્વાન આ પદમાં રહેલા ત્રણ અક્ષરે ગુરુ છે. વળી સિદ્ધિપદ બધા પદમાં સૌથી મોટુ-ગુરુ છે અને ગૌરવ આપનારું છે. એટલે ‘રિદ્વાળ” પદનું દાન ગરિમા નામની સિદ્ધિ આપનારું છે.
(૪) આયરિયા–આચાર્ય ભગવંતે સમસ્ત વિશ્વના જીવોને ઉપદેશ આપવાને યોગ્ય છે. એટલે આચાર્ય ભગવંતે આગળ સમસ્ત ગત લધુ છે. પોતાનામાં લઘુતાને ભાવ ધારણ કર્યા વગર આચાર્યને ઉપદેશ ગ્રહણ થઈ શકતું નથી. એટલે ગારિયાળ' પદનું કથાન ધરવાથી લઘિમા નામની સિદ્ધિ પ્રગટ થાય છે.
(૫) ૩ કાયાન – વિજય શબ્દ ૩૧, અરિ અને માત્ર એ ત્રણ શબ્દને બનેલ છે. ૩ એટલે પાસે મષિ એટલે અંતઃકરણમાં અને કમાય એટલે પ્રાપ્તિ અથવા મેળવવું. ઉપાધ્યાય પાસે સિદ્ધાંતનું અધ્યયન કરવાથી શ્રુતજ્ઞાનને લાભ થાય છેએટલે તુવન્નામા પદનું ધ્યાન ધરવાથી 'કાત' . નામની સિદ્ધિ મળે છે.
(૬) લરય સાદુ-સાધુ એટલે સાધુ એટલે સારા, ભલા. સાધુઓ પોતે પૂર્ણકામ (પૂર્ણ સંતોષી) હોય છે અને બીજાઓની ઇચ્છાઓને કે કાર્યોને સફળ કરી આપવામાં સહાયભૂત થાય છે, એટલે 'સદ-સાસુ” પદનું કાન ધરવાથી પ્રાકામ” નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૭) પંચ નમુક્કારો-પંચ પરમેષ્ઠિનું સ્થાન સર્વોત્તમ છે. તેઓ જગતના જીવોને માટે સ્વામી જેવા ગણાય છે. એટલે ‘વંજ નમુક્કાર' પદના ધ્યાનથી ઈશિત્વ” નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૮) મંત્રા- સર્વ મંગલેમાં ઉત્કૃષ્ટ મંગલ તે ધર્મ છે. ધમની સાચી આરાધના કરનારને સર્વ પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. અને બીજા છ પ્રેમથી તેમને વશ થઈને રહે છે. તથા તેમની આજ્ઞા ઉઠાવવા તત્પર બને છે. એટલે મંત્રા. પદનું સ્થાન ધરવાથી “વશિત્વ” નામની રિદ્ધિ પ્રાપ્ત થાય છે. વશિત્વ એ આઠમી સિદ્ધિ છે અને મંગલની સંખ્યા પણ અઠની ગણાવાય છે. અષ્ટમંગલ એટલા માટે જ કહેથાય છે. એટલે વશિત્વ સિદ્ધિ' મંગલાણું પદ સાથે સંખ્યાની દષ્ટિએ પણ અનુરૂપ મનાય છે.
આમ નવકારમંત્રમાં આ સંપદાઓ રહેલી છે અને એ મહામત્રની આરાધના નિર્મળ ચિત્તથી, પૂરી નિષ્ઠા અને ધ્યાનની એકાગ્રતાપૂર્વક કરનારને આઠ સિદ્ધિ અપાવનાર છે. એમ શાસ્ત્રકારોએ કહ્યું છે.
સવ મંત્રોમાં નવકારમંત્રનું સ્થાન એટલા માટે જ સર્વોપરિ છે.
.
અસ્થિ સારવાર કેન્દ્ર સંધના ઉપક્રમે દિણતિ અસ્થિ ચિકિત્સક ડે, જે. પી. પીઠાવાલા દ્વારા હાડકાંના રોગોની નિ:શુલક સારવાર દર રવિવારે સવારના ૯-૩૦ થી ૧-૩૦ સુધી પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી. પી. રેડ રસધારા કે-એપરેટીવ સોસાયટી, બીજે માળે. વનિતા વિશ્રામની સામે, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪૦૦૦૦૪ [ ફેન : ૩૫૦૨૯૬] ખાતે આપવામાં આવે છે.
આ ઉપરાંત સંઘના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૨-૩૦ થી ૫-૦૦ સુધી શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, ઝાલાવાડનગર, સી. ડી. બરફીવાલા માગ, જુહુ લેન, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૫૮ ખાતે ડે. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોકત સારવાર વિનામૂલ્ય અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય તેને લાભ ઉઠાવે તેવી વિનંતી છે.
-મંત્રીઓ
Page #161
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫–૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
જૈન ધરધરોના ધબકતા દસ્તાવેજ: જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ’
– ગુલામ રુઢિયા
શ્રી મેહનલાલ દલીચ'દ દેશાઇએ 'જૈન સાહિત્યને સક્ષિપ્ત ઇતિહાસ' લખીને આપણા ઉપર એક માટી ઉપકાર કર્યો છે. એક હજારથી વધુ પાનાંના પુસ્તકને લેખક સંક્ષિપ્ત ઇતિહાસ કહે છે, જેમાં ઇતિહાસના સીમાડાઓ વિશેની એમની વિસ્તૃત જાગૃત સમજદારીને આપણને ખ્યાલ આવે છે. જૈન ગૂજર કવિએ' જેવું માતબર સર્જ'ને આપનાર મેહનલાલભાએ આ વામન છતાં વિસ્તૃત ઋતિહાસ લખવામાં જે શ્રમ લીધા હશે તેને ખ્યાલ આજે પણ એ પુસ્તકને ઉપર ઉપરથી જોનારને પણ તરત મળી શકે એમ છે.
ઇ. સ. ૧૯૩૩માં આ ગ્રંથ લખાયા અને શ્રી જૈન શ્વેતામ્બર ઊન્ફરન્સ–મુંબઇએ તે પ્રગટ કર્યાં. આજે ૫૬ વર્ષ' પછી પણ આ ગ્રંથનું મહત્ત્વ જરાય થયુ નથી; લક વધતુ જાય છે.
આ પુસ્તકમાં લેખક જૈનધમના ઉદયથી શરૂ કરી છેક સંવત ૧૯૬૦ સુધીના શ્વેતામ્બર જૈતેના સાહિત્ય સુધી ક્રમબદ્ધ રીતે આવ્યા છે. આડ વિભાગમાં આ ગ્રંથ વિભાજિત છે, દરેક વિભાગમાં ૭ પ્રકરણ છે.
લેખકની સશોધનવૃત્તિ અને ચીવટના ખ્યાલ તે ગ્ર’થને છેડે આપેલ ૧૮૭ પાનાંની વિસ્તૃત અનુક્રમણિકા પરથી તરત આવી જાય એમ છે. જેમાં જૈન લેખકાની સૂચિ, જૈન લેખકાએ લખેલ સ ંરકૃત, પ્રાકૃત 'ય-કૃતિએની સૂચિ જૈન લેખકાએ લખેલ ગુજરાતી ગ્રંથાની સૂચિ, અતિહાસિક સાધનાની સૂચિ, જૈન પારિભાષિક શબ્દો અને બિરુદની સૂચિ, તીથ કરા, જૈન તીર્થા અને મદિરાની સૂચિ, જૈન ગચ્છ, ગણુ, સંપ્રદાય આદિની સૂચિ શ્રાવકા, મંત્રીઓની સૂચિ, વણિક ગેત્ર આદિની સૂચિ, યુરાપીય સ્કાલરાની સૂચિ, જૈનેતર હિન્દુ ગ્રંથકારોની સૂચિ, જૈનેતર હિન્દુ લેખા કૃત ગ્ર ંથોની સૂચિ, હિન્દુ દે-મદિર, સપ્રદાયની સૂચિ, શહેરો, સ્થળેાની સૂચિ, હિન્દુ રાજકર્તા, રાજ વંશ જાતિની સૂચિ, મુસલમાન રાજકર્તાઓ, સુબા, જાતિની સૂચિ. સામયિકા, ગ્રંથમાળા, પ્રેસેાની સૂચિ અને પ્રકી' સૂચિ. ગ્રંથમાં અપાયેલ વિગતને શેાધવા આ સૂચિ ખૂબ જ ઉપયેાગી છે. આ સવે વિગતે આઠ હજાર જેટલી થવા જાય છે. પુસ્તકમાં પેરેગ્રાફને સળંગ ૧૧૯૫ સુધી નંબર આપયામાં આવેલ છે અને ફૂટનેટને સળગ ૫૭૭ સુધી નંબર આપવામાં આવેલ છે.સૂચિમાં દરેક નામ સામે પેરેગ્રાફ નંબર કે ફૂટનેટ નબર આપેલ છે. જે ધારી વસ્તુને શેાધવામાં સહાયક બને છે. આ અતિ શ્રમસાધ્ય અને કષ્ટદાયક કા એમણે કઇ રીતે કર્યુ” શે ? કેટલી હાંશથી કર્યુ હશે ?
સૂચિની જેમ બીજી ધ્યાન ખેંચતી વસ્તુ તે ગ્રંથનાં ૬૦ જેટલાં ચિત્રા અને ગ્રાસ છે. એ ચિત્રના પરિચય આપતા સા: પાનાં જેટલે વિગતવાર લેખ મૂકયો છે. અમુક ચિત્રા બહુર ગી પણ્ છે. અમુક તીથ સ્થળના ફાટાગ્રાફ્સ કલાની દ્રગ્નિએ પણ ખેનમૂન છે. પાંચ દાયકા પહેલાંની છકલા, પ્રેસેસિ’ગ-પ્રિન્ટિંગ વગેરેના પણ ખ્યાલ આવે છે.
આ ફોટોગ્રાફસ પણ અનેક વ્યાકતગત સંગ્રાહા અને સંસ્થાએ।તા સૌજન્યથી એમણે મેળખાં છે. તિયામને વધુ
وی
અપ ટુ ડેટ, વધુ ગહન છતાં સરળ બનાવવા એમણે પારાવાર મહેનત કરી છે. લેખક સ્વ. શ્રી મોહનલાલભાઇ દલીચંદ્ર દેશાઇનુ આ ભગીરથ કાય' જોતાં આપણું મસ્તક આદરપૂર્ણાંક એમના પ્રત્યે આજે પણ ઝુકી જાય એવું આ અદ્ભુત કાય છે.
આઠમા વિભાગમાં એમણે વિક્રમની વીસમી સદી વિશે લખ્યું છે. જેમાં પેાતાની નજીકના ભૂતકાળમાં થઇ ગયેલ જૈન વિભૂતિઓની વાત કરી છે. જેમાં મુંબઇ યુનિવર્સિટીના રાજબાઈ ટાવરના સક દાનવીર પ્રેમચંદ રાયચંદ, નાટયકાર ડાહ્યાભાઈ ધોળશાજી, શ્રીમદ્ રાજચન્દ્ર, જૈન સાહિત્ય પ્રકાશક શ્રાવક ભીમશી માણેક, રાય ધનપતિસંહ બહાદુર. જૈન ધર્મ' પ્રસારક સભા, ‘જૈન’ના આદ્યત`ત્રી ભગુભાઇ ફતેહચંદ કારભારી, જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ વિશે ટુંકમાં પણ ઊંડાણથી લખ્યુ છે. ડા. હમ'ન યાક્રાખી વિશે નોંધ, જૈન ધર્મ'ના મુખ્ય સિદ્ધાંતાની વાત પણ એમણે વાંચનારને તરત સમજ પડે અને ઉપયોગી થાય એ રીતે કરી છે.
જૈન સ ંસ્કૃતિ અને કલાઓનુ પ્રકરણુ એક સરસ અભ્યાસનિબંધ જેવું છે. જેમાં જૈન ચિત્રક્રળા વિશે ડૉ. કુમારસ્વામીએ જન`લ એફ ઇન્ડિયન આર્ટ એન્ડ ઇન્ડસ્ટ્રી’માં જે લેખ લખ્યા તે એમના ધ્યાન બહાર નથી. એનુ અવતરણ આપે છે. જે એમની સૂક્ષ્મ બધે ફરી વળતી તલાવગાહી ષ્ટિનું પરિણામ છે,
તે જૈન સાહિત્ય અને કલા માટે સૂચન કરતાં પાશે લખે છેઃ
(૧) જેટલા જૈનો ભંડારા હોય તેમાંથી ગ્રંથેા, ચિત્રા વગેરેની યાદી કરાવવી, અને વિદ્વાને પાસેથી તે ગ્રંથા તપાસાવી તેમના વિશે સવિસ્તાર રિપેટ તૈયાર કરાવવા.
(૨) ભંડારામાં કપડાં, ચિત્રા વગેરે જે જે પ્રાચીન અને અત્યારે અપ્રાપ્ય ચીજો હાય તેના અહેવાલ પ્રગટ કરવા અને એક સ ંગ્રહસ્થાન સ્થાપી ત્યાં તે ચીજો સુરક્ષિત રાખી તેમને પ્રસિદ્ધિમાં લાવવી.
(૩) જે જે જૈન વેપારીઓનાં જૂનાં નિવાસસ્થાનો હાય ત્યાંથી જૂનામાં જૂના ચેપડાઓ, દસ્તાવેજો વગેરે મેળવી તેમાંથી પ્રાચીન જૈન વેપારની વિગતા પ્રગટ કરવી.
આવા સૂચને કર્યો પછી તેમણે રણુન્તિરામ વાવાભાઈને જૈન સંસ્કૃતિ' અંગેના લેખમાંથી અવતરણુ મૂકે છે : ‘આ પ્રમાણે થયા પછી વિજ્ઞાન, ઉદ્યોગ, સમાજવ્યવસ્થા, રાજ્યવસ્થા, ધ' વ્યવસ્થા, ચિંતન અને કલાના પ્રદેશમાં જૈનએ શું શું કર્યુ. તેમનુ સ્વરૂપ નિરુપવાનાં સાધતા અને અનુકૂળતા પ્રાપ્ત થશે.' અને છેલ્લે લખે છે, હ્લાલ જૈનેનું જીવન કેવું કલાવિહીન બની ગયું છે, તે માટે પરમાનંદ કુંવરજી કાપડિયાને આધુનિક જૈનેનુ કળાવિહીન ધાર્મિ'ક જીવન' પુસ્તક વાંચવા-વિચારવાનુ કહે છે. આ વિગત પરથી ખ્યાલ આવે છે કે, મેહનલાલભાઇમાં જૈનધમ અને સંસ્કૃતિની જાળવણી માટે કેટલી ફિકર હતી.
79
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
ત, ૧-૫-૯ તા. ૧૬-૫-૮૯
વર્તમાન સમયને અનુરૂપ જૈનેએ સાહિત્ય અને તત્વજ્ઞાન આપણુમાં પ્રમાદ, સંકુચિતતા, જૈન ધર્મ કે સંસ્કૃતિ, સાહિમાટે શું કરવું જોઈએ તે માટે ગ્રંથના છેલ્લા પ્રકરણમાં ત્યકળાના વારસા પ્રત્યે કેવી ઘેરી ઉદાસીનતા પ્રવર્તે છે. એમણે ખૂબ જ વિસ્તૃત અને મર્મગ્રાહી ચર્ચા કરી છે જેમાં નવું ઉમેરવા પ્રમાદ સેવીએ છીએ અને પ્રાચીનના પેગ્ય આજનો આપણે સમયધર્મ શું છે, નવા જૈન સાહિત્યના સજન જતન પ્રત્યે પણ બેદરકાર છીએ. માટે શું કરવું જોઈએ, જૈન તત્ત્વજ્ઞાનના કર્મવાદ, અનેકાંત, | ગુજરાતના સાહિત્યકારોએ, સાહિત્યના ઇતિહાસલેખકે ગુણસ્થાન, યોગ, નયવાદ, અહિંસા વગેરે વતે આ બધા વિશે અને જૈનએ જેની અચૂક નેધ લેવી પડે એવું અદ્ભુત કાર્ય વિચારકે પાસેથી ગ્રંથો લખાવવા જોઈએ. ઘણાં સુચને સ્વ. મેહનલાલ દલીચંદ દેસાઈએ કર્યું છે. એમણે પિતાના ક્ય છે, જે આજે પચાસ વર્ષ પછી પણ એટલાં જ તાજા નિવેદનને અંતે લખ્યું છે: "જૈન ધર્મ અને સાહિત્ય પ્રત્યે જયારે અને અમલમાં મૂકવાલાયક છે. હરિભદ્રસૂરિથી લઈ આત્મારામજી જ્યારે ખોટા આક્ષેપ થાય છે ત્યારે ત્યારે એક સુપ્રસિદ્ધ અંગ્રેજી મહારાજ સુધીના અનેક મહાન આચાર્યોના જીવન અને કાર્યની ભજનની કડી યાદ આવે છે કે, જ્યારે ધુમ્મસ ઉડી જશે ને ટૂંક ઝલક પણ આ ગ્રંથમાં મળે છે.
વાતાવરણ સ્વચ્છ થશે ત્યારે આપણે એકબીજાને અધિક જૈનેને ભવ્ય ભૂતકાળ સંક્ષિપ્તમાં છતાં ખૂબ સારી રીતે
પીછાનીશું. આ પુસ્તકમાં આલેખાય છે. આ દિશામાં કામ કરનારને
મારા આ પ્રયત્નથી શ્વેતામ્બર જૈનેએ આર્ય સંસ્કૃતિની તે એ જરૂર ઉપયોગી થાય પણ સૌ સામાન્યજનોએ પણ
ભવ્ય ઇમારતમાં કેટલું સુંદર ફાળો આપે છે તે બરાબર આ ગ્રંથ વાંચવા જેવું છે. એક એક પ્રકરણ
- જૈન કે જૈનેતર - સવ સાહિત્યવિલાસી વર્ગમાં સ્વતંત્ર છે. વચ્ચે વચ્ચેથી વાંચી શકાય એમ છે.
આવશે તે મારો પરિશ્રમ નિરર્થક નથી ગયો એ સમજાતાં વિગતે છે પણ વિગતેને ભાર નથી. ઇતિહાસ છે પણ
આ સાહિત્યસેવકને આનંદ થશે. આવા પ્રયત્ન બૌદ્ધ, નરી શુષ્કતા નથી. જેનેએ જે સજન કર્યું, જે વૈભવ ઊભો
વૈષ્ણવ, શૈવ, શીખ, જરૂરતી, ખ્રિસ્તી અને ઈફ્લામ ધર્મના કર્યો, તેની ઘણી સારી રીતે સમજ આ ગ્રંથમાંથી મળી શકે
સાહિત્યના ઇતિહાસે લખી બહાર પાડવામાં તે તે ધર્મના એમ છે, જૈન ધુરંધરોને બેલ દસ્તાવેજ છે. જીવંત
વિદ્વાન કરશે તે આનંદ થશે.” આલબમ છે. ગ્રંથ વાંચી ગૌરવ થાય એવાં સ્થાન અનેક છે.
આ અવતરણ પરથી લેખકની વિશાળદષ્ટિનો ખ્યાલ • સાથે સાથે એ વાતને વિષાદ પણ થાય છે, પૂર્વસૂરિએ
આવે છે. કેવું સાહિત્ય સર્જાયું, કેવીધમની પ્રભાવના કરી, પારાવાર એક વાર આ ગ્રંથ હાથમાં લેનાર સ્વ. મેહનલાલ કર્યો, ગુજરાતનું પરિશ્રમ ગૌરવ વધાર્યું એની સામે આજે દલીચંદ દેશાઇને મનોમન વંદન કર્યા વગર નહિ રહી શકે!
કેટલાંક જન તીર્થધામેની મંગલયાત્રા 9 કંચનલાલ એલ. તલસાણિયા
અવંતિકા, પુષ્પકરંડિયન, વિશાલા પણ હતાં. રાજા સુધન્વાના માણ્યું તેનું સ્મરણ કરવું તેય છે એક લહાણું” .
સમયમાં અવંતિકા નામ બદલી ઉજન રાખવામાં આવ્યું કેટલાક સમય પહેલાં નાગેશ્વર, ઉજજૈન, ઈદેર, માંડવગઢ
હતું કારણ કે રાજા જૈન ધર્માવલંબી હતા. ઈત્યાદિ ઐતિહાસિક સ્થળમાં આવેલ પ્રાચીન, ભવ્ય, નયન
વીર સંવત ૨૪૫ થી ૨૯૧ના સમયમાં થઇ ગયેલા આ મનહર જૈન મંદિરની તીર્થયાત્રા કરવાનું મને તથા મારાં
સુહસ્તિસૂરિ જયારે ઉજજનમાં ચોમાસુ રહ્યા હતા, ત્યારે પત્નીને સદ્ભાગ્ય સાંપડ્યું હતું.
ભદ્રા શેઠાણીના પુત્ર અવંતિકુમારને પ્રતિબધી દીક્ષા આપી, તનથી થાય તે પ્રવાસ અને મનથી થાય તે ધર્મમંગલ
તેજ રાત્રીએ અવંતિકુમારે રમશાનમાં જઈ અનશન કર્યું, યાત્રા. સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં જૈન મંદિરમાં પ્રતિષ્ઠિત
જયાં શિયાળાએ તેમને ભક્ષ કર્યો. આથી તેમની ૩૨ મથિી થયેલ તીર્થંકરનાં દર્શન, સેવા-પૂજા કરવાની પ્રથા રૂઢીરિવાજ
૩૧ પનીઓએ દીક્ષા લીધી. જે પત્નીએ ગર્ભવતી હોવાથી નથી. પરિણામે વેતાંબરદિગમ્બર પંથીઓએ અઢળક પૈસા
દીક્ષા ન લીધી, તેણે એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ ખચીને બાંધેલ સ્થાપેલ જૈન મંદિરની યાત્રા કરવાનું બહુધા
મહાકાલ રાખવામાં આવ્યું. મહાકાલે પિતાની યાદમાં તેઓથી બનતું નથી. વર્તમાન સમયમાં મુંબઈની કેટલીક
એક મંદિર બનાવ્યું, જેમાં શ્રી અવંતી પાર્શ્વનાથ - જૈન સંસ્થાએાએ ભગવાન મહાવીર સ્વામીને જૈનધમી
ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. સમય જતાં અનુયાયીઓને શ્વેતામ્બર, દિગંબર કે દેરાવાસી, સ્થાનકવાસી, શૈવપંથીઓએ આ મંદિર ઉપર અધિકાર જમાવ્યું. પરંતુ કાનજીસ્વામી, શ્રીમદ, તેરાપંથી વિગેરે સાંપ્રદાયિક સંકુચિત શ્રી સિદ્ધસેનસૂરિએ રાજા વિક્રમાદિત્યની હાજરીમાં કલ્યાણું વાડામાંથી બહાર કાઢી, તેમનું એકીકરણનું કામ બહુ સારી
મંદિર સ્તોત્રની રચના કરી અને એના પ્રભાવથી લિંગનો અને સુંદર રીતે કર્યું છે અને તે પ્રક્રિયા ચાલુ જ છે.
ફેટ કરી પ્રભુની પ્રતિમા બનાવી, ત્યારે રાજાએ આ મંદિર તે સમજુ, પ્રજ્ઞાલક્ષી જૈન ભાઈ–બહેને માટે આનંદ અને
જૈનેને સેપ્યું. આ ઘટના વિક્રમ સંવત એકમાં બની હોય ગૌરવની વાત છે. એથી જ અમે સ્થાનકવાસી હોવા છતાં
તેમ મનાય છે. આ ઉપરાંત ઉ નમાં દોલતગંજમાં કાચનું આ યાત્રામાં જોડાયાં હતાં અને તેને અમને ખરેખર ચેતન સુંદર મંદિર છે. બીજાં વીસેક મંદિરો પણ છે. મણિભદ્ર અને ઉલ્લાસથી સભર અનુભવ થયો હતો
વીરને સ્થામાંનું એક સ્થાન ઉજજનમાં છે અહીં તેમને ઉજજૈન : ક્ષીપ્રા નદીના કાંઠે વસેલું મધ્ય પ્રદેશમાં આવેલું જન્મ થયે હતું અને તેમનું મસ્તક પૂજ્ય છે. મુનિ આ શહેર અતિપ્રાચીન અને ઐતિહાસિક છે, તેનાં પ્રાચીન નામે. અભયશેષ અહીંથી મુકિત પામ્યા હતા, તેથી આ નિર્વાણુક્ષેત્ર
Page #163
--------------------------------------------------------------------------
________________
તા. ૧–પ-૮૯ તા૧૬-૫–૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
પણ મનાય છે.
આદિપુરાણ અનુસાર ભગવાન ઋષભદેવે ભારતને બાવન જનપદોમાં વિભાજિત કર્યું હતું, તેમાં અવંતિ પણ હતું એમ કહેવાય છે. માળવાનું પ્રાચીન નામ અવંતિ હતું. અવંતિના વૈભવની સરખામણી અમરાવતીના સ્વર્ગ સાથે થતી, જેને કારણે બીજું નામ અમરાવતી પણ હતું.. - હાસમપુરા : આ તીથ' ઉજજૈનથી લગભગ ૫૦ કીમીટર દુર આવેલું છે. આ તીર્થ અલૌકિક પાર્શ્વનાથ તરીકે પણ પ્રખ્યાત છે,
નાગેશ્વર : એક વખત નજર માંડે પછી ત્યાંથી આંખ ખસેડવાનું મન ન થાય તેવી બેનમૂન અદ્દભુત, નીલવણ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૧૪ ફૂટ ઊંચી પ્રતિમા કાઉસગ્ન મુદ્રામાં બિરાજેલી છે. આ પ્રતિમા લગભગ વર્ષ પહેલાંની હોવાનું મનાય છે
ભક્ષી: અહીંનું મંદિર સં. ૧૪૭૨ માં વઢિયાર દેરીના લોલાડા ગામના રહેવાસી સની સંગ્રામે બંધાવ્યું હતું એમ કહેવાય છે. આ મદરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. ફાગણ મહિનાની આઠમે અહીંયા વાર્ષિક મેળા ભરાય છે. - ઇન્દોર : શીશ મહેલ તરીકે આખા ભારતમાં સુપ્રસિદ્ધ થયેલું એવું સર હુકમીચંદનુ બંધાયેલું કાચનું દેરાસર અત્યંત મને હર અને જોવાયક છે. આ ઉપરાંત પીપળી બજારમાં બે દેરાસરો છે. કુલ લગભગ ૨૫ મંદિર છે. ઇન્દોરની જૈવેરી બાગમાં સર શેઠ હુકમચ દછની સમાધિ છે, ત્યાં જૈન ધર્મશાળાઓ છે. ત્યાં જ જિનાલય, જૈન મહાવિદ્યાલયો તેમ જ છાત્રાલયો છે. તે ઇન્દર મધ્યપ્રદેશનું મુખ્ય વ્યાપાર કેન્દ્ર પણ છે. ઈન્દોર તથા આજુબાજુના પ્રદેશ ઉપર હોલકર રાજવંશીએ લગભગ બે સદી સુધી રાજ કર્યું. તેમાં અહલ્યાબાઈ પ્રતાપી રાજમાતા થયાં. જનો રાજમહેલ, ગઢ, રાચરચીલું, દરબારખંડ ઇત્યાદી એતિહાસિક વસ્તુઓ જોવાલાયક છે.
સિદ્ધવરકુટ: નર્મદા અને કાવેરી નદીઓના સંગમની પશ્ચિમ દિશામાં પર્વતની વચ્ચે કુદરતી સૌંદર્યથી ભાયમાન આ તીર્થોમાં વિ. સંવત ૧૧ ના સમયની શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમા આવેલી છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની શ્યામ રંગની કાઉસગ્ગ મુદ્રાની પ્રતિમા ખૂબ જ . મને તારી અને રમણીય છે. સિદ્ધવરકુટ સિદ્ધક્ષેત્ર છે. અહીંથી બે ચક્રવતિ અને સાડાત્રણ કરોડ મુનિઓ નિર્વાણને પ્રાપ્ત થયા હતા,
કારેશ્વર મંદિર : ઇન્દોરથી માંધાતા (કારેશ્વર) ૧૦ કિલોમીટર દુર છે. આ મંદિર જતાં લાગે છે કે અંશત ઃ આ મંદિર જૈનેનું રહ્યું હશે. આ મંદિરની કહાપુરના અંબા મંદિર અજમેરના ખામ સાહેબની દરગાહ
આ ત્રણેની રચનાલીમાં ઘણી સમાનતા લાગે છે. અહીં દસ મંદિર છે, જેમાં નેમીનાથ, શાંતિનાથ, બાહુબલિ રવાણી, પાશ્વનાથ હવામી, મહાવીર સ્વામી ઇત્યાદિની પ્રતિમાઓ છે.
બઠવાની : અહીં એક વિશાળ દગંબર જૈન મંદિર છે જેમાં ભગવાન નેમીનાથની ભવ્ય પ્રતિમા છે, જેની પ્રતિષ્ઠા સં. ૧૭૮૦માં થઈ હતી તેને લેખ છે.
ચૂલગિરી – બાવનગજાજી: ઇન્દોરથી રસ્તા માગે બડવાની ૧૫૦ કિમી. અને ચૂલગિરી બાવનગજાજી ૧૫૦ કિ. મીટર દુર છે. સાતપુડાના પર્વતના સર્વોચ્ચ શિખર ચૂલગિરી પર આવેલું આ તીથ જંગલમાં મંગલ સમાન છે. એક જ, પથ્થરમાંથી કતરેલી ૮૪ ફૂટ ઉંચી શ્રી આદિનાથ ભગવાનની
લગભગ ત્રણ હજાર વર્ષ જૂની મૂતિ' છે, એના જેવી બીજે વિશ્વમાં ક્યાંય જોવા નહીં મળે. આ પ્રતિમા ખગાસનમાં છે અને બાવનગજાના નામથી સુપ્રસિદ્ધ છે. એમનાં ચરણોમાં વંદન કરતાં એમની મહાનતા સમક્ષ આપણી લઘુતાને અનુભવ : થાય છે. આપણું મને પાવનતાથી આન દિત થઈ જાય છે. હૃદય ભકિતથી નાચી ઊઠે છે. પ્રભુના મુખ ઉપર ભવ્ય મિત પથરાયેલું નજરે પડે છે. પ્રભુ આપણું પર કરુણુની વર્ષો વસાવી અભયદાન આપતા હોય ! તેમ લાગે છે. આ પ્રતિમાની છાતી પર શ્રીવત્સલાંછન છે, ડાબી બાજુ ચતુર્ભુજી ગોમુખ યક્ષ અને જમણી બાજુ ચક્ર
શ્વરી યક્ષિણીની મૂર્તિ છે. આ પ્રતિમાનાં દર્શન પગ પાસે ઊભા રહી નથી કરી શકતાં. પ્રતિમાથી થોડે દુર ઊભા રહેવું પડે છે. ચૂલગિરી ક્ષેત્રમાં વીસ જૈન મંદિરો છે અને તે સિદ્ધક્ષેત્ર છે. જ્યાંથી મુનિશ્રી ઇન્દ્રજિત, કુંભકર્ણ અને બીજા અનેક મુનિશ્રીએ મુકિત પામ્યા છે.
માંડવગઢ: વિંખાચલ પર્વતના ઊંચા શિખર પર આવેલું માંડુના નામે ઓળખાતું તીર્થ ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક હોવાથી પ્રવાસી યાત્રાળુઓનું મેટું ધામ છે. ૧૩મી સદીના મધ્ય ભાગમાં જયવમદેવ રાજાના મંત્રી પૃથ્વીધર (પેથડ) ખૂબજ ધર્મશીલ હતા. તેના વખતમાં અહીં ૩૦૦ જિન મંદિર હતાં અને એક લાખ જેનાં ઘરે હતાં. તેણે દરેક મંદિર પર સોનાના કળશે ચઢાવ્યા હતા. તેણે તે જમાનામાં રૂપિયા અઢાર લાખના ખર્ચે “શ૩ યાવતાર, નામે ૭૨ જિનાલયવાળું ભવ્ય મંદિર બંધાવ્યું હતું. પેથડ પછી તેને પુત્ર ઝાંઝણ મંત્રીપદે આવ્યો. તે પણ ધર્મવીર હતા. તેણે સં. ૧૪૩૯માં શરુંજયને ભવ્ય સંધ કાઢયા હતા. તે સમયે શ્રેષ્ઠી જાવડ શહે લાખે રૂપિયા ખચી પાંચ વિશાળજિનાલયે બંધાવ્યાં હતાં. અને તેમાં ૧૧ શેર સેનાની અને ૨૨ શેર ચાંદીની મૂર્તિએ પધરાવી હતી. લેકવાયકા પ્રમાણે ત્યાં વસતા જેમાં એ સ૫ હતું કે કઈ નવો જેન માડુમાં વસવા માટે આવે તે તેને ધર દીઠ એક ઈટ અને એક સુવર્ણમહાર આપવામાં આવતી હતી. જેથી આગંતુક જૈન પ્રથમ દિવસથી જ લક્ષાધિપતિ બની જતો અને રહેવા માટે સુંદર મકાન બની જતું - અહી શ્રી શાંતિનાથ અને સુપાર્શ્વનાથ ભગવાનના બે મંદિર છે.
માંડવગઢમાં રાજબહાદુર અને રાણી રૂપમતિના મહેલે છે. પ્રાચીન રાજવીઓની સમૃદ્ધિ જાહોજલાલીની ઝાંખી કરાવતા જ મહેલ. વાયુમહેલ ઇત્યાદિ ઘણા જોવાલાયક સ્થળો છે. ત્યાં એક ચેક પિઇન્ટ' છે, તેમાં એ જગ્યાએ. ઊભા રહીને બૂમ પાડે તે એક પડઘે તે જ અવાજનો પડે અને બીજી જગ્યાએ ઊભા રહીને બૂમ પાડે તે તેના તુરત જ બે પડ્યા પડે છે.
પાવર-મેહનખેડા-લક્ષમણિ : - અહીં પણ અત્યંત નથનરમ્ય, ભવ્ય, ચમત્કારિક પ્રતિમાઓ છે. પાવરમાં શાંતિનાથ ભગવાનની ઊભી ઊંચી. પ્રતિમા છે. લમણિમાં ત્યાં પાસેનાં ખેતરોમાંથી નીકળેલી અત્યંત પ્રાચીન પ્રતિમાઓ છે. આ બધાં તીર્થો એવાં દર છે કે તેની જાણકારી ઓછા લેકેને હોય છે.
એક કહેવત છે કે બાવાના બેઉ બગયા' પણ અમારા. માટે તે બન્ને સુધર્યા, અર્થાત નવાં સ્થળે જોવાનું-માણવાનું ત્યાંના લોકોની રહેણીકરણી જવાની - જાણવાની કેટલીક સુંદર તક મળી. યાત્રામાં એક ધમનુભાવી ઉદ્યોગપતિઓ,
Page #164
--------------------------------------------------------------------------
________________
૪
–
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિરોષક
તા. ૧૫-૮૯ તા. ૧૬-૫-૮૯
વ્યાપારીઓ અને અન્ય તજજ્ઞોની ઓળખાણ થઈ. સાત દિવસ અમે બધા ૭૦ યાત્રાળુઓ મહમ્મતના માંડવે એક વિશાળ કુટુંબમેબાના સભ્ય તરીકે રહ્યા, કન્યા મળ્યા ધર્મચર્ચાના ચોગાનમાં વિહરતા રહ્યા, સરેરાશ દરરોજ ૨૦૦થી ૩૦૦ કિ.મી.ની એ સ્પેશિયલ બસોમાં પર્યટન કરતાં રહ્યાં, તિપિતાના રેજિંદા જીવનવ્યવહાર, વ્યવસાયથી સંપૂર્ણ અલિપ્ત બનીને, ધર્મસ્થળેમાં ધાર્મિક આન દમય વાતાવરણમાં પિતતાની - યથાશકિતમતિ મુજબ પરમ સમીપે પહોંચવાની કોશિષ કરતાં રહ્યાં ' અને જીવનમાં કંઈક પામ્યાની અનુભૂતિ લઈને, ધર્મયાત્રા, નિવિને પાર કરીને મુંબઇ પાછા ફર્યા આપણો સમાજ
પિતાની ધાર્મિક રુચિ કે પરંપરાના સમય, સંજોગે, પરિસ્થિતિને સમજી તેમાં થોડે ફેરફાર કરીને આવી ધર્મયાત્રાનું આયોજન કરે તે આવકાર્ય પગલું ગણાશે.
તીર્થયાત્રામાં પણ કેટલીક મર્યાદાઓ કે જૂની રૂઢિપ્રસ્તતા કે સંકુચિતતા કઈકને કદાચ લાગતી હશે. પણ સ્વાનુભવે એમ સમજાય છે કે આપણા ભય ઔતિહાસિક વારસાને નજરે નિહાળવે અને તીર્થભૂમિના શાંત - પવિત્ર વાતાવરણને અનુભવ કરે એ પણ એક વિશિષ્ટ લહાવે છે. આપણે પૂર્વગ્રહ કે ગ્રંથિઓથી મુકત થઇએ તે કેટલું બધું પામી શકીએ છીએ એ આવા અનુભવ પરથી જ સમજાય છે. તે
નવસંસ્કરણું
- લાલચંદ વાર અતિ હિંસાના એક યુગમાં ભગવાન મહાવીરે અહિંસાને હીરાલાલ અમૃતલાલવાળા અમૃતલાલભાઈ અમારે ત્યાં વર્ષમાં પ્રસ્થાપિત કરી છે.
એકવાર આવતા અને આ પરિચયથી આ સેવક સત્યાગ્રહમાં પૂર્ણ અહિંસા એ શું છે ? એ ક્યારે પામી શકાય; કેવા સામેલ થઈ શકશે. વિદેશી વસ્ત્ર બહિષ્કારમાં સક્રિય થયે. ૧૯૭૧માં પુરુષાર્થથી પામી શકાય?—એ તેઓએ અમર વાણી દ્વારા ગાંધી-ઇરવિન કરાર થયા. ઘણા સત્યાગ્રહીઓ જેલમુકત થયા. અપણને બતાવ્યું છે. અઢી હજાર વર્ષ વહી ગયાં છતાં આજે ગાંધીજીને પૂછ્યું: ‘અમારે શું કરવું ?” ગાંધીજીએ તુરત જવાબ આપણી આસપાસ આ સંધશકિત અચળ રહી છે.
આપે, અહિંસક સમાજની રચના કરવી હશે તે તેમાં રેંટિયે કાળે કરીને આપણી વચ્ચે ગાંધીજી આવ્યા. તેઓએ અહિંસાનું પ્રતીક હશે. ખાદીગ્રામોદ્યોગ દ્વારા આર્થિક જીવનભર અહિંસાની સાધના કરી. તેઓએ કહ્યું કે સત્યને ઉદ્ધાર તે થશે. અકટ કામ પડ્યું છે. દારૂ અને શોધવા માટે, સત્યને સિદ્ધ કરવા કાજે અહિ સૌ એ એક જ
વિદેશી વસ્ત્ર સામે પિકટિંગ કરવાને આદેશ મળે. આદર્શ છે સત્યને સમજવા માટે અહિંસાને આશરે લે જ
ભાવનગર ફૂલચંદ શાહે સંભાળ્યું અને સૌરાષ્ટ્રના પડશે, કારણ કે અહિંસા એ આચારધમ છે. અહિંસા એ કામ માટે ‘સ્વદેશ પ્રચારક મ ડળ' સ્થપાયું અને પ્રેમને પ્રવાહ છે અથવા સત્યાગ્રહ કહે તે સત્યાગ્રહ છે. બેટાદ, જસદણથી માંડીને અમરેલી, બગસરા, જેતપુર (કાપડનું
આજે “પ્રબુદ્ધ જીવન’ વિશેષાંક પ્રગટ કરે છે ત્યારે મુખ્ય મથક), ધોરાજી, ઉપલેટા અને રિબંદર સુધીનું કામ પચાસ વર્ષ પહેલાંના એ દિવસની સ્મૃતિ થાય છે. મંડળે માથે લીધું અને માત્ર છ માસમાં ૨૦ થી ૨૫ લાખનું જેને કદા જુદા ફિરકાઓમાં વહેંચાયેલા હતા. વિદેશી વસ્ત્ર ‘સી’ કરીને બાંધી રાખવામાં આવ્યું હતું. શ્રી પરમાનંદભાઈ કાપડિયાએ પ્રકટપણે બધા ફિરકાને - શ્રી મણિલાલ કેદારી અમારી રાહબર હતા. ગોંડલના એક કરવા પ્રયત્ન કર્યો એટલું જ નહિ પણ તેઓએ જૈન
કેટલાક મુસ્લિમે “સી” કરવા માટે મજહળના નામે નારાજ યુવક સંઘના અગ્રણી બનીને કાર્યક્રમ આપે અને એના
હતા. ત્યારે ગેંડલના મહારાજા ભગવતસિંહજીએ પોતાનાં સરિણામે પ્રબુદ્ધ જૈન’ અસ્તિત્વમાં આવ્યું. કાકા ગોડાઉન એ મુરિલમે માટે ખાલી કરી આપેલાં. કાલેલકરના પરિચય પછી “પ્રબુદ્ધ જીવન” રૂપે આ પત્રનું * આમ અહિંસક સમાજની રચનાને પાયો નખાઈ ગયે. નવસંસ્કરણ થયું અને તેને જૈન-જૈનેતર સૌને ગાંધીજીએ એક નહિ–અનેક સભામાં કહ્યું, ‘મારી નાનકડી સહકાર મળે. આજે ‘પ્રબુદ્ધ વન” એક વટવૃક્ષ બની થેલીમાં બે જડીબુટ્ટી છેઃ એક દેહને ખોરાક છે બીજે રહેલ છે અને વિવિધ શાખાઓ દ્વારા પ્રત્યક્ષ સેવાયજ્ઞ આચરી આત્માને ખેરાક છે. અભેદભાવ શીખવાડે છે વર્ગવિહીન રહેલ છે.
સમાજની રચના કરવા માટે.' ટૂંકમાં, ગાંધીજીએ તેર પ્રકારના મારા બાપદાદા વિદેશી વસ્ત્રના વેપારી હતા અને હું રચનાત્મક કાર્યક્રમ આપ્યા તે છે (૧) એકતા (૨) અસ્પૃશ્યતા પણ તેમાં ફસાયેલે. ગાંધીજીએ આફ્રિકાથી અહીં આવીને નિવારણ (૩) દારૂબંધી (૪) ખાદી ગ્રામોદ્યોગ (પ, ગુજોયું. શું જોયું ?
ઉદ્યોગ (૬) ગ્રામસફાઈ (૭) પાયાની કેળવણી (2) પ્રૌદ્ર અંગ્રેજો, ઈસ્ટ ઇન્ડિયા કંપની કરીને અહી આવ્યા.
શિક્ષણ ૯ સ્ત્રીસ્વાતંત્ર્ય (૧૦) આરોગ્ય (૧૧) રાષ્ટ્રભાષા મેગલ સાથે વેપારી દ્રષ્ટિએ લાગ સાયે, કાગે માલ રૂ
(૧૨) માતૃભાષા (૧૩) આર્થિક સમાનતા. વગેરે પ્રતિવર્ષ ૫-૭ લાખનું લઈ જાય અને ૬૦-૮૦ લાખનું કાપડ ભારતમાં ઠલવાય. અહીંના કોડે કાંતનારા,
(રાગ : વૈષ્ણવજન તો તેને રે કહીએ...) લાખ વણનારા અને તેની પાછળ કરોડની જાળ બિછાવાઈ હતી
ગાંધીજન તે તેને કહીએ, જે દીન દલિતને સંગી રે. (આવું કેટલુંક હેસ્ટીની સેટી' નામના ગ્રંથમાં જોવા મળે છે.) - આ જાળમાં આપણે ફસાયા હતા. એ ગાંધીજીએ જોયું.
સત્ય-અહિ સા સાધન સાથે, એકય તણા ઉમંગી રે...ગાંધી. ત્યાંના ઉદ્યોગપતિએ એટલે માન્ચેસ્ટર, લેન્કેશાયર વગેરેના
ઊંચનીચના ભેદ ભુલાવે આભડછેટને ટાળે રે, માલદારે તે ત્યાંની પાર્લામેન્ટના સભ્ય હતા.
દારૂબંધીને પૂરણ પ્રેમી, ચરખા સૂતર કાંતે રે...ગાંધી. આ વેળા મુંબઈની મૂળજી જેઠા મારકેટના કાકા
ગૃહઉદ્યોગે ગામડી જાણે, ગ્રામ સફાઈ કરતે રે, કહેવાતા શેઠ નરોત્તમદાસ ભાણજી, શ્રી હીરાલાલ અમૃતલાલ
કેળવણી પાયાની પ્રેમ, મેટાને પણ પરખે રે...ગાંધી. શાહ વગેરે ગાંધીજીના પ્રભાવમાં હતા. એમણે આગામી
સ્વતંત્રતા સ્ત્રીઓની સાથે, જાતે નર રહેતે રે, વિર્ષના કાપડના આયાત માલનાં ટેન્ડર રદ કર્યા. રાષ્ટ્રવાણુને પ્રચાર કરતે, માતૃભાષા ભણતે રે...ગાંધી. :વિદેશી વત્રની હોળીઓ થવા લાગી. ટિળક મહારાજ અને ધનસંપતને સરખી કરતે, સમાનતામાં રમતું રે, - કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમને ટેકે મળે.
હરિજને કે છે તેર સૂત્રની, માળા ગુંથી તરત રે...ગાંધી. )
જમાનતા.
.
( ર .
Page #165
--------------------------------------------------------------------------
________________
3
ત, ૧-૫૮૯ તા. ૧૬-પ૮૯
•
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
સંઘના સાઠ વર્ષ
શાંતિલાલ ટી. શેઠ આજથી છ દાયકા પહેલા સમગ્ર રાષ્ટ્ર પરતંત્રતાની રતિલાલ ચીમનલાલ કેડારીએ સુકાન સંભાળ્યું. ધૂસરીથી જકડાયેલું હતું અને જાણે અંધકારયુગ ચાલતે છે. આ સંસ્થાની સ્થાપના વખતે જે મુખ્ય ઉદ્દેશે રાખવામાં હોય એવી પરિસ્થિતિ પ્રર્વતતી હતી. જાગૃતિનું નામ નિશાન
આવ્યા હતા તેમાં નીચેના મહત્ત્વના ઉદેશેા હતા. ન હતું એવી પરિસ્થિતિને પલટાવવાના ભગીરથ પ્રયત્નના શ્રીગણેશ પૂજય મહાત્મા ગાંધીએ માંડયા હતા. ત્યારે જૈન સમાજની
(૧) મુખ્યત્વે કરીને જેની ધાર્મિક, આર્થિક અને પરિસ્થિતિ પણ સંતોષકારક ન હતી. આવી પરિસ્થિતિમાં
સામાજિક ઉન્નતિના ઉપાયે રાષ્ટ્રહીત સાચવીને જવા યુવકોએ અને તેના સંગઠ્ઠનેએ સંઘર્ષ દ્વારા સ્થિતિચુસ્ત
અને અમલમાં મૂકવા. પરંપરાગત જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયત્નો શુભાર ભ (૨) રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં બને તેટલો સહગ આપવો કર્યો હતો. આ અરસામાં સાધુઓના શથિલાચાર, બળદીક્ષા અને જૈન સમાજમાં રાષ્ટ્રીય ભાવના ખીલે તેવા પગલા લેવા. અગ્યદીક્ષા, જુનવાણી સામાજિક રીતરીવાજો અને રાષ્ટ્રવિરોધી
. છેલ્લા સાઠ વર્ષના ગાળામાં સમગ્ર સમાજમાં તેમ જ 'કેમી માનસ સામે સંગઠીત બનીને કાર્ય કરવાના આશયથી
સંસ્થાના બંધારણની રચનામાં તેમ જ કાર્યપ્રવૃત્તિઓમાં ઈ. સ. ૧૯૨૮ની આખરમાં અને ઈ. સ. ૧૯૨૯ની શરૂ
આમૂલ પરિવર્તન આવી ગયું છે, આમ છતાં પણ રાષ્ટ્રહિત આતના ગાળામાં સમાનલક્ષી જૈન યુથ સિન્ડીકેટ તથા મુંબઈ
સાથે મેળ મેળવીને શકય તેટલી જૈન સમાજની સેવા કરવી, જેન યુવક સંધ એમ બે સંસ્થાની નાના પાયા ઉપર સ્થાપના
રાષ્ટ્રીય પ્રવૃત્તિને શક્ય તેટલે વેગ આપવ, વિચાર સ્વાતંત્ર્યના થઈ હતી તા. ૨૫-૧૧-૧૯૨૮ના રોજ શ્રી હીરાલાલ રામ
ઉગ્ર પક્ષકાર રહેવું, જેને સમાજના ઐક્યનું સતત પોષણ ચંદ મલબારી, શ્રી અમૃતલાલ વાડીલાલ શાહ, શ્રી
અને સમર્થન કરવું, દાનની દિશા બદલાવવા તરફ સમાજનું રતિલાલ ચીમનલાલ કોઠારી, શ્રી દલપતભાઈ ભુખણદાસ
વારંવાર ધ્યાન ખેંચતા રહેવું અને જનતાની શક્ય તેટલી ભણશાલી, શ્રી ચીમનલાલ મેહનલાલ શાહ, શ્રી કીર્તિલાલ
સેવા કરવી – આટલે સંઘની પ્રવૃત્તિને મૂળ ઉદ્દેશ રહ્યો છે. ભણશાલી, શ્રી મેહનલાલ દીપચંદ ચોકસી વગેરેના પ્રયત્નોથી જન યુથ સિન્ડિકેટની સ્થાપના થઈ હતી. અને તૈયાર થયેલા.
એ નેધવું આવશ્યક છે કે સ્થાપનાના વર્ષથી એકાદ બંધારણ અનુસાર ઉપપ્રમુખ તરીકે શ્રી પરમાનદ કુંવરજી દાયકા પછી બંધારણમાં થયેલા ફેરફારોથી સંઘ હવે માત્ર કાપડિયા (પ્રમુખની જોગવાઇ બંધારણમાં ત્યારે ન હતી), શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજને બદલે સમગ્ર સમાજનું પ્રતિમંત્રી તરીકે શ્રી રતિલાલ ચીમનલાલ કેદારી અને શ્રી નિધિત્વ કરતે થે. ચીમનલાલ મોહનલાલ શાહ તથા કપાધ્યક્ષ તરીકે શ્રી
સંધને ઉદેશ જૈન સમાજમાં વૈચારિક ક્રાંતિ પેદા કરવાને હીરાલાલ રામચંદ મલબારીએ આગેવાની લીધી હતી.
હોવાથી શ્રી જમનાદાસ અમરચંદ ગાંધીના વ્યવસ્થાપકપદે - એ જ રીતે તા. ૩-૪-૧૯૨૯ ના એક પરિપત્રથી
અને તંત્રી તરીકે તા. ૩૧-૮-૧૯૨૯ના રોજ મુંબઈ જન શ્રી કમલભાઈ ભુદરદાસ વકીલ, શ્રી ઉત્તમચંદ દેલતચંદ
યુવક સંધ પત્રિકા’ના નામે સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું, બડિયા, શ્રી સી. એન. શાહ, શ્રી ચીમનલાલ મોતીલાલ
જે તા. ૧૧-૮-૧૯૩૧ સુધી નિયમિત પ્રગટ થતું રહ્યું છે પરીખ, ડે. નગીનદાસ જે. શાહે જૈન યુવકેની તા. ૩-૫-૧૯૨૯ના ત્યારબાદ અઢી વર્ષના ગાળા બાદ પ્રબુદ્ધન' એ રેજ એક સભા બોલાવી જેમાં તે ઉપરાંત શ્રી લહેરચંદ
નામથી ફરી સાપ્તાહિક મુખપત્ર શરૂ કરવામાં આવ્યું. જેના ચુનીલાલ કેટવાલ, શ્રી એ. જે. શાહ, શ્રી મોહનલાલ પારેખ, તંત્રી શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી હતા. તેને બે વર્ષના શ્રી ચંદુલાલ ટી. શાહ વગેરે યુવાને ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશન બાદ ‘અમર અરવિંદની વાર્તા સામે સરકાર તરફથી એ સભામાં શ્રી મુંબઈ જૈન યુવક સઘની સ્થાપના વાં લેવામાં આવ્યું અને રૂ. ૬૦૦૦/-ની જામીનગિરીની કરવામાં આવી. અને ડે. નગીનદાસ જે શાલ, શ્રી ઓધવજી સરકારે માગણી કરી. સત્યાગ્રહના એ દિવસોમાં અને દેશભકિતના ધનજી શાહ અને શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ સંધના જવાળથી આ રકમ ભરવાનું કેમ ન લાગતા પ્રબુદ્ધ જેનનું મંત્રી તરીકે સુકાન સંભાળ્યું. આ બંને સંસ્થાના સ્થાપકામાં, પ્રકાશન તા. ૯-૯-૧૯૩૭થી બંધ કરવામાં આવ્યું. વળી બંધારણ ઘડવામાં અને અન્ય રીતે આગેવાની ભર્યો ભાગ ત્રણ માસ બાદ તા. ૧-૧-૧૯૩૪ થી તરુણ જેન'ના નામથી ભજવવામાં શ્રી મણિલાલ મેહનલાલ પાદરાકર, શ્રી વલ્લભદાસ પાક્ષિક મુખપત્ર શરૂ કરવામાં આવ્યું તે તા. ૧-૮–૧૯૩૭ કુલાચંદ મહેતા, શ્રી વીરચદ કેવળભાઇ શાહ, શ્રી ચ દુલાલ સુધી ચાલ્યું. ઉપરોકત પત્રિકાઓએ સંઘને હેતુ પાર સારાભાઈ મોદી વગેરે મુખ્ય હતા અનુક્રમે તા. પાડવામાં કરોડરજજુની ગરજ સારી. ૨૭ ૫-૧૯૨૯ અને તા. ૪-૭–૧૯૨૯ના રોજ બને - આજની અતિ લોકપ્રિય પર્યુષણ વ્યાખ્યાનમાળાની સૌ સંસ્થાઓની મળેલી સંયુકત સભામાં બંને સસ્થાઓના
પ્રથમ રાષ્ટ્રઆત .સ. ૧૯૩૨માં પંડિત સુખલાલજીની પ્રેરણું એકીકરણને નિર્ણય કરવામાં આવ્યો. અને તેનું નામ શ્રી
અને દોરવણી નીચે થઇ હતી. પરંતુ આ વ્યાખ્યાનમાળા મુંબઈ રેત યુવક સંઘ શખવાનું ઠરાવવામાં આવ્યું. અને
ઇ.સ. ૧૯૩૬થી આજ સુધી નિયમિત રીતે જવામાં આવી મંત્રીઓ તરીકે ડો. નગીનદાસ જે. શાહ, શ્રી ઓધવજી રહી છે. સ ધની આ વ્યાખ્યાનમાળા ઉત્તરોત્તર લેક ધનજી શાહ, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, અને શ્રી પ્રિય થતી રહી છે. અને ૫. સુખલાલજી પછી છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
સર
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જય`તી વિશેષાંક
ગૌરીપ્રસાદ ઝાલાએ આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ સ ભાળ્યુ હતુ. અને ઇ. સ. ૧૯૭૨ થી ડે ...... રમણલાલ ચી. શાહુ એનુ પ્રમુખસ્થાન સંભાળતા આવ્યા છે. આ વ્યાખ્યાનમાળાને લોકપ્રિય કરવામાં શ્રી પરમાનંદ કુવરજી કાપડિયાએ અને ત્યારપછી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ અને ડૉ. રમણલાલ ચી. શાહે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. વિશેષ હષ'ની વાત એ છે કે કેટલાક વ પહેલા શ્રી સેવતીલાન કાંતિલાલ ટ્રસ્ટ તરફથી વ્યાખ્યાનમાળા માટે બધું મળીને રૂપિયા અઢી લાખનું દાન મળ્યું છે. અને એમના આર્થિક સહયોગથી પર્યુષણ વ્યાખ્યાનમાળાના વધતા જતાં ખચત પહોંચી વળવાનું શકય બન્યું છે.
સંધના વિચારોના પ્રચાર થઇ શકે તે માટે તા. ૧-૫-૩૯થી ‘પ્રખ઼ુદ્ધજન' પાક્ષિક પ્રગટ કરવાને નિ`ષ કર્યાં ત્યારથી ભારત છેાડાની ૧૯૪૨ની ચળવળ દરમિયાન ચાર માસ
સિવાય આ પત્ર એકધારૂ પ્રકાશિત થતું હતું. વચગાળાના ખે વ'માં ત્રણ ત ́ત્રીએ બદલાયા એ સિવાય શરૂઆતથી પેાતાના દેહાંત સુધી શ્રી પરમાન ંદ કુંવરજી કાયાએ સપાદનની જવાબદારી અદા કરી હતી. તેમના દેહવિલય બાદ સધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહે તંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી. શ્રી ચીમનાઈના અવસાન પછી તત્રી તરીકેની જવાબદારી સંધના પ્રમુખ ડે. રમણલાલ ચી. શાહ · વહન કરી રહ્યા છે.
તા. ૧૭–૮–૧૯૪ના રાજ સંઘ દ્વારા સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયની શરૂઆત કરવામાં આવી. શ્રી મણિલાલ મેહાકમચંદ શાહુના મિત્રો તથા પ્રશંશકાએ તેમની સેવાની કદરરૂપે રૂાં. ૧૦,૧૬૭ ની થેલી આપણુ કરી તેમાં શ્રી મણિભાઈએ રૂા. ૧૦,૧૬૭ ઉમેરી પેાતાના તરફથી સધને અપણ કર્યાં. તે રકમનુ ટ્રસ્ટડીટ કરીને વાચનાલય પુરતકાલય સાથે શ્રી મણિભાં'નું નામ જોડવાનેા ઠરાવ તા. ૨૯-૧-૧૯૪૪ ના રાજ કરવામાં આવ્યું. એટલે તેનું નામ શ્રી મણિલાલ મેાહકમચંદ શાહ સાવ– જનિક વાચનાલય – પુસ્તકાલય રાખવામાં આવ્યું. આ રીતે સધને એક સ્વતંત્ર સાવ નિક સંસ્થાનુ સ્વરૂપ આપવામાં આવ્યુ. તેમજ શ્રી મણિભાતે સંધના આજીવન મંત્રી બનાવવામાં આવ્યા.
૧૯૪૩ ના એકટાખરથી ૧૯૪૪ના ડિસેમ્બર સુધી રૅશન રાહત પ્રવૃત્તિ ચલાવવામાં આવી. જનાના મધ્યમવર્ગનાં કુટુ ખાતે રેશનના ખીલના પચાસથી પેણેાસ ટકા રાહત આપવામાં આવતી હતી. એ રીતે ત્રણ વર્ષના ગાળામાં એકંદરે ા. ૨૧૩૦૦/- ની રાહત આપવામાં આવી હતી.
ડા. વૃજલાલ ધરમચંદ મેધાણી વર્ષોં સુધી સધના મંત્રી હતા. જેએ તા. ૨૦-૧-૪૭ના રોજ કામી સંધમાં અવસાન પામ્યા. તેઓની માનવતા પ્રેરક વાર્તાઓથી પ્રબુદ્ધ જૈન' લેકપ્રિય અન્યુ હતું. તેમની સ્મૃતિમાં મિત્રા દ્વારા શ. ૨૫૦૦૦/- ભેગા કરીને સતા સાહિત્ય વધક મુદ્રણાલયને આપ્યા. તેણે ડે. વ્રજલાલ મેધાણીના ‘માણસાઇની વાત’અને ‘ઉચ્ચ જીવનની મગળ વાતે'એ ખે પુસ્તકાનું પ્રકાશન કર્યુ.
સધના ઉત્કર્ષ ની સતત ચિંતા સેવતા સબના જીવન મંત્રી શ્રી મણિલાલ મેહેાકમચંદ શાહના
4
84
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૨૯
તા. - ૨૬-૭-૧૯પર નારાજ થયેલા અવસાનથી સને માટી ખાટ પડી. તેમનું સ્મૃતિ કુંડ શરૂ કરવામાં આવ્યું. તેમાં મળેલી રૂા. ૨૫૦૦૦/-ની રકમ જૂન, ૧૯૫૪ના રોજ શ્રી સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહને અપણુ કરવામાં આવી. તેમના એક તૈલચિત્રની અનાવરણવિધિ તા. ૧-૩-૧૯પ૨ના રાજ શ્રી કાકાસાહેબ કાલેલકરના વરદ્ હસ્તે સધના કાર્યાલયમાં કરવામાં
આવી.
સંધની સ્થાપનાના અઢી દાયકાની ઉજવણીના શુભ પ્રસંગ નિમિત્તે સ ંધના રજત મહેસવ સમાર ́ભનું તા. ૯-૧૦-૧૯૫૪થી તા. ૧૬-૧૦-૧૯૫૪ સુધીને આઠ સિના વિવિધલક્ષી કાય'ક્રમ ચેાજવામાં આવ્યું. અને એ નિમિત્તે ‘પ્રમુદ્ધ જીવનના રજત મહેસવ વિશેષાંક પ્રગટ કરવામાં આવ્યું.
તા. ૩૧-૭-૧૯૧૪ના રેાજ મળેલી સધની કાર્ય વાહક સમિતિએ જૈન વિચારસરણી પ્રત્યે આદર ધરાવતી વ્યકિતને પણ સભ્યપદના અધિકાર આપ્યા. આ રીતે સબના બા રણમાં રહેલ સાંપ્રદાયિક તત્ત્વને દુર કરવામાં આવ્યું.
પર્યુષણ પર્વોમાં સંધ દ્વારા જેમ પયુ ણ વ્યાખ્યાન માળા ચેાજવામાં આવે છે તેમ વસતઋતુમાં વસંત વ્યાખ્યાનમાળા ચેાજવાતા નિય' તા. ૨૩-૫-૧૯૫૮ની કાય વાહક સમિતિની સભામાં લેવામાં આવ્યા અને આ વ્યાખ્યાનમાળાની જવાબદારી ડે. રમણુલાલ ચી. શાહ અને તેમના ધર્મ પત્ની પ્રા. તારાબહેન ર. શાહને સોંપવામાં આવી. તદ્નુસાર સાત દિવસની પ્રથમ વ્યાખ્યાનમાળા તા. ૯-૩-૧૯૫૯ થી તા. ૧૫-૩-૧૯૫૯ સુધી ગ્લેંવાટસી લેજમાં યોજવામાં આવી સ જોગાવશાત પછીના વર્ષોમાં એ પ્રવૃત્તિ ચાલુ ન રહી શકી. પર તુ પછીના એક દાયકા બાદ તા. ૬-૨-૧૯૬૯ના રાજ વસંત વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારથી પ્રતિવષ' નિયમિતપણે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખસ્થાને આ વ્યાખ્યાનમાળા યોજાતી રહી. શ્રી ચીમનભાઇના અવસાન પછી તેમની સ્મૃતિમાં આ વ્યાખ્યાનમાળાને શ્રી . ચીમનલાલ ચકુભાઈ શાહ વસંત વ્યાખ્યાનમાળા એવું નામ આપવામાં આવ્યું. અને એનુ પ્રમુખસ્થાન શ્રી અમર જરીવાલાને સોંપયામાં આવ્યું,
'ઇ.સ. ૧૯૬૪માં સંઘના મુખપત્ર પ્રભુદ્ધ જીવન (પહેલાનુ ‘પ્રબુદ્ધ જેન')ના પ્રકાશનને પચીસ વર્ષ પૂરા થયા હાવાથી તે નિમિત્તે તા. ૧૪થી તા. ૧૪મી નવેમ્બર, ૧૯૬૪ના ત્રણ દિવસ માટે ‘પ્રમુદ્ધ જીવન'ના રજત જ્યંતી મહોત્સવ ઉજવવામાં આવ્યા.
સબ્ર દ્વારા સાહિત્ય અને શિક્ષણ વિશેના વ્યાખ્યાના પરિસ વાદા વગેરે માટે વિશ્વાસત્રની પ્રવૃત્તિના પ્રારંભ કરવા માટે શ્રી જોરમલ મગળછ મહેતાએ રૂા. ૨૦,૦૦૦/- ની રકમ આ પ્રવૃત્તિ સાથે તેમના પિતાશ્રી સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતાનું નામ જોડવાની ભાવના સાથે ઇ. સ. ૧૯૭૬માં આપી ત્યારથી વિદ્યાસત્રની પ્રવૃત્તિ નિયમિત ચાલી રહી છે.
સંઘ દ્વારા પ્રેમળ જ્યેાતિના પ્રારભ તા. ૨૧-૧૦-૧૯૭૬ના ધનતેરસના દિવસે કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિના સંયૈાજક
Page #167
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫–૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
નજીભાઇ વિક, અને અપંગ
રાહત ફંડ, શ્રી ધીરજબહેન દીપચંદ શાહ રમકડાંવર, શ્રી સરસ્વતીબહેન ડાહ્યાભાઇ ઝવેરી ચશ્માબેન્ક, મહિલા વકતૃત્વ તાલીમવર્ગ, ભકિતસંગીતને વર્ગ', એકયુપ્રેશર તાલીમ વર્ગ, હિન્દી વિચારગોષ્ઠિ, મરાઠીમાં ચર્ચાસભા, અંગ્રેજીમાં મહિલા ચર્ચા સભા, શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક શ્રી મોહનલાલ મહેતા – “સે પાન
સ્મૃતિ પારિતોષિક, આચાર્ય શ્રી વલ્લભસૂરિ મારક વ્યાખ્યાનમાળા, પ્રજ્ઞાચક્ષુ અને અપગેને પગભર કરવાની યેજના, સંઘના ઉપક્રમે ગુંદ સર્વોદય આશ્રમના સહકારથી પ્રતિવર્ષ યોજાતે નેત્રયજ્ઞ, ધરમપુર આદિવાસી વિસ્તારમાં તબીબી અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં સહાયક થવાની કામગીરી, વડોદરાના શ્રમ મંદિરને સહાય, યુસુફ મહેરઅલી સેન્ટરને સહયોગ, સાપુતારાની ઋત ભરી વિદ્યાપીઠની આદિવાસી વિદ્યાર્થિનીઓને ચીજવસ્તુઓની સહાય, પિંડવળના આદિવાસીઓ માટે સર્વોદય પરિવાર ટ્રસ્ટને સહાય, ગરજના મુનિસેવા આશ્રમને સહાય વગેરે પ્રવૃત્તિઓ દ્વારા સંઘે માનવતાનું પ્રશસ્ય કાર્ય કર્યું છે, કરી રહેલ છે.
આમ સાઠ વર્ષની સંધની આ વિકાસયાત્રા અનેક લોકોને પ્રેરણા આપનારી માનવતાના કાર્યમાં જેડનારી અને પિતાની લક્ષ્મીને સદ્વ્યય કરનારી નિવડી છે તે વાત ખરેખર આપણા સૌના માટે આનંદ અને ગૌરવભરી છે.
તરીકે શ્રીમતી નિરુબહેન એસ. શાહને નિયુક્ત કરવામાં
વ્યા. જે આજ દિન સુધી જવાબદારીપૂર્વક એ પ્રવૃત્તિ.. સંભાળી રહ્યા છે. એટલું જ નહિ પરંતુ તેને ઘણું સારે વિકાસ થઈ શકે છે. શ્રી કમલબહેન પીસપાટીને પણ આ પ્રવૃત્તિના બીજા સંજક તરીકે લેવામાં આવ્યા. શ્રીમતી વિદ્યાબહેન ખંભાતવાળા તરફથી તેમના પતિ સ્વ. મહાસુખભાઇ ખંભાતવાળા સ્મરણાર્થે આ પ્રવૃત્તિ માટે રૂપિયા વીસ હજારની રકમનું દાન આપવામાં આવ્યું. અને એ પછી આ પ્રવૃત્તિને વયાપ ઘણે વધવા લાગે.
સંધના એક વખતના મંત્રી અને અગ્રણી સ્વ. શ્રી દીપચંદ ત્રિભોવનદાસ શાહના સુપુત્રી પ્રા. તારાબહેન રમણલાલ શાહ અને ડો. રમણલાલ ચી. શાહ તરફથી તેમની રમૂર્તિમાં જન ધર્મના પુરતાના પ્રકાશન માટે રૂ. ૩૦,૦૦૦નું દાન આપવામાં આવ્યું જેને તા. ૧૨-૪-૧૯૭૬ના રોજ મળેલી સંઘની કાર્યવાહક સમિતિએ સાભાર સ્વીકાર કરતા તેને શ્રી દીપચંદ ત્રિભોવનદાસ શાહ પુસ્તક પ્રકાશન ટ્રસ્ટ નામ આપવામાં આવ્યું. આ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં જૈન ધર્મના કેટલાક પુસ્તકોનું પ્રકાશન થયું છે.
સંધનું કાર્યાલય પ્રથમ ધનજી સ્ટ્રીટમાં હતું જે જગ્યા ખૂબ જ નાની પડતી હોવાથી સંધિનું મકાન ફંડ શરૂ કરવામાં આવ્યું અને આ કુંડમાંથી પ્રાર્થના સમાજ ખાતેના ટોપીવાલા મેન્સન (હાલ આ બિલ્ડીંગ રસધારા કે. ઓપ. સેસાયટી તરીકે ઓળખાય છે માં બીજે માળે બે હંજાર સ્કવેર ફીટની જગ્યા લેવામાં આવી. વર્તમાન કાર્યાલય આ જગ્યા પર ચાલે છે. આ વિશાળ જગ્યાને કારણે વાચનાલય–પુસ્તકાલયને વ્યાપ વધારી શકાય અને અન્ય નવી અનેક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે.
જન યુવક સંધની શ્રી પરમાનંદભાઈ કાપડિયાની સેવાને : લક્ષ્યમાં રાખી તેમની સ્મૃતિ કાયમ રહે તે માટે શ્રી પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ સંચિત કરવામાં આવ્યો તથા સંઘના હેલને શ્રી પરમાનંદભાઈ કાપડિયા સભાગૃહ એવું નામ આપવામાં આવ્યું.
સંધને શરૂઆતથી જ જેમના આશીર્વાદ અને સહયોગ . પ્રાપ્ત થયું છે તેવા વિદ્વદવય ૫. સુખલાલજી અને શ્રી કાકાસાહેબ કાલેલકરને સન્માનને પ્રસંગ પણ સંધ દ્વારા જવામાં આવ્યું હતું.
સાથે પચાસ વર્ષ પૂરા કર્યા ત્યારે સંઘના સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણીના સમયે પ્રસંગને નિમિત્ત બનાવી સંઘને આર્થિક રીતે સંગીન પાયા પર મુકવાની ભાવનાથી સુવર્ણ મહોત્સવનિધિ સંચય કરવાને નિર્ણય કરવામાં આવ્યો હતો.
સંધની છેલ્લા દસ વર્ષની પ્રવૃત્તિઓ તરફ દષ્ટિપાત કરતા જણાશે કે સંધની વિવિધ પ્રવૃત્તિઓને વ્યાપ ઘણે વધે છે. તેમાં ડો. જે. પી. પીઠાવાલાના સહકારથી ચાલતું અસ્થિ સારવાર કેન્દ્ર, શ્રી વિદ્યાબહેન મહાસુખલાલ ખંભાતવાળાના રૂપિયા દોઢ લાખના આર્થિક સહયોગથી ચાલતી મહાવીર વંદના અને સ્નેહ મિલનની પ્રવૃત્તિ, શ્રી સી. યુ. શાહ મેડિકલ એઈડ કંડ, શ્રી જે. એચ. મહેતા અનાજ
ઋણસ્વીકાર અને ક્ષમાયાચના
‘પ્રબુદ્ધ જીવન’ના આ સુવર્ણ જયંતી વિશેષાંક માટે એક યા અન્ય રીતે સહગ આપનારા લેખકોને, મે. લેહાણા હિતેચ્છુ પ્રેસના માલિક શ્રી કાકુભાઇનો તથા તેમના કર્મચારીગણને, એ. કે. કે. પ્રિન્ટવાળા શ્રી કાર્તિકભાઈ યુ. શાહને, આરંભથી અંત સુધી આ વિશેષાંકની સઘળી સામગ્રી જેનાર-તપાસનાર અને ! મદદનીશ તરીકે સેવા આપનાર શ્રી ચીમનલાલ એમ. શાહકલાધરને, મુફ રીડર શ્રી યાદવને સઘના પદાધિકારીઓ અને સમિતિના સભ્યો તથા અન્ય સર્વ સભ્યોને, તથા કાર્યાલયના સર્વે કર્મચારીઓનો આભાર માનીએ છીએ.
આ વિશેષાંકમાં જે કેટલાક લેખકના લેખ સંજોગવશાત નથી લઈ શકાયા તે લેખકની અમે ક્ષમા ચાહીએ છીએ. આ વિશેષાંકમાં જે કંઇ મુદ્રણદે રહી ગયા હોય તે માટે અને વિશેષાંકના પ્રકાશનમાં વિલંબ થવા માટે પણ અમે ક્ષમા પ્રાથએ છીએ.
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૯ તા. ૧૬-પ-૮૯ - - 3 સંઘને હીરક જયંતી મહોત્સવ
ક અહેવાલ : ચીમનલાલ કલાધર * શ્રી મુંબઈ જેન યુવક સંઘને સાઠ વર્ષ પૂરા થયા પ્રબુદ્ધ જીવન’ માત્ર માહિતી જ નથી આપતું, સાચી દ્રષ્ટિ હેવાથી તેને હીરક જયંતી મહોત્સવને કાર્યક્રમ રવિવાર, અને હૃદયની વિશાળતા પણ આપે છે. સંધના વિકાસમાં આ ૨૩મી એપ્રિલ ૧૯૮૯ ના રોજ સવારના સાડા નવ પત્રને ઘણા મેટ ફળે છે. આ પત્ર દ્વારા ગુજરાતી પ્રજાની વાગે ચપટી ખાતે બિરલા કીડા કેન્દ્રમાં જાણીતા હજુ વધુને વધુ સેવા થતી રહે તેવી શુભેચ્છા દર્શાવું છું.' સાક્ષર શ્રી ફાધર વાલેસના પ્રમુખસ્થાને યોજવામાં
પ્રમુખ છે. રમણલાલ ચી. શાહે જણાવ્યું હતું આવ્યો હતો. આ પ્રસંગની સાથે શ્રીમતી વિદ્યાબહેન કે જૈન યુવક સંઘ સાઠ વર્ષ પૂરાં કરે છે એ અમારે માટે મહાસુખભાઈ ખંભાતવાળાને આર્થિક સહયોગથી સંધના અત્યંત આન દનો વિષય છે. આ સાઠ વર્ષ દરમિયાન સંઘે સભ્યોનું સ્નેહમિલન પણ યોજવામાં આવ્યું હતું.
સમયની સાથે તાલ મિલાવીને પિતાના અસ્તિત્વને ઉપયોગી અને આ કાર્યક્રમને પ્રારંભ શ્રીમતી સુમતિબહેન થાણાવાલાના સાથ'ક બનાવ્યું છે. તે સંસ્થા સમયની સાથે તાલ મિલાવી આ મધુર ભકિતસંગીતથી થયે હતો. સંઘના મંત્રીશ્રી કે. પી. શાહે નિ શકે તે સંસ્થા લાંબુ જીવી પણ ન શકે સમયના પરિવર્તન
સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે જેને મુલવવા માટે કે સાથે સંસ્થાને પણ બદલાવું પડે. આ સૃષ્ટિમાં માત્ર વ્યવહાર પણ શબ્દ એાછા પડે એવા અનન્ય કોટિના આનંદને આ પણું ન ચાલી શકે, માત્ર આદર્શ પણ ન ચાલી શકે. વ્યવહાર પ્રસંગ છે. શ્રી પરમાનંદભાઇ કાપડિયાએ સ ધ દ્વારા વિચાર- અને આદશને સમન્વય જ સફળતા બક્ષી શકે. જેમ અત્મા. ક્રાંતિની જ્યોત પ્રજવલિત કરી હતી. તે રીતે ત્યાર પછી નિત્ય નૂતન રહે છે તેમ દેહનું નથી. દેહ જજરિત બને છે. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ અને એ પછી છે. રમણભાઈ. જે સંસ્થા કાળના પ્રવાહની ઉપેક્ષા કરી ચાલવા પ્રયત્ન કરે શાહના નેતૃત્વ નીચે સંધની વિકાસ યાત્રા આગળ વધી રહી તે ડૂબી જ જાય તેમાં નવાઈ નથી. મુંબઇમાં ઘણી સંસ્થા' છે. મારા મિત્રો અને શુભેચ્છકેને માટે ખાસ કહેવાનું છે કે ઓની સ્થાપના થઇ અને એમાં કેટલીયેનું અસ્તિત્વ રહ્યું નથી.
અમને સમયે સમયે જાગૃત રાખતા રહેશે અને તમારા જે સમયે સમયે નવીનતા ધારણ કરી શકે એ સંસ્થા લેકેના કંઇ સૂચને હોય તે અવશ્ય અમને જણાવતા રહેશે’
આકર્ષણનું કેન્દ્ર બની શકે. સંઘના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે જણાવ્યું કાર્યક્રમના પ્રમુખ અને મુખ્ય વકતા શ્રી ફાધર વાલેસે હતું કે “આજે ખૂબ જ આનંદને દિવસ છે. અમે વયમાં વૃદ્ધ વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે “આપણે જીવનમાં ખેટું થયા છીએ પણ મનથી એવી જ તાજગી ધરાવીએ છીએ. હસીએ છીએ. આનંદનથી તેય બતાવીએ છીએ. પ્રસન્નતા નથી અમે જ્ઞાનમાં અને સેવાકાર્યમાં વૃદ્ધ થયા છીએ. સંધ સાઠ તેય મિત કરીએ છીએ તે ખેટ જ વ્યવહાર છે. સભ્યતાને વર્ષ પૂર્ણ કરવામાં સક્ષાગી નીવળે તેનું અમને ગૌરવ છે.' માટે કરીએ છીએ. વિવેકને માટે કરીએ છીએ કેાને સારુ
આ હીરક જયંતી મહત્સવ પ્રસંગે સંધના ત્રણ લગાડવા માટે કરીએ છીએ. આપણે સારા દેખાવા માટે સ્થાપક સભ્ય સવશ્રી એ. જે. શાહ, ચંદુલાલ
કરીએ છીએ. મઝા નથી તે ય ખૂબ મજા પડી એમ કહીએ ટી. શાહ અને મેહનભાઈ પારેખનું સન્માન કરવાનું છીએ. રસ નથી તે ય જોરથી વાહ વાહ કરીએ છીએ. આ જાહેર થયું હતું. તે પૈકી શ્રી ચંદુલાલ ટી. શાહ ઉપસ્થિત પ્રકારને દંભ માનવીને શું યંત્ર જેવો નથી બનાવી દે ? રહ્યા હોય તેમનું અભિવાદન સંધનાં મંત્રી , - તેમણે જણાવ્યું હતું કે આજે માતા-પિતાએ પોતાનાં
શ્રીમતી નિરુબહેન શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. સંતાને પ્રત્યેની જવાબદારી સમજવાની જરૂર છે. બાળકને - અન્ય બે સભ્યો નાદુરસ્ત તબિયતના કારણે હાજર ન તેઓ પ્રેમ ન આપી શકે, ઉષ્મા ન આપી શકે તે બાળકને રહી શકતાં તેમના પરિવારના સભ્યોએ આ સન્માન સ્વીકાયું
વિકાસ કેમ થઈ શકે? ઉલટું તે બાળક પોતાના માતાપિતાની હતું. સન્માનને પ્રત્યુત્તર આપતાં શ્રી ચંદુલાલ ટી. શાહે ઉપેક્ષા કરે થઈ જ્ય. વળી તેના વર્તનમાં સ્વચ્છતા અને જણાવ્યું હતું કે ‘રાસી વર્ષની મારી આ ઉંમરે સંધના, અન્ય અનિષ્ટ પણ પ્રવેશે. તેને માટે આપણે જ જવાબદાર અ હીરક મહેસવમાં ઉપસ્થિત રહેતાં હું ધન્યતા અનુભવું છીએ. છું, મારા માટે ગૌરવ અને આનંદ લેવા જેવો આ પ્રસંગ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે બે વ્યકિતએ વચ્ચે, મેં - છે. સંઘની સ્થાપના અમે થોડાક મિત્રએ કરી હતી,
સંસ્કૃતિઓ વચ્ચે, બે પેઢીઓ વચ્ચે અંતર હોય તે સારી તે પૈકી અમે ત્રણ જણા હાલ વિદ્યમાન રહ્યા છીએ. સંઘે
વાત નથી. આપણે રોજ કહીએ છીએ, ફરીયાદ કરીએ છીએ ઘણી પ્રગતિ કરી છે અને વિકાસની નવી નવી દિશાએ
કે પેઢીઓ વચ્ચેનું અંતર વધતું જાય છે. સંપક અને વિશ્વાસ , ઉઘડી છે એથી મને બહુ જ સંતેષ થાય છે. સંધને હજુ
એ છે થતું જાય છે. પરસ્પર સમજુતીને સ્વીકાર થતા ખુબ જ વિકાસ થાઓ એવી મારી અંતરની શુભેચ્છાએ છે.”
નથી, અને તેથી અંતર છે તેના કરતા વધતુ જાય છે. - આ હીરક મહેત્સવના કાર્યક્રમમાં જૈન યુવક સંઘના પાક્ષિક
નદીના બે કિનારા હોય તે જ નદી વહે. બે કિનારા વચ્ચેનું મુખપત્ર “પ્રબુદ્ધ જીવન ને પચાસ વર્ષ પૂર્ણ થયા હોઈ આ
અંતર ઘટાડવા જે વચ્ચે ખાડો પૂરીને ભૂમિ સપટ વૈચારિક પત્રની સેવાની કદરરૂપે સંસ્કાર પરિવાર ટ્રસ્ટ-વડોદરા તરફથી રૂપિયા પાંચ હજારનું પારિતોષિક અને પ્રશસ્તિપત્ર
બનાવીએ તે નદીનું અસ્તિત્વ જ ભુસાય જાય અને પાણીનું શ્રી ફાધર વાલેસના હસ્તે જૈન યુવક સંધને અર્પણ
વહેણ અતવ્યરત બની જાય અને જની નવી પેઢી વચ્ચે કરવામાં આવ્યું હતું . આ પારિતોષિક અંગેની રૂપ
સમજણના સેતુની જરૂર છે. ‘રેખા આપતાં ટ્રસ્ટના સંચાલક શ્રી વિઠ્ઠલભાઈ પટેલે
આ કાર્યક્રમનું સંચાલન સંધના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જણાવ્યું હતું કે સુખ અને આનંદ વહેંચવાથી વધે છે. જે. શાહે કહ્યું હતું. આભારવિધિ સંધના કષાયક્ષ શ્રી : સંસ્કાર પરિવારનું શ્રેય પણ આજ છે. “પ્રબુદ્ધ જીવન’ને હું પ્રવીણચંદ્ર કે. શાહે કર્યા બાદ બુફેભજન લઈ સૌ છૂટા વર્ષોથી વાચક છું. ગુજરાતની સંસ્કારિતાનું તે ઉત્તમ પુત્ર છે. પડ્યા હતા.
| માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકારાન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રીડ મુંબઈ, --૪: ૦ ૦૦૪, 2 નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ટ્રેન્ડ પ્રિન્ટ, ન્ગન્નાથ પાંકર છે. રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦ ૦૪
Page #169
--------------------------------------------------------------------------
________________
8
-
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
કાર્યવાહક સમિતિ ૧૯૮૮-૮૯ ૧ ડો. રમણલાલ ચી. શાહ
પ્રમુખ ૨ શ્રી ચીમનલાલ જે. શાહ
ઉપપ્રમુખ ૩ ,, કે. પી. શાહ
મંત્રી ૪ ,, નિરુબહેન એસ. શાહ પ્રવીણચંદ્ર કે. શાહ
કોષાધ્યક્ષ ૬ , શૈલેશ એચ. કોઠારી
સહમંત્રી ૭ ,, વસુબહેન ભણસાલી ૮ ધીરજલાલ ફૂલચંદ શાહ
૯ શ્રી પનાલાલ ૨. શાહ ૧૦ પ્રા. તારાબહેન ૨. શાહ ૧૧ શ્રી સુબોધભાઈ એમ. શાહ ૧૨ , ગણપતલાલ મ. ઝવેરી ૧૩ ,, રસિકલાલ લહેરચંદ શાહ ૧૪ અમર જરીવાલા
સ ૧૫ શ્રી પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ ૧૬ ,, કમલબેન પીસપાટી ૧૭ , મફતલાલ ભીખાચંદ શાહ ૧૮ ડે. ધનવંત ટી. શાહ ૧૯ શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ ૨૦ , સ્મિતાબહેન એસ. કામદાર
૨૧ શ્રી જતિબહેન પી. શાહ ક, જયંતીલાલ પી. શાહ , અરવિંદભાઈ એમ. ચેકસી 9 જયાબહેન ટી. વીરા , ચંદ્રકાન્ત દીપચંદ શાહ
૧ શ્રી એ. જે. શાહ ૨ , ડુંગરશી રામજી ગાલા ૩ વિદ્યાબહેન એમ. ખંભાતવાલા ૪. ઉષાબહેન જે. મહેતા ૫ , શાંતિલાલ દેવજી નંદુ
૧ શ્રી બિપિનભાઈ જૈન ૨ , કપૂરચંદભાઈ ચંદરયા છે શમબહેન ભણસાલી - મીરાંબહેન રમેશભાઈ મહેતા
, ચંદ્રકુમાર જે. શાહ ૬ સુલીબહેન એ. હીરાણી ૭ગુલાબચંદ કરમચંદ શાહ
છે તરુણાબહેન બી. શાહ
, સ્નાબહેન કે. શેઠ ૧૦ ,, શિરીષભાઈ કામદાર
- પુષ્પાબહેન ચંદ્રકાન્ત પરીખ
, રજનીકાન્ત એલ. વેરા ૧૩ ,, પણ લેખાબહેન દોશી ૧૪ , જગમોહનભાઈ દાસાણી ૧૫ ડો અમૂલ શાહ ૧૬ શ્રી ચંદ્રાબહેન હરસુખ શાહ
, રમાબહેન વિનુભાઈ મહેતા , રૂપચંદ ભણસાલી
, સોજબહેન મહેતા ૨૦ , મૃદુલબહેન જે. શાહ
, રવીન્દ્ર એચ. મહેતા - મુકુન્દભાઈ ગાંધી , શાંતિલાલ બી. ગાંધી શ્રીપાળ કે, ભંડારી
સહગ સમિતિ ૬ શ્રી જયંતીલાલ ફતેહચંદ શાહ ૧૧ શ્રી જેરમલ મંગળજી મહેતા ૭, રમણલાલ એલ. લાકડાવાળા ૧૨ , સી. એન. સંઘવી ૮, માણેકલાલ વી. સવાણી
૧૩ , બસંતલાલ નરસિંહપુરા ૯ વસનજી લખમશી શાહ ૧૦ ,, ચંપકલાલ એમ. અજમેરા ૧૪ ,, પ્રવીણચંદ્ર ટી. શાહ
નિમંત્રિત સભ્ય ૨૫ શ્રી પ્રદીપ એ શાહ
શ્રી સંયુક્તાબહેન પી. મહેતા ૨૬ ,, મહેન્દ્રભાઈ બી. વેરા ૫૦ , વિનુભાઈ જે. મહેતા , મીનાબહેન એન. શાહ
છે કીતિભાઈ ફૂલચંદ શાહ ધીરજબહેન વોરા
, હેમંતભાઈ આર. શાહ , અરુણુભાઈ પરીખ
પ૩ ,, જ્યોતિબહેન એચ. શાહ , કાંતિલાલ નારણદાસ શાહ ૫૪ , ધીરજલાલ છોટાલાલ દેશી » કુસુમબહેન એન. ભાઉ ૫૫ ,, નેમચંદ મેઘજી ગાલા ,
- દમયંતીબહેન એન. શાહ ૫૬ , જ્યોતિબહેન વી. શાહ ૩૩ , નાનાલાલભાઈ સંઘરાજકા
, કૃષ્ણાબહેન એન. પારેખ , મીરાંબહેન ભંડારી
, ચંદ્રકાન્ત ડી. ગાંધી , યશોમતીબહેન એચ. શાહ
, હિંમતભાઈ એસ. ગાંધી , રમાબહેન જે. વોરા
મહીપતરાય જાદવજી. શાહ , બચુભાઈ પી. દોશી
, શાંતિલાલ ટોકરશી ‘શાહ , રસિલાબહેન એમ. ઝવેરી
, અશોકભાઈ એસ. મહેતા , સરલાબહેન એસ. પરીખ
૬૩ , પૂર્ણિમાબહેન સેવંતીલાલ શેઠ , આશાબહેન એમ. મહેતા
, ભારતીબહેન દિલીપભાઈ શાહ , રેખાબહેન એસ. દોશી
૬૫ ,, સુશીલાબહેન એસ. કપાસી , શારદાબહેન ગાંધી
૬૬ , નીતિનાબહેન ઈન્દુભાઈ કપાસી
, પ્રમોદભાઈ પોપટલાલ શાહ ૪૩ ,, નટુભાઈ પટેલ
, મધુસૂદનભાઈ મેરજરિયા ૪૪, મહાસુખભાઈ કામદાર
છે પુપાબહેન એમ. મેરજરિયા ૪૫ પ્રા ગુલાબ દેઢીયા
, નરેન્દ્રભાઈ ભાઉ ૪૬ શ્રી સ્મિતાબહેન બી. શાહ
કલાવતીબહેન એસ. મહેતા ૪૭ , આશિતાબહેન કે. શાહ
, કુંદનલાલ રવિચંદ શાહ ૪૮ ,, પૂનમબહેન એ. શાહ
, નવીનભાઈ મહેતા
Page #170
--------------------------------------------------------------------------
________________
-
Post at G. P. O. Regd. No. MH 54 Licence No. 37 Licenced to Post Without Prepayment
‘પ્રબુદ્ધ જૈન - પ્રબુદ્ધ જીવનના
ભૂતપૂર્વ મંત્રીઓ
- સ્વ. શ્રી મણિલાલ મેહેકમચંદ શાહ (તંત્રી : તા. ૧-૫-૧૯૩૯ થી તા. ૧૫-૪-૧૯૫૧)
કરી
છે
સ્વ. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા (તંત્રી : તા. ૧-૫-૧૯૫૧ થી તા. ૧૬-૪-૧૯૭૧)
- * !'
:
'.
-
: -
સ્વ. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ (તંત્રીઃ તા. ૧-૫-૧૯૭૧ થી તા. ૧૬-૧૧-૧૯૮૨
Page #171
--------------------------------------------------------------------------
________________
‘વિષ: પ૧
:
અંક : ૩
*
તા. ૧૬-૬-૧૯૮૯.......Regd. No. MR. By/Sorth 54 * Licence No. 1 31
પ્રબુદ્ધ જીવન
વાર્ષિક લવાજમ રૂ. ૩૦/- ૪ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખત્ર * પરશમાં રૂ. ૩૦૦/
તંત્રી : રમણલાલ ચી. શાહ
ચીનમાં લેકશાહી માટે આંદોલન સામ્યવાદી ચીનમાં લાખો વિદ્યાથીઓએ લેકશાહીની નાખવામાં આવે છે. પરંતુ સામુદાયિક ધોરણે વિશાળ પાયા માગણી માટે અહિંસક આંદોલન કર્યું એ વિશ્વની એક ઉપર આવું આંદોલન જ્યારે થાય છે ત્યારે તેને રોકવાનું ઘણું મહત્ત્વની ઐતિહાસિક ઘટના બની રહેશે !
અઘરું બની જાય છે. એક બાજુ રાજ્યની લશ્કરી તાકાત સેવિયેત શિયા અને ચીન એ બે જગતના મોટામાં
અને બીજી બાજુ પ્રજાની સંઘશકિત એ બેને જ્યારે મેટા પ્રસ્થાપિત સામ્યવાદી રાષ્વમાં લેકશાહીના જે અંકુર
સામસામે મુકાબલે થાય છે ત્યારે પ્રજાની સંઘશકિત આમળ ફૂટયા છે તે વિશ્વના ભાવિ માટે નવી આશા જન્માવી જાય છે.
રાજ્યની લશ્કરી તાકતે નમતું આપવું પડે છે. જે
લશ્કર દુશ્મન દેશના લાખે ની નિદંય કાલ સામ્યવાદી ચીનમાં વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ આટલા
કરી શકે છે તે લશ્કર પિતાના લાખો દેશબાંધની મેટા પાયા ઉપર અહિંસક આંદોલન ઉપાડયું અને એ આંદ
તે રીતે નિર્દય કતલ કરી શકતું નથી. એટલા માટે જ લનને અપાપકે, કામદાર, ડોકટર ઈજનેરો અને બીજા
સંઘશકિત પાસે તે પરાજય પામે છે. અનેક લે તરફથી સહાનુભૂતિભર્યો સહકાર સાંપડે છે એ પણ એક મહત્વનું લક્ષણ છે.
કોઈપણું રાષ્ટ્રના પ્રજાવ્યાપી આંદોલનમાં યુવાને અને
તેમાં પણ વિદ્યાથીઓ સૌથી વધુ સક્રિય બની રહે છે. પ્રૌઢ રાજ્યસત્તા સામે અહિંસક પ્રતિકારને આદર્શ ગાંધીજીએ
કે વૃદ્ધો પાસે ઝઝુમવાની એટલી શારીરિક તાકાત હોતી નથી જે સિદ્ધ કરી બતાવ્યો એનું અનુસરણ આટલાં વર્ષે ચીનમાં
મનથી પણ તેઓ મંદ પડી ગયા હોય છે. વળી ઘરસંસાર થયું એ શુભ નિશાની છે. એ કેટલા દીર્ઘકાળ સુધી અહિંસક
માંડીને બેઠેલા બાળબચ્ચાંવાળા યુવાને આવી લડનેમાં ભાગ રહી શકે છે અને એનાં પરિણામે કેવાં આવે છે તે તે ઠીક
આપતાં પહેલાં પિતાની કુટુંબની સલામતીની કે આર્થિક જોગવાઈની ઠીક સમય પછી કેમ પરિપ્રેકમાં જોવા મળશે !
ચિંતામાં પડે છે. નેનાં વળગણે તેને કેટલાંક અંતિમ કોટિનાં - દુર્દશામાં જીવંતી ગરીબ પ્રજામાં સામ્યવાદ ઝડપથી પ્રસરે છે.
પગલાં ભરતાં અટકાવે છે. એક દરે તેમનું માનસ પણ સુરક્ષાવાદી ગરીબ પ્રજા સામ્યવાદનો તરત જ સ્વીકાર કરી લે છે. કારણ
બની ગયું હોય છે પરંતુ યુવાન અપરિણીત વિદ્યાર્થીઓ કે સામ્યવાદથી પ્રજાની આર્થિક અસમાનતા દુર થાય છે. લોકોને
શારીરિક તાકાતવાળા હોય છે. રવાપણની ભાવનાવાળા રોટી, કપડાં અને મકાન લગભગ સમાન ધોરણે મળવા
હોય છે, સ્વને સેવનારા હોય છે, ઉજજવળ ભાવિ લાગે છે આથી લેકની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય માટે મથવાવાળા હોય છે, કશુંક કરી બતાવવાની છે અને ગરીબ લોક સુખ શાંતિથી રહેવા લાગે છે. તમન્નાવાળા હોય છે. અન્યાયને તેઓ સાંખી શકતા પરંતુ લોકોની પ્રાથમિક જરૂરિયાત જેમ સંતોષાતી નથી. ગમે તેવાં ક ભોગવવા તેઓ તત્પર હોય છે. જાય છે તેમ તેમ તેમની બૌદ્ધિક જરૂરિયાત ઊભી થાય છે. તેઓ બંધુત્વની ભાવનાવાળા હોય છે અને અપરિણીત સામ્યવાદને થિર કર હોય તે વાણી સ્વાતંત્રય ઉપર કાપ હોવાથી કૌટુંબિક વળગણેમાંથી એકંદરે મુકત હોય છે. આવા મૂવાની જરૂર પડે છે. પરંતુ લેટ ખાઈ પીને મુંગા દેરની વિદ્યાર્થીઓને વિશાળ સમુદાય જયારે આંદોલનને માર્ગે ચડે -જેમ ઝાઝો વખત રહી શકતા નથી. નવી પેઢી આવે છે, છે ત્યારે દેખાદેખીથી પણ તેને શૂર ચડે છે. ત્યારે તેને જીવનની પ્રાથમિક જરૂરિયાતે એને જન્મથી જ મળેલી હોય છે. પિતાના પ્રાણની પણ પરવા હતી કે રહેતી નથી. એટલે જ એ માટે એને ઝઝુમવાનું હોતું નથી. એટલે એને હવે પિતાના વિદ્યાથીઓનાં આંદોલન દુનિયાભરમાં એકંદરે સફળ નીવડે સ્વતંત્ર વિચારોની રવતંત્ર અભિવ્યક્તિની જરૂર જણાવ્યું છે. છે. એટલા માટે જ દુનિયાના કેટલાય આંદોલનકારી રાજદ્વારી ઉન્નતિ માટે વૈયકિતક પુરુષાર્થની ભાવના જાગે છે. તે વખતે નેતાઓ પિતાના આંદોલનને માટે વિદ્યાથી'એને સાથ. -એને શારીરિક ગુલામી કરતાં પણ માનસિક 'ગુલામી વધુ લેવા ઈચ્છતા હોય છે. ભારતને આઝાદી માટેનાં અદઅકળાવનારી કે ગુ ગળાવનારી લાગે છે.
લનમાં શાળા કે કેલેજને અભ્યાસ છોડી નીકળી પડેલા સામ્યવાદી દેશમાં પિતાના વિચારોની સ્વતંત્ર અભિવ્યકિત
યુવાન વિદ્યાથીઓને ફાળે ઘણો મોટો છે. કે માટે છૂટાછવાયા પ્રયત્નો ક્યારે થાય છે ત્યારે તેને કચડી * ચીનના વિદ્યાર્થીઓનું આ આંદોલન અભૂતપૂર્વ છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન :
તા. ૧-૬-૮૯ ત, ૧૬-૬૮૯
ચીનમાં ચાંગકાઈશેકને દુર કરી માએસે તુંગે સામ્યવાદની સ્થાપના કરી એ પછી પ્રજાએ આટલા મોટા પાયા ઉપર સરકાર સામે પિતાને અવાજ ઉઠાવ્યો હોય એવી ઘટના પહેલીવાર બની છે.
વિઘાથી"એનું આ આંદેલન સારી રીતે અહિંસક રહ્યું એ એની એક મેટામાં મોટી સિદ્ધિ ગણાય. વિદ્યાથીઓનો સમુદાય અહિંસક આંદોલન માટે ભેગા થાય તે પણ સરકારી અધિકારીઓ ઉપર, પોલીસે ઉપર અને તેમનાં વાહને ઉપર, કે સરકારી બસ વગેરે અન્ય વાહને કે મકાનો ઉપર . છંછેડાઈને પથરાબાજી કર્યા વગર રહી ન શકે. પરંતુ અહીં દસ લાખથી વધુ વિદ્યાર્થીઓ એકત્ર થયેલા હોવા છતાં આંદેલને હિંસક વળાંક લીધે નથી એ ઘટના વિદ્યાથીઓ માટે ગૌરવરૂપ ગણાય અહિંસક લડતની અસર થયા વગર રહેતી નથી એ ભારતે સિદ્ધ કરી બતાવેલું છે. ચીની વિદ્યાથીઓએ એનું સચેટ અનુસરણ અોટલી મેટી સંખ્યામાં કર્યું છે એ ચીનની આ સૈકાની બીજી ઐતિહાસિક ઘટના ગણાય,
બીજિંગમાં ટાઈનામેન સ્કવેરમાં ભૂખહળતાલ એટલે કે ઉપવાસ પર ઉતરેલા વિદ્યાથીઓની સંખ્યા ત્રણ હજારથી પણ વધુ હતી. એમાં વિદ્યાથીએ હતા અને વિદ્યાર્થિનીઓ પણ હતી. કેટલાક વિદ્યાથીઓએ ખેરાક ન લેવાની સાથે સાથે પાણી પણ ન લેવાને સંકલ્પ કર્યો હતે એવા કેટલાક વિદ્યાથીઓ અને વિદ્યાર્થિનીઓની હાલત એથી બે-ત્રણ દિવસમાં જ ગંભીર થઈ ગઈ. તેઓને હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી. બીજી બાજુ ભૂખહડતાલ ઉપર ઉતરવાની પ્રક્રિયા જ એવી છે કે માણસને તરત જ તેમના પ્રત્યે સહાનુભૂતિ થાય, કઠિન મનના માણસનું હૃદય પણું આવે વખતે દ્રવી જાય છે. ઉપવાસ પર ઊતરેલા વિદ્યાથીઓની ગંભીર દશા જોઈ કેટલાય ડેકટરને એમ લાગ્યું કે વિદ્યાર્થીઓને સારવાર માટે પિતાની પાસે લઈ આવવામાં આવે તેના કરતાં પોતે જ સ્વેચ્છાએ વિદ્યાર્થી પાસે પહોંચી જવું જોઈએ. અને એટલા માટે ડોકટરોની ટુકડીઓ પિતાના સ્ટાફ સાથે ટાઇનનમેન સ્કેવરમાં આવી પહોંચી. કેટલાય કામદારએ અવીને ડોકટરને સહાય કરવા માટે લાકડાની કેબિને સ્વેચ્છાએ તૈયાર કરી આપી કે જેથી માંદા વિદ્યાર્થીઓને તેમાં રાખીને ડોકટરે બરાબર સારવાર કરી શકે. કેટલાયે લેકેએ ભૂખહડતાલ સિવાયના વિદ્યાર્થીઓ માટે ખાવા-પીવાને માટે રવેચ્છાએ બંદબત કર્યો હતો. એકંદરે પ્રજાની સહાનુભૂતિ વિદ્યાથીએ તરફ રહેલી છે.
બીજિંગના આ આંદોલનના પથ્થારૂપે શાંઘાઈ શહેરમાં પણ વિદ્યાથીઓએ શાંત આંદેલન કર્યું અને ત્યાર પછી ચીનના જુદા જુદા પ્રદેશમાં ત્રીસ કરતાં વધુ શહેરોમાં વિદ્યાથીએ આ રીતે ભૂખહડતાલ ઉપર ઉતર્યા હતા. ચીનની સરકારે અન્ય પ્રદેશના સમાચારને બહુ પ્રસિદ્ધિ મળવા દીધી નથી. તે પણું એટલું તે નકકી છે કે બીજિંગનાં બીજાં શહેરામાં સારો પ્રતિસાદ સાંપડયો છે. એ રવાભાવિક પણ છે. વિદ્યાથીમાનસ જ એવું છે કે અન્ય સાચાં સ્થ પ્રત્યે સહકાર અને સહાનુભૂતિ દર્શાવ્યા વગર રહી શકે નહિ. : ચીનની સરકારે લશ્કરી કાયદે-(માર્શલ લે) જાહેર કરવા
છતાં વિદ્યાથીએ ટાઈનામેન સ્કવેરમાંથી ખસ્યા નહિ એને. અર્થ એ થયો કે લશ્કરી કાયદાની અવગણના થઈ. કેઈપણુ સરકાર માટે આ અવગણનારૂપ ગણુય. અને સરકાર તે સહન કરી શકે નહિ, કારણ કે રાજ્યની પિલીસ દ્વારા કેટલુંક કાર્યમાં જ્યારે ન થઈ શકે ત્યારે તે લશ્કર પાસે કરાવવું પડે. પરંતુ લશ્કર પણ જે તે કાર્ય ન કરી શકે તે પછી કેની પાસે કરાવી શકાય ? એનો અર્થ એ થયો કે સરકારી તંત્ર નિષ્ક્રિય અને નિરર્થક બની ગયું છે અને સત્તાને. અમલ નિષ્ફળ નીવડ્યું છે.
લશ્કરનો હુકમ વિદ્યાથીઓ જે ન માને તે વિદ્યાર્થીએ ઉપર ગોળીઓ છોડીને પણ તેમને લશ્કરે હટાવવા જોઇએલકરને એટલે અધિકાર અપાય છે. પરંતુ લશ્કરી સે પતિ શાણપણુવાળા નીકળ્યા. તેમણે જોયું કે બે - ચાર બંદુકે
વાથી એકત્ર થયેલા લાખ વિદ્યાથીઓ ભાગવાના નથી પિતાના પ્રાણ જાય તે પણ તેઓ ત્યાંથી ખસવાના નથી. જે આવી પરિસ્થિતિ હોય તે શું લાખ વિદ્યાર્થીઓને એટલે કે પિતાના જ પ્રજાજનોને સંહાર કરી શકાય? સામાન્ય બુદ્ધિથી વિચારતાં, પણ લાગે કે પિતાના જ નિર્દોર વિધાથીઓને આ રીતે સંહાર કરી ન શકાય. માટે જ લશ્કરી સેનાપતિઓએ સરકારને લશ્કરી કાયદો અમલ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી એ બહુ જ સમજદારીભર્યું". દીર્ઘદ્રષ્ટિથયું અને કુનેહભર્યું પગલું ગણાય.
વળી લશ્કરના કેટલા બધા માણસોને વિદ્યાર્થીઓ પ્રત્યે સાચી સહાનુભૂતિ રહેલી છે ! એને લીધે જ જયારે લશ્કરી કેમાં સૈનિકાની હેરફેર થતી હોય અથવા ત્યાં રાખવામાં આગ્યા હોય ત્યારે ફરજ બજાવતા ભૂખ્યા -- તરસ્યા સૈનિકોને ખાવાનું આપવાનું અને પાણી પીવરાવવાનું કામ આ વિદ્યાથીઓ જ પ્રેમથી કરતા હતા. ટી.વી. ઉપર દર્શાવેલાં દ્રશ્ય જોતાં ચીનના વિદ્યાર્થીઓ પ્રત્યે ખરેખર માન થાય એવું છે. ફરજ બજાવીને કંટાળેલા સૈનિકના સમુદાયને એકત્ર કરીને વિદ્યાથીઓ તેમની સમક્ષ લેકનૃત્ય અને સંગીતના કાર્યક્રમો રજુ કરતા હતા. યુવાન સૈનિકે અને વિદ્યાથીઓ વચ્ચે જો આવી પ્રેમભરી સહકારની પરિસ્થિતિ હોય તે એ સૈનિકે વિદ્યાથીઓ ઉપર બંદુકની ગેoળી કેવી રીતે ચલાવી શકે ?
ચીનમાં વિદ્યાર્થીઓનું આંદોલન સેવિયેત પ્રમુખ ગેબચેની મુલાકાત વખતે જ થયું તેથી ચીનના સત્તા વાળાઓ ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા. ગેબચેવની ચાર દિવસની મુલાકાત ચીની સત્તાવાળાઓએ જેમતેમ કરીને પતાવી. ગેચવના એક પ્રતિનિધિએ કહ્યું હતું કે અમારી ચીનની મુલાકાત એકંદરે સારી રહી, પરંતુ કયારે, ક્યાં, કેની સાથે કયા વિષયની અમારે ચર્ચા વિચારણા કરવાની છે એ વિશે અમને છેલ્લી ઘડી સુધી કશી જ ખબર પડતી નહોતી, કારણ કે નિયત કરેલા બધા જ કાર્યક્રમ બદલાઈ ગયા હતા’ ગર્ભાવ એટલા ઉદાર હતા કે ચીનમાં મુલાકાતને પૂરો સમય રોકાયા. એમની જગ્યાએ બીજી કોઈ વ્યકિત હેત તે આવી અવ્યવસ્થિત મુલાકાત રદ કરીને પાછા, ચાલ્યા ગયા હોત. પરંતુ ગેબચેવ શાંતિ, સમજદારી અને સુલેડના માણસ છે. તેઓ ચીન સાથે શુભ હેતુથી વાટાઘાટે જ
જ (પૃષ્ઠ નં. ૧૦ ઉપર)
છે, કે
,
Page #173
--------------------------------------------------------------------------
________________
2
તા. ૧-૬-૮૭ તા ૧૬-૬૮૯
પ્રબુદ્ધ જીવન :
પ્રત્યુત્તર પાંચ વર્ષ બાદ....
- રણજિત પટેલ (અનામી) પત્રને પ્રત્યુત્તર પાઠવવામાં રવ. ઉમાશંકરભાઈ મંદ હતા કોઇની હશે-એમ કહીને કેાની છે તે જણાવવા લખેલું. એમ એમના અનેક મિત્ર અને પ્રશંસકાની મીઠી ફરિયાદ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય પ્રકાશિત જૂની -હતી, પણ મારી પાસે એમને એક એવો પત્ર છે કે જે વાચનમાળાને કવિતાસંગ્રહ ભાગ બીજો ની ૧૯૭૭ની એમને અસાધારણ વિલંબને પણ ધન્યતા આપે !
આવૃત્તિ થીમાં પૃષ્ઠ ૨૩-૨૪ ઉપર તે કૃતિ પુનર્મુદ્રિતરૂપે એપ્રિલ, ૧૯૮૨ના ત્રીજા અઠવાડિયામાં આકાશવાણી
મળે છે અને નીચે ‘મ. બ હોરા” એવું લેખનું નામ અમદાવાદ-વડોદરાના સંગીત વિભાગના વડાએ મને પૂછ્યું :
આપેલું છે (જે વાચનમાળામાં જ હશે અને અહીં “અનામીજી ! કહી શકશે કે સતનું ચિત ચિંતન-રે કરવું, ઉતાયુ છે એમ માનવું વધારે પડતું નથી, તે જ -સતવાયક નિશ્ચય ઊચરવું-એ કયા કવિની કવિતા છે ?” -
ચેપમાં પૃષ્ઠ ૪૮-૪૯ ઉપર ગુજરાતી વાચનમાળાની છઠ્ઠી
પડીની કવિતાઓ શરૂ થાય છે તેમાં પહેલી કવિતાને તાત્કાલિક તે હું કવિનું ચોકકસ નામ દર્શાવી શકયો નહિ
અંતે પૃષ્ઠ ૪૯ ઉપર કવિનું નામ ('દીસત જંગલ મંગલકારી પણ એની રચનારીતિ જોતાં કવિ દલપતરામ ડાહ્યાભાઈ
રે” એના કવિનું નામ) “મધુવછરામ’ છાપ્યું છે, તે બંને (ક દ ડા.)ની હશે એમ અનુમાન કર્યું અને થોડાક દિવસોમાં
એક હોવા જોઇએ. વળી 'નિદ્રા મહીં નહીં હતું તન ભાન •અમારી હેડીના સજજનેને પૂછીને જણાવીશ એમ કહ્યું.
જ્યારે આપણે ભણેલા તે કવિતાની નીચે પણ “મ. બ. હોરા'નું ઘરે આવીને ત્રણચાર કવિમિત્ર ને લખ્યું જેમાં ઉમા- નામ આપેલું છે. (પૃષ્ઠ-૩૫) ત્રણેમાં કાવ્યરપદ છે, નર્મદશાળાના શંકરભાઈ પણ એક હતા. દિવસે સુધી કેઇને પણ જવાબ કવિ છે. “અર્વાચીન કવિતા” પૃષ્ઠ-૧૧૫/૧૧૮ જોશે. મધુ. આબે નહિ ને એ વાત તે ભુલાઈ ગઈ... પણ મારા સુખદં વચ્છરામ બલવચ્છરામ વેરા (૧૮૬૭) , આશ્ચર્ય વચ્ચે બરાબર પાંચ વર્ષે તા. ૨૨-૦૪-૮૭ને લખેલે.
જવાબમાં મેડું થયું છે. નભાવી લેશે. તબિયત સારી ‘ઉમાશંકરભાઇને આ અંગેનો પત્ર મળે જે નીચે પ્રમાણે છે : રાખો છો ને ? સ-પરિવાર સર્વ રીતે આન દમાં હશે. પ્રિય ભાઈશ્રી અનામી.
કયારેક કવિતા-રચના કરતા રહેતા હશે. સૌની કુશળતા તમારું તા. ૨૪-૪-૮૨ નું પિકાડ' અહીં સચવાયેલું
ચાહું છું છે. તમે સતનું ચિત ચિંતન રે કરવું, સતવાયક નિશ્ચય
અમદાવાદ
ઉમાશંકર જોશીનાં * ઊચરવું” આ કવિતા ક. દ ડાં ની તે નથી. દલપતશાળાના ૨૨-૪–૧૯૮૭
સપ્રેમ વદે માતરમ
સાહિત્યક્લા અને વાસ્તવિકતા
૯ હસમુખ ટાશી થોડા સમય પહેલાં “પ્રબુદ્ધ જીવન નાં પૃષ્ઠો ઉપર મેં પણ યાદ કરે છે ખરા ! થેડા વખત પહેલાં પ્રસિદ્ધ સાહિત્યકલાની વાસ્તવિક્તાની સાપેક્ષતા સંબંધે લખ્યું હતું. થયેલા એક નવીન વાર્તાકારને વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં કેટલાક મિત્રએ રૂબરૂમાં તે એકાદ મિત્રે પત્ર લખીને આ Fictional Truth જેવા શબ્દો વાંચીને ઘણું આશ્ચર્ય થયું વિશે મને પ્રશ્ન પૂછયા હતા. અને એ રીતે કેટલીક ચર્ચા હતું. ઉંમત સંગ્રહની વાર્તાએાને fictional Truth તરીકે થઇ હતી. સાહિત્યની ચર્ચાઓ અનન્ત હોય છે અને તેમાં ઓળખાવી Truth શબ્દની જ વિડંબના કરવામાં આવી હોય કંઇ અંતિમ નથી હોતું. કેટલાક સમયથી એમ પણ લાગવા તેમ લાગેલું. પરીકથાઓને ક્યા રૂપકકથાઓને મળતી વાર્તાઓ-- માંડ્યું છે કે આ કેવળ બુદ્ધિને વિલાસ છે અને ગરીબ દેશ
વધારે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે શામળ ભટ્ટ કે “પંચતંત્રને કે ગરીબ પ્રજાને થપ્પડ મારવા સમાન છે. પણ મનુષ્ય મળતી વાર્તાઓને Fictional Truth કે Artistic Artમાં હમેશાં હિંસા કરીને જીવતે આવ્યું છે. અહિંસક સમાજ ને ખપાવીને ગુજર વિદ્વાને અટકયા હતા તે વધારે સારું હતું. અહિ સક જીવનનું તેનું સ્વપ્ન કયારે મૂત' થશે એ કઈ કહી પણ એ સાથે વાસ્તવન્નક્ષી કે પારદશી કલાની આજના શકે તેમ નથી. આજની વિશ્વપરિસ્થિતિના સંદર્ભમાં એ ફકત વિદ્વાનને સહજ એવી ઠંડી કે કુર' હાંસી જે રીતે ઉડાવાય રવપ્ન જ રહેશે તેમ અત્યારે તે લાગે છે.
છે તે ઉચિત નથી. મેડન આપ્યું કે “જીવનના વાસ્તવનું કલામાં વિશિષ્ટ “વાસ્તવલક્ષી કે પાદશી કલા એ એક પ્રકારની છેતરપિંડી છે? રૂપાન્તર’ના નામે છેલ્લા લગભગ ત્રણેક દાયકાથી વાસ્તવવાદી એવું ભડકતું વિધાન પણ હમણુ’ વાંચવા મળ્યું હતું. આવુ વિધાન ક્લાની જે વિડંબના થઈ રહી છે અને જે રીતે તેને ઉપેક્ષવામાં કરનાર વિદ્વાનને એટલું જ કહી શકાય કે વિશ્વનું નેવું ટકા આવે છે તે પરિસ્થિતિ ઉત્તમ સાહિત્ય માટે સુખ ઉપજાવે સાહિત્ય એ જ પ્રકારનું છે. એમ જોવા જઈએ તે સાહિત્યરચના તેવી નથી, “સાહિત્ય જીવનનું પ્રતિબિંબ છે એ વિધાનથી
માત્ર વ્યાપક છેતરપિંડી નથી તે બીજું શું છે? જીવનના આપણે ખૂબ દુર નીકળી ગયા છીએ' તેવા
પ્રતિબિંબથી દુર જવાનું અને પારદશી સાહિત્યને સાહિત્ય જ વિચારને પુરસ્કાર કર્યા પછી કે પ્રચાર કર્યા પછી ન ગણવાનું એકાંગી સંકુચિત વલણ એ તે કાળપ્રવાહનું કઈ યુવાન વિદ્વાન ગાંધીયુગની વાસ્તવભક્ષી સાહિત્ય કૃતિઓને માત્ર એક જ છે. એ મેલું ચાલ્યું જતાં સાહિત્યને
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન :
તા. ૧-૬-૮૯ તા. ૧૬-૬-૮૯
સમજવા અને સમજાવવા માટે પારદશી સાહિત્યકલા જ ઉચિત પરિપ્રેક્ષ્ય રહેશે.
જોવા જેવું તે એ છે કે આપણે ત્યાં વાસ્તવના કલામાં રૂપાન્તર વિશે એકજ વિદ્વાન તરફથી બે અન્તિમ કહી શકાય તેવી કે સામસામે મૂકી શકાય એવી વિરોધી વિચારધારા વાંચવા મળી છે. ટોયની મહાન લેખાયેલી વિશ્વવિખ્યાત નવલકથા ‘એન્ના કેરેનીનાને મેથ્ય આર્નોલ્ડ જેવા વિવેચકે Piece of Life-જીવનને એક ખંડ-કહી એ આર્નોલ્ડની વારતવલક્ષી કલાની ઊંડી સૂઝ અને પરખ દર્શાવે છે. પરંતુ આર્નોલ્ડના એ વિધાનની પશ્ચિમના જ . અન્ય વિદ્વાનને. આધાર લઇને તેની ટીકા કરવામાં આવી છે અને જીવન સમઝને નિરૂપવાની લ્હાયની અશકિતનું ‘એના કેરેનીના ઘોતક છે” એવું વિધાન કરવામાં આવ્યું છે. ત્યાં વારતવલક્ષી કલાના અનાદર સાથે જે નરી આંખે જોઇ શકાય એ વારતવિકતા નથી કે એવા નિરૂપણમાં કંઈ કલા નથી એ ધરાર આગ્રહ અભિભૂત લાગે છે; અને ' સ્પષ્ટ થાય છે કે કલા જીવનનું કેવળ અનુકરણ કરે કે વાસ્તવલક્ષી બને તે સામે આપણી “આધુનિક વિવેચનાને વાંધે છે. કલામાં વાસ્તવનું રૂપાન્તર જીવનના પ્રતિબિંબ રૂપે નહિ, પણ કઈ જુદી જ રીતે થવું જોઈએ એમ તેનું કહેવું છે. એ રૂપાન્તર પછી Fantasy કે Absurdity જેવું હોય તે પણ વાંધો નહિ ! આ માટે આધુનિક'ની વહારે તેમને મહાન આરાધ્ય દેવ એલેંગા વારંવાર આવ્યો છે.. Art has no right to escistif, content to reproduce reality. અને એથી વિરુદ્ધ “સરસ્વતીચન્દ્રમાં પૂરી વાસ્તવિક્તા કયાં છે ? એને આક્રોશ પણ થયેલો જ છે!
મુખ્ય મુદ્દો આ છે: કલાની વાસ્તવિકતા પોતે જ સાપેક્ષ વતું નથી ? એક વ્યકિતને જે વાસ્તવિક લાગે તે બીજી વ્યકિતને ન પણ લાગે એવું વ્યવહારમાં પણ બને જ :- છે. પ્રેમમાં નિષ્ફળતા મળતાં બધા જ યુવાનો દેવદાસની જેમ મદ્યપાન કરતા નથી કે ગણિકાઓને ત્યાં પડ્યા રહી પિતાની જિંદગી બરબાદ નથી કરતા. અથવા તે એને કેરેનીનાની જેમ બબ્બે પુરુષની જિંદગી બરબાદ કરીને પિતાના સ્વાર્થ માટે કે અનન્ત ઈષની આગમાંથી છૂટવા માટે કેટલી સ્ત્રીઓ આ મહત્યા કરતી હશે? મકાનમાલિકના ત્રાસથી વાજ આવી જઈ સંવેદનશીલ યુવાનોમાંથી કેટલા યુવાને રાકૅલનિકેચની જેમ ખૂન કરવા ધસી જતા હોય છે? અથવા તે સામાજિક આપત્તિઓમાં ઘેરાયેલા યુવક-યુવતીઓમાંથી કેટલા યુવક-યુવતીઓ આજની ગુજરાતી નવલકથાઓનાં પાત્ર જેવું જીવન જીવે છે? આર્થિક આપત્તિને નેકીથી ઊંચી ગણીને કેટલા યુવાને ચેક ઉપર બેટી સહી કરી જુવાન સ્ત્રીઓ જોડે અનૌતિક સંબધે રાખે છે ? આજની આપણી કહેવાતી અતિવાસ્તવ લક્ષી વાર્તાઓમાં કવિતાઓમાં પ્રતિબિસ્મિત થતું જીવન એ ગુજર સ્ત્રી-પુરુષોનું જીવન લાગતું નથી, ખુદ વાર્તાકારનું જીવન પણ તેમની વાર્તાઓમાં નિરૂપિત જીવનથી અવળી દિશામાં વહેતું હોય છે ! તેઓ પણ આનન્દ છે, મેળાઓ ભરે છે, પરિષદ કે સંમેલનમાં સેલ્લાસ ભાગ લે છે. પદ કે હોદ્દાઓ માટે સ્પર્ધાઓ કરે છે (કે મરે છે), ખાય છે, પીએ છે ને મોજ માણે છે.
એટલે વિશ્વસાહિત્યમાં ભાગ્યે જ એવી કઇ રચના હશે જેની વાસ્તવિકતા પડકારી શકાય નહિ. રમણલાલ દેસાઇની
ભાવનાશીલતા “અસંભવિતતા'ના દેષથી ઘણાને અવૃત્ત લાગે. છે તેમ તૈયેવકીની વાસ્તવિક્તા' પણ કેટલાંયને અસંભવિત લાગવાનું અશકય નથી. ધૂમકેતુની ‘આદર્શપ્રિયતા” કેટલાય વિદ્વાનને અપગે કરે છે તેમ આજની કહેવાતી અતિવાસ્તવિકતા -Surreality અપાં પણ નીવડે છે... અને તે જ તે કલામાત્રની મર્યાદા છે, કલાની વાસ્તવિકતાની સાપેક્ષતા છે.
કલા જીવે છે કે રૂપાન્તરના ગણિતથી નહિ, કઈ સિદ્ધાંતથી દોરવાઇને નહિ, પણ કોઈ અદ્રષ્ટ લક્ષણથી – જે પ્રતિભાને નામે ઓળખાય છે. હેમ્લેટ’માં કે 'શાકુન્તલ'માં. ભરચક Melo-Dramatic સામગ્રી હોવા છતાં તે કલાત્મક લાગે છે; તે આજની રૂપાન્તરની પ્રક્રિયાવાળી કે સામા છેડાની કઈ અતિવારતવલક્ષી સાહિત્યકૃતિ કલાત્મક ન હોય એ ય પૂરી વાસ્તવિકતા છે !
નિશેએ કહ્યું છે કે 'કલા વારતવિકતાને સાંખી શકતી નથી.” તે શબ્દનું અર્થઘટન પણ જુદી રીતે આપણે ત્યાં થયું લાગે છે. વાસ્તવિકતા એટલે રેજીદા જીવનની એકધારી યન્ત્રવત વાસ્તવિકતા. સાહિત્યકૃતિમાં જીવનની આવી, નીરસ વારતવિકતાનું નિગરણ કરવાનું હોય છે એમ નિશૈને અભિપ્રેત હોય એ શકય છે. માની લઈએ કે કલામાં વાસ્ત--- વિકતાના રૂપાન્તરનું આધુનિક અર્થધટને સાચું છે, તે પણ આજથી વર્ષો પહેલાં નિશે જે કહી ગયું હોય તેને પકડી રાખવાનું ધરાર ૨૮ વલણ આજની કે હવે ગઇ કાલની અસ્તિત્વવાદી ફિલસૂફીથી ચેપાયેલા ગુજર વિધાને શા માટે અપનાવી રહ્યા છે એ પણ એક મહત્ત્વને પ્રશ્ન છે. નિજો કે સાત્રને વિભૂતિઓ ગણીને તેમની માળા, ફેરવ્યા કરવાનું કેટલે અંશે ઉચિત ગણાય ? નિશે ગમે તેવા વિરાટ હશે પણ એથી કરીને તેમની વિચારણામાં કોઇ ક્ષતિ કે અસંગતિ ન હોય એમ તે ન જ માની લેવાય. એટલે નિઃશેને તેમને સ્થાને દ્રઢ પ્રતિષ્ઠિત કરીને આજની જીવન-. રીતિને અનુરૂપ દ્રષ્ટિની રવતંત્ર વિચારકે પાસે અપેક્ષા. કેમ ન રહે ?
આપણે ત્યાં સિદ્ધાંત પહેલાં સ્થપાયા છે અને પછી એ સિદ્ધાંતોની ગુલામી કરતી ગેડીક સારી ને વધારે નિમય, સાહિત્યકૃતિઓનું સર્જન થયું છે. છેલ્લા ત્રણ દાયકાઓએ આ. વિધાનને વધારે સમર્થન આપી જાણ્યું છે. વાસ્તવમાં સાચી પ્રતિભા સિદ્ધાંતને ઉથાપીને કે ઉથલાવીને જ ઉત્તમ સાહિત્યકૃતિઓનું નિર્માણ કરે છે.
'બુદ્ધિપ્રધાન અર્થ ધન કવિતા એ જ સાચી કવિતાનું ગાણું ગાઇને અને પછી અનુયાયીઓ પાસે ગવડાવીને બલવન્તરાય ઠાકોર અને તેમના શિષ્ય એક જમાનામાં અંતિમે બેસી ગયા હતા, આજે તેમનું અંતિમ છિન્નભિન્ન થઈ ગયું છે. આજે “જીવનની વાસ્તવિક્તાનું કલામાં થતાં રૂપાન્તરની પ્રક્રિયા ગમે તેટલી આધુનિક’ લાગે પણ તેમાં ઠાકરની કાવ્ય વિભાવના જેવું જ એકાંગી સત્ય છે. અને આધુનિક કવિતાયે જેમ ઠાકરશાહીને કબ્રસ્તાન ભેગી કરી દીધી તેમ આજની સાહિત્યવિચારણને પણ હવે પછીના થોડા જ સમયમાં દિવંગત બનવું પડે તે અસંભવિત નથી. કેમકે, કયામતને દિવસ તે સૌ માટે નિર્ધાર થઈ ચૂકી હોય છે. કેઈ વહેલું જય છે તે કઈ
ડું. પ્રશ્ન માત્ર સમયનો જ હોય છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬–૮૯ તા. ૧૬-૬-૨૮૯
પ્રશુદ્ધ જીવન :
સમરથ કો નહિ ાષ ગુસાંઇ
સત્સંગી ’
સમ' માણસનું આચરણ અયાગ્ય હોય તે પણ તેને દ્વેષ લાગતા નથી એવા અથ' સંત કવિ તુલસીદાસની આ પંકિતના સામાન્ય રીતે ધટાવાય છે. પરિણામે, સરમુખત્યાર કાઇને નર્યા અન્યાય કરે, તે તેના પર કોઇ દોષારોપણ કરતું નથી. ઘડીભર કાષ્ઠ અન્યાય અંગે ટીકા કરે, તો સમર્થકા નહિ દેખ ગુસાંઈ’ એવા જવાબ આપી દેવાતા હોય છે. તેવી જ રીતે કેટલાક વિદ્વાન લેાકા નીતિ સાપેક્ષ છે એવી દલીલથી અનીતિને નીતિ ઠરાવવાના પ્રયાસ કરતા હોય છે. વાસ્તવમાં તે ધમશાઓએ જૈને નીતિ કહી છે તે નીતિ છે. એ સિવાય અનીતિને નીતિ હરાવવી એ કેવળ બૌદ્ધિક કસરત જ ગણાય. સનાતન મૂલ્યને દેશકાળનાં બંધન હાતાં નથી. તુલસીદાસની ‘સમર્થ કા નહિ દોષ ગુસાં' પંકિતના અથ' મનફાવતી રીતે થયેા છે.
તા. ૧–૧–’૮૯ના પ્રબુદ્ધ જીવનમાં માનનીય વિદ્વાન લેખક શ્રી તનસુખ ભટ્ટને ‘ઉપદેશાતે આખરીનનામુ’ લેખ હળવી શૈલીસભર ખૂબ જ મનાર જક છે; તેમજ ધ્યાન ખેંચે તેવાં સત્યા પણ તેમણે સુ ંદર રીતે રજૂ કર્યા છે. પરંતુ ‘સમરથ । નહિં દાસ ગુસાંધા અથ' તે તેમણે પણ ચીલાચાલુ રીતે લીધા છે. અહીં માનનીય વિદ્વાન લેખકની દ્વેષભાવથી ટીકા કરવાÖા લેશમાત્ર આશય નથી, તેમને લેખ વાંચવાથી આનંદ થયા તેને સ્વીકાર છે; અલકે તેમણે લેખના એક વિષય મને સૂઝાડયો તે બદલ તેમના આભાર માની જ લક હ્યુ . તો સમથ શબ્દના સીધાસા અથશકિતશાળી થાય છે. માસ તન, મન કે ધનથી શક્તિશાળી હોય. આ સામર્થ્ય ક શક્તિને સદુપયોગ પશુ થાય અને દુરુપયોગ પણુ પણ થાય. સમથને જો કાઇ દ્વેષ ન લાગે એ સનાતન સત્ય બની જાય તે તા દુનિયામાં નરી અરાજકતા વ્યાપી જાય અને અળિયાના ખે ભાગતી સ્થિતિ સવંત્ર વ્યાપે. માનનીય લેખકનું કહેવુ પણુ એમ જ છે કે લાખા વર્ષાથી આમ જ ચાલતું આવ્યું છે. સમ માણસોએ પેાતાનું ધાર્યુ કયુ છે અથવા તેવા પ્રયાસ કરતા રહ્યાં છે એ તેમનું કહેવુ સત્ય છે. પરંતુ તુલસીદાસની પતિમાં ‘સમર્થ' શબ્દતા આવા અર્થ નથી અને તેથી એ પતિને અથ ચીલાચાલુ અધથી ભિન્ન છે. એવુ મારુ નમ્ર મતવ્ય છે.
તુલસીદાસ કવિ અવશ્ય હતા, પર ંતુ તેથી વિશેષ રામભકત હતા. એટલે તુલસીદાસ રાવણને સમથ' ન કહે પણ રામને સમથ' કહે એ સ્પષ્ટ છે. રૂડા હા રાવણુ શાસ્ત્રવેત્તા, નવે ગ્રહા નિકટમાં રહેતા' એ પતિએ રાવણની દુન્યવી સમ′′તા જરૂર બતાવે છે. આમ છતાં રામની આગળ રાવણ તદ્ન વામણા લાગે છે. રામની સમતા એટલે માત્ર ધનુર્ધારી રામ તરીકેની સમતા કે રાજા દશરથના પુત્ર તરીકેની સમતા એવા મર્યાદિત અથ' તેમની સમથ'તાને નથી. પરંતુ જેને કાઇ તૃષ્ણ નથી, મનેામના નથી, જેના મન અને શરીર વશ છે, રાજ્ય મળેા કે વનવાસ મળે એ જેને મન સરખું છે, સામાન્યા માણસ છે કે રાજા હો કે પશુ હો
એ સૌ પ્રત્યે જેને સમદ્રષ્ટિ છે, એકપત્નીવ્રત એટલે બ્રહ્મચય' એવી જેની રહેણી છે, જીવમાત્ર પ્રત્યે જેને પ્રેમ છે અને લોકકલ્યાણ માટે ફળની આશાહિત સતત પ્રવૃત્ત રહેવું એવે જેને કમયોગ છે એવા રામ હાવાથી તેઓ સમથ' છે. આવા રામ જે Divine Consciousness દિવ્ય ચેતના, સમગ્ર વિશ્વની જે પરમ સત્તા કહેવાય છે તેના માત્ર નિમિત્ત છે આવા રામ અસુરોને સહાર કરે, તે તેમને દોષ લાગતે નથી, કારણે કાઈ તૃષ્ણા, વાસના કે આશા નથી; તેમને પોતાને કંઇ જોતું નથી, પર ંતુ દિવ્ય ચેતનાનાં નિમિત્ત તરીકે જનકલ્યાણ માટે ક યાગી તરીકે તેમ કરવુ પડે છે. રામને માટે પ્રતિ વામોની જ વાત હતી પરંતુ સમય અને ક્ષત્રિયધમ'નાં અનુસધાનમાં દિવ્ય ચેતનાના નિમિત્ત તરીકે નિઃસ્વાધ અને નિર્વાસનિક રીતે પેાતાના ધ લેકકાણ ખાતર બજાવવા માટે તેમને હિંસા આચરવી પડી. તેથી રામ જેવા સમથ'ને દ્વેષ નહિ ગુસાંઇ એવા તુલસીદાસની પ ંકિતને અય છે.
પ્રાચીન કે અર્વાચીન ઔતિહાસિક લડાઇએ યુદ્ધો, બળવા કે ક્રાંતિએમાં હિંસાને ગુના ગણાતા નથી એ સાચું. આનુ કારણ એ છે કે દુન્યવી દ્રષ્ટિએ રાજસત્તા પ્રમાણે કાનૂન વગેરેની વાત તેમાં રહેલી છે. આવા કિસ્સાઐમાં અદાલત અને કાયદા સાપેક્ષ પદ્મો બની જાય છે; પરંતુ આના અ એમ નથી કે જીતેલાએ કાઈ ચોકકસ સજોગો પૂરતા સમ છે માટે તેમને દૂધ ન લાગે. જેટલા પ્રમાણમાં વાસના, સ્વાથ' અને મનેકામના તેટલા પ્રમાણમાં આવા બનાવામાં ભાગ લેનારા દાષિત જ કરે છે અને તેનેા ન્યાય દિવ્ય ચેતના, પરમ સત્તાના દરબારમાં થતા જ રહેતા હેય છે. જેને આપણને ખ્યાલ આવી શકતે નથી; પરંતુ તે પ્રક્રિયા એવિરત ચાલતી જ રહે છે. આ માટે કાર્ય દૈવી વાણી સંભળાય એવું જરૂરી નથી, પર ંતુ ઇતિહાસ અને વત'માન પ્રવાહેાના ઊંડા અભ્યાસથી સમજી શકાશે. કે રવા, વાસનાથી પ્રેરાઇને બનતા બનાવાની ફલશ્રુતે શી હોય છે.
ભારતમાં આવીને આžએ કૌલ, કિરાત, દસ્યુ, દ્રાવિડેડ, નાગજાતિ વગેરેને પરેશાન કરીને દબાવી દીધા એ અ ંગેની અને પક્ષની પ્રમાણભૂત વિગતે સપૂર્ણ પણે તેા પ્રાપ્ય નથી; આમ છતાં આર્યાંનાં વાસના, સ્વાર્થ' વગેરે જેટલા પ્રમાણમાં પ્રેરકબળ હશે તેટલા પ્રમાણમાં તેએ દ્રાર્પિત જ ગણાય અને તેની શિક્ષા તેમને મળતી જ રહી હશે. બલ્કે આજે પણ તેમની અનુગામી પેઢીએ તે શિક્ષા ભગવતી હોય છે અને તે દિવ્ય ચેતનાને અવિરત ક્રમ છે. આર્યાં તે સમય પૂરત બળ અને બુદ્ધિથી સમથ' હાય, પણ રામ જેવા સમથ ન જ ગણાય તેથી આયૅને દોષ ન લાગે એમ ફલિત થતું જ નથી. દુન્યવી દ્રષ્ટિએ જે સમથ' ગણાય તેએ મર્યાદિત અથ'માં સમથ' છે અને તેમને દાષ ન લાગે એ પણ દુન્યવી સ ંજોગોના અનુસધાનમાં મર્યાદિત અથ'માં છે.
તુલસીદાસની આ પૉંકિતના અથ' સમજવા માટે શ્રીમદ્ ભગવતગીતાનાં મ’તવ્યા જોએ. ૪થા અધ્યાયના ૨૧મા
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્લેક આ પ્રમાણે છે:
निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः ।
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्मिषम् ॥
પ્રબુદ્ધ જીવન :
અર્થાત્ જે આશારહિત છે, મન અને શરીરને વશ રાખનારા છે, જેણે સવ' પરિગ્રહા છેાડી દીધા છે, તે શરીરમાત્રથી કર્મો કરે છતાં પાપથી લાપાતા નથી.
ર્ડા. રાધાકૃષ્ણન આ શ્ર્લાકનાં મિતક્ષરી ભાષમાં કહે છે કે જ્યારે માણસમાં વાસનાએ અને પેાતાની પૃચ્છા નિમૂળ બની જાય છે ત્યારે તે દૈવી તત્ત્વની ઇચ્છાને પ્રતિબિંબિત કરનાર દપ`ણ તે છે. માનુષી આત્મા દેવી સત્તાનું કેવળ માધ્યમ બની જાય છે.
ગીતાના ૧૮મા અધ્યાયના ૧૭મે ફ્લેક જોઇએ.
यस्य नाटंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते । हत्वापि स इल्लोकान्न इन्ति न निवध्यते ॥
અર્થાત્ કર્મામાં જેને હું કર્તા છું એવા અહંકારને ભાવ નથી અને (ફળની લાલસાથી) જેની બુદ્ધિ નથી, તે આ બધા લેાકાને મારી નાખે તે પણ ખરી રીતે મારતે કે બંધનમાં પડતા નથી.
ડૉ. રાધાકૃષ્ણન અહીં ચેતવણી આપે છે કે ગીતાનાં આ મંતવ્યથી આપણને ગુના કરવાને પરવાને મળતા નથી. ખરી રીતે જોતાં, જેનામાં હું પણુ' નથી અને જેને ફળની લાલસા નથી એવા ટાચતા ભકત કદી અયોગ્ય કાય કરે જ નહિ. પરંતુ ઘડીભર દુનિયા જેને અયોગ્ય કાય' ગણે તેવુ કાય' તેને કરવું જ પડે, તે તે સ્વાથી' હેતુ કે કામના માટે તે એ કરે જ નહિ; તેવુ કાય તે દિવ્ય ચેતનાના માધ્યમ તરીકે કેવળ ફરનાં નિમિત્ત તરીકે કરે છે. દિવ્ય ચેતના સાથે સતત સાયુજ્ય ધરાવનાર ઉચ્ચતમ ભકતે ને જ ગીતાના આ ખતે શ્લોકા લાગુ પડે છે અને આવા લેકા જ ખરા અથ'માં સમય છે. તેથી આવા સમથ લેાકાને જ મરથ ! નહિં દાખ ગુસાંઇ' પંકિત લાગુ પડે છે પરંતુ કેવળ પૈસાથી, સત્તાથી, પ્રતિષ્ઠાથી કે વિદ્યા -- જ્ઞાન – પાંડિત્યશ્રી સમથ' હોય તેમને, આ પતિ લાગુ પાડવામાં આવે તેવા આ પંકિતા અથ નથી.
ગીતામાં દર્શાવેલી સમથ'તા કેજી માણુસ પ્રાપ્ત કરી શકે નહિ એમ ઘડીભર કહેવામાં આવે. આને પ્રયુત્તર એ છે કે એવા સમથ' બનવુ' એ જરૂર દુષ્કરમાં દુષ્કર છે; બલ્કે હજારોમાં કાઈક જ તેવા પુરૂષાય' આદરે, પણ તે અશકય નથી અથવા ધ્રુવળ કલ્પના નથી. ગામડાના નિરક્ષર માનવીને એમ. એ. પી. એચ. ડી. સુધીના અભ્યાસની કલ્પના પણ શક્ય નથી; ત્યારે શિક્ષિત લેા માટે તે અભ્યાસ તદ્દન શક્ય છે. તેવી જ રીતે, માનવામાં ન આવે તેવી વૈજ્ઞાનિક શેષે આજે વાસ્તવિકતા ધરાવે છે અને આપણે તે શેાધાનુ ગૌરવ લએ છીએ. આત્મિક ક્ષેત્રમાં પણ અદ્ભુત શોધે. હાઈ શકે એમ માનવું એ તક'સ’ગત જ છે. આપણે અધ્યાત્મના રરતા પર ચાલવા લાગીએ તા આવા સમય માનવીની શક્યતાની પ્રતીતિ જરૂર થવા લાગે. પર ંતુ અધ્યાત્મનું ક્ષેત્ર સામાન્ય માણુસની સમજથી પર છે અને દુન્યવી ખોળતાથી અલિપ્ત પ્રકારનુ છે એવી પૂર્વ ગ્રહયુકત
તા. ૧-૬-‰૮૯ તા. ૧૬-૬૮૯
માન્યતાને લીધે સમય અવતારી મહાપુરુષોનાં ચિત્રા કાર્નિક છે એમ કહેવું ન્યાયપુરઃસર નથી, સારાંશા એ છે કે શ્રીરામ, શ્રીકૃષ્ણ ભગવાન મહાવીર, ગૌતમબુદ્ધ સહુજાન ંદ– સ્વામી વગેરે અવતારી મહાપુરુષા હતા અને ‘સમરથ કા નહિ દેષ ગુસાઈ' એ પંકિત તેમને અવશ્ય લાગુ પડે છે; એ જ આ પંકિતનું રહસ્ય છે.
‘જીવમાત્રના સ્વભાવ હિંસા છે' એવાં માનનીય વિધાન લેખકના વિધાનમાં અધ સત્ય છે. સત્ય એ છે કે મનુષ્યમાં તે અહિંસા અને હિંસા અને રહેલાં છે. માસ પ્રાણી જરૂર છે, પણ તે વિચારશીલ પ્રાણી છે એ અવશ્ય સ્વીકારવું જ પડે. માણુસનાં જીવનમાં દેવી અને આસુરી બને પ્રવાહા રહેલા છે. આમાંથી જે પ્રવાહને વિકાસ થાય તેવે માનવી હેય છે. આસુરી પ્રવાહ જ વિકસતા રહે, તા માણસ રાવણુ અને તેમાં આશ્રય' નથી. દૈવી પ્રવાહની જ કેળવણી થતી રહે, તે માસ રામ અને એ સીધી સાદી વાત છે. આજે વિશ્વમાં આસુરી પ્રવાહને વેગ સવિશેષ રહેલા છે તેથી જીવમાત્રના સ્વભાવ હિં'સા જોવા મળે છે, તે પણુ, સંપૂણપણે આસુરી પ્રવાહનું જ વચ'વ હોત, તેઃ માણુસ રસ્તા પર ચાલી શક્ત નહિ; અર્થાત્ જે વધારે બળવાન હત તે જ ચાલી શકત એવુ' ભયાનક ચિત્ર જગતનું હોત. આ ધરતી પર ભલે અલ્પતમ સુખશાંતિ જે છે, તે માસમાં રહેલી દેવી સંપત્તિ અર્થાત્ અહિંસા વગેરે સદ્ગુણ્ણાને લીધે છે એમ કહેવુ ત સગત છે. અલબત્ત માણસમાં રહેલા હિંસક સ્વભાવનું ઊંી કરણ કરવાનું ભગીરથ કાય' અવશ્ય પડેલુ છે.
ઉપદેશકાની પાતાની અને તેમના ભકતેાની સલામતી ખાતર ઉપદેશાએ ધર્મોપદેશ ખૂંધ કરવા એવું માનનીય વિદ્વાન લેખક મહાશયનું ઉપદેશકને આખરીનનામુ છે. તેમાં હાસ્યરસ જરૂર છે અને સાથે સાથે અવતારી પુરુષા, ધમ'ને અનુસરનારા અને ધર્માંપદેશા પ્રત્યે દુનિયા કુર બની છે એવું કડવુ સત્ય પણ ર્શાવ્યું છે. પરંતુ અહી પણ ગીતાનાં મંતવ્યથી સમાધાન મેળવવુ ઉચિત છે; ૧૭મા અધ્યાયના ૧૧મે બ્લેક આ પ્રમાણે છેઃ
अफलाकाडि क्षभिर्यज्ञो विधिद्रष्टो य इज्यते । यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः ॥
અર્થાત્ જે લેાકા ફળની આંકાક્ષા રાખતા નથી. પણ ‘મારે યજ્ઞકા જોઇએ' એમ મનથી પેાતાનુ કત વ્ય સમજીને જે મન કરે છે તે સાત્ત્વિક છે.
ડા. રાધાકૃષ્ણન ગીતાના મંતવ્યની સ્પષ્ટતા આ પ્રમાણે આપે છે. ‘ગીતાના યજ્ઞ વેદના વિધિયુકત યજ્ઞ જેા નથી. સેમાં જે તેની જીવન રહેલુ છે સેવા માટે માણસ પોતાનાં સંપત્તિ અને કાર્યાં આપણુ કરે તેવુ લિદાનભયુ" કાય' એટલે ગીતામાં દર્શાવેલા યજ્ઞ. આવી અલિદાનયુકત ભાવનાથી કાય કરતા લેાકાને ઘડીભર અન્યાયથી મૃત્યુને ભેટવુ પડે, તે તે મૃત્યુને પણ વરતે માંએ સ્વીકારશે, જેથી તેમનાં ખલિદાન દ્વારા દુનિયા વિકાસ પામે. સાવિત્રી યમને કહે છે કે સ'તે-સજના તેમનાં યાતના અને અલિદાન દ્વારા જગતને ટકાવી રાખે છે, જે લેાકા ફળની આકાંક્ષા રાખતા નથી તે જે સાધુ હાય તે કરે છે; પણ પરિણામે પ્રત્યે ઉદાસીન હોય છે. સોક્રેટિસ કે ગાંધી · પેતે સાબુ કરે છે
Page #177
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-'૮૯ તા. ૧૬-૬-૮૯
પ્રબુદ્ધ જીવન :
કે ખોટું, સારા માણસને ભાગ ભજવે છે કે ખરાબ માણસને પરિણામની પરવા કરતા નથી. તેમનું ચ પિતાના તેની સાથે જ સંબંધ ધરાવે છે, અને જીવવાના સંજોગે આધ્યાત્મિક વિકાસનું હોય છે અને સાથે સાથે ફળની આસકિત રહેલા છે કે મરવાના તેની ચિંતા કરતા નથી.’
વિના દુનિયા જે રિથતિમાં હોય તેનાથી વધારે સારી સ્થિતિમાં સારા માણસ બનનારને ઘણી ભારે કિંમત ચૂકવવી પડે અર્થાત્ અધ્યાત્મની દ્રષ્ટિએ એગ્ય અર્થમાં વધારે સારી છે એવા એતિહાસિક દાખલા અવશ્ય નેધા છે, તેમજ
સ્થિતિમાં લાવવા માટે નિમિત્ત તરીકે કર્તવ્યપરાયણ રહેવાનું વણનોંધાયેલા દાખલા પણ હોય. પરંતુ આ દુનિયામાં ભાગ હોય છે. આમ કરતાં પિતાનાં જીવનનું બલિદાન અપાઈ જાય, આપનારા રત્ન પાકે જ નહિ એમ શી રીતે કહેવાય ? આ
તે આવા ત્યાગી પુરુષોને મને તેને કોઈ જ પ્રશ્ન ધરતી પર જેમ ચાવકના અનુયાયીઓ દેણું કરીને
થતું નથી. આપણે જેને સનાતન મૂલ્ય તરીકે ઓળખીએ થી પીએ તેમ એવા ફરેલ માથાના માણસે પણ નીકળે જેઓ
છીએ તે ભૂત સ્થાપિત થવામાં નોંધાયેલાં અને વહુનાંધાયેલાં દેણું કરીને પણ અન્યને સુખના રસ્તે દોરે.
એક યા બીજા પ્રકારનાં બલિદાનોને ફાળે ખૂબ મેટો છે. તેવી જ રીતે કર્મો કરવાં પણ ફળને ત્યાગ કરે એવાં આધ્યાત્મિક જીવનને રાહ પસંદ કરવા સૌ કે
એ સત્ય સ્વીકારવાની આપણી કૃતજ્ઞતાભરી પવિત્ર ફરજ છે.
સ્વતંત્ર છે. ભલે નીકળે વિરલા, પણ ભારતમાં એવા સાધકે કે ઉપદેશકે
ખરેખર ત્યાગી લોકોનાં જીવન હમેશાં પછીની પેઢીએ માટે અવશ્ય રહેવાના અને ભલે થેડા, પણ તેમના અનુયાયીઓ
પ્રેરકબળ બનતાં રહ્યાં છે. આવા અનેક નાનામેટા ત્યાગી પણ ભારતમાં તે રહેવાના. સાચા ત્યાગી લે આત્માઓને કોટિ કોટિ વંદન ! મધ્યકાલીન સાહિત્ય અને કવિ ઉદયરત્ન
૯ પન્નાલાલ ર, શાહ મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ એટલે સાંપ્રદાયિકતાનો પરંપરાના અનુસરણને રફુટ કરી શકાય. એ જ રીતે મમ્મટનો બાધ અભિપ્રેત થાય. એમાં સાહિત્યિક ઇયત્તાને પણ પ્રશ્ન કાવ્ય પ્રકાશ ઉલ્લાસ ૨ અને ૩ ની ઉપાધ્યાય શ્રી યશોવિજ્યઉપસ્થિત કરવામાં આવે છે. પરંતુ મધ્યકાલીન સાહિત્યને જીની ઉપલબ્ધ ટીકામાં એમણે અનેક સ્થળે ૦૫ -
વ્યાપક અને ઊંડો અભ્યાસના અભાવનું એ સૂચન કરે છે. ન્યાયની પરિપાટી અને શૈલીને વિનિયોગ કરીને તેમણે મકાલીન સાહિત્ય માત્ર ધર્મ પ્રણિત નથી કે રૂઢ અર્થમાં . અત્યંત ધીર, ગંભીર, મૂલગામી અને સૂક્ષ્મ ચર્ચા છેડી છે. ધાર્મિક કે સાંપ્રદાયિક સાહિત્ય નથી. હેમચન્દ્રાચાર્યું જ રે જે કાવ્ય-પ્રકાશ પરની એમની આખી ટીકા ઉપલબ્ધ થાય કાવ્યાનુશાસન અને અલ કારશાસ્ત્રની રચના કરે ત્યારે એ સાંપ્રદાયિક
તે અલંકારશાસ્ત્રમાં થશે વિજયજીનું પ્રદાન અને સ્થાન પંડિત કઈ રીતે હોઈ શકે? બધાને માટે એમનું સજન હતું.
જગન્નાયે અને વિશ્વેશ્વર ૫ડિતની સમકક્ષ મૂકી શકાય. સર્વમાન્ય સ્વીકારીને તે સમયે પ્રચલિત પરંપરા અને કાવ્યને
મયકાલીન સાહિત્ય માત્ર સાંપ્રદાવિક કે ભકિત સાહિત્ય છે જે ખ્યાલ હોય તે રીતે રોચક બનાવી રજુ કરતા હતા. એમ કહીને એની ઉપેક્ષા ન કરી શકાય. જૈન ગુર્જર કવિઓ હેમચંદ્રાચાર્ય આનંદધનજી, યશવિજયજી, સેમસુંદરસૂરિ કે
એ માત્ર સ દુભr થ, કૃતિઓ અને કવિઓની યાદી જ નથી. અન્ય સર્જક હોય, એનું જૈન દર્શનિક પરંપરામાં કે ઇતર પરંતુ એમાં મથકાળના ઈતિહાસના ઘણા પાસાં સચવાયેલા છે. પરંપરામાં જે કામ કર્યું એ પાછળના ૫રિબળો કયા છે ?
મથકાળને સજ'કાએ તે સમયને સાંસ્કૃતિક અને સામાજિક એ તપાસનો વિષય બની શકે. આ સજાએ આ રચના પારેવેશને ખ્યાલ રાખીને લખ્યું હતું. અમે મયકાળમાં શા માટે કરી? તે તપાસના મુદ્દા બની શકે, તે સમયની
લલિત અને લલિતેતર સાહિત્યની જુગલબંધી છે. મંયકાળમાં સાંસ્કૃતિક, સામાજિક પરિસ્થિતિમાં સત્ય એટલે શું એનું
ભકિત સાહિત્યમાં વૈવિય અને ઊંડાણ . એમાં આપણું જિવાતા જીવનમાં પુન ધટન કે પુનઃઅર્થધટન કરવું મુકતક, અકિત, અત્યુકિત અને ક૯પનાના કારણે બદલાતી પડે. પરંપરાના અર્થનું પણ પુનઃનિર્માણ કરવું પડે. કાવ્યરૂચિ અને પોતા કાવ્યપ્રવાહો અને ધરણે વચ્ચે, જે સજક પિતાના સમયની આવકતાઓને ધ્યાનમાં રાખીને
આધુનિક રચનાઓ જેવાં જ અને જેટલાં જ આજે પણ સર્જન કરે છે તેમાં એવુ કશુક સર્વ છે, જે સનાતન છે, તાજગીપૂર્ણ અને આકર્ષક રહ્યાં છે. આનંદધનજી, યશે
વંત છે, એમાંથી જગતને ઘણું આપવા જેવું છે. મા- વિજયજી, મેહનવિજયજી, ચિદાનંદજી, દેવચંદ્રજી અને ઉદયકાલીન સાહિત્યમાં એવાં સજ'કેનું સજન વિપુલ છે. અત્યારના રત્નના ભકિત કાવ્યમાં ઉપાલંભ, મસ્તી, ટીખળ, મમ, જીવનમાં એ કયાં સુસંગત છે તે બતાવવું પડે, પુનકથન તે
નમ્રતા, ઉલ્લાસ, શ્રદ્ધ, ધન્યતાદિ ભાવની દ્રષ્ટાંતસુભગ અને અત્યારના સમયને પડકાર છે. મયકાલીન સાહિત્યની કેઇ પણ
સુઘડ કપનાશીલ અને ઊર્મિસંવેદના અને કલ્પનાશીપથી કૃતિને આ દ્રષ્ટિએ અભ્યાસ કરવો જોઇએ.
જીવંત બનતી વાણી ગમે એવી છે.. એ લક્ષમાં રાખીને કઈ પણ યુગના સાહિત્યમાં સર્જક પર પૂર્વસૂરિઓને મકાલીન સાહિત્યને અભ્યાસ થવો જોઈએ. અણુભાર રહે છે. આમ છતાં અનેક સજ'ના સર્જનમાં બહુસંખ્ય નાનીમેટી રચનાઓ દ્વારા કેવળ જૈન સાહિત્યની વૈવેય અને નાવીન્ય જોવા મળે છે. એમાં એનું આગવું પરંપરામાં જ નહીં, પણ સમગ્ર મયકાલીન ગુજરાતી સાહિત્યમાં
વ્યકિતત્વ વિકસે છે. ઉપાધ્યાય યશવિજયજીની કૃતિ વૈરાગ્ય- કવિ ઉદયરત્વનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે, લાખે જૈનેને કંઠસ્થ કપૌતા ઉદ્દાહરણરૂપે લઇ શકાય. એ કૃતિ રૂપકાત્મક કથાસાગર રતવને-સજઝા દ્વારા આજે પણ ઉદયરત્ન ચિરસ્મરણીય રહ્યા મહાસાગર તરીકે ઓળખાવી શકાય. એ સિદ્ધર્ષિગણિત છે. સં. ૧૭૬૯ (‘જ બુસ્વામીરાસ’ થી સં. ૧૭૯૯ ('હરિવંશરાય *ઉપમિતિભવ પ્રપંચકથા' પર આધારિત છે. આ કૃતિમાં એના અથવા “રસરત્નાકર રાસ')નું અર્ધશતક એમની રચનાઓને નવસજનને અંશે તારવી શકાય અને એમાં થયેલા કાવ્યશાસ્ત્રીમ ઉપલબ્ધ કવનકાળ છે. એમની રાજ જેવી લાંબી- કૃતિઓમાંથી
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ હવન :
તા. ૧-૬-૮૭ તા. ૧૬-૬-૮૯
વિષય વૈવિધ્યને બહોળા ૦૧પ તરત આપણું યાન ખેચે છે પરંપરા પ્રાપ્ત કથાનુયોગને એમણે કુશળતાપૂર્વક વિનિગ કર્યો જંબુસ્વામી, સ્થૂલિભદ્ર જેવા મુનિઓ, સુદર્શન આદિ શ્રેષ્ઠી છે. ઉદવંમૂલક જીવનમાંથી યૂત કરાવનારા તેની મૂળભૂત મલાપસુંદરી, ગુણમંજરી જેવી સ્ત્રીઓ, શ8જય આદિ તીર્થો. સમજણ આપી છે અને જીવનની ઉન્નતિના શીખર સર કરી હરિવંશરાસ’ જેવી રચનામાં મહાભારત અંતર્ગત પાંડવાદિનું શકાય એવી કાવ્ય-બાની આપી છે. કવિ ઉદયરત્નની કૃતિઓકથાનક એમ વિસ્તૃત વિષય બા૫માં એમણે રચનાઓ કરી છે. સ્તવન સાઝય, સલેકદિને સર્વસંગ્રહ (ઉદય-અર્ચના સંપાદકે: - એલેકે સ્વરૂપની રચનાઓ, શંખેશ્વર પાશ્વનાથ અને પ્રા. કાંતિભાઈ બી. શાહ વિનોદચંદ્ર ર. શાહ, કીનિંદર. જોશી) નેમનાથ જેવાં તીર્થંકર વિમલ મહેતા જેવા મંત્રી તે ભરત- તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ઉદય-અર્ચના'માં થાય છે. મધ્ય બાહુબલિ જેવા શકિતસંપન્ન ઋષભપુત્રને વિષય વસ્તુ લેખે કાળના કવિની કૃતિઓ વેરવિખેર મળે, કંઠસ્થ મળે પણ એક એમણે આવાય છે. તેમનાથ-રાજિમતીના કથાનકને આધાર સાથે બધી કૃતિઓને સંચય મળે એવા પ્રકાશનની અને લઈ રચેલી “બાર માસા' કૃતિમાંના ઋતુવણને ઉદયરત્નની એવા કેન્દ્રીય પુસ્તકાલયોની આજે આવશ્યકતા છે. આ સંદર્ભમાં કાબttત્મકતા–સર્જકતાને પ્રગટાવે છે. વ્યક્તિવિશેષ અને સ્થળ આ પ્રકાશનને અવકારતા આનંદ અનુભવું છું. ઉત્તમ કાગળ. વિશેષને વિષય બનાવતાં રતવને-સજઝામાં પણ અઢળક સુઘડ છપાઈ અને આકર્ષક મુખપૃષ્ઠ આ પ્રકાશનની વૈવિધ્ય છે. એમાં ભાવ આલેખન છે, કથાનક છે રસીધાસાદે વિશેષતા છે તે આવા પ્રકાશનના ખર્ચ માટે શ્રેષ્ઠીઓને ઉપદેશ છે તે ગચ્છ પરંપરાની દરતાવેજી વિગતે પણ ઉપલબ્ધ સહગ પણ આવકાર્ય છે, પરંતુ શ્રેષ્ઠીઓની છપાયેલી છે. ગચ્છ પરંપરાની, દસ્તાવેજી વિગતેમાં ઇતિહાસ સચવાયેલે છે. તસવીરોને ઉઠાવ આવતો નથી. એટલે ખૂચે છે. અને એથી એનું મૂલ્ય છે તે પરંપરામાંથી પ્રાપ્ત કથાનને
કદાચ સાદા કાગળેના બદલે આટ' - પેપરમાં છાપકામ થયું કાવ્યસર્જનમાં વિનિયોગ એમને પરંપરાબ કવિ તરીકે નહીં, પણ માનવ વેદના અને ઉર્વમૂલક જીવનના ગાતા અને જ્ઞાતા
હોત તે આ ક્ષતિ નિવારી શકાઇ હોત. પ્રારંભમાં કવિ તરીકે પ્રસ્થાપિત કરે છે. ક્રોધ, માન, માયા લોભ, વૈરાગ્ય,
ઉદયરત્નને એમને લગતી દસ્તાવેજી વિગતે ચકાસીને આપેલ - ગર્વશિયળ જેવી અસંખ્ય સજઝામાં પુરા-કથાને, પરિચય સંપાદકની સુઝ અને પરિશ્રમને ઘાતક છે. સર્વોદય પરિવાર ટ્રસ્ટને ભેટ રકમ આપવાને કાર્યક્રમ
અહેવાલ : ચીમનલાલ કલાધર ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની આદિવાસી
જૈન યુવક સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહે પ્રજાના ઉત્કર્ષ અથે પિંડવળ ગામે સર્વોદય પરિવાર ટ્રસ્ટના જણાવ્યું હતું કે આપણા દેશને આઝાદી મળવાને ચાર દાયકા નામથી કાર્ય કરતી સંસ્થાને ત્યાંના આદિવાસીઓના ઝુંપડાઓ થયા, પરંતુ ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોની મુલાકાત પર નળિયા નખાવી આપવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંધ લેતાં લાગે છે કે આ પ્રદેશના લેકેને આઝાદી મળી તરફથી એક લાખ રૂપિયાની ભેટ રકમ અર્પણ કરવાને એક તેય શું ? અને ન મળી તેય શું ? એવી પરિસ્થિતિ કાર્યક્રમ શનિવાર, તા ૧૩-૫ ૯૮૯ના રોજ સાંજના સાડા રહી છે. આ વિસ્તારનાં કેટલાંક ગામમાં એક ટકે ચાર વાગે ચર્ચગેટ ખાતેના ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના પણ ફેરફાર થયું નથી. ગાંધીજીએ ગામડાં ઉપર, કમિટિ રૂમમાં ડે. રમણલાલ ચી. શોના પ્રમુખસ્થાને ગ્રામદ્યોગ ઉપર ભાર મૂક્યો હતો, પરંતુ આપણે
જવામાં આવ્યા હતા. આ પ્રસંગે જાણીતા સર્વોદય કાર્યકર ઔધેગિકરણમાં પડ્યા, પરિણામે શહેરે સમૃદ્ધ થયાં અને શ્રી નારાયણભાઈ દેસાઈ અતિથિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત ગામડાઓ તૂટવા લાગ્યાં. શહેરમાં સ્લમ્સ વિરતારે વધતા ગયા. રહ્યા હતા.
ભારતમાં એક પણ એવું મેટું શહેર નથી કે જ્યાં લાખ કાર્યક્રમનો પ્રારંભ શ્રીમતી કિલાબહેન વકાણીની મંગલ લેકે લમ્સ વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં ન રહેતા હોય આપણું પ્રાર્થનાથી થયે હતે.
આર્થિક આયેાજન જ ખામી ભરેલું પુરવાર થયું છે. આવા જૈન યુવક સંઘના મંત્રી શ્રી કે. પી. શાહે સૌનું સ્વાગત
પછાત વિસ્તારના વિકાસ માટે માત્ર સરકાર ઉપર આધાર કરતાં જણાવ્યું હતું કે સે એ ઇશ્વર સાથે જોડનારી સાંકળ
- રાખી શકાય નહિ. સ્વૈચ્છિક સંસ્થાઓએ એવું કેટલુંક કામ છે. આપણે સૌએ એક દિવસ તે આ જગતમાંથી વિદાય
ઉપાડી લેવું જોઇએ. સર્વોદય પરિવાર ટ્રસ્ટ તરફથી જે કાર્ય લેવાની જ છે તે આપણુથી કંઈ સારું કામ થઈ શકે તે
ધરમપુરપિંડવળ વિસ્તારમાં થાય છે તે અમે જાતે નજરે અત્યારે જ, અબઘડીએ જ શા માટે શું કરીએ ? આજે જોયું છે અને તેનાથી બહુ જ પ્રભાવિત થયા છીએ. વિશ્વમાં જ્ઞાન અને કરુણાનાં કાર્યો વધુમાં વધુ થવા આ કાર્યક્રમના અતિથિવિશેષ, જાણીતા સર્વોદય કાર્યકર શ્રી જોઇએ. જૈન યુવક સંધનું દયેય પણ આજ રહ્યું
નારાયણભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે આ સૃષ્ટિ પર બે છે. પિંડ છે જેવા આદિવાસી વિરારમાં જે સેવાકાર્યો થાય
સંસ્કૃતિને પ્રવાહ ચાલી રહ્યો છે. એક છે જીવનની સરકૃતિ છે તેને થત કિંચિત સહાયક થવાને અમારે આ વિનમ્ર
અને બીજી છે મરણની સંસ્કૃતિ. આ બંને સંસ્કૃતિઓ માત્ર પ્રયાસ છે. .
શહેરેને જ સ્પર્શે છે એમ નથી. ગામડાઓને પણ પશે છે, - શ્રી અમરભાઈ જરીવાલાએ જણાવ્યું હતું કે ગુજરાત એ રીતે સદ્ભાગી છે કે જેને રવિશંકર મહારાજ, જગતરામ
પરંતુ દુ ખની વાત એ છે કે આજે આપણે મરણની સંસ્કૃતિને પે દવે. બબભાઈ મહેતા, પુછપાબહેન મહેતા, નારાયણ દેસાઈ
તેવાં કાર્યો કરી રહ્યા છીએ. ખરેખર તે પિંડવળ જેવા આદિવાસી જેવા સંનિષ્ઠ લેકસેવકને લાભ મળે છે. પિંડવળમાં
વિસ્તારમાં ચાલતાં સત્કાર્યોને વધુ પુષ્ટિ મળે તેવાં કાર્યો પર કાંતાબહેન, હરવિલાસબહેન, કાંતિભાઈ નવનીતભાઈ વગેરે
ભાર દેવાની જરૂર છે અને એ જ આપણી જીવનસંરકૃતિ છે. ભાઈ બહેને જે સેવાયજ્ઞ કરી રહ્યાં છે તે ખરેખર આપણા જૈન યુવક સંઘે આજે પિંડવળના આદિવાસીઓ માટે જે સૌને માટે ગૌરવરૂપ છે. આ
કાર્ય કર્યું તે ઠકકરબાપાની પરંપરાનું કામ છે.. અને આ
માધિ આ
વિકાસ માટે અમે આ
Page #179
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૧૮૯ તા, ૧૬-૬-૮૯
પ્રબુદ્ધ જીવન :
કાર્યમાં, તમે સૌએ જે સહિયારે સહકાર આપે તે, ગાંધીજીની પરંપરાનું કામ છે.
જૈન યુવક સંઘ તરફથી રૂપિયા એક લાખને એક સર્વોદય પરિવાર ટ્રસ્ટના શ્રી કાંતાબહેન તથા હરવિલાસ-બહેનને અર્પણ કરતાં જૈન અગ્રણી શ્રી દીપચંદભાઈ ગાડી'એ જણુવ્યું હતું કે આજે ભારતમાં છ કરોડ જેટલા આદિવાસીઓ છે. ભારતનું સાચું દર્શન શહેરોમાં નહિ ગામડાંઓમાં અને આવા આદિવાસી વિસ્તારમાં છે યુવક સંઘ દ્વારા આદિવાસીઓ માટે આવું સુંદર કામ થાય છે તેને મને અત્યંત આનંદ છે.
સર્વોદય પરિવાર ટ્રસ્ટના અગ્રણી શ્રી કાંતાબહેન શાહે જણાવ્યું હતું કે આદિવાસીઓનાં કામ કરવાની પ્રેરણા અમને પૂ વિનોબાએ આપી હતી. તેમણે અમને આદેશ આપ્યો હતો કે “ભાવનગર” નહિ ‘અભાવનગરના વિસ્તારમાં જઈ આ સેવા કાર્યને પ્રારંભ કરો. અને અમે પાણી, વીજળી, એસ. ટી. કે અન્ય કોઈ જાતની સુવિધાથી વંચિત આ પિંડવળને વિસ્તાર પસંદ કર્યો અને છેલ્લા બાવીસ વર્ષથી અમે અહીં કાર્ય કરી રહ્યાં છીએ. ગીચ જંગલમાં રહેતી અહીંની આદિવાસી પ્રજા સાથે બહારની દુનિયાને સંપર્ક ઘણો ઓછો છે. અહીં કુદરતે છૂટા હાથે સૌંટ્સ વેચું છે પરંતુ કુદરતના ખોળે જીવતે અહીંને ગરીબ આદિવાસી અનેક અભાવથી પીડાય છે. પિષક તત્વે અને સમતલ ખેરાકનો અભાવ ગંદા, ડહોળા પાણી, અસ્વચ્છ આદત, શાકભાજી અને લીલોતરીને અભાવ, દહીં, છાશને અભાવ. આને લીધે અહીંની પ્રજા જ જા રોગથી પીડાય છે. મેલેયા, મરડે, ક્ષય અને કુષ્ટરોગનું પ્રમાણ પણ અહીં ઘણું છે. ચામડીના દરદ તે અહીં ધરે ધરે છે. રતાંધળાપણું તે અહીં ખરું જ. તેથી આ આદિવાસી પ્રજાને શક્ય સારવાર, સમજણ અને સરળ જીવન જીવવાની ઉકંઠા જાગે તે માટે સર્વોદય પરિવાર ટ્રસ્ટના કાર્યકરો ઉત્સાહથી કામ કરે છે.
પિંડવળના બીજા અગ્રણી કાર્યકર બહેનશ્રી હરવિલાસ બહેને જણાવ્યું હતું કે પિંડવળની ધરતીનું ઋણ અમને બેલાવતું હતું. અને તેથી જ અમે અહીં વસ્યા અને આજે અમારૂં તીર્થ પિંડવળ છે. અમારા ભગવાન આદિવાસીઓ છે અને એમને મદદરૂપ થવું એ અમારી પૂજા છે. છેલ્લા આઠ વરસથી અહીંના લોકોને મેંગ્લેમરી નળિયા આપવાની યોજના અમે હાથ ધરી છે. આ પેજનામાં દરેક કુટુંબને પિતાના સુપડાં પર પાકું છાપરું કરવા એક હજાર નળિયા અપાય છે. કુટુંબ દીઠ નળિયાને ખર્ચ પંદરસે રૂપિયાને આવે છે. તેમાંથી પાંચસે રૂપિયા નળિયા લેનાર કુટુંબ ભોગવે અને બાકીની રકમ ટ્રસ્ટ આપે અને આ રીતે અત્યાર સુધીમાં બે હજારથી વધુ કુટુંબેના ઝુંપડાં પર મેંગલેરી નળિયાનું પાકું છાપરું કરી આપવામાં આવ્યું છે. આજ સુધીમાં વીસ લાખથી વધુ રકમ આ યોજના પાછળ અમે ખચી ચૂક્યા છીએ. ચાર-પાંચ વરસની અંદર આ વિસ્તારનું કેઇ ઝુંપડું પાકા છાપરા વિનાનું ન રહે એવી અમારી નેમ છે. અહીંના આદિવાસી પ્રજાના વિવિધ ક્ષેત્રમાં રસ લઈ સમગ્રપણે એમને ટેકારૂપ
થવાને પ્રયત્ન અમે કરીએ છીએ. ત્રીસ ચાલીસ હજારની વસતીના એક આખા વિરતારની સર્વાગી ઉન્નતિમાં બને તેટલી સહાય કરવાનું. અમારું ધ્યેય રહ્યું છે. આના કારણે લગભગ બે દાયકાના ગાળામાં આ વિસ્તારમાં અને આદિવાસીઓના જીવનમાં ઘણુ ફેરફારો થયા છે.
પિંડવળમાં પિતાનું જીવન સમર્પણ કરવાને સે કપ કરનારા સર્વોદય પરિવાર ટ્રસ્ટના કર્મઠ કાર્યકર છે. નવનીતભાઈ ફોજદારે જણાવ્યું હતું કે છેલ્લાં એકવીસ વર્ષથી આ વિસ્તારમાં હું કામ કરું છું. અહિંના આદિવાસીઓને પિતાના છોકરા-છોકરીના નામની સુદ્ધા ખબર નથી તેમને તાવ આવે, રતાંધળાપણું થાય તે પણ તેમને કંઇ પડી નથી અહી ગરીબી અને અજ્ઞાનતા તે છે જ પણ વિચારની અભિવ્યકિતને પણ અહીં અભાવ છે તે અમારે દુર કરવાનો છે. છેલ્લાં અઢાર વર્ષથી પિંડવળ ગામે આરોમ કેન્દ્ર ચલાવવામાં આવે છે. પ્રતિવર્ષ પંદર હજાર જેટલા દદીઓ આ કેન્દ્રને લાભ લે છે. રતાંધળાપણું નિવારવા વિટામીન “એની ગાળી ઝુંપડે છું પડે ફરી અપાય છે. ખસ-ખૂજલી અને ચામડીના અન્ય રોગ નાબૂદ કરવા ગામ આખાની સામૂહિક સારવારની મુ ખેલ ચલાવાય છે. સ્વચ્છ ચેકખા પીવાના પાણી માટે દરેક ગામે પાકા કુવા , બંધાવાય છે. તેમાં માલસામાન અને કારીગર ટ્રસ્ટ પૂર પાડે છે અને શ્રમદાન જે તે ગામના લેકે કરીને આવા ફૂવાઓનું નિર્માણ કરે છે.
આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ શ્રી મફતલાલ મહેતાએ પિતાના તરફથી રૂપિયા એકાવન હજાર સર્વોદય પરિવાર ટરટને આપવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી આવા સેવા કાર્યોમાં મને વધુ રસ પડે છે. આવાં સત્કાર્યો વધુ ને વધુ થવા જોઈએ અને આદિવાસી પ્રજાને વધુને વધુ ઉપયોગી બનીને આપણે આપણું કતલ બજાવવું જોઇએ.
કાર્યક્રમનું સંચાલન સંધના મંત્રી શ્રી કે. પી. શાહે કર્યું હતું. સંધની સમિતિના સભ્ય શ્રી ગણપતલાલ ઝવેરીએ આભારવિધિ કર્યા બાદ આ કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.
સાભાર સ્વીકાર
| [] મસ્મૃતિ સંપ, કુમારપાળ દેસાઈ * પાકું પૂઠું * સાઇઝ ડેમી * પૃષ્ઠ-૧૨૦ * મૂલ્ય રૂા. ૫૦/- + પ્રકા.. શ્રી અનિલભાઈ ગાંધી મંત્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી મહોત્સવ સમિતિ-અમદાવાદ ] આત્મવલ્લભ (દિલ્હીના વલ્લભ સ્મારક પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગની
સ્મરણિકા) પ્રક. શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિ મંદિર ૨૦મે કિ. મી., જી. ટી. કરનાલ રોડ, પોસ્ટ-અલીપુર દિલ્હી૧૧૦૦૩૬ ] મેઘધનુષ લે. નવનીત પારેખ * ડેમી સાઈઝ પૃષ્ઠ-૧૦૨ * મૂલ્ય ૨૦—૦૦ પ્રકા, બાલગેવિંદ પ્રકાશન,' ' બાલા હનુમાન પાસે ગાંધી માગ, અમદાવાદ - ૩૮૦૦૦૧ સંત સુરભિ લે. વિનોબા સંપાદિક : મીરા ભટ્ટ , પૃષ્ઠ. ૧૯૩ + મૂલ્ય રૂ. ૧૬ પ્રકાશક યજ્ઞ પ્રકાશન ભૂમિપુત્ર, હુઝરાત. - પાગા, વડોદરા-૩૯૦૦૦૧ . . . . . So,*
Page #180
--------------------------------------------------------------------------
________________
લઇ ચાલુ )
:
મ
૧૦.
પ્રબુદ્ધ જીવન :
- તા. ૧-૬-૮૯ તા. ૧૬-૬-૮૯ || - ચીનમાં લોકશાહી માટે આંદોલન :
જોઇએ છે એનું ચિત્ર એમની પોતાની જ પાસે સ પૂર્ણપણે * * (પૃષ્ઠ નં: રથી ચાલુ)
સ્પષ્ટ અને વ્યવરિત નથી. તેઓને લોકશાહી જોઇએ છે; કરવા આવ્યા હતા. ચીનની સરહદ ઉપર લાખ રશિયન
પરંતુ તેમને લોકશાહીને જાતઅનુભવ નથી કે તેઓને સૈનિકનાં થાણાં રાખેલાં છે. તે હવે પોતે હટાવી લેશે એવી લોકશાહીના સિદ્ધાંતે વિશે કઈ વ્યવસ્થિત અભ્યાસ કરવાની તક હૈયાધારણ એમણે ચીનને આપી , ચેવે (૧) અમેરિકા
સાંપડી નથી. તેની સૌથી પ્રથમ પ્રતિક્રિપા તે એ છે કે સાથે અણુશસ્ત્રો ઘટાડવાની બાબતમાં વાટાઘાટ કરીને વર્તમાન સરકારી તંત્ર અત્યંત ભ્રષ્ટ થઈ ગયું છે. તેમાં તેને અમલ કરાવ્યું. (૨ અફઘાનિસ્તાનમાંથી રશિયન
સગાવાદ પાર વગરને ચાલે છે. અનેક લોકોને અન્યાય થાય છે. “ સૈનિકે પાછા ખેંચી લીધા. (૩) ચીનની સરહદ
અનેક લોકોને નાની નાની બાબતે માટે પશુ પાર વગરની ઉપરના રશિયન સૈનિકાને પાછા હટાવી લેવાની સામેથી -
હાડમારી ભોગવવી પડે છે. લોકોને અવાજ ઉચ્ચ સત્તાધીશે * દરખાસ્ત કરી અને (૪) ખુદ સેવિયેત રશિયામાં ક્રમિક લેક
સુધી પહોંચી નથી આ પરિસ્થિતિમાંથી છૂટવાનો ઉપાય
એક જ છે કે દેશમાં લેકશાહી પદ્ધતિ દાખલ કરવામાં શાહી માટે મહત્ત્વનાં પગલાં ભર્યા. એથી ગર્ભાવ અને સેવિયેત યુનિયનની છાપ આખી દુનિયામાં હવે બદલાઈ ગઈ છે.
આવે, એટલા માટે તેઓની માગણી લેકશાહીની છે. એ
માગણી સ તેવાશે કે નહિ તેમનું આંદોલન સફળ થશે કે એનાં શુભ પરિણામે નજીકના ભવિષ્યમાં દુનિયાને જોવા મળશે.
કેમ એ અત્યારથી કેમ કહી શકાય ? જે સરકાર પાસે આટલી ગર્ભાવ હૃદયથી અને નિષ્ઠાથી શાંતિના અને લોકકલ્યાણના
બધી સત્તા પડેલી છે તે સહેલાઈથી પિતાની નિષ્ફળતા કે હાર " ચાહક છે. તેઓ માત્ર દભ કે દેખાવ નથી ' કરતા માત્ર
કેમ સ્વીકારી લે ? આંદોલનને તેડવાના સરકાર દ્વારા કેવા " અંગત પ્રસિદ્ધિ માટે સ્ટેટ નથી કરતા, પરંતુ સાચા અંતરથી
વ્યવસ્થિત કનિક ઉપાય જાય છે એ પણ જોવાનું રહે છે. દુનિયામાં સુલેહ સમાધાન કરાવી દુનિયાને લોકકલવાણ તરફ
આ આંદોલનનાં ભાવિ પરિણામે જયારે અને જેવાં’ લઈ જવા માગે છે એમ દેખાય છે. એટલે ગેચેવની આવવાનાં હોય તેવાં આવે, પરંતુ એટલું તે નકકી છે કે આ મુલાકાત ચીનના લોકશાહી માટેના અંદેલનને માટે પ્રેત્સાહક લાખો-કરોડે વિઘાથીઓના ચિત્તમાં લોકશાહીનું બી વાવાઈ ' અને ઉપકારક નીવડે એવી બની છે. '
ગયું છે અને અંકુર ફૂટી નીકળે છે ! ચીનની સરકારને વહેમ છે કે વિદ્યાથીઓના આ આંદોલન
– રમણલાલ ચી. શાહ પાછળ કઈ વિદેશી સત્તાને હાથ રહેલો છે. કદાચ અમેરિકાનો તંત્રીલેખ અંગે ખાસ નોંધ હાથે રહેલો હોય. ચીની વિદ્યાથીઓએ અ ગ્રેજી ભાષામાં
પ્રબુદ્ધ જીગ્ન'ના તંત્રી છે. જમણલાલ ચી. શાહ જે બેનર બનાવ્યાં તેમાં અમેરિકન શૈલી દેખાય છે. કેટલાંક તા. ૨૪ જૂન, ૧૯૮૯ના રોજ બે સપ્તાહના રશિયાના વાકયો તે સુપ્રસિદ્ધ અમેરિકન ચિતકાનાં છે. એટલે અમેરિકા
પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ રશિયા જતાં પહેલાં તા. જેવા લોકશાહી દેશની અસર સીધી અને આડકતરી રીતે ચીની ૩૧-૫-'૮૯ને ચીનમાં લોકશાહી માટે આંદોલન” એ વિદ્યાથીઓ ઉપર વિશેષ પડવાનો સંભવ છે. વળી ચીનમાં
વિષે તંત્રીલેખ તૈયાર કરી છાપવા આપી ગયા હતા. તે પછી દુનિયાના બીજા દેશે કરતાં અમેરિકનોને વધારે સરળતાપૂર્વક
તે ચીનમાં અનેક ઘટનાઓ બની છે અને ચીનમાં લેકશાહી પ્રવેશવાની છૂટ છે. અને અમેરિકનતંત્ર આમ પણ બધે
માટેનું આંદોલન હાલ તુરત તે લશ્કર દ્વારા જોરજુલમથી
કચડી નાખવામાં આવ્યું છે. ચીનની સરકારે લશ્કર દ્વારા પિતાના ગુપ્તચરે મેકલવામાં જાણીતું અને પાવરધુ છે.
લીધેલાં પગલાં પહેલાં આ લેખ લખાય છે તેની નોંધ સુજ્ઞ એટલે ચીનને અમેરિકા ઉપર વહેમ હોય છે તે સ્વાભાવિક છે.
વાચકને લેવા નમ્ર વિનંતી છે.
–મંત્રીએ ચીને પિતાના ટી વી ઉપર વિદેશની બધી ચેનલે અટકાવી
સાભાર સ્વીકાર દીધી છે અને પિતાના સમાચાર વિદેશમાં ન જાય એ માટે
શ્રી કૃષ્ણવીર દીક્ષિત કૃત વિવેચન ગ્રથ [] એહલાદ ઘણે પાકે બંદબત કર્યો છે. છતાં અમેરિકાના ટી. વી ઉપર
(કાવ્ય ગ્રંથના અવકન) * કાઉન સેબપેજી ગાલ પૃષ્ઠ - ૮૨ ચીનને ઘણુ સમાચારનાં દ્રશ્યો બતાવાય છે એ દર્શાવે છે કે
* મૂલ્ય રૂ. ૩૭ – [] ભાવન (વિવેચન ગ્રંથોના અવલોકન અમેરિકા પિતે પણ ચીનના આ વિદ્યાથી આંદોલનમાં
* કાઉન સેળપેજી 4 પૃષ્ઠ-૧૭૩ * મૂલ્ય રૂા. ૩૬/હેતુપૂર્વક ઘણો રસ લઈ રહ્યું છે.
[] કથાદીપ (નવલક્થાઓના અવલોકન * કાઉ1 સે.ળપેશ * સામ્યવાદી ચીનમાં આર્થિક પ્રગતિ જોઈએ તેવી સંતેષ
પૃષ્ઠ ૧૫૧ બક મૂલ્ય રૂા. ૩૩ + ૨ગવિહાર (નાટયગ્રંથના કારક નથી. તેમાં અસમતુલા ઘણી વધી ગઈ છે. યુનિવર્સિટીના
અવેલેકન) ૪ કાઉન સેળ પેડ # પૃષ્ઠ ૧૫૧ * મૂલ્ય એક પ્રોફેસર કરતાં એક હજામ અપવા સાઈકલ રિક્ષાવાળા
રૂ. ૩૬ * લહર લહાશ્ય અવલેક) + કાઉન ૧૬ પછ . બમણી કમાણી કરી શકે છે. બુદ્ધિવાદીઓનું અને
* પૃષ્ઠ ૮૮ ૪ મૂલ્ય રૂા. ૧૯ આ પાંચેય ગ્રંથાના પ્રકાશક : બીજા અનેક લોકોનું શેષણ થાય છે. શિક્ષણની વ્યવસ્થા રના પ્રકાશન ૨૩૪૧, મહાલક્ષ્મીની પોળ, રાયપુર, સંતોષકારક નથી. એટલે વિદ્યાર્થીઓને જેટલું સારું શિક્ષણ અમદાવાદ-૩૮૦૦૦૧ * શ્રીમદ્ આચાર્ય શ્રી શુભચંદ્રદેવ મળવું જોઈએ તેટલું મળતું નથી. સારા સારા માણસે વિરચિત એવીય ધ્યાન * ભાષાંતર : વીરચંદ રાધવજી ગાંધી અધયાપનનું ક્ષેત્ર છોડીને બીજા ક્ષેત્રમાં ચાલ્યા જાય છે. ક વિવેચન : આનંદ નંદલાલ * સંપાદનઃ પન્નાલાલ ર. શાહ આથી વિદ્યાથીઓના અસંતેષમાં પ્રગટેલું આ જબરદસ્ત * કાઉન સળ પેજી * પૃષ્ઠ-૧૩૪ * મૂલ્ય રૂ. ૧૦- પ્રકાશકઃ આંદોલન છે.
શ્રી જૈન એસેસિએશન ઓફ ઈન્ડિયા C/o. શ્રી મહાવીર પરત ચીનના વિદ્યાથી'એને પેતાને ખરેખર શું શું જૈન વિદ્યાલ, એગટ કાંતિ માગ', મુંબઈ-૪૦૦૦૩ ૬.
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ -૪-.૦.૦૦Y, 2 નં.૩૫૦૨૯૬ : મુદ્રસ્થાન: ફ્રેન્ડ પ્રિન્ટર્સ, જગેન્નાથ શંકર શેડ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪
Page #181
--------------------------------------------------------------------------
________________
અંક : ૪ તા. ૧-૭-૧૯૮૯........Regd. No. MI. By / Sonth 54 * Llcence No. 1 37.
પાવર જીવાના
વાર્ષિક લવાજમ રૂા. ૩/
પરદેશમાં રૂા. ૩૦૦/
સી.
શ્રી મુખઇ જૈન ચુવક સંઘનું મુખપત્ર તંત્રી : રમણલાલ ચી. શાહ પેરેસ્ટ્રાઇકાના પ્રદેશમાં
થાડા દિવસ પહેલા સેવિયેટ યુનિયનમાં તાશ્કદ, સમરકંદ, તિબિલિસી, સેચી. લેનિનગ્રાદ, મેટા વગેરે સ્થળાની મુલાકાત લેવાની તક સાંપડી હતી. દસેક વર્ષ પહેલાં સાવિયેટ યુનિયન (રશિયા કરતાં સોવિયેટ યુનિયન વધારે સાચે શબ્દ છે) તે મેં પ્રવાસ કર્યાં હ્રતે તે સમયની પરિસ્થિતિ અને વત માન પરિસ્થિતિ વચ્ચે ઘણા બધા ફરક દેખાયે, સેવિયેત યુનિયની પ્રજા હવે જાણે મુકત હવા અનુભવી રહી હૈાય તેવી પ્રતીતિ થઇ. પહેલાંના વખતમાં કાઇપણ માણસ અજાણ્યાની સાથે વાત કરે નહિં, અજાણ્યાને સલામ ભરે નહિ, કે સ્મિત ક્રૂરાવે નહિં. વિદેશી લાગતા માણસો સાથે સ પક ન થઇ તય એટલા આધા રહે. તે આડોશીપાડોશી સાથે પણ ખુલ્લા દિલથી વાત કરે નહિ, કારણ કે ખેતે તે ચાડી ખાય અથવા તેમના ઘરમાં કાષ્ઠ સરકારી જાસૂસ હોય. દરેક સ્થળે એષ્ઠામાં એછા બે કે ત્રણ માણસે ફરજ ઉપર હાય જૅથી તે એક ખીલની ઉપર નજર રાખે. લેકા ખાદ્મપીતે પોતાનુ શાંત જીવન જીવ્યે જાય. એમાં કાય તેમના ન હાય, ઉલ્લાસ ન હોય, ભાવના ન હાય વિકાસની દ્રષ્ટિ ન હોય કશુ ક સિદ્ધ કરવાના સ્વપ્ન વિના. પરિમિત વતુ ળમાં અને પરિમિત સ્થળમાં તેમનુ જીવન પુરુ થઇ જાય. દીવાલાને પણ કાન હાય છે એટલી હદ સુધી ભયનું વાતાવરણ રહેતુ લિન લાખો માસેએ જરાક શા જતાં મારી નખાવ્યાનું અથવા સરિયાના કાર્ન્સન્ટ્રેશન કૅમ્પમાં મોકલી દેવાયાનું કહેવાય છે. સ્ટાલેન અત્યંત નિર્દય રાજપુરષ હતા અને એથી સ્ટેલિને ભલે ભીન્ન વિશ્વયુદ્ધમાં સેવિયેત યુનિયનને જીત અપાવી, પરંતુ પ્રજાના હૃદયમાં એને માટે જરાય લાગણી નહાતી. એથી જ એના અવસાન પછી ક્રમે ક્રમે સમગ્ર સેવંયેત યુનિયનમાંથી એની મેાટી માટી તવીશ નારી લેવામાં આવી એનાં પૂતળાં દુર કરવામાં આવ્યું. ટેનિનગ્રાદ શહેરનું નામ બલીને પાજુ વાગેગાડ’ કરી દેવામાં આવ્યું અને સ્ટલેનની કબર ખોદી નાખીને એના હાડકાંને બાર્ ફગાવી દેવામાં આવ્યાં. આજે પણ સેવિયેત યુનિયનની પ્રજામાં સ્ટેલિન પ્રત્યે કાઇને પણ કુણી લાગણી નથી.
પશ્ચિમના જગતમાં છેલ્લા કેટલાક સમયથી નવા ખા ભળાટ મચી રહ્યો છે. બહારના જગતથી પોતાના રાષ્ટ્રને અલિપ્ત રાખવા માટે સામ્યવાદી સેવિયેત યુનિયને ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી જે લેાખડી દીવાલ ઉભી કરી
*
હતી તે દિવાલ હવે રાષ્ટ્ર પ્રમુખ ગોંચેવ પોતે જ હટાવી રહ્યા છે. વિશ્વમાંત દિલ દુર કરવાની બાબતમાં ગર્ગાચવે જે પગલાં લેવા માંડયાં છે તે વિશ્વના ભાવિ માટે એક શુભ નિશાની છે અને તે અત્યંત આવકારદાયક છે. ટેલિત, કૃવ, કાસિન્જિન, પ્રેઝનેવ વગેરે કડક મુખમુદ્રાવાળા સેવિયેટ સત્તાધીશોએ પેાતાના રાષ્ટ્રની પ્રશ્નને જે રીતે કડક દાબમાં રાખ્યા કરી હતી તે પરિસ્થિતિમાં હસમુખા, ઉદારદિલ સનિ ચેવે વિશ્વ શાંતિની દૃષ્ટિએ આવકાર દાયક ફેરફારો કરવા માંડ્યા છે, વિશ્વના ઇતિહાસમાં આ ઘટના એક સીમાચિહનરૂપ અની રહેશે, ગાાંચેવની અમેરિકા. ચીત, ભારત, પશ્ચિમ જમની વગેરે દેશેાની મુકત મનની મુલાકાતેએ એમની સનિાની પ્રતીતિ કરાવી છે. તે સાચા દિલથી વિશ્વશાંતિ અને લાકકલ્યાણની ભાવના ધરાવનાર રાજપુત જણુાય છે. ખીજા દેશની મુલાકાતેમાં જાન સલામતીની પરવા કર્યા વગર લેકામાં જે રીતે તેમણે હળવા મળવાનું ચાલુ કર્યુ છે તથા એમના વત'નમાં જે અનૌપચારિકતા, નિખાલમતા, પ્રેમ અને સાહજિકતા જેવા મળે છે, સામાન્ય લેાકા સાથે પણ જે ઉમાંગથી તેએ હાથ મિલાવે છે અને નાનાં બાળકાને તેડી લે છે તે હૃદયની સાચી નિષ્ઠા અને ઉષ્મા વગર બની શકે નિ
ગાઁવ વિશ્વના રાજકારણમાં પેાતાના સેયિત યુનિયનને માટે બે નવા રશિયન શબ્દો આપ્યા , જે આખી દુનિયામાં ઝડપથી પ્રચલિત થઇ ગયા છે.એક શબ્દ છે ‘પેરેસ્ટ્રોઇકા’ એટલે પુવિધા નવરચના અને બીજો શબ્દ છે ‘ગ્લાસ્નારત' એટલે ખુલ્લાપણુ, મોકળાશ સંવિયેત યુનિયને જુદી જુદી પચવીય ોજના દ્વારા દેશમાંથી ખેકારીનુ નિવારણ કર્યુ અને આર્થિક સમાનતા સ્થાપી. સમગ્ર સેર્પિયેત યુનિયનની પ્રજાને ખાવા માટે અન્ન, પહેરવા માટે વસ્ત્ર અને રહેવા માટે ઘર મળી રહે એવુ આયોજન થયુ તે એની એક પર્મ સિદ્ધિ ગામ. સમગ્ર રાષ્ટ્રમાં દરેક વ્યક્તિને કામ અને રેશજી મળી રહે અને દરેકને ખાવાપીવાનુ અને રહેવાનું મળી રહે એવુ આયોજન સફળતાપુર્વક પાર પડયું છે. આમ છતાં સર્વિયેત યુનિયનમાં ફરતાં નક કે સમૃદ્ધિ દેખાય નહિ. જે રેશનક યુરાપઅમેરિકાના સમૃદ્ધ શહેરા ઉપરાંત નાના ગામેમાં જોવા મળે છે. તે સેવિયત યુનિયનમાં મોટાં મોટાં શહેરેમાં પણ જોવા મળતી નથી. ત્યાંનાં ગામડાં તે સાવ સાદાં અને કશા પરિવત ન
'
Page #182
--------------------------------------------------------------------------
________________
'પ્રબદ્ધ છવન :
તા. ૧-૭-૮૯
વિનાનાં દેખાય છે.
ગેજીંચેવને સામ્યવાદના પરિણામે દેખાવા લાગ્યાં છે. લેક કાંતિના સાત દાયકા પછી ત્યાંના કેટલાક રાજદ્વારી પુરુષોને અને ચિંતકાને સમજાયું છે કે રશિયામાં કામ ઘણું થાય છે, પરંતુ તે જરૂર પુરતું જ થાય છે. લોક વધુ મહેનત કરતા નથી અને વધુ મહેનત કરવી હોય તેને માટે પુરતો અવકાશ નથી. વળી આખા રાષ્ટ્રના અસંખ્ય લોકો એવું બેઠાડું જીવન જીવવાને હવે ટેવાઈ ગયા છે અને એવી મનોવૃત્તિ ધરાવતા થઈ ગયા. છે કે ફરજ ઉપરનું કામ જેટલું થાય તેટલું કરવું; ન થાય ? તે પિતાને કઈ કશું કરી શકવાનું નથી. આથી પ્રજામાં નિક્રિયતાનું તત્વ ઉત્તરોત્તર વ્યાપક બનતું ગયું છે. કશુંક કરી બતાવવાનું, કશુંક સિદ્ધ કરવાનું કે કોઈ બાબતમાં પહેલ કરવાની ઉત્સાહભરી ગતિશીલતાનું તત્ત્વ એકંદરે ઓછું થતું ગયું છે. ક્રિયાન્વિતતાને ભાવ ઉત્તરોત્તર વધતું ગમે છે ગર્ભાચેવની ફરિયાદ છે કે પિતાના રાષ્ટ્રમાં કેટલાય લે હવે જાણી જોઈને ઓછું કામ કરે છે. એટલા માટે સમગ્ર રાષ્ટ્રમાં પરિવર્તન પુનંવિધાન, પુર્નરચનાની પેરેસ્ટ્રોઇકાની આવશ્યકતા છે. પેરેસ્ટ્રોક એટલે પુનરચના. Transformation, Reconstraction.. સોવિયેત યુનિયનમાં પેરેટ્રિોડકાનું નવું વાતાવરણ હવે ચાલુ થયું છે. પેરેસ્ટ્રોઇકાના નવા યુગનું મંડાણ થઇ ચૂક્યું છે. એ માટે જોખંડી દીવાલ દુર કરવાની, રાષ્ટ્રને દુનિયાની દ્રષ્ટિએ ખુલ્લું મૂકવાની. લેને પિતાને અભિપ્રાય મુકત પણે વ્યક્ત કરવાની Glasinost ની આવશ્યકતા છે.
અમારા એક ગાઇડે અમને કહ્યું કે સ્ટેલિનથી વર્તમાન સમય સુધીના બધાજ રાજ્યકર્તાઓએ છાપાઓ રેડિશે અને ટી. વી. દ્વારા અમારી પ્રજા સમક્ષ હંમેશા એવું જ ઠસાવ્યા કર્યું કે આખી દુનિયામાં વિકાસ અને પ્રગતિની દષ્ટિએ, સુખ અને સમૃદ્ધિની દ્રષ્ટિએ આપણે દેશ પહેલા નંબરે છે. પરંતુ ત્યારે દુનિયાના બીજા કોઈ દેશની કશી જ ખબર અમને પડતી નહિ. ગેબચે સત્તા ઉપર આવીને નિખાલસતાપૂર્વક અમને કહ્યું કે “આપણે દેશ દરેક બાબતમાં પહેલા નંબરે નથી. કેટકેટલી બાબતમાં આપણે દેશ બહુ જ પછાત છે અને આપણે હજુ ઘણું બધું કામ કરવાનું છે. આથી અમારી આંખ હવે ઉઘડી છે.”
સેવિયેત યુનિયને લશ્કર અને ટેકનોલોજીમાં. ઘણી જ પ્રગતિ કરી છે. અવકાશક્ષેત્રે પણ તે ઘણું આગળ નીકળી ગયું છે. સેવિયેત યુનિયનને કંઈ કેટલાય માણસે અવકાશમાં બારે માસ વારાફરતી ફર્યા કરે છે. એની આ વૈજ્ઞાનિક પ્રગતિના પ્રમાણમાં લેકેપગી ચીજવસ્તુના ઉત્પાદનની બાબતમાં સેવિયેત યુનિયન ઘણું પછાત રહ્યું છે. સાબુ, સીગરેટ, બુટ ચંપલ, છત્રી, કે એવી બીજી ઘર વપરાશની ચીજોની ઘણી અછત કે તંગી પ્રવર્તે છે. અને એક વસ્તુ લેવા માટે લેકેને દોઢ બે કલાક લાઈનમાં ઊભા રહેવું પડે છે. મેટાં મેટાં શહેરમાં દરેક કાણે લેકે લાઈનમાં ઊભેલા જોવા મળે છે. અને કયારેક તે બે કલાકના અંતે વારો આવે ત્યારે વસ્તુ ખલાસ થઈ ગઈ હોય છે તેવા અનુભવ થાય છે. ત્યાં વસતા એક ભારતીય સજને કહ્યું હતું કે 'હજામત કરવાની બ્લેડ ન મળતાં મારે કેટલાય દિવસ સુધી હજામત કર્યા વિના રહેવું પડ્યું હતું.' સેવિયેત યુનિયનમાં પ્રજાની જરૂરિયાતના પ્રમાણમાં ઘરવપરાશની ચીજોનું ઉત્પાદન ઘણું ઓછું છે અને તેની વહેંચણી અસંતોષકારક છે. વિદેશથી અનેક
વરતુઓની આયાત કરવી પડે છે. લોકોને લાઈનમાં ઊભા રહ્યા વગર ચીજ વસ્તુઓ મળી રહે એવી સંતોષકારક વ્યવસ્થા હજુ થઈ શકી નથી. '
જે ઘરવપરાશની ચીજોની બાબતમાં આમ હોય તે મેજશેખની વસ્તુઓ માટે તે કેટલી પડાપડી હોય. તેને છેલ્લાં થોડા મહિનાઓમાં મોજશેખની વસ્તુઓ માટે ભૂખ ઉધડી છે અને નવી નવી વસ્તુઓ લેવા-વસાવવા માટે માણસ ભારે કિંમત આપવા તૈયાર થવા લાગ્યા છે. જ્યાં જ વિદેશી પ્રવાસીઓ ફરતા હોય એ યુવાને આવીને પ્રવાસીઓ પાસે શર્ટ, પેન્ટ, બૂટ ચશ્માં, કેમેરા, વગેરે વેચાતા લેવા માટે માગણી કરતા હોય છે અને તે માટે વધુમાં વધુ રૂબુલ આપવાની તત્પરતા બતાવતા હોય છે.
આ વખતની મુલાકાત દરમિયાન હોટેલમાં, બસમાં, રસ્તામાં, બજારમાં લેકે છુટથી વાત કરતા હતા લોકોને , પતાને અભિપ્રાય મુકતપણે વ્યકત કરવાની જે તક સાંપડી છે. તેથી ચારે બાજુ આનદેલ્લાસનું વાતાવરણ પ્રસરતું જાય છે. લોકોનાં ગમગીન ચહેરાઓ હવે હસવા લાગ્યા છે. અમે ઘણે ઠેકાણે ઘણું માણસને લેનિ, સ્ટેલિન, બ્રેઝનવ, ગેબીચેવ વગેરે. માટે બેધડક નિખાલસ સવાલ પૂછતા લોકો પણ પિતાને નિખાલસ અભિપ્રાય નીડરતાથી દર્શાવતા હતા. ટી. વી. ઉપર રાજદ્વારી બાબતે વિશે રોજે રેજ થતી નિખાલસ ચર્ચાઓ સમગ્ર રાષ્ટ્રને બતાવવામાં આવી રહી છે. વળી દુનિયાભરમાં બનતી રજેરોજની ઘટનાઓ ટી. વી. ઉપરના સમાચારમાં દેખાડવામાં આવી રહી છે. આથી સેવિયેટ પ્રજા જાણે કે નવા યુગમાં પ્રવેશી રહી છે લેનિનગાદની અમારી એક ગાઇડ બહેને પિતાને અભિપ્રાય દર્શાવતાં કહ્યું કે સેવિયેત યુનિયનમાં સાઠથી સી તેર ટકા લોકે પેરેન્ટ્રોકની તરફેણમાં છે. જે લોકે વિરોધમાં છે એ લેકામાં મુખ્યત્વે કામદાર સંગઠને છે. તેઓને એવો ભય છે. કે નવી નીતિ અમલ થતાં બુદ્ધિશાળી અને મહેનતુ લેકે આગળ વધી જશે અને પોતે પાછળ રહી જશે અને અસમાનતા વધશે. તેઓને ભય વાસ્તવિક છે કારણ કે હવે પેરેન્ટ્રાઇકાના યુગમાં જે વધુ કામ કરશે અને વધુ શકિત બતાવશે તે સ્પર્ધામાં આગળ નીકળી જશે અને સમાજમાં વધુ ઊંચુ સ્થાન ધરાવશે
સેવિયેત યુનિયનમાં અત્યાર સુધી કોઇને પિતાની નેકરી સિવાય સ્વેચ્છાએ વધુ કામ કરી વધુ કમાવાની છૂટ નહતી. કેઈપણ માણસને પોતાની ચાલુ નોકરી ઉપરાંત ઘેડા વધુ કલાક કામ કરી વધુ કમાવુ હોય તો સરકારની પરવાનગી મેળવવી પડે અને એવી પરવાનગી સામાન્ય રીતે મળતી નહિ. પેરેરકાની આ નવી નીતિ અનુસાર કેઈપણ માણસને હવે પિતાના ચાલુ વ્યવસાય ઉપરાંત બેચાર કલાક વધુ કામ કરવું હોય અથવા શનિ રવિની રજાના દિવસે માં વધુ કામ કરીને વધુ કમાવું હોય તે તે કરી શકે છે અને એ માટે સરકારની કોઈ પરવાનગી લેવાની હવે જરૂર રહેતી નથી.
સેવિયેત યુનિયનમાં અત્યાર સુધી કોઈ પણ માણસ પિતાને અંગત વેપાર ધંધે કરી શકો નહિ. ચેકલેટ-સિગારેટની નાની સરખી દુકાન પણ માંડી શકે નહિ. જે હોય તે બધું
| (વધુ પૃષ્ઠ ૧૦ પર) "
Page #183
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૮૯
- પ્રબુદ્ધ જીવન :
બાઘનાં ગુફા મંદિરે
૨. પ્રવીણચંદ્ર રૂપારેલ એક વખત, મારા એક કલારસિક મિત્રને પ્રાચીન ચિત્રની
પણ પછીથી મળી આવેલા એક તામ્રપત્ર પરનો લેખ એક અનુકૃતિ બતાવી પૂછ્યું- “આ તમે જોયું છે ?”
ધ્યાનમાં લેતાં આ ગુફાઓને રચનાકાળ એથી યે વહેલો ગણવે “ઓ, હો ! આ તે પરિચિત લાગે છે. હે..! પડે એમ છે. અજ તાનું જ છે ને ?”
આ બધું સાંકળીતે વિવાનોએ તારવ્યું છે કે આ ગુફાઓ *. આ વાત એક રીતે માનવી પડે એવી હતી. સામાન્ય
ઈ. સ ચેથી ને છઠ્ઠી સદી દરમિયાનની, એટલે કે રીતે અજંતાનું જ માની લેવાય એવું આ ચિત્ર મૂળ અજ તાનાં ગુફામંદિરોના રચનાકાળ દરમિયાનની ગણી શકાય.
અજંતાનું નહીં, બાઘનાં ગુફામંદિરેમાંનું હતું. અજંતા વિરતાર અને ભવ્યતાની દષ્ટિએ તે આ ગુફાઓની ચિત્રશૈલીના પરિવારમાં, નિકટતમ કહી શકાય એવાં ઘણું સરખામણી અજતા સાથે થઈ શકે એમ છે જ નહિ! ચિત્રો બાઘનાં ગુફામ દિરમાં અંકિત થયાં છે.
જો કે અન્ય કેટલીક દ્રષ્ટિએ એ બન્નેમાં રહેલું મળતાપણું બાવનાં આ ગુફામંદિર મથ ભારતમાં દેર પાસેના
સહેજે દેખાઈ આવે એમ છે. મહુ સ્ટેશનથી લગભગ ૯૦ માઈલને અંતરે આવેલાં છે- 'ચિત્ર દોરતાં પહેલાં ભીંત પર એક પ્રકારના ગારાનું આપણુ દાહોદથી એ વધુ પાસે પડે છે. ત્યાંથી પડ ને તે પર પછી ચૂનાનું પાતળું સપાટ અસ્તર થતું-તે ચારેક માઈલ દૂર આવેલા બધ નામના નાનકડા અંજ'તા ને અહીંની ગુફાઓમાં સમાન રીતે થયેલું છે પણ ગામના નામ પરથી આ ગુફાઓ બાધ ગુફાઓને નામે - અહીં ગારાનું પહેલું પડ, અજતની ભીંત પરના પહેલા પડ જેવું ઓળખાય છે.
ભીંતને ચુંટી રહેનારું નથી બની શક્યું. વળી અહીંની વિશ્વ પર્વતના દક્ષિણ ઢાળમાં ૩૦ ફૂટ ઊંચી ભેખડમાં
ગુફાઓને પથ્થર પણ ત્યાં જે પકે નથી; આથી જ કદાચ કંડારાયેલી આ ગુફાઓ લગભગ ૭૫૦ વારના વિસ્તારમાં
એ પડ મજબૂત રીતે પકડાયું નથી ને તેથી જ અહીંનાં પથરાયેલી છે. નીચે હળવા મધુર કલકલ નાદે વહે છે બાધ
ચિત્રે વહેલાં નષ્ટ થવા માંડયાં હશે. (કે બાઘની) નદી.
પ્રમાણમાં ઠીક ઠીક સચવાયાં હોય એવાં ચિત્ર ખાસ તો અહીં કુલ નવ ગુફાઓ છે. આમાંની કેટલીક તે હવે
૪ અને ૫ ન બની ગુફાઓમાં છે. જો કે એમને પણ કાળ, લગભગ નષ્ટ થઈ ગઈ છે. જે રહી છે તેમાંય, પ્રમાણમાં
વરસાદ, હવા, તૂટ-ફૂટ વગેરેની અસરે ને વધારામાં અહીંના ઠીક ઠીક સચવાયેલી તો બે – ત્રણ ગુફાઓ જ છે. આપણું
મુલાકાતીઓને પિતાનું નામ અમર કરી ક્વાના અભરખાએ લેકમનસે હમેશની જેમ અહીંની જુદી જુદી ગુફાઓ
સારું એવું નુકસાન પહોંચાડ્યું છે. મહાકાલ મંદિર, હાથીખાના, રંગમહેલ વગેરે જેવાં, સૂઝયાં અહી નાં ભી તચિત્રોની વિધાની રજૂઆત, આકૃતિઓની એવાં નામે આપી રાખ્યાં છે. પણ હકીકતમાં તે આ બધી અંગભ ગએનું વૈવિધ, રંગની પસંદગી ને મેળ, સુકુમાર બોદ્ધ ગુફાઓ જ છે, જે મુખ્યત્વે મૈયા ને વિહારમાં છતાં સમર્થ રેખાંકન તથા સુશોભનતત્ત્વ વગેરેની દ્રષ્ટિએ વહેંચાયેલી છે.
અ જતા ને બાઘની ગુફાઓમાંનાં ચિત્રમાં ઘણું સામ્ય છે.. : આ ગુફાઓ વિશે આપણને જાણું તે છેક ઈ. સ. કલાત્મકતાની દ્રષ્ટિએ અજંતા કે બાધની કલામાં કોઇપણ ૧૮૧૮માં થઇ ! આ ગુફાઓનુ મડત્વનું અ તે અમાંનાં વધુ ઊંચી કે અન્ય કરતાં ઊતરતી કહી શકાય એમ નથી. બી તાચત્રો (Fres«O) જ છે! જો કે શિ૯પકૃતિઓ પણ છે છતાં એય જોઈએ કે અજ તાની વિશ્વવિખ્યાતું, ખરી – પણ પ્રમાણમાં ઘણી ઓછી! ન જે છે તે મુખ્યત્વે બધિસત્વ પાપાણિ જેવી ભવ્ય આકૃતિ તો અહીં કયાંય બુદ્ધ કે ધિસત્વની છે, માનવકદ કરતાં મેટી !
મળે એમ નથી. એવું લાગે છે કે એક વખત આ ગુફાઓ –એની ભી તે,
આમ છતાં કેટલીક બાબતોમાં વિશિષ્ટતા પણ નખ તરી છત, ત ભ ને શિલ્પકૃતિઓ પણ રંગ ન ખાઓથી સુશોભિત
આવે છે ! હશે ! હવે તે એમાંનું ઘણું જ થતું રહ્યું છે ! –પણ જે કઇ રહ્યું છે તે આપણી પ્રાચીન કલાસમૃદ્ધિની પરાકાષ્ટા
અહીંની ગુફાઓ બૌદ્ધકળ તથા અજ તાના રચનાકાળ દર્શાવવા માટે પર્યાપ્ત છે.
દરમિયાનની જ હોવા છતાં ચિત્રના વિષયે બુદ્ધ કે જાતકઆ ગુફાઓના રચનાકાળ વિશે કેઇ દસ્તાવેજી પુરાવા
કથાઓ જોડે સંબંધ ધરાવતા લાગતા નથી. અલબત્ત, બૌદ્ધ તે નથી મળ્યા પણ ગુફાઓની રચના શિ૯૫કૃતિની
સંપ્રદાયને લગતા હોઈ શકે ખરા !) શૈલી, તેમનાં વસ્ત્રાલંકારે, કેશકલાપ વગેરેની વિશિષ્ટતાઓ અહીંના કલાકારોએ વિપ સીધા જ સમાજજીવનમાંથી તથા ચિત્રોની યે આવી વિગતે વાનમાં લેતાં આ ગુફા- પસંદ કર્યા છે એટલે એમાં તત્કાલીન વાસ્તવિકતા તે છે જ એનો રચનાકાળ છઠ્ઠી–સાતમી સદીમાં ગણી શકાય છતાં મહાન કલાકૃતિમાં જે ભાવાત્મકતા આવશ્યક હોવી જોઇએ ખરો ! આ ગુફાઓમાંના એક ચિત્રની નીચે એક વ અક્ષર તે અહી સુપેરે જળવાઈ છે. અહીંનાં ચિત્રોમાં માનવવંચાય છે જે લગભગ છઠ્ઠી–સાતમી સદીની શૈલીને છે ! ભાવેને પ્રધાનતા મળી હોવાથી, અહીં ચિત્રકારનું વ્યકિતત્વ આ પણ ઉપર તાવેલા અંદાજનું સમર્થન કરે છે !
મેકળાશથી વ્યકત થાય છે – અજંતામાં ત્યાંના ધાર્મિક
Page #184
--------------------------------------------------------------------------
________________
४
અને આધ્યાત્મિક વિષયેાના ચિત્રમાં સ્વભાવિક રીતે જ કલાકારાનુ વ્યકિતત્વ ઓગળી જતું લાગે છે.
પ્રબુદ્ધ જીવન :
વળી સમગ્ર દ્રષ્ટિએ જોતાં, અજંતાનાં ચિત્રા કઈક છૂટક છૂટક સમયે – કકડે કકડે થયાં હોય એવુ લાગે છે જ્યારે ખાધમાં આખી ચિત્રમાલાનું આયાન તે સચેાજન પહેલેથી જ વ્યવસ્થિત રીતે વિચારાઈને થયું હોય એવી છાપ
પડે છે. .
1
હાથી ને ઘેાડાઓ પર સવારી કરીને જતા ઉમરાવાનાં સરધસ એ અહીંનાં ચિત્રમાં મુખ્ય છે. એકમાં છ હાથી ને ત્રણ ઘેાડા દેખાય છે ને ખીજામાં સત્તર ઘેાડેસવારીનું શાહી સરબ્રુસ ડાખી તરફ જતુ લાગે છે. લગભગ ૨૦ ફૂટ લાંબા આ ચિત્રમાંના ધેડાએની ચેષ્ટાએ એટલી સજીવ રેખાઓથી અંકિત થઇ છે કે રવાભાવિકતા ને વાસ્તવિકતાના સમન્વયનું અહીં થતું દન, કદાચ સમગ્ર ભારતીય કલાકૃતિમાં
અનન્ય છે.
એક ચિત્રમાં ઉપરના ભાગમાં કેટલીક પુરુષઆકૃતિઓ ઊડતી હાય કે વાદળામાંથી બહાર આવતી હોય એવુ લાગે છે. (મુ ડન કરેલા શિરવાળા આ પુરુષે બૌદ્ધ અ`ા હા શકે !) તે નીચેના ભાગમાં કેટલીક સ્ત્રી વાદા દેખાય છે. અન્ય એક ચિત્રમાં નૃત્ય સંગીતનાં એ દ્રશ્યો ખાસ ધ્યાન ખેચે છે. આમાં એક વિશેષતા એ છે કે આમાં નૃત્યકાર સ્ત્રી નહીં પણ પુરુષ છે.
ખીજા એક ચિત્રમાં બે સ્ત્રીઓ દેખાય છે. એક પેતાનુ
દુઃખ વ્યકત કરતી લાગે છે ને ખીજી એને આશ્વાસન આપતી
મધ્યકાલીન કૃતિના *પાદનમાં અથ'નિષ્ણુની પ્રક્રિયા અત્યંત મહત્ત્વની છે. સામાન્ય રીતે કૃતિની વાચના તૈયાર કર્યાં પછી એના 'બ્રટનની કામગીરી આપણે હાથ ધરીએ છીએ. શબ્દાર્થા કે ટિપ્પણુ દ્વારા આપણે એ કામ કરીએ છીએ. પણ ચેકસા થી અનિર્ણય કરવા જનારને એ અનુભવ થયા વિના રહેતા નથી કે એ પ્રક્રિયા પાઠસ'પાદન પછીની પ્રક્રિયા નથી, પાઠસપાદનની જ એક પ્રક્રિયા છે, કેમકે ચોકસાઇથી અથ'નિષ્ણુ'ય કરવા જતાં પ્રાપ્ત પદ્મની પ્રમાણભૂતતા વિશે શંકા જવાના, ભ્રષ્ટ પાડુ પકડાવાના અને પાઠ સુધારણા થવાના પ્રસ ંગો આવે છે.
પાઠશુદ્ધિ અને અથ'નિષ્ણુ'ય પરસ્પર ક્રવા સંકળાયેલાં છે તેનુ એક ઉદાહરણ આપણે જોઇએ. ‘નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ' (સ’પા. શિવલાલ જેસલપુરા, ૧૯૮૧, પૃ. ૮)માં ‘પુત્ર–વિવાહનાં પદ’માં નરસિંહું એના પુત્રના વિવાહ પ્રસ ંગે પેાતાને તેડે એવી ઇચ્છા રુકિમણી વ્યકત કરે છે તે પછી નીચેની પંક્તિ આવે છે:
તા. ૧-૭-૩૮૯
હેય એવું લાગે છે, તે એક ચિત્રમાં વળી ચાર પુરુષો કાઇ ગંભીર ચર્ચામાં મગ્ન હોય એવુ લાગે છે.
‘પાળજો. માતજી ! વચન તે તમતણું'. નિશ્ચે જાણી સેણુ ગાઢ બાંધી. ડા. જેસલપુરા પાસે ખે હસ્તપ્રતાના ‘શાણુગાઢ’, એક હસ્તપ્રતના શાનગઢ' અને ‘નરસિંહ મહેતા ધૃત કાવ્યસંગ્રહ'ના ‘સાના ગાંઠ’ એ પાઠ હતા. એમણે એ પણ જોયું જ હશે કે ‘નરસિંહ મહેતા કૃત આત્મચરિતનાં કાવ્યેા’. (સંપા.
અહીંની છત પર પણ-અજંતાની જેમ જ-પશુ, પંખી,. પાંદડાં તથા ફ્ળાનાં ઝુમખાં વગેરેની ગાઠવણી ધરાવતાં ચેરસે ને વર્તુળેથી સુશોભન થયું છે.
લગભગ ૧૪થી વધુ સદીઓ પહેલાંની ભારતીય ચિત્રકળા જે પરાકાષ્ટાએ પહોંચી હતી તેનું તાદ્દશન કરાવતાં આ ભીંતચિત્રાની, આપણા ‘અતિરસિક’ મુલાકાતીઓએ જે શા કરી છે. તે જોઇ કાઈ પણ કલાપ્રેમીની આંખેા ભીન થયા વિના નહીં રહે! અહીંનાં ઝાંખા પડી ગયેલાં ચિત્રા સ્પષ્ટ રીતે જોઇ શકાય તે માટે અતિ ઉત્સાહી ‘કલારસિકા' એ ચિત્રા પર પાણીની છાલકા મરાવતા 1 વષઁ સુધી આવી. છાલકા મરાતી રહી તે ચિત્રા વધુને વધુ ઝાંખાં ફ્રિકકાં પડતાં ગયાં.
હવે તા એવી સ્થિતિ આવી છે કે વર્ષો પહેલાં થયેલી એમની અનુકૃતિએ જોઈ ન હોય તે એમાં શું છે, એને ખ્યાલેય આવે એમ નથી-એની રેખા પકડવી પણ મુશ્કેલ થઇ પડે !
હવે જો કે એમના સંરક્ષણ માટે ત્યાં કાચવાળી મે ડાઇ ગઇ છે!
મધ્યકાલીન કૃતિનું સંપાદન : અનિયની પ્રક્રિયા
ૐ જયંત કાહારી
પણ કેટલી મેાડી !
પેલા ફ્લાકની એક પંક્તિ યાદ આવે છે :
‘ચોરે ગતે વા કિમુ સાવધાનમ્'
ચેર (ચારી કરીને) ભાગી જાય પછી 'સાવધ રહેા !’ (જાગતારે જો) કહેવાનેા શે! અથ' છે !
ગાંઠ' પાડે
પાઠ
કે. કા. શાસ્ત્રી, ૧૯૬૯-૭૦)માં ‘શાણુ સ્વીકાવારમાં આવ્યા છે. (ડે. જેસલપુરાએ ઉપયોગમાં લીધેલી ત્રણ હસ્તપ્રતા શાસ્ત્રીએ ઉપયાગમાં લીધેલી છે. શાસ્ત્રીએ કાઇ પાઠાંતર નોંધ્યું જ નથી. તે ડા. જેસલપુરાએ હસ્તપ્રતમાંથી નાંધેલા ‘શેન ગાઢ' ખરા કે શાસ્ત્રી ચૂકી ગયા છે?) આ પછી પણ ડે. જેસલપુરાએ ‘શેણુ ગાંઠ’ પદ્મ સ્વીકાર્યું નથી એ એમ બતાવે છે એના અથ એમને ખેઢ્ઢા નથી. ‘સાણ' વિશે શબ્દાશમાં એમણે આ પ્રમાણે નોંધ કરી છે કે સેણુ–કમર, કૅડ. સ. શ્રેણિ, પ્રા. સેણુિ, સાળુ બાંધી (રૂ. પ્ર.)=ખરાથર્ તૈયારી કરી.' આ અથ' આમ તે બેસી જાય છે, પણ જરા ઝીણેા વિચાર કરતાં એમ સવાલ અહી તૈયારી કરવાની વાત કઇ રીતે પ્રસ્તુત ગણાય? હજુ તે પુત્રના સ ંબંધ પણ થયા નથી. પુત્રને સંબંધ કરવા માટે એણે કમરકસી એવું ય ઘટાવી શકાય એવું નથી, કેમકે નરસિંહ આ પછી કશા જ પ્રયત્ન કરતા નથી, એ તે કૃષ્ણ પર વિશ્વાસ રાખીને જ રહે છે.
થાય
-
આ પા. અ`દ્રષ્ટિએ શ કાસ્પદ લાગે તે વધારે હસ્તપ્રતોના ટેકાવાળા ‘સાણ-ગાંઠ' પાઠ તરફ કરીને જવાનું થાય ને એને અથ શેાધવાને થાય. હરિવલ્લભ ભાયાણી કૃષ્ણકાવ્ય, ૧૯૮૬, પૃ. ૧૩૯)એ શબ્દપ્રયાગના અથને આ સંદર્ભમાં
Page #185
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૮૯
પ્રબુદ્ધ જીવન :
૫
એની ઉપયુક્તના પણ ફટ કરી આપે છે : 'હકીકતે શણગાંઠ પાઠ જ સાચે છે. સંસ્કૃતપ્રાકૃત સાહિત્યમાં જાણીતી એક પ્રથા અને શબ્દપ્રયોગની જ પરંપરા અહીં જળવાઈ છે. શકુન-iાય એ સંસ્કૃત પ્રયોગ મળે છે. પ્રાકૃત સ૩ 1-કિ ને તે પથ્થી લોળ ર ટ કે ફળ જાય, અસંભવપ્રય એવા કે ઇષ્ટ કાર્યની સિદ્ધિ જયારે મન ઝંખતું હોય, તે વેળા જ કેઇન મેમાંથી અજાણે નીકળેલા સિદ્ધિ થ', ‘સફળ થાઓ, "પ્રાપ્તિ થશે એવા શબ્દો સાંભળવામાં આવે એટલે સારાં શુકન થયાં ગણુય, અને એ શુકન જળવાઈ રહે, પ્રભાવક બને તે માટે શ્રોતા પિતાના વચ્ચે એક ગાંઠ વાળી દે છે જેથી શુભ શુકન સરી ન જાય! એક પ્રાકૃત ગાથામાં નાયકની પ્રતીક્ષા કરતી મુગ્ધા નાયિકાનું ઉત્તરીય આવી શકુનગ્ર થિથી ગંઠાઈ ગયું હોવાનું વર્ણન છે. પ્રસ્તુત પદમાં સુમિણીએ પુત્રવિવાહને પ્રસગે, કૃષ્ણસહિત ઉપસ્થિત રહેવાની ઇચ્છા વ્યકત કરી તેથી, અણધારી આ ઈષ્ટાપત્તિથી હરખેલે નરસિંહ ‘શેણુ-ગાંઠ બાંધે છે.
નરસિંહની આ કૃતિ હરિઘસની આ જ વિષયની કૃતિ સાથે અત્યંત મળતાપણું બતાવે છે-પ્રસંગ નિરૂપણમાં અને ભાષપ્રયોગોમાં. (અને એક ધારણા એવી છે કે નરસિંહને નામે મળતી કૃતિ હરિદાસની કૃતિને આધારે મેડા સમયમાં રચાયેલી છે) “પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૯ (સંપા હરગેવિંદ 4. કાંટાવાળા, નાથાશંકર પૂ. શાસ્ત્રી, ૧૮૯૦)માં મુદ્રિત હરિદાસકૃત “શામળદાસને વિવાહ'માં આ પ્રસંગે “શણુ-ગાંઠ' શબ્દ છે. ત્યાં પાઠાંતર નેધવાની પ્રથા જ સ્વીકારવામાં આવી નથી, પરંતુ મને પાકે વહેમ છે કે હસ્તપ્રત 'શાણુ” શબ્દ જ આપતી હોવી જોઇએ અને એ શબ્દ ન બેસતાં સંપાદકોએ શણ" કરી નાખ્યું હોવું જોઈએ. હરિદાસની કૃતિની અનેક હસ્તપ્રત છે અને જૂની પણ છે. એમાં શણ” પાઠ સચવાયે ન હોય અને છેક એગણીસમી સદી નજીકની નરસિંહની કૃતિની હસ્તપ્રતોમાં એ સચવાયો હોય એ સંભવિત નથી. શણગાંઠને અર્થ" પણ આ સ્થાને મારીમચડી જ બેસાડ પડે. એ પાઠ કુપવા કરતાં હસ્તપ્રતોમાંથી મળત' પાઠ રાખી અર્થ વિશે સ દેડ વ્યકત કરે એ જ ઉચિત કહેવાય.
સૂમ સર્વા ગી અર્થનિર્ણયને હુ મયકાલીન સાહિત્યકૃતિના સંપાદનનું અનિવાર્ય અંગ ગણું છું. લિપિવાચન કરવું, શબ્દો છૂટા પાડી આપવા, પાઠપસંદગી અને પાઠશુદ્ધિ કરવી, ત્યાં સંપાદનનું કામ પૂરું થતું નથી. સંપાદક કૃતિને અર્થ પૂરેપૂરો પામે ત્યારે જ એણે કૃતિને પમી એમ કહેવાય અને એવી અથ–સમજણ સાથે વાચના આપે ત્યારે જ એણે પિતાની વાચા આપી કહેવાય. આ એક આદર્શ છે, પણ એ આદર્શની શકય તેટલી સિદ્ધિ માટે મથવું એ સંપાદકનું કર્તવ્ય છે. એમાં જ સંપાદનવૃત્તિની સાર્થકતા છે. અર્થનિર્ણયની કામગીરીનાં બેત્રણ અંગે હોઈ શકે.
એક અંગ તે વિરામચિન્હની વવસ્થાનું છે. મયકાળમાં એક અને બે દંડ સિવાય કે વિરામ ચિન્હ નહતાં. આજે આપણી પાસે વિરામચિન્હોની વિસ્તૃત વ્યવસ્થા છે. એમાંથી બેત્રણ ચિન્હોને ઉપયોગ ખાસ ઉપયોગી બને – અવતરણ ચિલ્ડ. સંબંધનચિન્હ અને પ્રશ્નાર્થ ચિન્હ, અવતરણ ચિન્હને અભાવે મધ્યકાલીન કૃતિમાં પાત્રની ઉકિત જુદી
પડતી નથી અને ઘણીવાર સંભ્રમની સ્થિતિ સર્જાય છે. મધ્યકાલીન કૃતિના વાચનની મુશ્કેલીઓમાં આ એક મુશ્કેલી ઉમેરાય છે. મધ્યકાલીન પધમાં કેાઇવાર વચ્ચે એકાદ શબ્દથી ખંડિત થઈને ઊંકત આવતી હોય છે. કેહવાર ઉકિત એકથી વધુ પકિતને કડી સુધી ફેલાતી હોય છે, કેજીવાર ટૂંકી ઉકિતઓ જોડાઈ જતી હોય છે, કે વાર કહે છે જેવા શબ્દને અભાવે વાક્યને કાઈ પાત્રની ઉકિત તરીકે જોવાનું મુશ્કેલ બની જતું હોય છે. દાખલા તરીકે,
એહવઈ માયઈ ઘટના પૂઠા, ખણાવ્યઉ ફૂ૩ વલી, ફૂલ રેપાવ્યા આસપાસઈ, હોસ્પઈ વંછિત હિત રેલી
અહીં: ‘હોયઈ વંછિત હિવ રલી' (હવે આનંદ આપનારું મનવંછિત થશે) એ આરામશેભાની અપરમાને મનભાવ છે. એને અવતરણચિન્હનમાં ન મૂકેલે હોય તો એ કવિનું કથન ગણાઈ જવાનો ભય રહે છે.
પરણુઉં તુઝ મુઝ પૂછઉ તાત
આમાં અવતરણ ચિન્હ ન હોય તે પરણુઉં તુઝ “મુઝ પૂછઉ તાત” એ બે જુદા પાત્રની જુદી ઉકિતઓ છે એ તરત ન સમજાય.
આ જ રીતે સંબોધનચિન્હ ન હોય ત્યારે નામ બીજા કોઈ સબંધે વાકયમાં જોડાઈ જવાને સંભવ રહે છે. '
આ વિરામચિન્હને મૂકવામાં ક્યાંક મૂંઝવણને અનુભવ થવાને પણ એવી મૂંઝવણ તે પઠનિર્ણયમાં પણ અનુભવવાની આવતી હોય છે અને સંપાદકે કોઈક રો લેવો પડશે હોય છે. આપણે ત્યાં આ રીતે વિરામચિન્હને ઉમેરવાની પદ્ધતિ રૂઢ થઈ નથી, પણ એ રૂઢ કરવા જેવી છે એમ મને લાગે છે. જેમ મયકાલીન હસ્ત પતની શબ્દ ભેગા લખવાની રૂઢિને છેડીને અપણે શબ્દ છૂટા લખીએ છીએ, તેમ એની વિરામચિન્હવ્યવરથાને છેડીને આપણી વિરામચિન્હવ્યવસ્થા કેમ ન અપનાવી શકાય ?
અથનિર્ણયનું બીજુ અંગ શબ્દદેશ છે શબ્દશ સંપાદકના અર્થનિર્ણયનું પ્રતિબિંબ પાડે છે, મયકાલીન કૃતિમાં ઘણાં અજાણ્યા શબ્દો મળવાનાપરિચિત શબદના આપણું અથ' છોડવા પડે ને નવા અર્થ શેધવા પડે એવું પણ બનવાનું. આ બધા માટે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્ર શ, દેશ્ય, રાજસ્થાની, હિંદી, ફારસી શકાશે સુધી જવું પડે. અન્ય મધ્યકાલીન કૃતિઓમાંના પ્રયોગની સહાય લેવી પડે એવુ બનવાનું. પણ આ શ્રમનું વળતર અનન્ય હેવાનું. કૃતિન શબ્દાર્થ જગતના અનેક ખૂણાઓ પ્રકાશિત થતાં તૃપ્તિ અને ચમકારો અનુભવ થવાને
અર્થનિર્ણયની આ ચૂમતા અને વ્યાપકતા સમજવા માટે મારા અનુભવમાંથી થોડા દાખલા આપીશ રાજસિંહકા આરામભા-ચરિત્ર'માં પતિથી તરછેડાયેલી કુલધર કન્યાના વર્ણનમાં એક ૫કિત આમ આવી: ‘વેગિ ગઈ વહી ચકિત
ધર્યું . યૂથભૂટ જિમ એણી હે.’ ‘એણી’ મયકાળમાં 'એ'ના અર્થમાં વપરાતે શબ્દ છે તેથી પહેલાં તે. એ શબ્દ જ અહીં હોવાનું માની લીધું. કુલધર- કન્યા પિતાને સાથથી છૂટી પડી ગયેલી, પછી, કહે જ છે. પણ બીજે તબકકે લાગ્યું કે 'યૂથભૃષ્ટ જિમ એણી છે એ તે અહીં ઉપમાવાકય છે, એમાં “એણી” કઈ સંજ્ઞા હોવી
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રયુદ્ધ જીવન :
તા.૧-૭-૮૯
જોઈએ, એ’ના અને શબ્દ નહીં'. સંજ્ઞા તરીકે આ શબ્દ મને પરિચિત નહેતિ એટલે એના અર્થની શોધખોળ આદરી. અને સંસ્કૃત “એણ” શબ્દ જ “હરણીને અર્થ મળી આવ્યો અને સંદર્ભ એ થઈ ગયું. પણ આ સંસ્કૃત શબ્દ સુધી હું પહોંચ્યો હતે હિંદી કેશ દ્વારા, કેમકે મને
એ સંસ્કૃત શબ્દ હોવાને વહેમ જ નહીં ગયેલ. આ રીતે તમે ભળતા અર્થમાં શબ્દને સમજી લે અને ખરેખર એ શબ્દ જુદા જ અર્થમાં હોય, એ અર્થમાં એ સંસ્કૃત – પ્રાકૃત દેશ્ય પરંપરામાં પડેલે જ હોય પરંતુ તમે એનાથી અજાણ હે, તમને એને વહેમ પણ ન આવે. આથી જ લાગે છે કે મધ્યકાલીન કૃતિનું સંપાદન સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષાસાહિત્યની સજજતા વિના થાય ત્યારે ઉણુ-અધુરું જ રહે. સંસ્કૃતપ્રાકૃતાંદિ ભાષા સાહિત્યને શબ્દાર્થ, સામાજિક સંસ્કાર વગેરેને ઘણે વારસે મથકાલીન ગુજરાતી સાહિત્યને મળે છે. એ એક સમાન પરંપરા છે અને એ પરંપરાને અભ્યાસ મધ્યકાલીન કૃતિના સંપાદક માટે આવશ્યક બન જોઇએ. • આ સમયપ્રદકૃત “આરામશોભા પાઈ'માં અકબર માટે ‘દીન દુની-પતિસાહ’ એ પ્રયોગ મળ્યો. “દુની” (દુનિયા એ હિંદી શબ્દ ગુજરાતી કૃતિઓમાં કેટલેક ઠેકાણે મળે અને ‘દીન’ એટલે ગરીબ એમ તરત બેસી જાય. “ગરીબનવાજ' વિશેષણ જાણીતું છે તેથી અહીં ગરીબવર્ગને માટે શિરતાજરૂ૫ એ અર્થ માની લીધે. પણ બીજો તબકકે આ અર્થમાં શંકા થઈ. અહીં 'દીન' એ સંસ્કૃત શબ્દ રહેલે માનો એ એગ્ય છે ? તરત વાત તે અકબરે જિનચંદ્રસૂરિને ખેલાવ્યાની. આવે છે. એટલે અહીં સંદર્ભ તે અકબરની ધાર્મિકતાનો છે. તો પછી “દીન” (ધમ) એ ફારસી શબ્દ જ અહીં રહેલે હોવાનું ન માનવું જોઈએ ? 'દીન-દુની-પતિસાહ' એટલે ધાર્મિક સમાજને અગ્રણી. - ફારસી શબ્દને આજે આપણને વિલક્ષણ લાગે એવો પ્રયોગ પણ મળે. રાજસિંહકૃત “આરામશેભાગે પાઈ'માં ગુને બ” એ પ્રયોગ બે વાર આવ્યો. બક્ષવું એટલે દાન કરવું, ભેટ આપવું એ અર્થમાં આપણને એ જાણતા ' શબ્દ છે. ફારસી શબ્દને સાથે વ્યુત્પત્તિ કેશ” (સંપા. છોટુભાઈ નાયક) પણ મૂળ ફારસી ‘અભ્ય’ શબ્દને આવા અર્થમાં જ નેધે છે. એ અર્થ તે અહીં અસંગત થતું હતું, માફ કરવું” એ ચેખે અથ" હતો. એમ લાગ્યું કે ગુજરાતી કવિએ આ શબદ ભળતા અર્થમાં વાપર્યો છે. પરંતુ પછીથી ફારસી ભાષાના જાણકારને પૂછતાં જાણવા મળ્યું કે બટ્સ' શબ્દનો મૂળ અર્થ ‘જતું કરવું એ જ છે ને “માફ કરવું’ એ અર્થ માં એને પ્રવેગ માન્ય છે. મધ્યકાલીન | ગુજરાતી કવિ પાસે ફારસી ભાષાની આ અર્થછાયા હતી એ હકીકત વિસ્મયકારક લાગી. એક કૃતિમાં ફારસી “પ” (=શ્રમ) જે વિરલ શબ્દ વપરાયેલે જે ઘરે મધ્યકાલીન ભાષામાં ફારસી શબ્દને પગપેસારે કેટલે થયેલે છે એને ખ્યાલ આવ્યો. કેટલાક કવિઓ પાસે ફારસીની ઠીક સજજતા. દેખાય છે. " ‘રીખઈ’ મયકાલીન ગુજરાતીમાં લખડિયાભર ચાલવાના અર્થમાં જાણીતા શબ્દ છે. માતા મૃત્યુ પામતાં વિધુત્રભાને થયેલા દુઃખના વર્ણનમાં ‘રવઈ રીંખ દુખ ન ખમી” - એવી પંકિત મળી એટલે પહેલાં ત્યાં “રીખનું જ સાનુરવાર
રૂપ ભાંખોડિયાભર ચાલે છે અને વિસ્તાર કરી પેટ ઘસકે આળોટે' એ અથ' બેસાડશે. પણ આ સંદર્ભમાં આ અર્થ વિશે શંકા રહ્યા કરી. છેવટે રેવું, વિલાપ કર્યો એ અથ'ને રાજસ્થાની શબ્દ “રીંકણી મળી આવ્યો. કીંબઇ’ એને જ ઉચ્ચારભેદ હેવાનું સમજાવ્યું. રેવરીંખ' એટલે “રેવેકકળે’ના જેવો દ્વિરુક્ત પ્રવેગ.
‘વિરામ' શબ્દ પહેલી વાર આવ્યા ત્યારે એના સંસ્કૃત અર્થોમાંથી તાણીખે ચીને મૃત્યુ, અંત, પરિ. ણામ” એવા અર્થમાં બેસાથે. પણ પછી તે બીજા ચારેક પ્રવેગ મળ્યા અને આ અર્થ પણ બેકાડે મુશ્કેલ બન્યા. છેવટે એની ચાવી પણ રાજસ્થાની કેશમાંથી મળી. એમાં આ શબ્દના બીજા અર્થોની સાથે કષ્ટ, પીડા, ઉપપત, ઉપદ્રવ એ અર્થે નોંધાયેલા મળ્યા અને બધા સંદર્ભમાં બરાબર બેસી ગયા ! આરામશોભા વિષયક કૃતિઓને શબ્દાર્થના ઘણા કેયડા તે રાજસ્થાની કેશે ઉકલી આપ્યા એટલે એમ લાગે છે કે જૈન પરંપરાની ગુજરાતી કૃતિઓના અભ્યાસમાં રાજ સ્થાની ભાષાનું જ્ઞાન ઘણું ઉપયેગી થાય.
અર્થનિર્ણયનું ત્રીજુ અંગ ટિપણુ છે. શબ્દમાં જે ન સમજી શકે તે ટિપણુમાં આવે. શબ્દાર્થની વિશેષ ચર્ચા આવશ્યક હોય તે અહીં આવે રૂઢિપ્રયોગો વગેરે તરફ પણ અહીં લક્ષ ખેચી શકાય. વિલક્ષણ શબ્દઘતરની સમજૂતી આપી શકણ. પારિભાષિક, સાંસ્કૃતિક ને ઔતિહાસિક સંદર્ભે રકુટ કરી શકાય. આ ઉપરાંત, પદ્યમાં વાકયાન્વય સ્વાભાવિક રીતે જ કેટલીક છૂટછાટવાળા હોવાને, કેટલીકવાર અછડતાઅદ્ધર પણ રહેવાનું. જ્યાં સ ભ્રમ થવાની શક્યતા હોય ત્યાં યોગ્ય વાકયાન્વય જોડી આપી શકાય. જ્ઞાન દેખ' એ ‘જ્ઞાનિ દેખિ (જ્ઞાનથી જુએ છે)ના અર્થમાં કે “કાઉ નાગ’ એ ‘નાગને કહ્યું” એ અર્થમાં હોય તો એની સ્પષ્ટતા થઈ શકે ‘સઈ ખરચ ચલાવિર્યું, મમ વિમસિ એ વચન હાઉં” એ ઉકિતનો અન્વય “સર્વ ખર્ચ હું ઉપાડીશ-એ મારું વચન છે, માટે વિચાર ન કર’ એમ કરવાને છે એ બતાવી શકાય.
મથકલીન પદ્યમાં વાક્યાન્વય એકમેથી બીજી પંકિતમાં જ નહીં', એક કડીમાંથી બીજી કડીમાં પણ વહે છે. આ ખ્યાલમાં ન આવે તો અચં'ની ગરબડ થવાને કે અર્થ ન સમજાવાનો સંભવ રહે છે. રપાવે સ્થાને પણ વાક્યની મદદે જવું આ ગણાય. એકબે ઉદાહરણ જોઈએ :
કાપઇ, “બાંધીય અણુઉ, વિપ્રસુતા ઈહાં તણુઉં,' માની રાયવચન્ન, પુરુષે નારી અધન્ન. ૧૮૭ બાંધી પાછલી બાંહ, વેણીદડ સું સાહી, રાય તણુઈ પાસિ આણી, ચેર સરખી જાણી ૧૮૮ અહીં ‘રાજાનું વચન માનીને, રાજપુરુષે એ અધન્ય (પાપી નારીને પાછળ હાથ બાંધીને, એટલાથી પકડીને ચાર સરખી જાણીને રાજાની પાસે અણિી” એમ બે કડીને ભેગા અન્વય કરવાનું છે.
કાલિ કહિસું મુકુ હવઈ રે', ઢીલ તુ ખિણ ન ખાઈ” ઇમ સુણી પ્રેમ ધરી મનિઈ રે, કહિવા લાગુ રાય. ૨૫૦. ‘ચિ તામણિ હાથિઇ ચડયુ રે, ઢીલું મૂ કઈ કુણ, તું જીવન તું અતિમા રે, કિમ કરવા ઘઉં ગુણ ૨૫૧ અહીં પહેલી ઉકિત આરામશોભાની છે, બીજી રાજાની
Page #187
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૮૯
પ્રબુદ્ધ જીવન
છે, ત્રીજી પણ રાજની છે. રાજાની બે ઉકેત વચ્ચે આરામ અન્વયથી શોભાની ઉકિત રાજાએ સાંભળ્યાની વાત મકી છે. આ જાતના ઘણે સંભ્રમ થાય એવું છે. આપણે એમ સમજવાનું છે કે: 'કાલે કહીશ. હમણાં મને જવા દો એવું આત્મશેભાનું વચન સાંભળી રાજા મનમાં પ્રેમ ધરીને કહેવા લાગ્યો, ‘હવે તે એક ક્ષણની પણ ઢીલ ખમાય એમ નથી. ચિંતામણિ હાથમાં આવ્યા પછી એની પકડ કેણ છેડે ?' વગેરે.
અર્થની આટલી બધી એકસાઇને આગ્રહ એટલા માટે છે કે આપણે મધ્યકાળની સૃષ્ટિથી ઘણું દુર નીકળી ગયા છીએ. સરેરાશ વાચકને માટે તે એમાં ઘણું બધું દુર્બોધ હોય
છે. અભ્યાસીઓને પણ કૃતિએ પૂરેપૂરી આત્મસાત્ કરવામાં અગવડ પડતી હોય છે. ત્યારે આ જાતને સંપાદકશ્રમ જ આપણને કૃતિની સંનિકટ લઈ જવામાં સફળ થતા હોય છે.
અર્થનિર્ણય પરત્વે એક છેલ્લી વાત કહેવી જોઈએ. ભરપૂર શ્રમ પછી પણ મધ્યકાલીન કૃતિમાં સંદિધ સ્થાન રહેવાનાં. સંપાદક એની નેંધ જરૂર લે, જેથી બીજાઓનું એના તરફ ધ્યાન ખેંચાય અને શક્ય હોય ત્યાં મદદે આવી શકે. આ રીતે જ મધ્યકાલીન કૃતિને આપણે બધ સંપૂર્ણતાને પામી શકે.”
૧૮ અબજ ઈડાં !
૦ ગુલાબ દેઢિયા અઢાર અબજની સંખ્યામાં મીંડાં કેટલાં આવે તે પણ
ઈંડાં ખવડાવવાના ભ્રામક પ્રચારને રેકવાની જરૂર છે. તરત કહેવું મુશ્કેલ હોય છે. જ્યારે ભારત દેશમાં વર્ષ
લોકે સમક્ષ સાચી વાતે મૂકવાની જરૂર છે. ઈંડામાં રહેલાં ૧૯૮૮-૮૯ માં ૧૮.૨૩૮ અબજ ઈંડાં ઉત્પન્ન થશે એ પૌષ્ટિક તને નામે જે અતિશયોકિત, અતિરેક અને અર્ધઅંદાજ છે. વર્ષ ૧૯૮૧-૮૨માં ૧૦.૬૦૦ અબજ, વર્ષ સત્ય ફેલાવવામાં આવે છે એની સામે આંગળી ચીંધવાની ૧૯૮૪-૮૫માં વધીને ૧૪.૨૫ અબજ અને ૧૯૮૮-૮૯માં
જરૂર છે, આંગળી ઉઠાવવાની જરૂર છે. ૧૮.૨૩૮ અબજ ઈડ ઉત્પન્ન થવાનું અનુમાન છે.
ઇંડાંની બીજી બાજુ શા માટે આપણે ન બતાવી શકીએ ? ભારત દેશમાં મરઘાંઉછેર અને ઇંડાંના વપરાશ માટે કેવું શાકાહારી લોક પણ ઈડ વિશેની ભ્રામક વિગતોથી દ્વિધામાં મોકળું મેદાન મળી ગયું છે, તે આ પ્રગતિ પરથી છે. ઈડ વેજિટેરિયન છે, ઇંડાં નિજીવ છે, ઈંડાં અતિ જોઇ શકાશે.
પૌષ્ટિક છે, એવી એવી વાતે એમના મનમાં ઠસાવવા અટલાં ઇંડાંને લોકેાના પેટમાં પધરાવવા માટે સન્ડે
વ્યવરિત, સતત, જોરદાર પ્રચાર થઈ રહ્યો છે. સામાન્ય હો યા મનડે, રોજ ખાઓ અંડે'ની જાહેરખબર વર્તમાનપત્ર,
રીતે આ પ્રચાર લાંબે ગાળે કામયાબ નિવડે છે, આપણાં સામયિકે અને દુરદર્શન પર કરવામાં આવી રહી છે. એડવર્ટાઝિંગ
બાળકોને પણ તે દહાડે ઇંડાં સહજ લાગશે. ફિલબ બોમ્બે તરફથી આયોજિત રમા એ ઇન્ડિયા એડ
મરઘાંને જે રીતે ત્રાસ આપવામાં આવે છે, એ વાત તે વિતરણ સમારંભમાં વર્ષ ૧૯૮૮ની કેપેઇન એફ ધ ઈયર’
લેકે સમક્ષ આવતી જ નથી. ઇંડાંમાં જીવ છે અને જીવહિંસા વર્ષની શ્રેષ્ઠ જાહેરખબરને પુરસ્કાર 'ઈડાંની જાહેરખબર કરતી
એ પાપ છે એ વાત પણ ભુલાતી જાય છે. ઘણી વાર તે ઇન્ટરપ્રાઈઝ એડવર્ટાઝિંગ કંપનીને મળે છે.
આપણને ખબર પણ નથી હોતી કે કઈ વાનગીમાં ઇંડાંને
વપરાશ થયો છે કે નહિ. આ જાહેરખબર કંપની સામે નહિ પણ આપણે પ્રશ્ન
પિલટ્રી ફામને સરકાર પ્રત્સાહન આપી રહી છે. મરઘાં– આપણી જાત સામે હોવો જોઈએ કે ઇંડાંને પ્રચાર ગમે તે
ઉછેર કેન્દ્રોમાંથી ઇંડાં મેળવી તેને વેચવા માટે નેશનલ રીતે, સજાવીધજાવીને આટલા જોરશોરથી થઈ રહ્યો છે.
એગ કે-ઓડીનેશન કમિટિ આ કરી રહી છે. શાકાહારી મિલક રંગે, ગીતની પંક્તિઓ, વાચક -- શ્રેતાપ્રેક્ષકને પકડી
કે ઇંડાં ખાતા થઈ જાય એ એમની નેમ છે. ઓછા પૈસે રાખે એવો આ જોરદાર પ્રચાર છે. જાહેરખબરના બધા જ
વધુ રવાદિષ્ટ અને વધુ પિષક આહાર ઇંડાં જ આપે છે એ ગુણ ધરાવતી આ જાહેર ખબર છે.
એમના દંભી પ્રચારને વેપારી સૂર છે. ઇંડાં જ પષ્ટિક છે. ઇંડાં સરતાં છે. આજે તમે ઈકુ
જીવદયાના કામ તરીકે ઇંડાંના પ્રચાર સામે ઝુંબેશ ખાધું? એવી વાત આસપાસની હવામાં જાહેરાતના પ્રચારથી
ઉપાશ્વાની જરૂર છે. પ્રતિ જાહેરખબર આવે, જાહેર વહેતી થઇ રહી છે.
સ્થળોએ હેડિસ મૂકવામાં આવે નિષ્ણાત ડોકટરેએ - અહિંસાપ્રેમી, જીવદયા પ્રેમીઓની આંખ કેમ ખૂલતી નથી ?
ઇંડાંના ગેરફાયદા રજૂ કરતા જે અભિપ્રાય આપેલા શા માટે આપણે પ્રતિજાહેરખબર આપી ઈડાંના અવગુણ
છે, તે લેખ રૂપે વિવિધ ભાષાઓમાં લોકો સમક્ષ પણ ન બતાવી દઈએ ? આપણે ધર્મના નામે, સંપ્રદાયના
મૂકવામાં આવે તો લેકે જરૂર વિચારતા થાય. એક નામે, મહોત્સવ પ્રતિષ્ઠાને નામે, સાધુસંતના નામે,
જીવને પણ બચાવી શકીએ તેમ ઘણું કહેવાય. અહિંસા આપણું અંગત વાદવિવાદ-ઝગાને નામે અનેક જાહેરાત
એટલે માત્ર હિંસા ન કરવી એટલું જ નહિ પણ જીવરક્ષા -આપીએ છીએ. વર્તમાનપત્ર ભરી દઈએ છીએ તે
કરવી એ પણ એને વિધાયક અર્થ છે. ' આ વધી રહેલી જીવહિંસા રોકવા શા માટે જાહેર
જીવરક્ષાપ્રેમીઓએ જાગવું જોઇએ. ધાર્મિક સંસ્થાઓએ ખબર ન આપવી જોઈએ ? એવી જાહેરખબર એજન્સી
ઇંડાંના પ્રચાર સામે અડિખમ ઊભા રહેવાની જરૂર છે. જે પકડવી જોઈએ જે “ઇંડાં ખાઓની જાહેરાતને જડબાતોડ
સાચું છે તે જ કહેવાનું છે. શાકાહારીઓ શાકાહારી મટી ન ‘જવાબ આપી શકે. લેકેને સાચી માહિતીથી વાકેફ કરવાની જાય એ જોવાની પણ જરૂર છે. જરૂર છે.
આ વર્ષે અઢાર અબજ ઇંડાંને બજારમાં મૂકી એટલાં
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૮૯
જેની હિંસા કરવાની આ નેશનલ એગ કો-ઓર્ડિનેશન કમિટિની ઇચ્છા છે. બધી જ હિંસા નિવારવાનું આપણું હાથમાં નથી, આપણે માટે શકય નથી, પણ જેટલું શકય હોય તે કરવાની જરૂર છે. એમ ન કરી, માત્ર પ્રમાદી બની બેસી રહીશું તે આપણી અહિંસાને શરમ લાગશે.
ઇંડાંના અવગુણોની થેડી માહિતી પણ જોઈ લઈએ.
મરઘાં ઉછેરનારાઓએ જાહેરખબર દ્વારા લોકોના મનમાં ઠસાવવા માંડયું છે કે, “ઇડ આરોગ્યવર્ધક છે, સ્વાશ્યપ્રદ છે. ઇંડાં સંપૂર્ણ આહાર છે, ઈ ડાં શાકાહાર છે. માત્ર બે ઈડાં ખાવાથી ગ્લાસ દુધ છ કિલે સફરજન અથવા સવા કિલે ટમેટાં કરતાં પણ વધુ પ્રોટીન મળે છે.' આવી રંગીન વાતે શાકાહારી લેકને ઈડાં ખાવા તરફ લલચાવવા માટે છે. કઈ પણ રીતે વધુ લોકો વધુ ઠંડ ખાય તે એ પિન્ટ્રી ફાર્મવાળાના લાભમાં છે. એ એમને ધંધે છે. '
* ઇ ડાં ખાતાં પહેલાં એના અનેક અવગુણથી માહિતગાર થવાની જરૂર છે. સરકારની સહાયથી ભારતમાં સાઠ હજાર મરઘાઉછેર કેન્દ્રો છે. આ કેન્દ્રો ઈડ પેદા કરવાનાં કારખાનાં છે. મધને સાંકડી જગામાં પૂરી રાખી ત્રાસ ગુજારવામાં આવે છે. મરઘાં ચાંચ મારી એકમેકને લોહીલુહાણ ન કરે તે માટે તેમની ચાંચ બુટ્ટી કરી દેવામાં આવે છે. - ડે. વસંતકુમાર જાઈ જેઓ જાણીતા ડાયેટોલેજિસ્ટ અને
ન્યૂટ્રિશનિસ્ટ છે. તેઓ કહે છે: “ઈંડાંમાં પાંચ ટકા ગુણ છે તે પંચાણું ટકા અવગુણ છે.” - કલિનિયાના ડે. કેથરીન નિમે. હૃદયરોગ વિષે લખે છે, એક ઇંડાંમાં લગભગ ૪ ગ્રેન કોલેસ્ટરોલની માત્રા મળી આવે છે. વધુ કોલેસ્ટરોલથી બ્લડપ્રેશર, હદયની બીમારી, કીડનીના રોગ અને પથરી થવાનો સંભવ વધી જાય છે.
જ્યારે ફળ અને શાકભાજીમાં કોલેસ્ટરોલ બિલકુલ હેતું નથી.' - મરઘાંઉછેર કેન્દ્રોમાં જે ઝેરી દવા છાંટવામાં આવે છે, તે ઇંડાં મારફત ખાનારના પેટમાં પણ પ્રવેશે છે.
ધી અમેરિકન મેડિકલ એસોસિયેશનના એક રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, ઇંડાં ખાવાથી ફૂડ પોઇઝનિંગ થવાની રાજ્યતા પણ રહે છે જેને લીધે ઝાડા, ઉલટી, તાવ, માથાને દુખા વગેરે થાય છે. - ઇંડાંમાં કાર્બોહાઇડ્રેટસ જરા પણ હોતું નથી અને કેસિયમ પણ બહુ ઓછું હોય છે. પરિણામે પેટમાં સડો પેદા થાય છે.
મરઘીને જે બીમારી હોય છે તે ઇંડાંમાં સાથે આવે છે. ટી.બી. અને સંગ્રહણી એમાં ખાસ છે તેથી બધી દ્રષ્ટિએ વિચાર કરતાં કોઇપણ કહી શકશે કે, ઇંડાં શકિતવર્ધક નહિ . પણ રોગવર્ધક છે.
પ્રજાના આરોગ્યની ચિંતા તે વળી તેઓ શા માટે કરે ?
અહિંસામાં વિશ્વાસ ધરાવનારા તો ઇંડાંને જીવહત્યા સમજીને અશે પણ નહિ. ખરેખર તે એવે સમય પાકી ગયું છે કે, અહિંસાપ્રેમીઓએ મરધા અને ઇંડાંની હિંસા રોકવા, ડાં ખાઓ'ના પિકળ પ્રચારને પડકાર જોઇએ.
પશ્ચિમના દેશમાં શાકાહારને પ્રચાર વધી રહ્યો છે, ત્યારે આપણે ત્યાં ઇંડાં અને માંસાહારને ખેટી રીતે પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. પ્રચાર અને ફેશન દ્વારા પ્રજાના આરોગ્ય સાથે છેતરપિંડી થઇ રહી છે.
અહિંસાપ્રેમીઓએ બધી ભાષાઓમાં લાખો પુરિતકાએ છપાવી લેકેમાં વહેંચવી જોઇએ. સમજપૂર્વક અસરકારક ટૂંકી ફિલ્મ અને ફ્લાઈડે બનાવી લોકોને દર્શાવવી એ.
ઇંડાંના વેપારીઓ પ્રચાર દ્વારા જ લેકોને લલચાવે છે. તે એ જ પ્રચારમાધ્યમેને લાભ લઈ એમને સામે જવાબ આપી, શાકાહારની શ્રેષ્ઠતા બતાવવી જોઈએ. આજે પ્રચારને જમાને છે. લોકોને સાચી સમજ પડે એ જોવાનું છે.
હજારે અહિંસાપ્રેમી ડોકટરના દવાખાનામાં હિન્દી કે અંગ્રેજીમાં લખેલી નાની નાની પુસ્તિકાઓ મૂકવામાં આવે, મફત વહેંચવામાં આવે તે શાકાહારને પ્રાધાન્ય મળે અને ઈડાં તથા માંસાહારની ભ્રામક માયાજાળમાં ભંગાણ પડે.
અહિંસાપ્રેમીઓ, ઇંડાં ત્યાગ અને બીજા ત્યાગે એવી રજૂઆત કરે.
शतम जीवेम शरद : ।
સંગમ વા. વેરા शतम् नीवेम शरदः ।
શકીએ. સે વર્ષ સુધી અમારી આંખે તેજસ્વી રહે. અમારી અમે સે. શરદ ઋતુ સુધી (અર્થાત સો વર્ષ સુધી) જીવીએ.
પાંચે પાંચ ઇન્દ્રિો આયુષ્યના અંતિમ બિંદુ સુધી-સેમે વર્ષે વેદનું આ સૂત્ર એ સમગ્ર માનવજાતિના હૃદયમાં રહેલી
પણ સાબૂત રહે. ફક્ત શ્વાસેલ્ફવાસની ક્રિયા એ જીવનનું લક્ષણ ઇચ્છાને પ્રતિધ્વનિ હોય એમ જણાય છે. પ્રત્યેક મનુષ્ય
ખરું પણ જીવંતતાનું નહીં ! માટે કહે છે કે પ્રવામ રાજય : મળેલા આયુષ્યને ભરપૂર જીવી જવા માંગે છે અને એ પણ રાતમ્ સે વર્ષ સુધી અમે બેલી શકીએ. અર્થાત અમારી સે વર્ષો સુધી ! જીવનના આ સે વર્ષમાં છેલ્લા ચતુર્થાશ
વાણીની તાકાત અકબંધ રહે. હિરસે કઈ હોસ્પિટલમાં વિતાવવાની તે કેાની ઈચ્છા ન જ
આમ મનુષ્ય તેની પાંચેપાંચ ઇન્દ્રિય સહિત અંત સમય પયત. હોય એ સ્વાભાવિક છે. માટે જ ઉપરોકત સૂત્ર કહીને
સાબૂત રહે; ક્રિયાશીલ, સક્ષમ, ચેતનવંતી અને જીવંત રહે ઉપનિષદકાર અટકી નથી ગયા. તે વર્ષ સુધી જીવવાનું છે
એવી ઈચ્છા દર્શાવ્યા પછી છેવટે ખૂબ જ મહત્ત્વની વાત એ ખરું પણ કઈ રીતે ?
ઉચ્ચારતા ઔપનિવૃદિક આણંદષ્ટાઓ કહે છે-અહીના : સે વર્ષ સુધીનું આ જીવન કેવું હોય એ જણાવતાં કહે છે સ્થામ રાવઢઃ રાત! સે વર્ષ સુધી અમે અદીનપણે જીવીએ, કે અર્થાત્ “વન શર૦: શતમ્ ' અર્થાત સો વર્ષ સુધી અમે દેખી મરણુપર્વત અમારામાં દીનતાને પ્રવેશ ન થાય.
Page #189
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૮૯
" - પ્રજનું જીવન
SS
-
-
૧ " દીનતાની લાગણી, પરાધીનતાનો ભાવ, પરવશપણાની પ્રતીતિ, Nothingness ની અનુભૂતિ બહુ ખતરનાક હોય છે. માણસને બાપડ, બિચાર, વામણ ને દયામણો બનાવી દેતી આ ભાવના માણસની ચેતનાને કુંઠિત કરે છે; જીવંતતાને ખતમ કરી નાખે છે. અને વર્તમાન પરિસ્થિતિ પણ કઈક એવી જ છે. પાંત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમરે માથે ટાશ પડી જાય છે. વાળ ધોળા થઈ જાય છે, પીસ્તાલીસપચાસ થતાંમાં તે જેમ, ઊજા' કે શકિતનો હ્રાસ થશે માંડે છેઆંખ અને કાનની શક્તિ ઘટતી ચાલે છે, બે દાદરા ચડતાં તે હાંફી જવાય છે. અને છેવટે ચા થી માંડીને કેઇ પણ વ્યસનની ગુલામી એ જીવવા માટેની જાણે કે એક
અનિવાર્ય શરત બની જાય છે. દૈનિક કાર્યો આપીને સાંજે ઘેર પાછા ફરતો માણસ રહીન, ચૈતન્યહીન થઇ ગયેલ દેખાય છે. એ વખતે ફકત અસ્તિત્વને ટકાવી રાખવું એ જ જીવનને એકમેવ હેતુ હોય એમ લાગ્યા કરે છે.
જૈવિક ઉકાન્તિના ક્રમને વિચાર કરીએ તે વાનસ્પતિક અસ્તિતવ Vegitative Existence ની ઉપર પાશવ અસ્તિત્વ Animal Existence રહેલું છે. એથી ઉપર પંચેન્દ્રિય, બુદ્ધિ અને મનવાળું માનવ અસ્તિવ – Human Existence રહેલું છે. એથી પણ ઉપર માનવની પૂર્ણતાને પરિપૂર્ણપણે પ્રગટાવવાની કલ્પના અતિમાનવ અસ્તિત્વ Superhuman Existence દ્વારા કરવામાં આવી છે. આત્મિક દષ્ટિએ વિચારીએ તો પ્રથમ બહિરત્મદશાની વાત કરી છે. આગળ વધતા અંતરાત્મા અને છેવટે અસ્તિત્વની વિકાસયાત્રાના પરિપૂર્ણ - વિરામ સમી, અસ્તિત્વના પરિપૂર્ણ વ્યકિતત્વ સમી પરમાત્મા - અવસ્થા સુધી પહોંચવાની વાત કરી છે. પરંતુ ાં સમગ્ર જીવન ટકી રહેવાના એક માત્ર હેતુથી જિવાતું હોય ત્યારે દેખીતી મનુષ્યવસ્થા પણ એકેન્દ્રિય જેવી સ વૃત્ત બની જાય છે, અને ત્યારે માનવપણુથી આગળ અતિમાનવપણા સુધી પહોંચવાની વાત બિલકુલ અપ્રસ્તુત થઇ પડે છે. પાંત્રીસ-ચાલીસ વર્ષના માણસના અંતરને ઢળતા તે જાણે 'હવે બહુ થયુ'ની ભાવના ડકાયા કરે છે જીવન પ્રત્યેના નકારાત્મક અભિગમનું સામ્રાજ્ય વ્યાપેલું જણાય છે. સાહિત્યને ક્ષેત્રે પણ ચૈતન્યસભર, ઊજામય, જીવ ત સાહિત્યની ખેટ વર્તાય છે.
' તો બીજી તરફ ઉપનિષદેકાર સે વર્ષથી પણ વધુ જીવવાની ભાવનાને વયકત કરતા કહે છે કે મુવ શરઢ: રાતાત્ ફકત સે વષજ શા માટે ? અમે સે વર્ષથી પણ વધુ વીએ.
પણ એ કયારે બને ? છે એ પ્રશ્નને જ જાણે ઉત્તર આપતા હોય એમ આગળ ચાલતા કહે છે-મદ્ર મિ: અજુગામ સેવા મદ્ર વન અમિ; ચત્રા| જે કંઇ કયાણકારી હોય એ જ અમે કાનથી સાંભળીએ. અમે આંખ વડે એ જ જોઇએ કે જે શુભંકર હેય. આ જ વાત શેથ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તથા શરીરને લાગુ પડે છે. સમગ્ર શરીર દ્વારા શુભ પરિબળાનું જ ગ્રહણ Reception થાય ત્યારે જ શત – વર્ષ" – પર્વત સ્વસ્થતા- . પૂર્વક જીવવાની વાત સાર્થક બને.
ઉપનિષદનું આ આખું સૂત્ર જેનાં એક વાત નોંધવા જેવી લાગે છે. આખું સૂત્ર પહેલે પુરુષ એકવચનમાં નહીં પણ બહુવચનમાં છે. [ નહી પણ W; હું પણ “અમે; “મારું નહીં પણ અમારું. કલ્યાણકારી જીવનની વાતને એકલપેટા પણ સાથે વ્યક્ત પ્રમાણને સંબંધ છે. જે શુભ હોય તેનું હું શ્રવણ કરું એમ નહીં પણ જે શુભ હોય તેનું અમે શ્રવણ કરીએ.’ ફકત હું લાંબું જવું” કે ફકત મારી ઇન્દ્રિયો સાબૂત રહે એ તે નિતાન્ત સ્વાર્થક ધારણું છે. લોકો વચ્ચે. લોકે સાથે સમૂહમાં, સમાજમાં રહેતા માણસે વિકાસ કે રકાસ એ છાવો અશે પરસ્પરાવલંબી હોય છે. આ વાર્થમૂલક ધારણાને અતિક્રમીને પરાર્થે મુલક ભાવનાના પ્રવાહને પ્રવાહિત કરવા માટે શુભ વિચારે આવશ્યક છે માટે જ આગળ ચાલતા ઋષિએ કહે છે કેમા ને મદ્રા: શતવો થતુ વિગત :- “દરેક દિશાએથી અમને શુભ ને સુંદર વિચાર પ્રાપ્ત થાઓ.' શુભ ને કાણકારી વિચારબીજ હશે તે જ તેમાંથી સૌના કલ્યાણની ભાવના પ્રગટ થશે.
ચાલે, આપણે લાંબુ જીવવાનાં ફાંફાં કે હવાતિયાં મારવાને બદલે પિતાના મન, બુદ્ધિ, ઇન્દ્રિય અને શરીર સાથેના જાતના વ્યભિચારને અટકાવીએ; એ બધાને કલ્યાણકારી માર્ગોએ ઉપગ કરીએ અને એ રીતે એવી પાત્રતા કેળવીએ કે રાતં નામ રાઢઃ ની પ્રાર્થના ખરા અર્થમાં ફળીભૂત બને.
સ્વ. એ. જે. શાહ
ઇ રમણલાલ ચી. શાહ શ્રી મુંબઈ જૈન યુવક સઘની ઈ. સ. ૧૯૨૯માં ઉપસ્થિત રહ્યા હતા. સ ધ માટે આ એક મહત્વને ગૌરવપૂર્ણ સ્થાપના થઇ તે સમયના સ્થાપક સભ્યોમાંના એક પ્રસંગ હતું કે જયારે સાઠ વર્ષ પૂર્વે સંઘની સ્થાપના કરનાર શ્રી અમૃતલાલ જે. શાહનું થોડા દિવસ પહેલાં આશરે વિદ્યમાન સભ્યનું ગૌરવ કરવામાં આવ્યું હતું. ૮૫ વર્ષની ઉંમરે અવસાન થયું છે. એમના અવસાનથી
શ્રી એ. જે. શાહની તબિયત છેલ્લા કેટલાક સમયથી સંઘને ભારે ખોટ પડી છે.
નાદુરસ્ત રહ્યા કરતી હતી. ઘણાં વર્ષોથી તેઓ સંઘની થોડા સમય પહેલાં સંધને હીરક મહોત્સવ ઉજવવામાં કાર્યવાહક સમિતિના સભ્ય હતા અને જીવનપર્વત સમિતિના આવ્યું ત્યારે એના વિદ્યમાન ત્રણ સ્થાપક સભ્યનાં બહુમાન અગ્રગણ્ય સભ્ય તરીકે રહ્યા હતા. કેટલાક સમય પહેલાં સમિતિની કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. એ સમયે શ્રી એ બેઠકમાં તેઓ આવતા ત્યારે તેમને વિસ્મૃતિ થતી હોય એ જે શાહ પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત અણસાર આવતો હતો, કારણ કે તેઓ નામ બેલવામાં કે રહી શકયા ન હતા. એટલે એમના વતી એમનાં ધમંપની વ્યકિતને ઓળખવામાં ભૂત્ર કરતા હતા. તેઓ પોતે કહેતા કે શ્રીમતી - મધુરીબહેન શાલ તથા સુપુત્ર પ્રદીપભાઈ શાહ પહેલાં જેવું હવે એમને યાદ રહેતું નથી એમની આ
Page #190
--------------------------------------------------------------------------
________________
- પ્રથદ્ધ જીવન
વિસ્મૃતિ રે ઉત્તરોત્તર વધતે ગયા હતા અને છેલ્લે છેલ્લે તેઓ કોઇને ખાસ ઓળખી શકતા નહોતા. આમ એક સક્રિય, તેજવી જીવનને ક્રમે ક્રમે અંત આવ્યો. હું ?
શ્રી એ. જે. શાહને જન્મ ગુજરાતમાં વસે ગામમાં ઈ.સ ૧૯૦૪ માં થયો હતો. તેમણે મુંબઈમાં આવીને સિડનહામ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. બી. કેમની ડિગ્રી મેળવ્યા પછી તેઓ ઇંગ્લેન્ડ ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયા હતા અને ત્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા જ હતા. બીજા વિશ્વયુદ્ધ પહેલાં તેઓ ભારત પાછા ફર્યા હતા. તેઓ લંડનની ચાટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થાના સભ્ય બંન્યા હતા. અને પાંચ દાયકાથી વધુ સમય સુધી એ સંસ્થામાં માનભર્યું સ્થાન તેમણે ભગવ્યું હતું. ભારતમાં
વ્યા પછી તેઓ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાં જોડાયા હતા અને તેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં કરતાં તેઓ કમિશનરના. પદ સુધી પહોંચ્યા હતા. ત્યાર પછી ઇ. સ. ૧૯૪૯માં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થઇ તેમણે પિતાની સ્વતંત્ર
- પેરેરકાના પ્રશમાં
(પૃષ્ઠ ૨ થી ચાલુ) સરકારનું જ હોય. હવે સરકારે નાના પાયા ઉપર અંગત માલિકીની દુકાને કરવાની લેકને છૂટ આપી છે. એને લીધે બધા શહેરોમાં રસ્તાઓ ઉપર ચા-કેફીની, છાપાંની, આઈસ્ક્રીમની, ફળ વગેરેની દુકાન ચાલુ થઈ ગઈ છે. ક્રમે ક્રમે અંગત માલિકીના વેપારનું ક્ષેત્ર વધતું જશે અને માણસ ઉત્સાહથી વધુ કમાવા માટે. વધુ મહેનત કરતે જશે. ટેક્ષોને વેપાર જે અત્યાર સુધી સરકારની માલિકીને હવે તેમાં હવે ટેક્ષી ડ્રાઇવરોને અંગત માલિકીની ટેક્ષી ચલાવવાની છૂટ આપવાબાં આવી છે. ટેક્ષી ડ્રાઇવરે વધુ કમાવાના ઉત્સાહમાં આવી ગયા છે અને હવે મિટર પ્રમાણેના ભાડા ઉપરાંત ટીપની પણ અપેક્ષા રાખતા થયા છે.
મુકત વાતાવરણથી બધુ' સરસ જ ચાલશે એમ ન કહી શકાય. સોવિયેત સત્તાધીશે પણ એ જાણે છે કે મુક્ત વાતાવરણને લીધે કેટલાંક દુષણે આવ્યા વગર રહેશે નહિ. સમગ્ર દેશ ખાધે પીધે સુખી હોવા છતાં વધુ કમાવાની તાલાવેલીમાં કેટલાયે લોક આડી અવળી પદ્ધતિઓ અપનાવ્યા વગર રહેશે નહિ. લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચાર પણ સમય જતાં આવ્યા વગર રહેશે નહિ. સેવિયેત યુનિયનનું અર્થતંત્ર સંગીન છે અને બીજા વિશ્વયુદ્ધ તે પહેલાંના ભાવો આજે પણ ટકી શક્યા છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં બસ કે ટ્રામમાં પાંચ કાપેકમાં જઈ શકાતું હતું અને પચાસ વર્ષ પછી આજે પણ પાંચ કાપેકને જ ભાવ રહ્યો છે. એ એની આર્થિક સિદ્ધિ જેવી તેવી ન ગણાય. પરંતુ બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં રૂબલ જેટલું જોરદાર હો જોઈએ. તેટલે રહ્યો નથી. એક ડોલરના પાંસઠ કેપેકને કાયદેસરને ભાવ હોટેલ કે બેન્કમાં ડોલર વિટાવતી વખતે જોવા મળે છે. પરંતુ દરેક હોટેલની બહાર અને તમામ પર્યટક સ્થળોએ કેટલાય લેકે ખાનગીમાં એક ડોલરના આઠ, દસ કે બાર રૂબલ આપવા તૈયાર હોય છે.
પ્રેકટિસ ચાલુ કરી હતી અને તે માટે મે. એ. જે. શાહ એન્ડ કું ની સ્થાપના કરી હતી. . . . . : : - * શ્રી એ. જે. શાહનાં લગ્ન રવ. પરમાનંદ કુંવરજી કાપડિયામાં જયેષ્ઠ સુપુત્રી શ્રી મધુરીબહેન સાથે - ૧૯૩૪માં થયાં હતાં. મધુરીબહેન પણ વિદ્યાભ્યાસમાં તેજસ્વી હતાં. ઉચ્ચ શિક્ષણની તેજસ્વી કારકિર્દી ધરાવનાર આ દંપતીએ સામાજિક ક્ષેત્રે , પણ મહત્વનું સેવાકાર્ય કર્યું. '.
રવ. એ. જે. શાહ સંધની સમિતિના સક્રિય સભ્ય જીવનનાં અંત સુધી રહ્યા હતા અને એમના તરફથી સંધને સમયે સમયે યોગ્ય માર્ગદર્શન અને આર્થિક સહકાર સાંપડતાં રહ્યાં હતાં. તેઓ ખૂબ ઉત્સાહી અને ચીવટવાળા હતા. એમના અવસાનથી સંઘને એક તેજસ્વી, સંનિષ્ઠ કાર્યકરની નેટ પડી છે. '
પ્રભુ સદ્દગતના પુણ્યાત્માને શાંતિ આપે તથા શ્રી મધુરીબહેન અને કુટુંબીજને ઉપર આવી પડેલી આપત્તિને વહન કરવાનું હૈયું આપે.! . . આ ગેરકાયદે વેપાર સમગ્ર સેવિયેત યુનિયનમાં ઘણે વધી ગયું છે, તે બતાવે છે કે સેવિયેત યુનિયનમાં અમેરિકન
લરની માંગ કેટલી બધી વધી ગઈ છે. અમેરિકાએ વૈજ્ઞાનિક | બાબતમાં સેવિયેત યુનિયન જેટલી સરસાઈ પ્રાપ્ત કરી હશે કે કેમ એની ખબર નથી. પરંતુ આર્થિક ક્ષેત્રે અમેરિકન ડોલરે સેવિયેત યુનિયનમાં જઈને સેવિયેત રૂબલને હરાવી, હંફાવી દીધું છે એ નિશ્ચિત છે. અમેરિકાને સેવિયેત યુનિયન ઉપર એ આર્થિક વિજય છે. એમાં પ્રથમ નજરે કોઇને લાગ્યા. વગર રહે નહિ. ''
' સોવિયેત યુનિયને અપનાવેલી નવી નીતિનાં તાકાલિક અને દુરગામી પરિણામ એકસરખાં હશે કે જાં જુદાં તે કહેવું અત્યારે વહેલું છે. પરંતુ લોકશાહી દેશેની મર્યાદાઓ ત્યાં પણ આવ્યા વગર નહિ રહે. તેમ છતાં એ વિશાળ દેશ પાસે જે વ્યવસ્થાશકિત છે, જે શિરતપાલન છે, જે કુદતી સંપત્તિ છે. વિવિધ ભાષાભાષી પ્રજાઓ વચ્ચે એકતાની જે ભાવના છે, જે બુદ્ધિમત્તા છે તે જોતાં નજીકના ભવિષ્યમાં સેવિયેત યુનિયન રવબળ અને પુરુષાર્થ વડે બીજા મેટાં રાષ્ટ્ર કરતાં આગળ નીકળી જાય તે નવાઈ નહિ. પિરેરકાનાં એનાં વર્ષે સંગીન ભૂમિકા ઉપર મંડાય તે વિશ્વને તે સામ્યવાદ અને લોકશાહીના સમન્વયની નવી જ પદ્ધતિનું સુંદર ઉદાહરણ પૂરું પાડી શકે !
' રમણલાલ ચી. શાહ
:
વ્યાખ્યાનમાળા સંધના ઉપક્રમે પ્રતિવર્ષ જાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વર્ષે સેમવાર, તા. ૨૮મી ઓગસ્ટ, ૧૯૮૯થી મંગળવાર, તા. ૫ મી સપ્ટેમ્બર, ૧૯૮૯ સુધી એમ ના દિવસ માટે રોજ સવારે ૮-૩૦ થી ૧૦-૩૦ સુધી બિરલ ક્રીડા કેન્દ્ર (ચે પાટી)માં જવામાં આવશે. તેને સવિગત કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. -મંત્રીઓ
Page #191
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૮૯
પ્રબુદ્ધ જીવન :
: અનુભવ ગોચર
- પન્નાલાલ ૨, શાહ જે કેવળ ચિન્મય, નિરંજન, નિસકાર અવ્યકત હોય તે મર્યાદા નડે છે. જે અનુભવ ગોચર છે, જે આનંદની સમાધિઅભિવ્યકિતથી કદાચ કલાવત બને, અનેક રૂપમાં અવિર્ભાવ રૂ૫ સ્થિતિ છે, ચરમ સ્થિતિ છે, આનંદની પછી તૃપ્તિની પામી શકે. પંખીમાં, પશુમાં માનવીમાં પ્રાણીમાત્રમાં એ પછી આવતી સ્વાભાવિક સ્થિતિ છે એને શબ્દનું પિંડદા આવિર્ભાવની સ્વાભાવિક ક્રિયા સતત ઘુટાતી રહેતી હોય છે. કરી શકાતું નથી. એના માનસરોવરમાં ઉત્પન્ન થયેલું આપણું સમગ્ર જીવન ક્ષણે ક્ષણે અભિવ્યકિતની કલાને ફુટ પ્રસ્પંદનું અને તેના ઓવારે જઈ શમન થઈ શકતું નથી, કરતી રહે છે. આ અભિવ્યકિત સર્વસામાન્ય છે.
એવી સ્થિતિમાં આનંદની પારાવાર અનુભૂતિને ‘નેતિ નેતિ” જે અભિવ્યકિત સર્વ સામાન્ય છે તે તિનિbઠ છે. કહીને રૂકાવટ કરવી પડે છે. ' ' : એને સમષ્ટિ સ્વરૂપ આપવાનું છે. શૂન્યમાંથી એ પરિણામ
જૈન ધર્મમાં આત્માના ક્રમિક વિકાસની ચૌદ સંપાન પામી, સાકારરૂપમાં આખરે તે શૂન્યમાં વિલીન થવાનું.
શ્રેણિ વર્ણવી છે. આધ્યાત્મિક વિકાસની આ ઉત્તરોત્તર સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલે તરંગ આખરે સમુદ્રમાં વિલીન થાય
શ્રેણિનું શ્રીમદ્ રાજચંદ્ર સરસ કાવ્ય રવરૂપ “અપુર્વ અવસર એવી આ પ્રક્રિયા છે. નિઃશબ્દ થવા શબ્દસ્થ થવાનું છે.
એવો કયારે આવશે ?”માં આપ્યું છે. તેમાં પરમ પદનું કવિ એ કાર્ય કુશળતાથી કરે છે. કવિની અભિવ્યકિતમાં
વર્ણન કરતાં આવી જ મુશ્કેલી જણાય છે. સામાન્ય રીતે એ નિજનિ રહેતું નથી; એની દ્વારા નિખિલ
બીજા જે ન કરી શકે એવું વિશિષ્ટ દર્શન કવિને લાધે છે. અભિવ્યકિતને પામે છે. બધાને એ અભિવ્યક્તિમાં
અને દર્શનના એ અનુભવને વાડમય રવરૂપ આપે છે. પણ વિકીય અનુભૂતિ અભિવ્યકિતને આને દ ગોચર થાય છે.
જયાં શ્રી ભગવતે જે પદ દીધું હોય એને શબ્દવરૂપ તેઓ કવિની અભિવ્યકિતમાં એની સંવેદન શકિત, એની કાંત
ખુદ આપી ન શકયા છે ત્યાં એને અન્ય વાણી કેવી રીતે દષ્ટિ એને આવી સિદ્ધિ અપાવે છે. એની સંવેદન શકિતને
ચિતાર આપી શકે ? એ માત્ર અનુભવ ગોચર છે એમ કહીને આપણે પરકાયા પ્રવેશની શકિત કહી શકીએ. એ દ્વારા એ
શ્રીમદે અટકી જવું પડે છે. જુઓ : પ્રત્યેના હૃદયનો ભાવકંપ આત્મસાત કરે છે. કાન્ત દર્શન એથી આગળ જાય છે. જે આકારની અંદર નિબદ્ધ નથી, રૂપ
જે પદ દીઠું શ્રી ભગવતે જ્ઞાનમાં માત્રની પેલી બાજુએ એટલે કે અરૂપને સાક્ષાતકાર કરી
કહી શકાય નહીં તે પણ શ્રી ભગવાન છે, તે આવે છે, તેને કવિ વાણી દ્વારા વ્યકત કરે છે.
તેહ વરૂપને અન્ય વાણી તે શું કહે? - ચિત્તવૃત્તિના નિરોધ દ્વારા નિર્વિકલ્પ બનીને સાધક
અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે.અપૂવ" અવસર બ્રહ્માનુસંધાને પામે છે. એને માગ' છે ત્યાગને, બાહ્યાંતર આજના યુગ ટૂંકી કેડીએ (Short Cut) ચાલવાનો છે, નિગ્રન્થને : બાહ્ય વ્યાપારોમાંથી ચિત્તને વાળી લઈને સર્વ એમાં નિઃશબ્દ થવા શબ્દસ્થ થવાની પાઘડીપને જીવવાની વાત કમને, કરણેને એકમાં લીન કરવાને, દાર્શનિક કવિની રીતિ ન રૂચે એ સ્વાભાવિક છે, પરંતુ વાણની વચ્ચેના મૌન દ્વારા. નિરાળી છે, સ્વમાં લીન થવા છતાં એના અનુભવના પુરસ્કારને, અનુભૂતિ કરીને એની (પરમ પદની પ્રતીતિ કરીને જીવન પ્રકાશને એ પાથરી દે છે, પરંતુ જ્યારે અરૂપના અનુભવને સાધનાના આ માગને Short Cut માં રૂપાંતરિત કરી શકાય વાણી દ્વારા શબ્દસ્થ, રૂપરથી કરી શકાતો નથી, ત્યારે વાણીની છે એ સમજાય તે વાણીની,. અભિવ્યકિતની, શબ્દસ્થની વચ્ચેના મૌન દ્વારા એની પ્રતીતિ કરાવીને કવિ પિતાનું
રૂપસ્થની કોઇ મુશ્કેલી આપણને આંતરી શકતી નથી. એ કાર્ય સાધે છે. કયારેક એમ કરવા જતાં એને અનુભવ ગોચર જ્ઞાનને સાર છે. | નવકારમંત્રની આનુપૂવી અને અનાનુપૂવી શાસ્ત્રકારોએ આવા ગાણિતિક વિષયમાં પણ કેટલું ઊંડાણથી (પૃષ્ઠ ૧૪ થી ચાલુ )
વ્યવસ્થિત મનન – નિરૂપણ કર્યું છે તે આ કૃતિ જોવાથી જવું જોઇએ. અને છેલ્લે જે સંખ્યા આવે તે અના
જણાશે. નુકૂવીની કુલ સંખ્યા ગણાય. ૧થી ૩ સુધીની અનાનુપૂવીની એ કતિમાં શ્રી જિનીતિસૂરિ લખે છે :- ' સંખ્યા કાઢવી હોય તે ૧૮૨૪૩= થાય. ૧ થી ૪
एगाईण पयाण गणअन्ताण परोप्पा गुणणे । સુધીની સંખ્યાની અનાનુપૂરી કરવી હોય તે ૧૪૨૪૩૪૪=૪૪
अणुपुब्धिप्पमुहाणं भंगाणं टुति संखाभो ॥ થાય. નવકાર મંત્રના પાંચ પદની અનાનુ વી કરવી હોય તે ૧૪૨૪૩૪૪*૫=૧૨૦ થાય. અને નવપદની અનાનુપૂરી કરવી [ગણુપર્યન્ત એક વગેરે પદેના સંખ્યાંકને પરસ્પર હોવ તે ૪૨×૩×૪૪૫૪૬૪૭૪૮૪૯= ૩,૬૨,૮૮૦ થાય.
ગુણાકાર કરવાથી આનુપૂવી વગેરેની (અનાનુપૂરી સહિત) વિક્રમને પંદરમા શતકમાં થઇ ગયેલા મહાન જૈનાચાર્ય
ભંગ સંખ્યા થાય છે ] શ્રી સેમસુંદરસૂરિના એક તેજસ્વી શિષ્યરત્ન શ્રી જિનીતિ
વળી, તેઓ સમજાવે છે કે : સૂરિએ વિ. સં. ૧૪૭ માં "શ્રી પંચપરૂમેષ્ઠિનમસ્કાર
ga ઘા મા. મહાસ્તોત્રમ્ (અથવા શ્રી નમસ્કારસ્તવ) નામની કૃતિમાં
તો તો જૈવ તિમા .. આનુપૂવી - અનાનુપલી ગણિતની દ્રષ્ટિએ કેવી રીતે
૨૩૩ ૨ ૨૩છું. ' ક્રમાનુસાર, ભૂલચૂક વગર બનાવવામાં આવે છે તે
વિભુરાયે ૨ પંજરું !
' અઘરા વિષયની બહુ જ વિગતવાર સમજણ આપી છે. જૈન
सत्त य सयाणि वीसा
Page #192
--------------------------------------------------------------------------
________________
22
* પ્રાદ્ધ જીવન
छराई पगसहस्स चत्त सत्तण् । चालीत सहास तिसया वीसुत्तरा हुति अट्टराई ॥
सहस्स अठट य सयाणि तह भसिई नवकार नवपयाण
iાવણા ૩ સદવા ૩ | [એકને ભંગ એક છે; બેના બે છે; ત્રણના ભંગ છે છે; ચારના ભંગ ચોવીસ છે અને પાંચના ભંગ એકસે વીસ છે.
'છના ભંગ સાત વસ છે; સાતના પાંચ હજાર ચાલીસ છે. આઠન ચાલીસ હજાર ત્રણસે વીસ ભંગ છે. અને નવકારનાં નવ પદેની ભંગસંખ્યા ત્રણ લાખ બાસઠ હજાર આઠસે એંસી થાય છે.]
(ગણિતની દ્રષ્ટિએ - Permutation and Combinationની દ્રષ્ટિએ એકની સંખ્યાને જવાબ એક છે અને ૧૪રને જવાબ બે છે. એ બંનેની અનાનુપમાં પણ ગણના કરવી હોય તે થઈ શકે છે.)
૧ અને ૨ એ બે જ સંખ્યા લેવામાં આવી હોય તે તેમાં ફકત પુર્વાનુની ૧, ૨ થશે અને પશ્રનુ વીં ૨, ૧ થશે, પરંતુ તેમાં અનાનુપૂવ' નહિં થઇ શકે. એટલે કે નમે અરિહંતાણું અને નમો સિદ્ધાણું એ બે પદને જ જે જાપ કરવો હોય તે આનુવીપૂર્વક જાપ થશે. તેનાં જાપમાં અનાનવી' નહિ આવી શકે, કારણ કે અનાનુપવી માટે ઓછામાં ઓછી ત્રણ સંખ્યાની આવશ્યકતા રહે છે.
૧ થી ૩ સુધીની સંખ્યામાં ૧, ૨, ૩ એ પૂર્વાનુમૂવી અને ૩, ૨, ૧ એ પહ્માનુપવી ઉપરાંત ૨, ૧, ૩, ૨, ૩, ૧; ૩, ૧ ૨, અને ૧, ૩, ૨ એ ચાર અનાનુપૂવી થશે. આમ ૧ થી ૩ સુધીની સંખ્યામાં બે અનુપવી અને વધુમાં વધુ ચાર અનાનુપૂરી થઈ શકે. એટલે કે એકથી ત્રણ સુધીની સંખ્યાની કુલ અનાનુપૂરી (ગણિતની દ્રષ્ટિએ અનુપૂવ' સહિત) છ થાય છે.
નવકારમંત્રનાં પ્રથમ પાંચ પદ લીધાં હોય અને તે ક્રમાનુસાર હોય એટલે કે નમે અરિહંતાણું, નમે. સિદ્ધપણું, નમે આયરિયાણું, નમે ઉજજાયાણું, નમે લેએ સવ્વ સાહુણું એ પ્રમાણે કેમ હોય છે તે પૂર્વાનુવ કહેવાય. અને વિપરીત કમ હેય, છેલ્લેથી હોય એટલે કે નમે એ સવ્વ સાહુર્ણ, નમે ઉવજાયાણું, નમો આયરિયાણું, નમે સિદ્વાણું, નમો અરિહંતાણું- એ પ્રમાણે કમ હોય છે. તે પદ્યાનુવી કહેવાય. એવી જ રીતે નવકારમંત્રના નવ પદ હોય તે નમે અરિહંતાણથી ક્રમાનુસાર પઢમં હવઇ મગલમ સુધીને કેમ પવનવી કહેવાય અને પઢમમ હવઈ મંગલમથી નમે અરિહંતાણં સુધી ક્રમ પાનુ વી કહેવાય.
એકથી પાંચ સુધીના અથવા એકથી નવ સુધીનાં પદમાંથી અધવચ ગમે ત્યાંથી શરૂ કરીને ક્રમાનુસાર આગળ કે ક્રમાનુસાર પાછળ બોલવામાં આવે તે તેને યથાતથાનુપૂવી' કહેવામાં આવે છે, જેમ કે નમે આયરિયાણું, નમે ઉવજઝાયાણું, નમે એ સાવ સાહુણું,
- એસે પંચ નમુકકાર, સભ્ય પાવ પણાસણ – એટલાં પદ
ક્રમાનુસાર લીધાં હોય અથવા એસે પંચ નમુકકારો, નમે લોએ સવ્વ સાહુણ, તમે ઉવજ જાથાણું – એટલાં પદ વિપરીત ક્રમાનુસાર લીધાં હોય તે તે યથાતથ આનુપવી' કહેવાય. એના આવા બીજા કેટલાક વિકલ્પ પણ સંભવી શકે.
જેમ નવકારમંત્રમાં તેમ વીસ તીર્થંકરનાં નામમાં પ્રથમ તીર્થકર ઋષભદેવથી શરૂ કરી . ચોવીસમા મહાવીર સ્વામી સુધીનાં નામ કમાનુસાર બોલવામાં આવે તો તે પુર્વાનુમુવી' કહેવાય, મહાવીર સ્વામીથી શરૂ કરી, પાશ્વનાય, નેમિનાથ, નમિનાથ એમ ક્રમાનુસાર દેવતા જઈ પ્રથમ તીર્થંકર ઋષભદેવ સુધી બેસવામાં આવે તે તે પદ્યાનુ વીજ કહેવાય અને અનંતનાથ (૧૪. ધમનાથ (૧૫૧ શાંતિનાથ (૧૬) કુંથુનાથ (૧૭) અનાથ (૧૮) મલિનાથ (૧૯) એમ વચ્ચેથી ગમે ત્યાંથી ક્રમાનુસાર બેલવામાં આવે અથવા વિપરીત કમાનુકાર વચ્ચેથી બોલવામાં આવે તે તે યથાતષાનુ (વી કહેવાય. | નવકારમંત્રનાં નવપદની અનાનુપવીની સંખ્યા ઘણી બધી મેટી હોવાથી પાંચ પદની આખી અનાનુપૂવી' ગણવાનું સરળ છે એક કઢામાં પાંચ અનાનુપુવી ગઠવી હોય એવી રીતે ૨૪ કેદાની અંદર પાંચ પદની સંપૂર્ણ અનાનુપૂવી' આપી શકાય છે. અને તેવું જ ધ્યાન કરવાનું સરળ બને છે.
વીસ તીર્થંકરોની દશ'ન ચાવીસીની પુસ્તિકામાં પ્રત્યેક તીર્થંકર સાથે એક એવા વીસ કેઠાઓ આપવામાં આવે છે. જે એક કાઠામાં છે અનાનુqવી આપવામાં આવે તે એવા વીસ કેદામાં પાંચ પદની આખી અનાનુપૂર્વી' આવી જાય. વીસ વિહરમાન જિનેશ્વર સાથે આવા વીસ કે ગઠવી શકાય. કેટલાક મહત્માઓ નવપદની ૩,૬૨,૮૮૦ અનાનુપવીના કેઠા તૈયાર કરી તે પ્રમાણે નવકારમંત્રનું સંપૂર્ણ અનાનુપવી પૂર્વક ધ્યાન ધરે છે.
અનાનુપૂવીના કોઠામાં જ્યાં ૧ ને સંખ્યાંક હોય ત્યાં પ્રથમ પદ નમો અરિહંતાણ ખેલવું. જયાં ૨ હાલ ત્યાં નમે સિદ્ધાણું ખેલવું; જયાં ૩ હોય ત્યાં “નમો આયરિયાણું” વાં જ હોય એ “નમો ઉવજઝાયાણું” અને જયાં પ હાય હું ‘તમે
ભક્તિ સંગીતના વગે સ ઘના ઉપક્રમે બહેનને ભકિત સંગીત સ્તવન વગેરે શીખવવા માટેના છ અઠવાડિયાંના વર્ગોને પ્રારંભ થાય છે. પ્રારંભઃ બુધવાર, તા. ૧૯મી જુલાઈ, ૧૯૮૯ સમય: સાંજના ૪ ૦૦ થી પ-૦૦ સત્ર ફી: રૂ. ૫૦/- પચાસ રૂપિયા
સ્થળઃ પરમાનંદ કાપડિયા સભાગૃહ ૩૮૫, સરદાર વી. પી. માર્ગ, રસધારા - ૫. સોસાયટી, બીજે માળે વનિતા વિશ્રામની સામે, મુંબઈ ૪૦૦૦૦૪. ફેનઃ ૩૫૦૨૯૬ | દર બુધવારે જનાર આ વર્ગના અધ્યાપક તરીકે શ્રી થામ ગાગટે સેવા આપશે. રસ ધરાવતાં બહેનોએ સંઘના કાર્યાલયને સંપર્ક કરવા વિનંતી છે. ઉષાબહેન મહેતા
કે. પી. શાહ સંજક
નિરુબહેન એસ. શાહ
મંત્રીએ
Page #193
--------------------------------------------------------------------------
________________
તા. ૧-
૮૯
પ્રબુદ્ધ જીવન :
લેએ સવ્વસાહૂણું બોલવું.
જે નવ પદની અનાનુ"વી"ને કે હોય તે જ્યાં ૬ ' હોય ત્યાં ‘એસે પંચ નમુકકારો', છ હોય ત્યાં “સબૂ પાવ
પણાસણ'૮ હોય ત્યાં મંગલાણં ચ સર્વેસિ અને ૯ હોય ત્યાં “પઢમં હવઈ મંગલમ' બોલવું.
નમૂનારૂપ પાંચ પદની અનાનુ વીતે આલાને અને અંત એક એક કેઠે નીચે આપવામાં આવ્યો છે. એવા બીજા બાવીસ જુદા જુદા કોઠા (કુલ ૧૨૦ અનાનુકવી) થાય છે.
હોય એવું બને છે. એવા ચંચળ ચિત્તને નવકારમંત્રમાં કેન્દ્રિત કે સ્થિર કરવા માટે અનાનુપવીંની પદ્ધતિ સર્વોત્તમ છે. એટલા માટે જ અનાનુપૂવી ગણવાને મહિમા ઘણે બધો દર્શાવવામાં આવ્યો છે. એથી ચિત્તની ઉપગશકિત ક્રમે ક્રમે વધતી જાય છે, જે એને કમબંધન છેરવામાં ઉપકારક નીવડે છે.
શ્રી જિનકીર્તિ સૂરિજી મહારાજ અનાનુપૂવીનું માહાન્ય સમજાવતાં કહે છે :
इय अणुयुटवीप्पमुद्दे, भंगे सम्मं विआणिउं जो उ । .. મામૈ મુળદુ નિક, તો ઈતિહાસ્ cવે છે ? A ज छम्मासियवरिलिअ - तवेण तिप्वेण झिज्झए पाबं । જટ્ટારગજુપુર - જુના તય વળળ || ૨ | जो गुणइ अणणुपुब्बी, भंगे सयले वि. साहाणमणा । ... ઢોકડું, રહો સ કરવા લઉં ! રૂ. / एएहिं अभिमंतिभ, वासेण सिरिसिरिवत्तभित्तेण । साइणिभूअप्पमुहर, नाति खणेण सवगहा ॥ ४ ॥ अन्ने वि अ उरुगा, रायाइभयःई दुरोगा य। નવાયકા ળુ વી, જુળને ગતિ ૩૧ણામ || - w तवगच्छ मंडाणं सीसो सिरि सोमसुंदर गुरुणं । । परमपय संपयस्थी जे पइ नव पय थुयं एयं ।। । पर-चन मुकार थुय एयं स्यं करंति संझमवि । जोझएइ लहइसो जिणकित्तिअम हि मसिद्ध सुई।
શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કારના આપવી આદિ ભંગોને જે સારી રીતિએ સમજીને ભાવ વંક પ્રતિદિન ગણે છે, તે આત્મા સિદ્ધિસુખોને પ્રાપ્ત કરે છે.
જે પાપ છ માસિક કે વાર્ષિક ભારે તપ કરવાથી નાશ પામે છે, તે પાપ નમસ્કારની અનાનુપૂવી ગણવાથી અર્ધક્ષણમાં નાશ પામે છે.
જે મનુષ્ય સાવધાન મનવાળા બનીને અનાનુપૂવીના સર્વ ભગને ગણે છે, તે મનુષ્ય અતિશય ક્રોધાયમાન એવા વૈરીઓ વડે બંધાયેલો હોય તે પણ શીધ્ર મુકત થઈ જાય છે.
નવકાર મંત્રથી અભિમંત્રિત “શ્રી શ્રીવત્ત' (શ્રીવેષ્ટ) નામને વાસક્ષેપથી શાકિની, ભૂત સર્વ દુષ્ટ રહે આદિ એક ક્ષણ માત્રમાં શમી જાય છે.
બીજા પણ ઉપસર્ગો (ઉપદ્રવ), રાજા આદિના ભય તથા દુષ્ટ રોગ શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્રની અનાનુપૂલીને ગણવાથી શાંત થઈ જાય છે.
તપગચ્છના મંડનરૂ૫ શ્રી સમસુંદરસૂરિના શિષ્ય પરમપદરૂપ સપત્તિના અભિલાષી થઈને આ નવપદત્રનું કથન કર્યું છે. આ પંચ નમસ્કાર ત્રનું સંયમમાં તત્પર થઈને જે પઠન કરે છે તથા દયાન ધરે છે તે એવુ સુખ પ્રાપ્ત કરે છે કે જેને મહિમા જિનેશ્વર ભગવાને એ વર્ણવેલ છે. એને અનુસરીને અનાનુપરીને મહિમા દર્શાવતાં ગુજરાતીમાં કહેવાયું છે ? અણાયુપુવી' ગણજો. જેય છ માસી તપનું ફળ હોય; સદેહ નવ આણે લાગાર, નિર્મળ મને જપે નવકારશુદ્ધ વસ્ત્ર ધારી વિવેક, દિન દિન પ્રત્યે ગણવી એક; એમ અણાપુવી જે ગણે, તે પાંચસે સાગરનાં પાપ હશે. :
અનાનુપૂવીને કે નજર સામે રાખી જાપ કરવાને હોય તે આડી લીટી પ્રમાણે ડાબી બાજુથી જમણી બાજુના સંખ્યાંક પ્રમાણે જાપ કરવાથી પાંચે પરમેષ્ઠિને જાપ આવી જશે. ઊભી લીટી પ્રમાણે ઉપરથી નીચે સુધી સંખ્યાંક લેવા જતાં પાંચે પદનો જાપ નહિ થાય. તે પાંચ પદની અનાનુપુવી નહિ બને. અને કેટલાક કેડાની છેલ્લી ઊભી લીટીમાં તે એક જ પદનું પુનરાવર્તન થશે. વિશેષ પ્રયોગ તરીકે તેમ કરવામાં આવે છે તે જુદી વાત છે.)
એક થી પાંચ સુધીના પદમાં પ્રત્યેક પદ માટે તેને સંખ્યાંક આપવામાં આવે છે અને તે સખ્યાંક પ્રમાણે પદ બોલવાનું હોય છે. ઉદાહરણ તરીકે ૨, ૩, ૫, ૧, ૪; એ પ્રમાણે સખ્યા આપેલી હોય છે તે વાંચતી વખતે તેના અનુક્રમે નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે એ સવ્વ સાહુ, નમો અરિહંતાણ અને નમો ઉવજઝાયાણું એ પ્રમાણે બોલવું જોઇએ. દરેક સંખ્યા સાથે કયું પદ રહેલું છે એ યાદ કરવામાં ચિત્ત પરવાઈ જાય છે. એટલે કે ચિત્ત બહાર અન્ય વિચારમાં ઓછું ભટકે છે, અથવા ભટકતું નથી. પુર્વાનુપુવી અનુસાર સીધા કમમાં જ્યારે જાપ કરવામાં આવે છે ત્યારે તે જાપ યંત્રવત્ બની જવાનો સંભવ વધુ રહે છે. જીભ માત્ર રટણ કરતી હોય અને ચિત્ત તે કયાંય બહાર અન્ય વિષયમાં કે વિચારોમાં ભટકયા કરતું'
Page #194
--------------------------------------------------------------------------
________________
- ૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭૮૯
નવકારમંત્રની આનુપૂવી અને અનાનુપૂવી
છે, જ રમણલાલ ચી. શાહ જૈનોમાં નવકારમંત્રની અનાનુપૂવી 5 ગણવાની પ્રણાલિકા મુજબ ગમે ત્યાંથી શરૂ કરી ક્રમાનુસાર ગમે ત્યાં પૂરું બહુ પ્રાચીન સમયથી ચાલી આવી છે. ચિત્તને નવકારમંત્રમાં કરવામાં આવે તે તે યથાતથ અનુપૂવી' કહેવાય છે. કેન્દ્રિત કરવા માટેની આ એક ઉત્તમ પ્રક્રિયા છે. નવકાર ધારો કે સંખ્યા એકથી દસ સુધીની હોય પરંતુ તેમાં મંત્રના પદસ્થ થાનની શરૂઆત કરવા માટે આ ઉપાય બહુ કઈક વ્યકિત ત્રણ કે ચાર કે ગમે ત્યાંથી શરૂ કરી દસ સુધીમાં સહાયક નીવડે છે. ચંચળ વૃત્તિના બાળ જેને માટે તે. ગમે ત્યાં અટકે તો તે યથાતથ આનુપૂરીકહેવાય. ઉદાહરણ ચિત્તને સ્થિર કરવાના અભ્યાસની દ્રષ્ટિએ તે એક અસરકારક તરીકે ૨, ૩, ૪, ૫, અથવા ૫, ૬, ૭, ૮, ૯ અથવા ૮, ૯, ઉપાય છે.
૧૦ એ યથાતથ આનુપૂરી કહેવાય. એવી જ રીતે ૯, ૮, આનુષ્પવી અને અનાનુપુવી- એ બે શબ્દો મૂળ સરકૃત
૭, ૬ અથવા ૭, ૬, ૫, ૪, ૩ જેવા વિપરીત કમને પણ શબ્દ અનુપૂર્વ ઉપરથી આવ્યા છે. “અનું એટલે પાસે,
યથાતથ આનુપૂવ કહેવાય. પાછળ, બાજુમાં, નીચે, નિયમિત. “પૂર્વ” એટલે આગળનું અનાનુપવી એટલે આનુપૂવી નહિ તે. જેમાં અથવા પહેલાંનું. અનુરૂપૂર્વ એટલે આગળ પાછળને નિયમિત
આનુપૂવી'ને કમ સાચવવામાં આવ્યું ન હોય અથવા વ્યવસ્થિત કમ. આનુપૂવી - આનુપૂવ્ય' (પ્રાત-અાપુથ્વી). તે ક્રમને હેતુપૂર્વક તેથ્વામાં આવ્યો હોય તે તે એટલે અનુક્રમ, પરિપાટી, પાર્વાર્થ ભાવ અથવા અનાનુપૂરી બને છે. નવકાર મંત્રના એકથી પાંચ અથવા વિશિષ્ટ રચના. શબ્દકોશમાં એના પર્યાયે આપતાં કહેવાયું છે: એકથી નવ સુધીનાં પદના પુનુપુવી' કે પાનું आनुपूर्वी अनुक्रमोऽनुपरिपाटीति पर्याया : 1
પુવીના કમને સાચવવામાં ન આવે અને તેમાંથી જ [આનુપૂવી એ કર્મસિદ્ધાન્તની પરિભાષાને એક શબ્દ
બીજી કે સંખ્યા વચ્ચે મૂકીને એ કમને તેડવામાં
આવે છે તે અનાનુપૂરી બને છે. ઉદાહરણ તરીકે ૧, ૨, ૩, પણ છે. નામકર્મની એક પ્રકૃતિ માટે તે વપરાય છે. જીવને
૪, ૫ અથવા ૫, ૪, ૩, ૨, ૧ એ બને અનુપૂવી છે, પરંતુ જે ગતિનું આયુષ્ય ઉદયમાં આવ્યું હોય તે જ ગતિમાં લઇ
૧, ૩, ૪, ૨, ૫ અથવા ૩, ૨, ૪, ૫, ૧ એ અનાનુજાય અને બીજી ગતિ જવા ન દે તેવા પ્રકારનું નામકમ
પુવી છે. પુર્વાનુવાં ફકત એક જ હોય છે. તેવી રીતે તે અનુપૂવી નામકમ.]
પશ્ચાનુપુવી પણ ફકત એક જ હોય છે, પરંતુ અનાનુપુવી" આનુપૂરી શબ્દ જૈન શાસ્ત્રોમાં વિવિધ સંદર્ભમાં વપર છે. સખ્યા અનુસાર એક કરતાં વધુ હોય છે. દસ પ્રકારની અનુપૂવી બતાવવામાં આવે છે, જેમાં નામ
આનુપૂરી વગર અનાનુપૂવી સંભવી ન શકે. અનાનુપૂવીના આનુપૂર્વ, સ્થાપના-અનુવી", દ્ર-આનુપૂવી, ક્ષેત્ર-આનુપૂરી, સમગ્ર એટલે કે કુલ સંખ્યાંકમાં આનુપૂવને સમાવેશ થઈ કાળ-આનુપૂરી, ભાવઆનુખવી વગેરે આનુપૂરીને સમાવેશ જાય છે. વસ્તુત: અનાનુપૂવીંમાં બને છેડે આનુપૂવી જ - થાય છે.
હોય છે. પૂર્વાનુમૂવીની પ્રથમ સ્થાપના કર્યા પછી તેના આંકડાઅનુપૂવી એટલે જેમાં નિયમિત અનુક્રમ સચવાયેલું
એમાં ગણિતિક પદ્ધતિએ એવા ક્રમાનુસાર ફેરફાર કરતા જવામાં રહેલે હોય તે. એકથી દસની સંખ્યા લઇએ તે
આવે છે કે જેથી એક પણ વિક૯૫ અજાણતાં રહી ન જાય કે ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦ માં
એક પણ વિકલ્પ ભૂલથી બેવડાય નહિ અને છેલ્લે અનાનુપૂવી" સળંગ નિયમિત કેમ રહે છે. એવી જ રીતે વિપરીત રીતે,
પડ્યાનુપૂવીમાં પૂરી થાય છે. એટલા માટે જ ગણિતની દૃષ્ટિએ છેલ્લેથી કે ઊંધેથી લઇએ તો ૧૦, ૯, ૮, ૭, ૬, ૫, ૪, ૩,
અનાનુપૂથીમાં બને આનુપૂવીને સમાવેશ થઈ જાય છે. ૨,૧માં પણ સળંગ નિયમિત ક્રમ રહે છે. એટલે એ
એટલા માટે જ નવકારમંત્રની આનુપૂણી” એમ કહેવા બંનેને આનુપૂવી* કહી શકાય.
કરતાં ‘નવકારમંત્રની અનાનુપૂવી” એમ કહેવું વધુ યોગ્ય છે.
નવકારમંત્રની આનુપૂવી” એમ કહેવાથી તે સીધે નવકારમંત્ર આનુપૂવીના ત્રણ પેટા પ્રકારે બતાવવામાં આવે છે. (૧)
બેવાને જ અર્થ થશે. એમાં અનાનુપૂવીને અર્થ નહિ મૂળથી નિશ્ચિત કરેલા અંત સુધી જે કમ હોય છે તેને પૂર્વા
આવે, પરંતુ અનાનુપૂવમાં આનુqવીને અથ પણ આવી નુપૂરી કહેવામાં આવે છે. એટલે કે એકથી દસ સુધીની સંખ્યા
જાય છે. નિશ્ચિત કરી હોય (અથવા વધારે કે ઓછી પણ કરી શકાય.) અને તે ક્રમાનુસાર હોય તે તે પૂર્વાનુંમૂવી કહેવાય છે.
અનુપુત્રી સહિત અનાનુપુવીની સંખ્યાને ગણિતની (૨) આપેલી સ ખ્યાને અંતથી મૂળ સુધી ક્રમાનુસાર
ભાષામાં Permutation & Combination કહેવામાં ગોઠવવામાં આવી હોય તો તેને પશ્ચાતુપૂવી અથવા
આવે છે. પાતાનુપુવી (અથવા પશ્ચિમનુપુવી) કહે છે. ઉં. ત.
કેઈ પણ આપેલી સંખ્યાની આનુપલી સહિતની દસથી એક સુધી ક્રમાનુસાર હોય છે. તેને પદ્યાનુપુવી અનાનુપૂવીની કુલ સંખ્યા કાઢવી હોય તે તેની સાદી રીત અથવા પશ્ચાતાનુપુવી કહેવામાં આવે છે. (૩) યથાતથ
એ છે કે પ્રત્યેક સંખ્યાને ઉત્તરોત્તર ગુણાકાર કરતા અનુપુવી" (યથતથાનુપુવી ) – જે , અનુપુલી'માં અરજી
(વધુ પૃષ્ઠ ૧૧ ઉપર).
* માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪ ૦ ૦ ૦૪, ટે. ૩૫૦૨૯૬ : ૬ મુદ્રણસ્થાન: ટ્રેન્ડ પ્રિન્ટસ', જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪
Page #195
--------------------------------------------------------------------------
________________
વષ : ૫૧
ક
અંક : ૬ *
તા. ૧૬-૭-૧૯૮૯........Regd. No. MR. By sooth 54 * Licence No 1 37 *
શ્રીજી જાલીની
વાર્ષિક લવાજમ રૂા. ૩૦-
શ્રી મુંબઈ જેન યુવક સંઘનું મુખપત્ર
*
પરદેશમાં રૂા. ૩૦૦/
તંત્રી : રમણલાલ ચી. શાહ મુનિ સેવા આશ્રમ
આઝાદી મળ્યા પછી ગુજરાતમાં ગરીબોના ઉદ્ધાર માટે, લોકસેવાના ક્ષેત્રે જીવનને સમર્પિત કરનાર સ્વ પુષ્પાબહેન મહેતા શ્રી જયાબહેન શાહ, શ્રી કાશીબહેન મહેતા શ્રી અરુણબહેન દેસાઇ, શ્રી કાન્તાબહેન, શ્રી હરવિલાસબહેન, શ્રી શાંતાબાઈ દેસાઇ, શ્રી ઇલાબહેન ભટ્ટ વગેરે મહિલા લોકસેવિકાઓનાં નામોની યાદીમાં મુનિ સેવા આશ્રમ અને એનાં સંચાલિકા-પ્રમુખ શ્રી અનુબહેન ઠકકરનું નામ પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉમેરાયું છે.
કેટલાંક વર્ષ પહેલાં અમારા વડીલ મિત્ર અને ન્યૂ એરા ફૂલના આચાર્ય રવ કાન્તિભાઈ વ્યાસે મુનિ સેવા આશ્રમને સહાય કરવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંધને પત્ર લખ્યો હતો ત્યારે આ આશ્રમનું નામ પહેલીવાર સાંભળ્યું હતું. “મુનિ સેવા આશ્રમ” એવું નામ કંઈક વિલક્ષણ લાગ્યું હતું. એની શી શી પ્રવૃત્તિઓ હશે તેની કંઇ જાણ પણ ત્યારે નહતી, પરંતુ કાન્તિભાઈ પાસે જ્યારે ભલામણ કરી હોય ત્યારે તે સર્વ રીતે યોગ્ય જ હોય એવી શ્રદ્ધા હતી. એટલે સંધ તરફથી આશ્રમ માટે કાન્તિભાઈ વ્યાસને સહાયની રકમને એક મેકલી આપ્યા હતા.
ત્યારપછી કેટલાક સમય બાદ બહેનથી અનુબહેન ઠકકર મુંબઈ આવ્યાં હતાં ત્યારે કાન્તિભાઈ પાસે તેમને મારા ઘરે મુનિ સેવા આશ્રમની પ્રવૃત્તિઓની જાણકારી આપવા માટે મોકલ્યા હતાં ભગવા વસ્ત્ર ધારણ કરેલાં એ તેજસ્વી સન્નારીને જોતાં પ્રથમ મુલાકાતે જ એમના સૌમ્ય અને પવિત્ર વ્યક્તિત્વની અને એમના નિઃસ્વાર્થ, નિદભ સરળ, સંનિષ્ઠ સેવાકિય સ્વભાવની પ્રતીતિ થઈ હતી અને મનમાં એમ થયું કે એમની સંસ્થાની મુલાકાત અવશ્ય લેવી જ જોઈએ, અને એમની લેકસેવાની પ્રવૃત્તિઓ નજરે નિહાળવી જોઈએ ત્યાર પછી એક વખત સંઘ તરફથી મુલાકાત ગોઠવવાનું વિચાર્યું હતું પર તુ ત્યારે ગુંદીના આશ્રમ દ્વારા જાયેલા નેત્રયજ્ઞમાંથી પાછા ફરતાં સંધની સમિતિના સભ્યોની પાસે વડોદરાથી મુનિ સેવા આશ્રમ જવા જેટલે સમય હાથમાં રહ્યો નહિ. પરંતુ ત્યાર પછી સંઘ તરફથી જ્યારે વડોદરાના શ્રમમંદિરની મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો તે વખતે સંધના સભ્યને માટે સાથે સાથે મુનિસેવા આશ્રમની મુલાકાત લેવાને કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. લગભગ બે કલાકની એ મુલાકાત દરમિયાન મુનિસેવા આશ્રમની કેટલીક પ્રવૃત્તિઓ નજરે નિહાળતાં અને તેમાં પણ ખાસ કરીને અનાથ બાળકે અને મંદબુદ્ધિની બહેને પ્રત્યે
અનુબહેન સહજ રીતે, એમની સાચી માતાની જેમ તે અપાર વાત્સલ્યભાવ વરસાવતાં હતાં તે જોઈને બધાં સભ્ય પ્રભાવિત થયાં હતાં અને દરેકને એમ થયું કે આ આશ્રમ માટે મેટી મદદ તે ભવિષ્યમાં જયારે કરીએ ત્યારે પરંતુ અત્યારે જ કંઈ સહાય કસ્તાં જવું જોઇએ; અને ત્યાંને ત્યાં વીસેક હજારથી વધુ રૂપિયાની સહાય એકત્ર થઈ ગઈ હતી. મુનિ સેવા આશ્રમ અને અનુબહેન ઠકકરની છબી સંઘની સમિતિના સભ્યના હૃદયમાં ત્યારથી ચિરાંકિત થઈ ગ5.
સંધ તરફથી પ્રતિવર્ષ કેઇ એક સેવાભાવી સંસ્થાને પjપણ પર્વ દરમિયાન આર્થિક સહાય કરવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને એ માટે દાતાઓને અપીલ કરવામાં આવે છે. આ વર્ષે સંધની સમિતિએ કરાવ્યું છે તે પ્રમાણે મુનિ સેવા આશ્રમને સહાય કરવાને કલંક્રમ નકકી થયે છે. સામાન્ય રીતે જે કઈ સંસ્થાને સાથે કરવાની હોય તે તે પહેલાં તેની મુલાકાત સંધના જિજ્ઞાસુ સભ્યો માટે ગોઠવવામાં આવે છે. તે અનુસાર થોડાક સમય પહેલાં સંઘના કેટલાક સમેએ મુનિ સેવા આશ્રમની મુલાકાત લીધી હતી. અનુબહેને અમારા સૌનું ભાવભર્યું સ્વાગત કયું હતું. આશ્રમની ઉત્તરોત્તર વિકસતી જતી પ્રવૃત્તિઓનું
એમણે દર્શન કરાવ્યું હતું. આશ્રમ તરફથી નાના પાયા • ઉપર હરિપટલ ચલાવવામાં આવે છે અને તેને હવે વિસ્તાર થવાને છે. અનુબહેને કહ્યું કે હેપિટલ માટે જે નવાં મકાનો કાનું અમે વિચાર્યું છે તેમાં એક મકાન ઉપર શ્રી મુંબઈ જેત યુવક સંઘનું નામ આપવાની મારી ભાવના છે.’ હું એમને કંઇ પણ પૂછવા જાઉં તે પહેલાં જ એમણે ઉત્સાહ અને આનંદથી ખુલાસે કરતાં કહ્યું કે, “એ માટે કઈ રકમની કંઈ જ અપેક્ષા નથી કે કેદ શરન અમારે કરવી નથી. મને શ્રી મુબઈ જૈન યુવક સંધ અને એની વિવિધ પ્રવૃત્તિઓ માટે બહુ જ પ્રેમ અને આદર છે. એટલે એનું નામ અમારી સંસ્થા સાથે જોડાય એ જ અમારે મન ન દ અને ગૌરવની વાત છે. એટલે સંઘ કશી રકમ ન આપે તે પણ અમે એક મકાનને જૈન યુવક સંધનું નામ અવશ્ય આપીશું. વરસ પહેલાં તમે બધા આશ્રમની મુલાકાતે આવ્યા હતા અને આવેલા સભ્યોએ જે ભાવપૂર્વક પાંચ દસ મિનિટમાં જ વીસેક હજાર જેટલી મોટી રકમ ઊભાં ઊભાં કરી આપી ત્યારથી જ
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન :
તા. ૧૬-૭-૮૯
મૂળ ક
તમાં અમદાવાદ
રે કરીને
જૈન યુવક સંઘ સાથે મારે એક સ્નેહની ગાંઠ બંધાઈ ગઈ છે”
અનુબહેનના આવા અત્યંત ઉદાર વલણથી અમે પ્રભાવિત થયા હતા. એક દિવસની મુલાકાત દરમિયાન આશ્રમમાં જે બધી પ્રવૃત્તિઓ અમે નિહાળી તે જોઈને કોઈ એક નિષ્ઠાવાન વ્યકિત ધારે તે એકલે હાથે પણ કેટલું , બધુ સરસ સેવાકાર્ય કરી શકે છે તે જોઈ ધન્યતા અનુભવી. - મુનિ સેવા આશ્રમની સ્થાપના અને એના વિકાસને
ઈતિહાસ પણ એટલે જ રોમાંચક છે.. અનુબહેન ઠકકર મૂળ કચ્છ અંજારનાં વતની, પરંતુ પિતાશ્રીના વ્યવસાયને કારણે ગુજરાતમાં અમદાવાદ પાસે સાણંદમાં આવીને વસેલાં. અનુબહેને શાળાને અભ્યાસ પૂરો કરીને એક શિક્ષિકા તરીકે કારકિર્દી શરૂ કરી હતી.
તેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં જઇ: શાળાના નિરીક્ષકની પદવી સુધી પહોંચ્યાં હતાં. પરંતુ એથી મન ધરાતુ નહોતું. કેઈ વન સિદ્ધ થયાને સાત્વિક સંતેષ નહોતો. એમણે પિતાને માટે અને જગતને માટે કશુંક કરી છૂટવું હતું. આજીવન બ્રહ્મચારિણી રહેવાના સંક૯પ સાથે સાણંદમાં એક સંન્યાસી મહાત્માના પરિચયમાં તેઓ આવ્યા સત્સંગ વધતે ગયે. હરદ્વારથી સાણંદમાં આવીને વસેલા નેવું વર્ષની ઉંમર વટાવી ચૂકેલા એ મહાત્માને “મૌની મહારાજ તરીકે લેકે ઓળખતા કારણ કે એમણે સતત બાર વર્ષ સુધી મૌન પાળેલું. “મૌની’ શબ્દ લોકોની જીભે ‘મુની” (મુનિ) બની ગયો અને મૌની મહારાજને લોકે મુનિ મહારાજ તરીકે ઓળખતા. આ મૌની મહારાજના સત્સંગે અનુબહેનની જીવનદિશા ફેરવી નાખી. પાંત્રીસ વર્ષની યુવાન વયે એમણે નોકરી છોડી દીધી અને મૌની મહારાજની આજ્ઞા અનુસાર વડેદરા જિલ્લાના વાઘેડિયા તાલુકાના ગોરજ ગામે આવીને એકલા પંડે સેવાની ધૂણી ધખાવી. દેવ નામની નાનકડી નદીના કિનારે આવેલા આ ગામની બહાર ઘાસની એક કુટિર કરીને તેઓ રહ્યાં. ગામના લેકેએ એમને મદદ કરી અને સાથે સાથે ચેતવણી પણ આપી કે આ તરફના આદિવાસી પછાત વિસ્તારના નાયકા નામની જાતિના લોકે કૃર અને ઘાતકી હોય છે. અનેક ગુનાઓ કરતા ફરે છે. એમની વચ્ચે એકલા રહીને સેવાનું કામ કરવામાં જો કોઈ પુરુષ માટે પણ બહુ કઠિન હોય તે તમારા જેવી એકલી યુવાન મહિલા માટે તે વાત જ શી કરવી? પરંતુ અનુબહેનના હૃદયમાં એવા ઘાતકી લો કે માટે પણ પ્રેમ જ છલકાતું હતું. તેઓ નીડર હતાં. શ્રદ્ધાવાન હતાં. એક સ્વપનું લઈને આવ્યાં હતાં. માથે ગુરુ મહારાજના આશીર્વા હતા. અને આજ્ઞા પણ હતી. પરિણામ જે આવવાનું હોય તે ભલે આવે. પિતે સાચી નિષ્ઠાથી લોકસેવાનાં કાર્યો કરવા ઇચ્છતાં હતાં.
એમણે અનાથ બાળકને પોતાની પાસે રાખવા-ઉછેરવાનું ચાલુ કર્યું. એક પછી એક એવાં બાળકોની તેઓ માતા બનતાં ગયાં. પછી તે ગ્રામજનોને સહકાર મળતું ગયે. ચેર - લૂંટારુઓના વિસ્તારમાં અનુબહેનના પ્રેમકુસુમે જુદી જ સુવાસ પ્રસરાવી. ગુનેગાર કેમ પણ વશ થતી ગઈ અને આસપાસના ગામડાઓમાંથી સારો સહકાર મળવા લાગ્યા. જેમ જેમ સહકાર મળતા ગયા તેમ તેમ સેવાની પ્રવૃત્તિઓની નવી નવી દિશા ખૂલતી ગઈ અને ઇ. સ.
૧૯૮૦માં એક કુટિર બાંધીને શરૂ કરેલા આશ્રમે એક દાયકામાં તે ઘણે બધે વિકાસ સાથે. વ્યકિતમાં નિઃસ્વાર્થપણું હેય, પરગજુપણું હોય, સેવાની તમન્ના હોય, લેકાના સુખ માટે કંઇક કરી છૂટવાની ભાવના હોય, સહનશીલતા હોય પ્રેમ અને વાત્સલ્ય હોય, સરળ અને ઉદારતા. હેય, હૃદયમાં એક સ્વનું હોય તે સમાજમાં એને પડ પડયા વિના રહેતું નથી. અનુબહેને પિતાના વ્યકિતત્વની પવિત્ર મહેકથી અનેક લોકોના હૈયાને જીતી લીધાં છે, અને એને લીધે મુનિ સેવા આશ્રમે એક દાયકામાં વટવૃક્ષ જેવું રૂપ ધારણ કરી લીધું છે.
અનુબહેને આશ્રમનું નામ તે પિતાના ગુરુ મહારાજનું આપ્યું પરંતુ એ વિરતારમાં તે માત્ર “આશ્રમ” એટલે શબ્દ કહે છે તે અનુબહેનને 'આશ્રમ’ એમ સૌ કોઈ જાણે છે.
અનુબહેનના માત્ર વસ્ત્રને રંગ જ ભગવો નથી, એમના હૃદયને રંગ પણ ભગવે છે. એ વિરતિને કારણે જ એમણે પોતાની પ્રત્યેક પ્રવૃત્તિને “મંદિર તરીકે ઓળખાવી છે. છેલ્લાં થોડાંક વર્ષમાં જ કેટલાં બધાં “મંદિર'ની સ્થાપના આશ્રમમાં થઈ ગઈ !
આશ્રમ દ્વારા ચાલતાં આ મંદિરની પ્રવૃત્તિ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે. (1) પ્રાર્થના મંદિર : સવાર-સાંજ સવંધમ પ્રાર્થના અને મૌન માટે (૨) બાળમંદિર : આજબાજુનાં દસ ગામડાંમાં બાળકોની સંભાળ અને કેળવણી (૩) આરોગ્ય મંદિર ઃ વીસ પથારીની હોસ્પિટલ, પ્રસૂતિગૃહ આરોગ્ય શિક્ષણ. તપાસ, દવા તથા ઓપરેશનની સુવિધા (૪) પરિવાર મંદિર : સ્વજનહીન બાળકેને પરિવાર (૫) ગૌ મંદિર : ગામની આધુનિક તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી, સંવર્ધન અને સેવા (૬) શારદા મંદિર. બક્ષી પંચ અને આદિવાસી બાળક માટે નિવાસી શાળા, પ્રાથમિક શિક્ષણ તેમજ વ્યાવસાયિક સંસ્કારિક તાલીમ (૭) શ્રમમંદિર : ગાલીચાવણુટ કેન્દ્ર અને હાથશાળા (૮) ગ્રામમંદિર : ગામડાંનાં બહેને અને ભાઈઓને પગભર કરવા પશુપાલન, ખેતી વિકાસકાર્યો, શિક્ષણ શિબિરે તેમજ યુવક મંડળ તથા મહિલા મંડળની પ્રવૃત્તિઓ (૯) જલારામ મંદિર : શ્રમયજ્ઞ દ્વારા જન તથા કપડાનું સ્વમાનભર્યું વિતરણ (૧૦) ભગિની મદિર : મંદબુદ્ધિની બહેને માટેનું કેન્દ્ર (૧૧) ગંગા મંદિર : વયેવૃદ્ધ-અશક્ત અને આશરા વગરની માતાઓ માટે જીવન સંધ્યા સુખેથી ગુજારવા માટેનું સ્થાન.
વહેમ, અંધશ્રદ્ધા, અજ્ઞાન અને કુરિવાજોથી ભરેલા આ વનવગડાના પછાત વિસ્તારના લોકોને શિક્ષણ, આવિકા અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડીને તેમના જીવનને નિરામય અને સંસ્કારી બનાવવાનું ભગીરથ કાય' આશ્રમ દ્વારા ઉપાડવામાં આવ્યું છે. આસપાસના ગામડાઓમાં સ્ત્રીઓ પણ જ્યારે મજૂરી કરવા જતી હોય ત્યારે તેમનાં એકબે વર્ષનાં બાળકને સાચવવા માટે તાલીમ લીધેલી બહેનને મોકલવામાં આવે છે અને એ પ્રવૃત્તિને “ઘડિયાધર' જેવું સરસ, સાયંક નામ આપવામાં આવ્યું છે. મફત સેવા, આપવા ઉપરાંત લોકજીવન સાથે આત્મીયતા કેળવવાને પણ આ એક સરસ ઉપાય છે. આસપાસનાં ગામડાઓમાં
( પૃષ્ઠ ૮ ઉપર ).
મંદિર ના વિકાસાતી > "ડનું
માટે
Page #197
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૮૯.
પ્રબુદ્ધ જીવન :
જીવન હજી જીવવા જેવું છે !
૬ જયેન્દ્ર ત્રિવેદી હેમચંદ્રાચાર્યની શિષ્ય પરંપરા સદભાગ્યે ગુજરાતમાં કરાવી આવ્યાં હતાં અને દીકરી જ છે એમ નકકી થતાં આજસુધી વણથંભી વિદ્યાનુરાગી વિહાર કરતી આવી છે. વિજ્ઞાનને લાલા લઈ ગર્ભપાતના નિર્ણય પર આવ્યા એ પરંપરાના એક મુનિશ્રી પન્યાસ પ્રદ્યુમ્નવિજયજી મહારાજનું હતા. તારીખ પણ નકકી થઈ ગઈ હતી. પતિ-પત્ની પતું એક વારે આવી બીજી વાર સૂર્યોદયને આનંદ આપી વચ્ચે ચર્ચા ચાલતી હતી કે, કુટુંબને આ વાત ગયું. પત્રના અક્ષરે અક્ષરમાંથી શીલ અને સાહિત્યપ્રીતિની પહેલેથી કહી દેવી કે પાછળથી જણાવવી. માજી સાંભળી ગયાં. સુગંધ નીતર્યા કરતી હતી. પિતે ભાવનગર પધાર્યા હતા અને વાણિયાની જાત ડાહીં. માએ તે વાત પેટમાં ભંડારી દીધી મારા મકાનની પાસેના ઉપાશ્રયમાં જ ત્રણ દિવસ મુકામ કરવાના પણ ચહેરે ચાડી ખાતે હતો. સવારે નાસ્તાના ટેબલ્સ પર હતા. અનુકૂળતા મુજબ મને જ્ઞાન અને પ્રેમની અંતકડી મેટા દીકરાએ પૂછયું પણ ખરું કે, “મા તબિયત તે બરાબર રમવા જવાનું નિમંત્રણ હતું. મુનિશ્રી ‘જન્મભૂમિ'માં પ્રગટ છે ને? જ જેટલાં પ્રસન્ન નથી દેખાતાં !' “નારે માડી, થતા બધા લેખ બહુ જ રસથી વાંચે છે અને સ્મૃતિ અત્યંત મારે શું દુઃખ છે? ત્રણ કમાઉ દીકરા, ત્રણ કહ્યાગરી વહુએ તીવ્ર હોવાથી ‘એક અનોખી અંતકડી’ નામને મારે એક
અને આનંદ-કિલેલ કરતાં બાળકે ! મારી તબિયતને શું જુને લેખ એમને યાદ એટલે અંતકડી રમવાનું નિમંત્રણ. પણ પડયા છે ?” ‘જન્મભૂમિ નિયમિત પાલિતાણ આવે અને ત્યાંથી દર
બપોરે ભજન કરી ત્રણે ભાઇઓ સાથે દુકાને જાય. આવાડિયે, મુનિશ્રી ત્યાં વિહાર કરતા હોય ત્યાં એમને મળતુ
મેટાભાઈએ કહ્યું, ‘તમે બન્ને ઉપડે, મને જરા શરીરે અસુખ રહે એવી વ્યવસ્થા.
જેવું લાગે છે, થોડીવાર આરામ કરીને આવું છું.' અગાઉ એક વાર એક જૈન-મિત્ર મુનિશ્રી તરફથી મળવા
ડી વાર પથારીમાં આળેટીને બે દીકરો માના રૂમમાં આવેલા અને મુનિશ્રીને પેલું કેલેન્ડર ક્યાં મળે છે એ માહિતી
ગયો. હઠ પકડી, ‘મા, કંઈક છે ખરુ. કેઈ દિવસ નહી ને જોઈએ છે એમ સંદેશ પહોંચાડશે. મુનિશ્રીની સ્મૃતિ જેટલી
- આજે તમે કંઈક છુપાવે છે. એવું તે શું બન્યું છે ? તેજ એટલી જ મારી મંદ એટલે હું સમજી શકશે નહીં. દુર્ભાગ્યે આ પૂર્વે મુનિશ્રીને પરિચય નહીં થયેલ અને “પેલું
માએ બધી વાત કરી અને ભૂણહત્યા એ તે જબરું પાપ કેલેન્ડર' એટલે કયું કેલેન્ડર એ બહુ વિચાર કરતાં યે સમજાયું
કહેવાય એમ પિતાની માન્યતા સમજાવી. કેણુ જાણે કો જીવ નહીં. પછી આવીશ” એમ કહીને એ મિત્ર તે ચાલ્યા ગયા,
કર્માનુસાર કેટકેટલા ભવ ભોગવીને હવે આ ઘરમાં આવવાને પણ મને એક મીઠી મૂંઝવણમાં મૂકતા ગયા. પછી તે બધુ
છે ત્યારે એની માના ઉદરમાં જ હત્યા થઈ જશે એ વિચારે રપષ્ટ થતું ગયું અને “પ્રબુદ્ધ જીવન’માં પ્રકાશિત થયેલા મારા
પિતાની તે ઊંઘ ઊડી ગઈ છે અને શું કરવું તે સમજાતું લેખ ‘એક અનોખું કેલેન્ડર’ની ઝેરોક્ષ કરાવીને મેં પેલા
નથી. દીકરાએ દાકતર પાસે જવાની તારીખ જાણી લીધી ઉઘરાણી કરતા મિત્રને સોંપી ત્યારે એ પ્રસંગ સમાપ્ત થયે
અને માને તે પહેલાં ઘીના ઘડામાં ઘી પડી રહેશે એવું પણ મુનિશ્રી સાથે મારો પરિચય આરંભ થયે.
આશ્વાસન આપીને દુકાને ચાલ્યો ગયે.
માને મેટા દીકરાના ડહાપણમાં પૂરી શ્રદ્ધા એટલે ચિંતાને ' એમને ભાવનગરના મુકામ દરમ્યાન સત્સંગનો જે કાંઈ
હડસેલી ધર્મધ્યાનમાં વધુ સમય આપવા માંડ્યું. લાભ મને મળ્યો એમાંથી સાહિત્યિક કૃતિઓના આસ્વાદને લગતી વાત જતી કરીને એમણે કહેલી એક સત્યકથા “પ્રબુદ્ધ
એક દિવસ મેટી વહુ માજી પાસે બેઠી બેઠી ઘઉં વીણતી જીવન’ના વાચકે ને કહેવાની લાલચ હું રોકી શકતા નથી.
હતા. આડીઅવળી ઘણી વાત થઈ ત્યાં મેટી વહુ કહે, 'મા,
તમે રજા આપે તે એક વાત મનમાં ઘણા દિવસથી થાય છે. આધુનિક કાળમાં જ કેઇ એક નગરમાં એક વેપારી
તમને કહું કહું એમ થાય છે. આજે આપણે બે જ ઘરમાં કુટુંબ સુખ તેથી રહે. ધ ધ સારો ચાલે. ત્રણે ભાઇઓ છીએ એટલે કહી નાખું એવું મન થયું છે, કહું? એક જ ધંધામાં પરોવાયેલા, સંયુક્ત કુટુંબ. માની છત્રછાયા
માને ફાળ પડી. નકકી આ વાતની ખબર પડી ગઈ લાગે નીચે ત્રણે ભાઈઓ અને એમનાં સંતાને લીલાલહેર કરે.
છે. મેટાએ કહી દીધું લાગે છે. વાત હવે ફેલાશે અને કોણ પ્રભુકૃપાથી ત્રણેયને પનીઓ પણ ભણેલી અને સુશીલ મળેલી.
જાણે શું થાશે ? પણ હંમેશની જેમ ગરવા એ જવાબ મોટા દીકરાને ઘરે ત્રણ દીકરા, વચેટને ઘરે બે દીકરી અને નાનાના ઘરે બે દીકરા. વચલી વહુને સારા દિવસે જતા હતા.
દીધે, “કહેને બેટા, કે વાત મનમાં ઝાઝો વખત ઘેળાવા અચાનક મધરાતે વરંડામાં સૂતેલાં માઇની આંખ ઉઘડી ગઈ
દેવી નહીં. એથી અને તે અનર્થ જ થાય. અને મને વાત અને કાન સરવા થયા. વચલા દીકરા અને વહુની વાત સંભ
કરવામાં વળી સ ચ શાને ?” બાઈ ગઈ. વચલી વહુને ચિંતા હતી કે ત્રીજું બાળક પણ મેરીએ હળવેકથી કહ્યું, ‘મ, જુઓને, વલીને સારા દીકરી તરીકે જ આવશે તે ભારે થશે. દીકરી એટલે છેવટે દિવસે જાય છે. દીકરો આવશે કે દીકરી એ તે કેણ કહી તે ખરચ. દીકરો એ દીકરે ને દીકરી એ દીકરી. બીજ શકયું છે ? પણ મારે ત્રણ દીકરા છે અને દીકરી એકેય બન્ને ભાઇને ઘરે દીકરા અને પિતાને દીકરીએ જ. મન- નથી. દરેક માને દીકરીને લાડકોડ કરવાના ઓરતા થતા જ ગમતી વાત નહોતી. એટલે આખા કુટુંબને અજાણ રાખ હોય છે. જે વચલીને દીકરી આવે તે એને હું રાખી લઉં વચેટ દીકરો અને વહુ કતર પાસે જઈને ગર્ભનું પરીક્ષણ અને મારે નાને દીકરો એને સેપી દઉં એવું બની શકે ?
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૮૯
તમે વચલીને એ માટે રાજી કરી શકે ? એ પછી છે બહુ ભણેલી અને હમણાં હમણાં તે વિજ્ઞાન એટલે વિજ્ઞાન વિજ્ઞાને . તે માણસને ન્યાલ કરી દીધા એવું વાતવાતમાં બેલે છે. એટલે મારી વાત એને જુનવાણી તે નહીં લાગે છે? તમને - મારી વાત ગમે તે તમે તેને સમજાવશે ?”
માને છે તે ટાઢક થઈ ગઈ. મહાવીર સ્વામીને મનમાં ને મનમાં પ્રણામ કરીને એણે મટીને બાથમાં લીધી અને કહ્યું, તેં આ કુટુંબને મોટા પાપમાંથી ઉગારી લીધું. જે હવે આ વાત મારા પર છેડી દે. ભગવાન બધાં સારાં વાનાં કરી દેશે.”
એક દિવસ માએ વચેટ દીકરાન્યૂહુને પાસે બેલાવ્યાં અને મેટા દીકરા અને એની વહુની મહેચછા કહી અને પિતાના તરફથી સૂર પર કે, ‘જુએ, પેટની કોઈને ખબર નથી પડતી પણ ન કરે નારાયણ ને ત્રીજી વાર જે દીકરી આવે તે ઉદાર થઈને જેઠ-જેઠાણીને આપશે ? તેઓ એમને નાને દીકરે તમને આપશે. એ બંનેએ આખા ઘર માટે બહુ ભેગ આપે છે. મેટાએ તે ભોગ આપવો જ જોઈએ. એમાં નવાઈ શું ? આજે ડોક બદલો આપવાનો વખત આવ્યું છે. તમે જે જરાક ઉદાર બની શકે
અને દીકરી આવે છે એમને આપશું એવું વચન આપે તે બને બહુ રાજી થશે. તમતમારે નિરાંતે વિચાર કરીને કાલપરમમાં જવાબ આપજો ને !'
અને પછી મેટાભાઇએ દત્તક લીધેલી દીકરીને લાપાથી ઉછેરીને કન્યાદાન વખતે વચેટ ભાઈની બન્ને દીકરીઓ. કરતાંયે એમ કહીને વધુ કરિયાવર કર્યો કે ધંધાપાણી હમણાં વધુ સારા છે તે વધુ કરિયાવર કરવો જોઇએ ને ? મેઘવારીય કેટલી વધી ગઈ છે !, ' ', .
" કુટુંબ જેટલું ભણેલું એટલું ગણેલું: ' જેટલું સમજે એટલું બેલે નહીં. મનમાં ને મનમાં એકબીજા તરફની લાગણીથી મનને ભીંજાવા દે, વ્યક્ત કરીને વાતનું ગૌરવ ઓછું ન કરે..
મહારાજશ્રીએ વાત પૂરી કરી ત્યાં ભાવનગરના કેટલાક શ્રેષ્ઠીઓ ધર્મલાભ પામવા પધાર્યા અને હું માનવસ્વભાવની વધુ એક ઓળખ પામીને હરખાતે હરખાતે ઘરભણી ઉપડયો ત્યારે હું થોડોક જુદે અદમી હતો, થોડોક વધુ આશાવાદી, થોડોક વધુ માનવતાવાદી, માણસજાત ડાહી તે ખરી, એની ખાતરીવાળા. '
સાચે ધર્મલાભ તે હું પામ્યું હતું.
| બિચારી માતૃભાષા !
પક “સગી .
હેય. ૧૯૫૪ સુધી ગુજરાતની કોલેજમાં માતૃભાષા ગુજરાતી સિવાય બધા વિષયે અંગ્રેજીમાં શીખવવાના હતા. એટલે ૧૯૫૪ સુધી બધા વિષયનાં પુસ્તકે અંગ્રેજીમાં જ મળતાં. આ અંગે પૂર્વતૈયારી વિના શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી ભાષા દાખલ કરવામાં આવી. આ સિદ્ધાંત સામે કઈ જ વાંધો ન હોય. પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાતીમાં પુસ્તક આપવાની જવાબદારી જે રીતે સ્વીકારવી જોઈએ તે રીતે સ્વીકારી નહિ એમ સખેદ કહેવું પડે છે.
કેમ જાણે ઉપેક્ષાવૃત્તિ માણસના સ્વભાવમાં જડાઈ ગઈ હાય! માણસ નુકસાન સહન કરે છે, પશુ સાવધ, અપ્રમત્ત રહેવા તૈયાર નથી. બીજી બાબતમાં યુનિવર્સિટીઓએ ઉપેક્ષા કરી હોય તે અભ્યાસીઓ માટે અલગ વિષય બને અને એ અંગે તેમને ઘણું કહેવાનું હોય. પરંતુ યુનિવર્સિટીઓએ એક પાયાની બાબતનાં ઉપેક્ષા સેવી છે જે શિક્ષકને તે ખેંચે તેવી છે. યુનિવર્સિટીઓની આ ઉપેક્ષાવૃત્તિ અંગે લખવાની પ્રેરણુ મને મળી હોય તે તે માનનીય વિદ્વાન લેખક મહાશય શ્રી તનસુખ ભટ્ટના તા. ૧-૪–૮૯ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા “ખાટલે મોટી ખેડ' લેખને આભારી છે. તેમની હૌયાવરાળ સાથે હું સહમત છું અને તેમના પ્રત્યે મારી પૂરી સહાનુભૂતિ છે. યુનિવર્સિટીઓની જે ઉપેક્ષાવૃત્તિ હું બતાવવા માગું છું તે માતૃભાષા પ્રત્યેની છે.
ગુજરાત યુનિવર્સિટીએ બી. એ.ની પહેલી પરીક્ષા ૧૯પરમાં લીધી જે વખતે પરીક્ષા આપવાનું સદભાગ્ય અમારા બેચનું હતું. તે પહેલાં એકમાત્ર બેખે યુનિવર્સિટી સમગ્ર મુંબઈ રાજ્યમાં હતી. આજે તે એકલા ગુજરાત રાજ્યમાં જ ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, બરડા યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરે ઘણુ યુનિવર્સિટીઓ કામ કરી રહી છે. યુનિવર્સિટીનું કામ અલગ ધટકામાં વહેંચાઈ જાય એનાથી રૂડું શું ? પરંતુ આ બધી યુનિવર્સિટીએ પાયાના જ પ્રશ્ન અર્થાત માતૃભાષાનું જ પ્રશ્ન પરત્વે ઉપેક્ષાવૃત્તિ રાખતી હોય તે શું સમજવું ?
હું ન ભૂલત હેઉં તે ગુજરાત યુનિવર્સિટીએ ૧૯૫૫માં કોલેજોમાં શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી ભાષાને અપનાવી, અર્થાત્ ૧૯૫૫થી કેલેજના પ્રથમ વર્ષમાં, ૧૯૫૬માં બીજા વર્ષમાં અને ૧૯૬૦ સુધીમાં એમ. એ, સુધી આમ બન્યું
શિક્ષણના માધ્યમની ભાષા ફેરવવી એ ગંભીર બાબત હતી. માધ્યમ તરીકે ગુજરાતી ભાષા એકએટ દાખલ થઈ જાય એટલે પછી બધું થઈ રહેશે એ નિર્ણયમાં પૂરું શાણપણ નથીફેરફાર કરતાં પહેલાં તેનાં પરિણામને વિચાર કરીને રચનાત્મક પાસું તૈયાર કરવું પડે અને તે જ તે ફેરફાર સારું પરિણામ લાવનાર બને. વાસ્તવમાં ગુજરાતની કોલેજોમાં જુદા જુદા વિષષે શીખવતા પ્રાધ્યાપકે મહારાષ્ટ્ર, મદ્રાસ, યુ. પી. વગેરે તરફના હતા. આને અર્થ એ થયે કે ગુજરાતમાં તે તે વિષયના પ્રાધ્યાપકે મળતા નહોતા તે પછી તે વિષયનાં ગુજરાતી પુસ્તક તૈયાર કરનાર કેટલા. મળે ? તે ગુજરાતી પુસ્તકે કેવાં થાય ? માર્ગદર્શિકા લખવી, અને લાઠય પુસ્તક લખવું એ બે વચ્ચે ઘણે તફાવત છે. ઇગ્લેંડના પ્રાધ્યાપકાનાં પુસ્તકે જે પાઠય પુસ્તક અને સંદર્ભ ગ્ર તરીકે સૂચવાતાં તે પણ ભાગ્યે જ વચાતા એવા સમયમાં ગુજરાતી ભાષાના માધ્યમની વાત વહેતી થઈ હતી અને ત્યાર પછી ૩-૪ વર્ષમાં જ તે વાસ્તવિકતા બની. જે કાયાપકે તેમના વિષય અંગ્રેજીમાં શીખવવાને વર્ષોથી ટેવાયેલા હતા અને તેમની માતૃભાષા ગુજરાતી હોય તે પણ તેઓ તે વિષય ગુજરાતીમાં શીખવવા ઘણા નારાજ અને ખિન્ન હતા. તેમના
Page #199
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૮૯
પ્રબુદ્ધ જીવન :
વિષયને અનુરૂપ ગુજરાતી ભાષા માટે તેઓ લાચાર હતા. તેમ છતાં તેઓએ ગુજરાતી ભાષાનું માધ્યમ રવીકાયું અને શીખવ્યું પણ ખરું... ' અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર વગેરે વિષમાં વર્ષોથી કેટલાક અંગ્રેજી શબ્દ અધ્યાપકેને તેમના અદયાપનકાર્યમાં આત્મસાત થયા હોય તે શબ્દને ભાવ પ્રમાણેને ગુજરાતી ભાષાના પર્યાય તેઓ શેાધી ન શકે એ દેખીતી બાબત હતી. તેથી સઘળા વિના પારિભાષિક શબ્દ તૈયાર કરવા એ ગુજરાત યુનિવર્સિટીની તાત્કાલિક
જવાબદારી હતી. ગુજરાત યુનિવર્સિટીએ થડા પારિભાષિક શબ્દોની યાદી સાઈકલેસ્ટાઈલ કરાવીને કોલેજોમાં એકલી હતી, પણ તે યાદી કહેવા પૂરતી જ હતી. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીએ પારિભાષિક શબ્દોની નાની પુસ્તિકાઓ છપાવી. પરંતુ તે પણ પર્યાપ્ત નહોતી. વાસ્તવમાં પારિભાષિક શબ્દ નકકી કરવા માટે સંસ્કૃત, હિંદી, ગુજરાતી ભાષાઓના નિષ્ણાત તેમજ જે વિષયના પારિભાષિક શબ્દ નકકી કરવાના હોય તે વિષયના નિષ્ણાત અધ્યાપકની સમિતિ હોવી જોઇએ. આ યાદી ઉપરછલ્લી રીતે તૈયાર ન થવી જોઈએ, પરંતુ તે પર્યાપ્ત અને સંપૂર્ણ હોવી જોઇએ.
ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા હોવી જોઇએ એ સિદ્ધાંત પાછળ વિચારસરણી એ હતી કે વિદ્યાથી માતૃભાષાના માધ્યમ દ્વારા જ કેઈ વિષય સારી રીતે ગ્રહણ કરી શકે અને તે વિષય પરની પકડ મેળવવા પણ સરળતાથી સમર્થ થાય. આ સંબંધમાં પ્રબુદ્ધ જીવનના માનનીય તંત્રી મહાશય ડો. રમણલાલ ચી. શાહે તા. ૧-૧-'૮૭ના પ્રબુદ્ધ જીવનમાં તેમને ‘ભાષાવાનું વિષ” તંત્રીલેખમાં લખ્યું છે, “માણસ પોતાની જાતને સારામાં સારી રીતે માતૃભાષામાં વ્યકત કરી શકે છે, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણનું જો એ માધ્યમ હોય તે તે તેમાં ગ્રહણ કરવામાં અને વ્યકત કરવામાં વધુ સફળતા મેળવી શકે છે.” આ વિચારસરણી વૈજ્ઞાનિક છે એમાં કઈ જ શંકા નથી. પરંતુ વિદ્યાથી વિષય સમજે અને તેના પર પ્રભુત્વ મેળવે તે માટે વિષયની સામગ્રી માતૃભાષામાં પ્રાપ્ય હોવી જોઇએ એ અનિવાર્ય બાબત છે. પ્રાદયાપકનાં વ્યાખ્યાનથી વિષય સ્પષ્ટ બને અને તેમાં રસ પડે એ આનંદની વાત છે, પરંતુ વાચને માટેની તે વિષયની સામગ્રી માતૃભાષામાં યોગ્ય પ્રમાણમાં ન હોય તે ઉચ્ચ શિક્ષણનું માળખું ખામીભર્યું જ ગણાય
તે સમયે થેડા અપવાદો બાદ કરતાં ઇંગ્લેંડના પ્રાધ્યાપક અને વિદ્વાનોનાં જુદા જુદા વિષય પર લખેલાં પુસ્તક જ ઉપલબ્ધ હતાં. વિદ્યાથીએ પિતાની વિચારશકિત ખીલવે અને કઇ ચેકકસ વિષયને તલસ્પર્શી અભ્યાસ કરવા પામે એવા ઉચ્ચ શિક્ષણના હેતુને અનુલક્ષીને લખાયેલાં એ પુસ્તકે હતાં. પારિભાષિક શબ્દોની સંપૂર્ણ અને પર્યાપ્ત યાદી આપ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીની તરતની જવાબદારી એ હતી કે અભ્યાક્રમ પ્રમાણેના વિષયે માટે સુચવાતાં પ્રમાણભૂત અંગ્રેજી પુસ્તકેને ગુજરાતીમાં અનુવાદ થાય, પરંતુ આ પુસ્તકને ગુજરાતીમાં અનુવાદ કરવાની વ્યવસ્થિત પેજનાના અભાવે કોલેજોનાં પુરતકાલયમાં તે માત્ર શભા પૂરતાં રહ્યાં છે. પરિણામે, નવી પેઢીઓના વ્યાખ્યાતાઓ
અને પ્રાધ્યાપકૅ માટે જે સંદર્ભગ્રંથનું વાચન જરૂરી ગણાય તે નહિવત્ બન્યું હોય એ દેખીતું છે. ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમના વિષયને સ્પર્શતા ગ્રંથ સંસ્કૃત, હિંદી, બંગાળી વગેરે ભાષામાં લખાયેલા હોય તેમને પણ ગુજરાતી ભાષામાં અનુવાદ કરે એ અહીં સ્વીકૃત જ છે : '.
હું જ્યારે ૧૯૪૮માં કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા હતા ત્યારે અંગ્રેજીના વિષયમાં ગદ્યમાં નિબંધ, પદ્યમાં જુદાંજુદાં કાવ્ય અને એક નવલકથા એમ ત્રણ પુસ્તકોનો અભ્યાસ કરે પડતા હતા. બીજા વર્ષમાં એટલે ઇન્ટર આર્ટસમાં નિબંધ, શેકપીઅરનું નાટક અને એક નવલક્યાં, તદુપરાંત The Art of Writing-લેખનકળાનું નાનકડું પુરત એમ ચાર પુસ્તકોને અભ્યાસ કરવાનો રહે. ગુજરાત યુનિવર્સિટી થતાં અભ્યાસક્રમમાં ગુજરાતીનું આ જાતનું સ્થાન થયું ખરું ? ત્યારે બી. એ.નાં બે વર્ષ હતાં વિદ્યાર્થીઓ બી.એ.માં ઐચ્છિક વિષયે જે પસંદ પડે તે લે, પણ બંને વર્ષમાં અંગ્રેજી વિષય ફરજિયાત હતા. ગુજરાત યુનિવર્સિટી થયા પછી ત્યારે બી.એ.માં ગુજરાતીને ફરજિયાત વિષય તરીકે સ્થાન મળ્યું ? અહીં ભાષાવાદ કે પ્રાંતવાદની હિમાયત નથી, તેમ રાષ્ટ્રભાષા પ્રત્યે અનાદર નથી; પરંતુ ગુજરાતી ભાષા કે માતૃભાષાનાં યોગ્ય રથાનની જ બાબત છે. ગુજરાતના વિદ્યાથીઓને ન આવડે સરખું અંગ્રેજી કે હિંદી અને ગુજરાતી-માતૃભાષા અંગે પણ ઉચિત જાણકારી ન મળે તેવા શિક્ષણની શી સાર્થકતા ગણાય ? ઉચ્ચ શિક્ષણનું માધ્યમ ગુજરાતમાં ગુજરાતી છે એને અર્થ એ જ થાય કે શિક્ષણના પ્રત્યેક તબકકે ગુજરાતી ભાષાનું શિક્ષણ, જેમ અ ગ્રેજોના સમયમાં અંગ્રેજીનું શિક્ષણ મહત્ત્વપૂર્ણ હતું, તેમ મહત્ત્વપૂર્ણ બનવું જ જોઈએ. આમ થતું નહિ રહે તે ગુજરાતના શિક્ષિત યુવાને તેમના વિચારો મેગ્ય રીતે વ્યકત નહિ કરી શકે જે વૈયકિતક રીતે તેમજ સામાજિક રીતે ઈટ નથી. - ગુજરાતી વિષય ગમે તે શિક્ષક શીખવી શકે એવી માન્યતા ગુજરાતમાં થોડાં વર્ષો પહેલાં હાઈકુલના શિક્ષણ અંગે હતી. ભલે શિક્ષકની માતૃભાષા ગુજરાતી હોય એટલે તે શીખવી શકે એમ માની લઇએ, પરંતુ ગુજરાતીને વિજય શીખવવા માટે વિશિષ્ટ લાયકાત હોવી જ ઘટે એ સત્યનું ગૌરવ લેવામાં ગુજરાતના કેળવણીકારાની શેભા છે. જે ભાષા ગુજરાતીઓના વિચારની અને રોજબરોજના વ્યવહારની છે, જે ભાષા દ્વારા પોતાના ભાવે અને લાગણીઓ વ્યકત કરવામાં આવે છે અને જેનાં સાહિત્યનું પાન જીવનઘડતરમાં મહત્ત્વનો ફાળો આપે છે તે ભાષા પ્રત્યે વધુ પડતી ઉદાસીનતામાં નુકસાન જ રહેલું છે. અ ગ્રેજોના સમયમાં હાઇસ્કૂલમાં અંગ્રેજી ભાષાના શિક્ષણનું જે મહત્ત્વનું સ્થાન હતું તેવું સ્થાન પ્રાપણે આજે પણ ગુજરાતી. ભાષાના શિક્ષણને આપી શક્યા નથી. તે સમયમાં મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ પ્રશ્નપત્ર અંગ્રેજીને રહે ત્યારે આજે આપણે પ્રથમ પ્રશ્નપત્ર ગુજરાતીને રાખીએ છીએ એટલે બાહ્ય ફેરફાર ગુજરાતીનું મહત્ત્વ બતાવવા માટે જરૂર કર્યો છે. પરંતુ એમ તે નથી ને કે પ્રથમ પ્રશ્નપત્ર સહેલે હોય તે વિદ્યાથીઓને બીજા પ્રશ્નપત્રોમાં માઠી અસર ન થાય માટે ગુજરાતીના પ્રશ્નપત્રને પ્રથમ સ્થાન આપ્યું છે ? એ સિવાય એસ. એસ. સી.ના ગુજરાતીના અભ્યાસક્રમમાં
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રોદ્ધ જીવન
૧૬-૭-૮૯
માટે તે
જ જોઈએ. થિએને ?
એ
સમીક્ષા, સારલેખન, સંક્ષેપલેખન, છંદ, અલંકારે વગેરે જેવી બાબતને સ્થાન આપ્યું છે, પરંતુ તેથી ગુજરાતીના વિષયનું ઘનિષ્ટ શિક્ષણ ચાલે છે એ દાવો થઈ શકે એમ નથી.
બીજી બાજુથી ગુજરાતી ભાષાના વ્યાકરણ અંગે વિદ્યાર્થીઓને અભ્યાસ કરે છે તે જાણવા અને સમજવા માટે તે ગુજરાતની હાઇસ્કૂલના ગુજરાતી શિક્ષકોને પરિસંવાદ જેવો જોઈએ. ગુજરાતી ભાષાનું પણ વ્યાકરણ હોય એ વાત વિદ્યાથીઓને કૌતુકભરી લાગતી હોય એવું પણ જોવા મળે તે એ અશકય નથી. ગુજરાતના વિદ્યાથીઓ લેખનકળા અંગે એમ સમજે કે ગુજરાતી તેમની માતૃભાષા છે. એટલે લખતાં તેમને સહજ રીતે જ આવડે, પછી એ અંશે વિશેષ માથાકૂટની શી જરૂર છે. એમ તેઓ માને તે પરિસ્થિતિની અવધિ જ ગણુય. જોડણી, ઉચ્ચાર વગેરે ગુજરાતી ભાષામાં કંઈ હોય જ નહીં અને હોય તે સરળતાથી બધાંને આવડી જ જાય એ ભ્રમને પિવામાં વિદ્યાર્થીઓનું હિત નથી. અ ગ્રેજી, હિંદી અને સંસ્કૃત ભાષાઓ માટે આ સઘળા મુદ્દા સહર્ષ સ્વીકારાય છે, પરંતુ ગુજરાતી ભાવાની વાત આવે ત્યાં આ સઘળા મુદ્દાઓ અંગે મૌન છવાઈ જતું હોય છે. વિદ્યાથીઓને ચલચિત્રનાં સંખ્યાબંધ ગીતા મોઢે આવડે, જયારે જે ગુજરાતી કાવ્ય ગાઈ શકાય એવાં હોય છે અને જેનાં ગાનથી સારા સરકારી પડે એ સ્પષ્ટ છે તેમાંનું કે આખું કાવ્ય તે ભાગ્યે જ વિદ્યાર્થીઓને આવડતું હોય છે. , જે પ્રાથમિક શાળા સાથે અનેક વ્યકિતઓને પ્રત્યક્ષ અને પક્ષ સંબંધ છે તેનો ઉલ્લેખ કેવળ અનિવાર્ય જ છે. પ્રત્યક્ષ સંબધ એટલે વ્યકિતએ પોતે પોતાના બાળપણમાં પ્રાથમિક શિક્ષણ લીધું હોય તે જાતનો સંબંધ. પરોક્ષ સંબંધ એટલે પિતાનાં સતાને કે સંતાનનાં સંતાને પ્રાથમિક શાળામાં અસ કરતાં હોય તે જાતને સંબંધ પ્રાથમિક શાળા બાળકને કેવળ નિરક્ષરતા નિવારણ માટે નથી તેમ માત્ર બાળકની ગાણિતિક શક્તિ જ ખીલવવા માટે નથી. પરંતુ પ્રાથમિક શિક્ષણના તબકકામાં ભાષાશિક્ષણ ઘણી મહત્વની બાબત છે. પ્રાથમિક શાળામાં એકથી ચાર ધોરણ સુધીમાં ભાષાની જે સમજ બાળક ગ્રહણ કરે છે તે તેના ભવિષ્યના ભાષાના અભ્યાસ માટે પાયે બને છે. વાંચતાં આવડવું, લખતાં આવડવું, જોડણુને ખ્યાલ બેસો, ઉચ્ચાર સ્પષ્ટ થવા, સરળ અથ' સમજમાં આવે, ભાવાર્થ સમજમાં આવે. કાવ્ય ગાતાં રાવડે અને તેને અર્થ સમજાય, ઇતર વાચનને શેખ, વ્યાકરણની સાદી સમજ વગેરે બાબતના સંસ્કારો ચાર ઘેરણ સુધીમાં જેટલા પ્રમાણમાં સરસ અને દ્રઢ પડે તેટલા પ્રમાણમાં ધોરણ ૫ થી માંડીને કાલે જના અભ્યાસ સુધી ભાષાજ્ઞાનની ઇમારતનું ચણતર થાય. પરંતુ પ્રાથમિક શિક્ષણ પ્રત્યે સમગ્ર સમાજની ઉદાસીનતા પ્રવર્તે છે ત્યાં ગુજરાતી ભાષાનાં શિક્ષણ કે ગૌરવની વાત અંગે કેટલું ઉરોજન મળે એ પ્રશ્ન છે. સમાજમાં આ પાયાના શિક્ષણ પ્રત્યે રસ હશે તે તે વ્યકિતને વ્યકિતગત દ્રષ્ટિએ રસ હશે, જેથી ગુજરાતી ભાષાના ગૌરવની વાત ઘડીભર હોય તો તે મર્યાદિત રીતે હાય.
આશ્ચર્થની વાત તે એ છે કે શિક્ષિત માબાપે પોતાનાં
બાળકને બાતમંદિરથી જ ત્યાં અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ અપાતું હૈય ત્યાં મોકલે છે. વળી, ગુજરાતી ભાષાના શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતાની અવધિ તે એ છે કે પ્રાદયા-- પક અને શિક્ષકે પણ પોતાનાં બાળકને અંગ્રેજી માધ્યમવાળાં બાલમંદિર અને શાળાઓમાં મોકલે છે. પ્રાધ્યાપકૅના આ વલણને આપણે ક્ષમ્ય ગણીએ, કારણ કે તેમને શિક્ષણ અંગેની તાલીમ લેવી પડતી નથી, તેથી તેમને કેળવણીશાસ્ત્રને ખ્યાલ ન હોય. પરંતુ શિક્ષકને તે કેમ શીખવવાની તાલીમ લેવી પડતી હોય છે અને કેળવણીરાઅને અભ્યાસ કરવા જ પડે છે. બાળકને બાલમંદિરમાં કે પ્રાથમિક શાળામાં પરભાષા દ્વારા શીખવવું એ તેમના પર અત્યાચાર છે એ કેળવણીશાસ્ત્રની સ્પષ્ટ વાત છે. ઉચ્ચ શિક્ષણમાં પણ વિષય સારી રીતે સમજાય અને સરળતાથી ગ્રહણ થાય તેટલા માટે માતૃભાષાનું માધ્યમ અપનાવવામાં આવ્યું અને નાનાં બાળકને અંગ્રેજી માધ્યમ દ્વારા ભણાવવા માટે માબાપ ગૌરવ લે એ તે વિધિની વિચિત્રતા જ ગણાય.
આ વારતવિક પરિસ્થિતિમાં ગુજરાતની માતૃભાષા ગુજરાતીનું સ્થાન મેગ્ય કક્ષા સાથે ગૌરવભર્યું બને તે માટે ગુજરાતની યુનિવર્સિટીઓની જવાબદારી શી ગણાય ? વહીવટી દષ્ટિએ અને શિક્ષણની દષ્ટિએ યુનિવસિરીઓને હાઇસ્કૂલે અને પ્રાથમિક શાળાઓ સાથે તે કશે જ સંબંધ નથી પરંતુ યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક તૈપાર કરે છે અને બહાર પડે છે. આ સ્નાતક અને અનુરનાતક હાઈસ્કૂલમાં પણ કામ કરવા લાગે છે. હાઈસ્કૂલના શિક્ષક એસ. એસ. સી. અને એચ. એસ. સી.ના વિદ્યાથી એને તૈયાર કરે છે જે પી ટી સી.ની તાલીમ લઈને પ્રાથમિક શાળાઓ સંભાળે છે. આ રીતે યુનિવર્સિટીઓને પ્રત્યેક શૈક્ષણિક સાથે પક્ષ સંબંધ છે. તેથી ગુજરાતની યુનિવર્સિટીઓ માતૃભાષા ગુજરાતી માટે એગ્ય દષ્ટિ અને વાતાવરણ નિર્માણ કરે તે આ પ્રશ્ન જરૂર હલ થઈ શકે તે છે પરિણામે સમય જતાં પ્રાથમિક શાળાઓમાં ભાષાશિક્ષણ યોગ્ય બને, તે પછી શિક્ષણના પ્રત્યેક તબકકે ભાષાશિક્ષણની યોગ્ય ઇમારતનું ચણતર થતું રહે
નાણાંની ખેંચનું કારણ આપીને અથવા તે માતૃભાષા ગુજરાતીની કક્ષા એગ્ય બને અને તેનું સ્થાન ગુજરાતમાં ગૌરવભર્યું બને એ સંકુચિતતા ગણાય એવું કારણ આપીને ગુજરાતની યુનિવર્સિટીએ પિતાની ઉચિત જવાબદારી પ્રત્યે ઉદાસીનતા ન સેવે એવું ગુજરાતી જરૂર છે. ગુજરાતી ભાષાના સાહિત્યકારોની પ્રેરણા આ દિશામાં અવશ્ય શુભ પરિણામગામી નીવડે.
માં જાવ,
જાવાની છે તથમિક
પ્રબુદ્ધ જીવનને સંયુક્ત અંક ' 'પ્રબુદ્ધ જીવનને તા. ૧લી ઓગસ્ટ અને તા. ૧૬મી ઓગસ્ટને અંક પયુંષણ પર્વ નિમિત્ત સ યુકત અંક તરીકે તા. ૧૬મી ઓગસ્ટ, ૧૯૮૯ ના રોજ પ્રગટ થશે.
-તંત્રી
Page #201
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯૭–૩૮૯
વિશ્વનુ
દેવતાઓને એકવાર, મૃત્યુલેાકમાં કાઇ રમણીય સ્થળે વિદ્યાર કરવાની ઇચ્છા થઇ. એમણે દેવરાજ ઇન્દ્રની આજ્ઞા માગી. આજ્ઞા તે આપી, જોડે એ પણ કહ્યુ કે ‘*ધ્ય પહેલાં પાછા કરજો !'
અનન્ય ચિત્રાલય-અજતા
» પ્રવીણચન્દ્ર જી. રૂપારેલ
દેવતાઓ, અસરાએ, ગધાઁ, યક્ષ – કિન્નર, સિદ્ધો વિદ્યાધરા વગેરે સૌ ઊપમાં તે પારિજાતકનાં વૃક્ષોથી છવાયેલા અને એના પુષ્પપરિમલથી માદક બનેલા અહીંના વાતાવરણથી આકર્ષાઈને આ કુંદરામાં ઊતરી પડયાં. આનદપ્રમેાદમાં રાત્રી કયાંય વહી ગઇ તે પ્રાતઃકાળ થવાને ખ્યાલ ન રહ્યો. સમયસર પાછા ન ફરતાં, સૂર્યનાં પ્રથમ કિરણની પીંછીના સ્પશથી એ સૌ જ્યાં, જેમ હતાં ત્યાં તેમ, ચિત્રરૂપે અ ંકિત થઈ ગયાં !
લેાકમાનસમાં રમતી આ કથા કવી કાવ્યમય છે!
તે ખરેખર, અહીંનું વાતાવરણ એવુ અદ્ભુત જ છે. લગભગ ૩૦૦ ફૂટ ઊંચી, અર્ધચન્દ્રાકાર ટેકરીઓની ખીણમાં, ભેખડાની વચ્ચે કંડારાયેલી અટારીને આ કદા ને નીચે એમાં ચરણ પખાળતી વહી જતી વાઘેરા (વાધૂર કે વ્યાધ્રી) નદી સામે, વચ્ચે એક ખૂણે પડતા જલધેાધ વાતાવરણને પ્રસન્નતાથી ભરી, ગુફાઓને ઢળવા મધુર સંગીતથી ગુ ંજતી કરી દે છે. આવા વાતાવરણમાં અજંતાનાં ગુડ્ડામણિમાંનાં આ ચિત્રાનું દર્શન, કાઇ અલૌકિક સ્વપ્નસૃષ્ટિના વિહાર સમું પ્રતીત થાય છે.
આવા સુરમ્ય, શાંત તે એકાંત સ્થળની પસદગીને લગભગ માઇલના ત્રીજા ભાગ જેવડા નાનકડા વિસ્તારમાંય આટલે કલાવૈભવ સમાવવાની કલ્પના કરનારના નિસગ પ્રેમ, સૌ ધ્યપ્રેમ, ને કલાપ્રેમ દવે, કેટલા ઉત્કટ હશે ?
આ છે ભારતના ભવ્ય ભૂતકાળની ગરવી ગાથા ગાતાં અજંતાનાં આ ગુફા દિનું આકષ ણુ.
ભારતના ભવ્ય ભૂતકાળની ગરવી ગાથા ગાતા અજંતાનાં આ ગુફા મંદિરનું આકષ ણુ આપણાં r નહીં, દુરસુદુર વસતી જગની અન્ય પ્રજાએનાં હૈયામાં પણ અજ પેા જગાડે છે.
છેક ૧૮૧૯ . સુધી તે આપણે આ સમૃદ્ધ લાધામના અસ્તિત્વથી પણ અજાણ હતાં. ઔર ગાબાદથી લગભગ ૬૬ માઈલના અંતરે આવેલી આ ટેકરીઓમાં એકવાર અકસ્માત ઍક સેનાધિકારી જઇ ચડયેા તે પ્રાચીન ભારતના સમૃદ્ધ સંસ્કારસ્વર્ગ'નાં દ્વાર વિશ્વ માટે ખૂલી ગયાં !
ચૈત અને વિહાર, એવા ખે પ્રકારમાં વહેચાયેલી અહીંની ૩૦ ગુફાઓમાં કેટલીક તા અધુરી પણ રહેલી છે. ચૌય ગુફાએ આકારમાં લાંખી હોય છે તે તેને સામે છેડે નાનકડા સ્તૂપ હેાય છે; આ પ્રાથ'ના મ ંદિર તરીકે વપરાતી. જ્યારે વિદ્વાર ગુફાએમાં બૌદ્ધ ભિખુએ રહેતા તે
અધ્યયન કરતા.
પ્રબુદ્ધ જીવન
આ બધી ગુફાઓનું નિર્માણ એક જ સમયમાં નથી થયુ' એ તા સહેજે જોઇ શકાય છે. અનેક વિદ્વાનાતા અભિપ્રાયાના તારવણી કરતાં જણાય છે કે ઇ. સ. પૂર્વે' ખીજી સદીથી ઈ. અેસ.ની સાતમી સદી સુધીમાં જુદે જુદે વખતે આ ગુફાઓનુ
નિર્માણુ થયુ છે. અત્યારે જે અનુક્રમમાં એમાંનખરા અપાયા છે તે માત્ર સગવડ પૂરતા છે. –એમના નિર્માણ કાળના ક્રમ જોડે એને કાઇ જ સબંધ નથી. પહેલાં ત્યાં પ્રવેશવા માટેતેા માગ પણ જુદા તે; એની સેપાનશ્રેણીના અવશેષો તે એના છેક ઉપરનાં પગથિયાં પાસે કંડારાયેલી નાગરાજની મૂર્તિ' એ મુખ્ય પ્રવેશમાગ' પ્રત્યે આંગળી ચીધે છે.
એક કાળે આ બધી જ ચુક્ય ચિત્રા તે શિલ્પથી સમૃદ્ધ હતી. અત્યારે ચિત્ર તેા. ૧, ૨, ૧૬, અને ૧૭ નંબરની ગુઢ્ઢામાં જ સૌથી (શક્ય તેટલી) સારી રીતે સચવાય છે; ને તેમાંય ૧ અને ૨માં સવિશેષ.
૧, ૪, ૧૭, ૧૯, ૨૪ અને ૨૬ નખરની ગુફાઓનુ શિલ્પ ધ્યાન ખેંચે એવું છે-તેમાં ય ૨૬ નંબરની ગુઢ્ઢાનું શિલ્પ ખાસ! આમ છતાં અહીં ના આકર્ષણનું કેન્દ્ર અહીંનાં ચિત્રો જ છે,
તથાગત મુદ્રના જીવનપ્રસંગે અને જાતાને નામે ઓળખાતી તેમના પૂર્વ જન્મની કથાઓ અહીં નાં ચિત્રાના મુખ્ય વિષયો છે. પ્રાણીમાત્ર માટે કરુણાભાવ તે માનવમૂલ્યેાની મહાનતાનું ગાન કરતાં અહીંનાં ચિત્રામાં દેવતા, યક્ષ – કિન્ના, રાજા તેર્ક, સ્ત્રી, પુરુષ તે બાળા, સાંધુ – સંન્યાસી – ભિક્ષુક તે નારિકા, પ્રથમત્ત યુગલે ને ગીતા ગાતાં વાયુવિહાર કરતાં ગંધા, પશુ – પક્ષીએ તે વૃક્ષવલ્લરીએ, રાજદરા તે વન-ઉદ્યાન, સૃષ્ટિનાં સવ વૈવિધ્યા તે સવ`સ્તરે જાણે અહીં આવરી લેવાયાં છે !
આ બધામાં, વિશ્વભરના કલાપ્રેમીઓને હૈયે વસી ગયેલુ ‘ખેધિસત્ત્વ પદ્મપાણિ' (ગુ. ૧), હૌયુ. હલાવી દેતું 'મૃત્યુશયાએ પોઢેલી રાજકુમારી (ગુ. ૧૭) અને ખુદ્ધત્વ પ્રાપ્તિ પછી પહેલી જ વાર-તે તેય કુવા અકલ્પ્ય સોંગામાં મળતાં ‘બુદ્ધ, યશોધરા તે રાહુલ' (ગુ. ૧૭)-આ ચિત્રા । ભૂલ્યાં ભુલાય એમ નથી ! ઉપરાંત સજીવ રેખાઓથી મુખર ‘સવ‘નાશ’, ‘શ્યામા રાજકુમારી’ તથા ‘માર વિજય’ ચિત્રાનુ` પણ આકણુ બુરુ છે.
અહીંનાં સ્ત્રીપાત્રોના આલેખને વિશ્વભરના કલાકારનું ધ્યાન ખેચ્યું છે. ‘સૌષ્ઠવપૂણ' અગઉપાંગે, સુદીધ નયતા, લાલિત્યભરી છટાદાર અંગભંગી, સુરમ્ય શૃ ંગાર સાધના, અખૂટ અલંકાર વૈભવ, કલાપૂર્ણ કૅશકલાપ'તેં આ સૌને મેાખરે રહેલી મુખર ભાવાભિવ્યકિત, અહીંનાં સ્ત્રીપાત્રાને વિશ્વભરની ચિત્રકલામાં વિશિષ્ટ સ્થાન અપાવે છે.
એમના કેશકલાપનું વૈવિધ્ય, એક આખા નવા જ સંગ્ર તૈયાર થઇ શકે એટલા વિપુલ પ્રમાણમાં છે; તેા હાથ ને આંગળીઓની મુદ્રાઓનુ વૈવિષ્ય પણ એટલું સમૃદ્ધ છે કે જગતનું કાઇપણ ચિત્રાગાર આ ક્ષેત્રે એની ખરાખરી કરી શકે એમ નથી.
આવી અદ્ભુત ચિત્રાવલિ ઉપરાંત ગુફાઓનાં રત ભે, ભા'તા તે છતા પણુ કલાત્મક સુરોલીાથી ભચક છે. નાના
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રવ્ય જીવન
તા-૧૬-૭-૮૯
નાના ચેરમાં અંકાયેલી કૂલ, કળ ને પાન-વેલીઓ વગેરેની અસંખ્ય નયનરમ્ય આકૃતિઓને જાણે અહીં એક અનોખે સંગ્રહ કરવામાં આવ્યો છે. કમળ, હાથી, વૃષભ, હંસ વગેરેને પણ આ ભાતીગળ લાલિત્યપૂર્ણ સુશોભનોમાં છૂટથી – ને અલબત્ત, સુરુચિપૂર્વક, આકર્ષક રીતે વિનિયોગ થયે છે.
આમાં કમળ અને હાથીનાં ચિત્રો ખાસ ધ્યાન ખેંચે છે. કમળનાં ફૂલ, કળીઓ, ડોડા, ગુચ્છ વગેરેની એટલી વિવિધતા છે, કે નવીનતા ખૂટતી જ નથી. હાથી હાથણીઓ ને એમનાં બચ્ચાંઓની ચેષ્ટાઓ પણ એટલી જ વૈવિધ્યભરી, વાસ્તવિક ને સજીવ છે.
બૌદ્ધ તત્વજ્ઞાનનાં ઉદાત્ત, પવિત્ર ને આધ્યાત્મિક તોનું દર્શન કરાવતાં આ ચિત્રમાં વસ્ત્રપરિધાન, કેશકલાપ, આભૂષણ, નૃત્યકલા, વાસ્તુકલા ઉપરાંત લેકરુચિ, સામાજિક રીતરિવાજો, વ્યવહારમાં વપરાતાં ઉપકરણો વગેરે દ્વારા એક રીતે અહીં સમાજના લગભગ નવ વર્ષના ગાળાનું જીવનદર્શન પણ થાય છે; તે બીજી રીતે, નવસો વર્ષના અનુભવની પીઠિકા પર ઘડાયેલી પરંપરાની ચિત્રશૈલી ને એ નવસે વર્ષ દરમિયાન એણે સાધેલા વિકાસની ક્રમબદ્ધ અખલિત ધારાનું દર્શન પણ એમાં થાય છે.
વાતાવરણ, પાત્ર, પરિસ્થિતિ વગેરેને સુરુચિપૂર્ણ સમન્વય સાધી સમગ્ર ચિત્રમંડળનું સર્જન કરવામાં આશ્રયજનક સિદ્ધિ પ્રાપ્ત કરનાર અહીંના કલાકારે, ચિત્રકલાનાં આંતર – બાહ્ય અંગે, તેનું તંત્ર. તેનાં સાહિત્ય વગેરેની બાબતમાં તે પારંગત હોય જ ને ! મનહર રંગમિલાવટ, છીયા – પ્રકાશનું પ્રતિભાપૂણું આજન, પાસે કે દુર હોવાપણું, લંબાઈ, પહોળાઈ ને ઊંડાણુ કે ગેળ હોવાપણું દર્શાવવાની કલાથી તેઓ દેખીતી રીતે સુપરિચિત હોવાની પ્રતીતિ થાય છે. પણ આ બધાનેય આંટી જાય એવું, પ્રવાહી, વેગવતી, સુકુમાર છતાં સમર્થ, સજીવ ભાવવાહી ને લયબદ્ધ રેખાઓનું આલેખન, ચિત્રકલાના વિશ્વ ઇતિહાસમાં એમને અનોખું સ્થાન અપાવે છે. પાણીના રેલાની જેમ સરળ ને સહજ રીતે વહી જતી આ રેખાઓ જગતના મહાનમાં મહાન કલાકાર માટે પણ આવાને રૂપ છે.
મુનિસેવા આશ્રમ
(પૃષ્ઠ ૨ થી ચાલુ) બાલમંદિરો પણ ચાલુ થયાં છે અને આશ્રમ-શાળાઓ તથા છાત્રાલય માટેની પ્રવૃત્તિ પણ ચાલુ થઈ છે. બાળકને પિષ્ટિક આહાર અપાય છે. અને શિસ્તબદ્ધ તાલીમ પણ અપાય છે. તેમના આરોગ્યની તપાસ પણ થાય છે. અશ્રમ દ્વારા લોકોને વિનામૂલ્ય છાશ આપવામાં આવે છે. આશ્રમમાં ગૌ મંદિર છે અને ગોબરગેસના પ્લાન્ટ પણ છે. આશ્રમ તરફથી લોકોને આજીવિકા અથે ગાય-ભેંસ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ખેતી માટે સાધને પણ અપાય છે. અશ્રમના શ્રમમંદિરમાં હાથશાળ ઉપર આકરા છોકરીઓ વણાટનું કામ કરીને રાજી કમાઈ શકે છે.
સંધ તરફથી મુનિ સેવા આશ્રમને સહાય કરવાના હેતુથી શ્રી અનુબહેન સાથે વિચાર વિનિમય કરી નીચે પ્રમાણે રોજના વિચારી છે. આશ્રમની હોસ્પિટલ (આરોગ્ય મંદિર)ના દરદીઓને દવાઓ આપવા માટે કાયમી તિથિની રકમ નેધીને માતબર રકમ પર્યુષણ પર્વ દરમિયાન આપવાની સંધની ભાવના છે. દરદીઓની દવાઓ માટે એક કાયમી તિથિના રૂ. ૨૫૦૦/- રાખવામાં આવ્યા છે. એના વ્યાજમાંથી તે તે તિથિએ દરદીઓને વિના મૂલ્ય દવાઓ આપવામાં આવશે. અને જે કંઈ વધારાને ખર્ચ થશે તે આશ્રમ ભોગવશે. આ રીતે મુનિ સેવા આશ્રમને રૂપિયા ૨૫૦૦/- લેખે શકય તેટલી વધુ તિથિએ નોંધાવીને સહાય કરવાની સંઘના સર્વ સભ્યને અને અન્ય ચાહકે તથા શુભેરછકેને સંઘ વતી નમ્ર અરજ કરવામાં આવે છે. આશ્રમને સહાય કરવા માટે તે વિવિધ યોજનાઓ છે, પરંતુ દવાની કાયમી તિથિની આ યોજના ઉપર લક્ષ કેન્દ્રિત કરવાનું સંઘની સમિતિએ કરાવ્યું છે.
દીન, હીન, દુઃખી, અસહાય ભાંડુઓ પ્રત્યેની આપણી કરુણાસભર કર્તવ્યબુદ્ધિને સતેજ કરવાને આ અવસર છે.
-રમણલાલ ચી. શાહ
અધ્યાત્મભાવ ને કલ્પના સમૃદ્ધ સૌંદર્યોપાસનાને આ અપૂર્વ સમન્વય સાધનાર આ કલાકારોની અદ્ભુત સર્જકતાને, એમની છીણી ને પીંછી દ્વારા થયેલે આ ઉમેષ વિશ્વભરમાં અજોડ છે. શિલ્પ અને સ્થાપત્યકલા જોડે આવી અનન્ય ચિત્રકલાના સંયોજનથી થયેલા આ સમગ્ર નિર્માણમાં એવી અજબ એકરાગતા સધાઈ છે, જાણે કેાઈ કાવ્ય સૂટ થઈને લયબદ્ધ સંગીતરૂપે વહે છે. '
નવસે નવા વર્ષની ચિત્રકલા ને શિલ્પકલાની શૈલી ને પરંપરાના સળંગ ઈતિહાસનું ને નવસે નવા વર્ષના જીવનના દર્શનનું અખ્ખલિત સાતત્ય જાળવતું આવું એક પણ ચિત્રાલય વિશ્વભકમાં ક્યાંય મળે એમ નથી.
અજંતા, ભારતીય સંસ્કૃતિએ, વિશ્વસંસ્કૃતિના ઇતિહાસને આપેલો અનન્ય વારસે છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું નવું પ્રકાશન શ્રી દીપચંદ ત્રિભૂવનદાસ ટ્રસ્ટ ગ્રંથ શ્રેણી-ગ્રંથ છો પ્રભાવક સ્થવિરે
ભાગ પહેલે [આ ગ્રંથમાં શ્રી મૂળચંદજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ, શ્રી વલસૂરિમહારાજ, શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ અને શ્રી ચારિત્રવિજયજી મહારાજનું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે.] લેખક : ડો. રમણલાલ ચી. શાહ
મૂલ્ય રૂા. ૨૦-૦૦ '
– પ્રકાશક :શ્રી મુંબઈ જૈન યુવક સંધ
૩૮૫, સરદાર વી. પી. માર્ગ,
મુંબઈ-૪૦૦ ૦૦૪, ફેન : ૩૫૦૨૯૬ . નોંધ : સંઘના સભ્યોને માટે કિંમત રૂપિયા પંદર !
Page #203
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૮૯
પ્રબુદ્ધ જીવન
ચુંટણી–પ્રચારમાં વિચારવિહીનતા
- જયાબહેન શાહ (૧) અશોભનીય
કરવી જોઈએ. આવું કાંઈજ કર્યા વિના સીધું જ લેકે વચ્ચે દેશ દુનિયામાં વડાપ્રધાનનું સ્થાન લગભગ સર્વોચ્ચ
જઈને વાક્યુદ્ધ શરૂ કરવું તે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના પ્રણ
લિકાગત સ્થાપિત વ્યવહારથી પણ ઉયું છે કે પશુ વડા પ્રધાન ગણાય છે. વળી દેશના કારોબારને મેડ તેમના શિરે હોવાથી
આવી રીતે વતીજ શકે નહિ. આમ કરીને તેમણે લેકનજરે તેમની ઉંચી પ્રતિભા અપેક્ષિત છે. બધા જ માણસે
વિવેકની તમામ મર્યાદાઓને લેપ કર્યો છે. વળી રાજા જન્મથી ઉચાઈ વાળા દેતા નથી. પણ જ્યારથી તેમને શિરે
સરકારે ખાના પ્રશ્ન અંગે જે હકીકત રજુ કરી છે. તે જવાબદારી આવે છે ત્યારે સામાન્ય વ્યકિત પણ જવાબદારીના
વડાપ્રધાનના વિધાનથી તદ્દન જુદીજ તેની વિગતે બહાર પડી માહોલમાં ઊંચી ઉડી શકતી હોય છે. આપણા વડાપ્રધાનને માથે
ચૂકી છે. રાજય સરકાર પિતે જ સસ્તા ભાવે ખાનું વિતરણું આવડા મેટા દેશની જવાબદારી હોવા છતાં તેઓ પદની ગરિમા
કરીજ રહી છે. ને લગભગ ૧૧ કરોડ જેટલી સબસીડી આપીને કે ઉંચાઇને લક્ષમાં લીધા વિના સામાન્યજનની કેટીએ અને
એટલી ખેટ ભગવે છે. દિલ્હીના ખાને જે ઈયુ ભાવ કયારેક તેથીએ નિમ્ન કેટીએ સરી પડે છે તે શોચનીય છે.
કેન્દ્ર બાંધે છે તે ૧-૮૦ નથી પણ ૧-૯૫, ઇ. એવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે. સરકારી
વેચાણભાવ રૂા. ૨-૪૪ ઠરાવેલ છે. વડાપ્રધાનને તેમના અધિકારીઓને અન્યની હાજરીમાં તતડાવી નાખવા. મુખ્ય
સલાહકારોએ બેટી માહિતી આપીને ગેરરસ્તે દોર્યા છે. આટલી મંત્રીઓની પણ તેનાથી નાના માણસની હાજરીમાં ખબર
બધી બેકાળજી અક્ષમ્ય છે. ઉપરાંત તેમના વાણી વિલાસમાં લઈ લેવી. આ બધુ છોકરમતમાં ખપે તેવું છે. પણ કેટલાક
મુખ્યમંત્રી સામેની ભારોભાર વગેવણીને ઈરાદે છતે થઈ માણસે અનુભવે પણ ઘડાતા હોય છે. ઠાકર ખાઈને પણ શીખતા જાય છે, જે અશોભનીય છે. હાલું છે. પણ રાવજીની બાબતમાં એવું થયું નથી ઉલટાનુ ચૂં ટણી
ત્રીજી અને પાયાની બાબત એ છે કે કેન્દ્ર સરકાર રાજય જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ તેઓ જાણે રઘવાયા
સરકાર ઉપર દેરદમામ ચલાવી શકે કે કેમ? પંચાયત દ્વારા થતા હોય અને કયારે કયાં કેટલું અને શું બોલવું તેનું
વિતરણ કરવાની ધમકી ઉચ્ચારી શકે કે કેમ ? પુરવઠાની બાબત ભાનસાન ભૂલીને ‘યદુવા તવા'માં ઊતરી જાય છે ને બેલવામાં
પૂરેપૂરી રાજ્યના અધિકારની છે. તેમાં કેન્દ્ર કે વડાપ્રધાન સાધી બાફી મારે છે. તેમાં નથી હોતું માહિતીજ્ઞાન કે નથી હોતે.
યા આડકતરી રીતે હસ્તક્ષેપ કરી શકે નહિ. લેકહિતાર્થે વાણી સંયમ. લોકોને રાજી રાખવા કે તેમની શાબાશી મેળવવા
સમભાવે સૂચન કરી શકે. પણ એ માત્ર સૂચન રૂપે જ હોય. તેઓ કયારેક હલકા મને રંજન સુધી પહોંચી જાય છે.
આદેશ તે ચાલે જ નહિ. પંચાયતીરાજ દ્વારા ખાના આપણુ મહાન દેશના વડાપ્રધાન અંગે ટીકાત્મક લખતાં
વિતરણની વાત ગેરબંધારણીય છે, હાસ્યાસ્પદ છે. અવ્યવહારુ તે અત્યંત દુઃખ થાય છે. અક્ષાંડના વડાપ્રધાન ગ્લૅડસ્ટને
છે જ. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે રાજ્યના અધિકાર એક વાર કહેલું કે સાચે નેતા તે એ કહેવાય કે જે
ઉપર કેન્દ્ર ધમકી આપીને તરાપ મારી શકે નહિ. આ બાબપ્રજાને મુઠી એક ઉંચી ચડાવે. પ્રજાની ઉર્ધ્વગતિ કરે. આવી
તમાં બંધારણ બિલકુલ સ્પષ્ટ છે. ચૂંટણી વસ્તુ એવી છે કે તે ઉર્વગતિની વાત તો બાજુએ રહી પણ જાતે સામાન્ય લે કાની
ભલભલાના સાનભાન ભૂલાવી દે છે કે ચૂંટણી ટાણે ગમે તેવા કક્ષાએ નીચે ઉતરીને વાણી વિલાસમ રાચવા માંડે ત્યારે દિલમાં
સાધનને ઉપગ કરીને લેકેને કેમ મનાવવા, ફોસલાવી લેવા, શેરડો પડી જાય છે કે ભારતના વડાપ્રધાન આટલા બધા
લલચાવી દેવા તરફ નેતાઓ ઢળે છે. વડાપ્રધાને ચૂંટણીના વામણું કેમ થઈ શકે?
તાપમાનમાં વ્યગ્ર થઈને અયોગ્ય રસ્તે અપનાવ્યું છે એવી - વડાપ્રધાનશ્રી ૧૫મી જૂને આંધ્રપ્રદેશની યાત્રાએ ગયા વડા
કેને છાપ પડે છે. તેમાં અજુગતું નથી. પ્રધાન દેશમાં પરિભ્રમણ કરે અને તેમના સુખદુ:ખની વાતે
વડાપ્રધાનના હિતસ્વીઓએ તેમને સમજાવવા જોઈએ કે સાંભળે તેને આપણે આવકારીએ પણ આંધ્રના કડપ તેમજ
એમણે જે આક્રમક અને અશોભનીય અભિગમ અપનાવ્યો છે તિરૂપતિમાં તેમણે જે પ્રવચન કર્યા તેમાં વિચાર વિવેકને સરાસર
તે અનુચિત જ છે. ઉપરાંત એ રાતે જવાથી પણ મતબેંક ભંગ હતું. તેમણે કહ્યું કે આંધ્ર સરકાર ૧-૮૦ પૈસાન.
ઉભી થઈ શકશે કે કમાનસ ઉપર તેના અવળા પ્રત્યાધાતા ભાવે ચેખા મેળવીને બે રૂપિયે આદિવાસીઓને વેચે છે.
પડશે તે જોવાનું રહે છે. લોકે ભલેને અભણ હેય પણ આમ ગરીબ માણસને મેધા ચેખા આપીને નફો કરે છે.
તેમનામાં એક ઊંડી આપસૂઝ હોય છે. તેને કાયમ માટે તેથી તેઓ હવે પછી દિલ્હીથી ચેખા બારોબાર પંચાયતને
મૂખ બનાવી શકતા નથી. ઇતિહાસને એ બધપાઠ સમજવા મેકલે ને પંચાયતે ઊંચિત રીતે તેનું વિતરણ કરશે. આવું જે છે. કથન સાંભળીએ ત્યારે હસવું કે રોવું તેની ખબર પડતી નથી.
વાસ્તવમાં એવું કથન ઘણા બધા મહત્ત્વના મુદ્દાઓ (૨) કામ મેળવવાના અધિકાર અગે ઉભા કરે છે એક તે વડા પ્રધાન જે રાજ્યમાં જાય તેના
જનતાદળે ચૂંટણીલક્ષી જાહેરાતમાં એક એવી જાહેરાત મુખ્ય મંત્રીને તેમણે સાથે રાખવા જોઈએ. જો કે રાજપ
કરી છે કે અમે લેકેને રાઈટ - ૨ - વક: કામ મેળવવાને સરકાર દ્વારા જ તેમના કાર્યક્રમ જાય તે નિહિત છે પણ અધિકાર આપીશું. વાત સારી છે. ન્યાયી છે તેમજ મનભાવી વડાપ્રધાન બારેબાર બધું ગોઠવે છે એ તે ખોટું છે જ પણ પણ છે. લોકશાહીમાં કઇ ૫ગુ બેકાર મતદારોને મતની કેટલી જે તે રાજપમાં જઈને સભાઓ ભરીને તે રાજ્યના મુખ્ય- કિ મત હોઈ શકે ? મતના પતકડાંની અંતમંત મતદારોને મંત્રીને “ભાંડવાનુ’ શરૂ કરે છે તે અક્ષમ્ય ગણાય. સસ્તી કામ મળી રહેશે તેવી ચાવી પણ મળવી જોઇએ. લેકશાહી લેકપ્રિયતા મેળવવા માટે આટલી હદે નીચે ઉતરે તે કલ્પના તત્ર વ્યવસાયમાં તે એ વિશેષ અપેક્ષિત છે. પણ એવું તીત છે. તેને અતિભાવ લોકોના મનમાં સાનુકુળ જ ઉઠે કયારે ય અને કયાંય બની શક્યું નથી અમેરિકા જેવા દેશમાં તેવું પણ ન માની શકાય પ્રજા એટલી બધી ખુશામતખેર નથી. કામ નહિ પણ બેકારી ભથ્થુ આપવાની બાંહેધરી
બીજી વાત વડાપ્રધાન જે કે વિધાન કરે તે યથાર્થ છે. પણ અમેરિકાના સાધન એટલા વિપુલ છે કે કે માહિતીપૂર્ણ હોવું જોઇએ અને તે અંગે જાહેરમાં ઉચ્ચા- ભાગ્યેજ કેઇને બેકારી ભથ્થુ આપવું પડે અને આવું રણે કે આક્ષેપ કરતાં પહેલાં તેમણે રાજ્યના વડા સાથે ચર્ચા પડે તે પણ તે એક પ્રકારની તંત્ર વ્યવસ્થાના અંતર્ગત
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૦
ભાગરૂપે એક હાથે પ્રજા પાસેથી લતે ખીરે હાથે દેવાની એ વાત છે. એમ છતાં અમેરિકાના કેટલાક રાજ્યે આ બાબતમાં હાથ ભીડવા લાગ્યા છે. તે નિરૂત્સાહી પણ છે ત્યાંની વાત ન્યારી છે. તેની સાથે આપણી સરખામણી થઇ શકે નહિ.
* એટલે કામ મેળવવાના અધિકારની વાતને બિરદાવતા છતાં એની વાતવિકતા અંગે ઊંડા ઉતરીને વિચાર્યા વગર ખાલી શબ્દોના સાથિયા પુરવાથી કાઇ અ' સરે તેમ લાગતુ નથી.
પ્રબુદ્ધ જીવન
જનતાદળને કાઇ એવે સવાલ પૂછી શકે કે ધારો કે મતદારે તમારા ગળામાં રાજ્યમાળા પહેરાવે તે તમે આ વચન પાળી બતાવશે. ખરા? કદાચ તેને જવાબ હકારમાં પણ મળે. તે તેમને ખીજો એવા સવાલ પુછવા રહ્યો કે તે કેવી રીતે? ને કેટલી સમય મર્યાદામાં ? આ પ્રશ્નના જવાબ આપવા વ'માન રાજકીય પક્ષોમાંથી ભાગ્યેજ કા” શક્તિમાન હશે. શકિતમાન એટલા માટે નહિ હોય કારણ કે આયોજન અંગે તમામ પક્ષોના ખ્યાલો લગભગ સમાન જેવા છે, ચીલાચાલુ છે, યુવા .
જે દેશની અધી' વસતિને ચેખ્ખુ કે સાધારણું પીવાનું પાણી પણ ન મળતુ હોય એવા દેશમાં કામ મેળવવાના અધિકારની વાત જોજન જેટલી દુરની છે. રાજકીય પક્ષે કે તેના નેતાઓની એવી ઉત્કટ ભાવના કે દ્રષ્ટિ હેત તે કયા ટ્રાય પ્રશ્ન યુદ્ધના ધોરણે હલ કરી નખાયા હત. લેકા ચેખ્ખા પીવાના પાણીની અપેક્ષા રાખે કે માંગણી કરે તે તે સ્વભાવિક છે, પ્રાણ સમી . પણ એ સબંધે આપણે નપાવટ સાબિત થયા છીએ. ત્યારે બીજી ત્રીજી વાત કરવાના શે! અથ છે? બીજા વિશ્વયુદ્ધ વખતે ઇગ્લાંડને ખુબ સહન કરવું પડ્યું . ખાંડની તરંગી પેદા થઇ ત્યારે ઇગ્લાંડના વડાપ્રધાન શ્રી ચર્ચિલ જેવા પણ રેશનમાં મળતી ખાંડથી ચલાવી લેતા હતા. આપણા નેતાઓમાં એટલી સવેદનશીલના કે શિસ્ત હાત તા પાણીને પ્રશ્ન ઉકેલવામાં ા મૂશ્કેલી આવત નહિ. અહિં પાણીની વાત ગૌણુ છે પણ રાજકીય પક્ષોની કાર્યક્ષમતાનું માપ કાઢવા માટે તે એસીડેટ સમી છે તેથી પાણીની ખાખતને દાખલારૂપે લીધી છે.
તા. ૧૬-૭-૮૯
બદલે લાલમલેલમાં ભળી ગયા, પરિણામે ગામડાના કારીગરે તે કચ્ચરઘાણ વળી ગયા તે બેકાર બન્યા. રાક્ષસી કારખાનાં સામે ટકવાની એમની હેસિયત પણ કેટલી ?
ખરી વાત એ છે કે દેશના સમગ્ર આથિક માળખામાં પાયામાંથી ફેરફાર કર્યાં વિના રાષ્ટ-ટુ-વર્કની વાત પોથીમાનાં રીંગણા જેવી સાબિત થાય. રાઇટ ટુ−વકની વાતનુ આપણે માત્ર એટલું જ અ ́બ્રટન કરીએ કે દરેક નાગરિકને માટે કામ મેળવવાની તકા ઉપલબ્ધ હશે. આટલી પણ ખાત્રી ભાગ્યે જ કા। પક્ષ આપી શકવાની સ્થિતિમાં હશે. તેમાં નેતાઓની દ્રષ્ટિના અભાવ રહેલા છે. અવાસ્તવિક ભૂૠભર્યાં આયેાજનનું એ પરિણામ છે. સ્વરાજ આવ્યા પછી દેશમાં જમીન સુધારણાના કાયદાને ન્યાયી તિ અને કડક અમલ થયેા હાત તે આજ જેવી વિષમ પરિસ્થિતિ પેદા થઇ છે તે થવા પામત નહિં અને કામ મેળવવાના અધિકારની વાત ન કરવી પડત પણ હવે પાઘડીના વળ વડે આવ્યો છે ત્યારે સૌ લમણે હાથ મૂકીને રાત્રા ખેડા છે.
એટલે સમજવાનું એ છે કે રાઇટ-વર્કના અધિકારને કાયદેસર અનાવવેા હોય તે જે તે પક્ષને દેશના વર્તમાન આયેાજનમાં પાયામાંથી પારવતન કરવાની ફરજ પડે જનતા. દળમાં જોડાયેલા વિવિધ ઘટકામાંથી એવી વિચારધારામાં મનનાર કાણ અને કેટલા ? અને તેમની ક્ષમતા પણ કેટલી? એમ કરવા જે પક્ષ વચનબદ્ધ હશે તેણે પ્રથમ તે દેશના બિન-ઉત્પાદક જંગી ખર્ચાઓ તેમજ સરકારી કમ ચારીઓના પદ વારનાં વેતને ભાડાંભથ્થા ઉપર કરવત ચલાવવી પડશે રાક્ષસી યંત્ર સામે નાના નાના ઉદ્યોગને વૈજ્ઞાનિક રીતે રક્ષણ આપવું પડશે, ખેતી અને પશુ – પાલન જેવાં પાયાના ઉદ્યોગે તે અગ્રીમતા આપીને વિકસાવવા પડશે, ન્યાયેાચિત વિતરણ વ્યવસ્થા ઊભી કરવી પડશે. વત'માન કેળવણી પ્રથામાં વખમ ફેફારા કરવા પડશે. જાહેર જીવનમાં સાદાઇ તેમજ શ્રમની પ્રતિષ્ઠા કરવી પડવી પડશે. ખીજી રીતે કહીએ તે ગાંધી વિચારમૂલક અથવ્યસ્થા કરવી પડે અને તે જ મોટા ભાગનાને કામ મળી શકે
સૂત્રેનુ
પાછળ
આટલુ પણ પુરતું નથી. દેશમાં શાંતિ ને વાતાવરણ સજા'ય તે કાયદો તેમજ વ્યવસ્થા તંત્ર થતા અઢળક ખર્ચ' એડ઼ા થાય. વિદેશી નીતિ વાસ્તવિક હોય તે સરક્ષણ ખર્ચ'માં બચત કરી શકાય ને આમ બચત કરીને લેકા માટે જંગારીના નવાં નવાં સાધનો ઉપલબ્ધ કરી શકાય. નિહ' તેા કૂવામાં જ જે પાણી નિત હોય તે અવેડામાં કયાંથી આવશે? અને જો તોટા છાપીને જ કામ પૂરૂં પાડવાની વાત આવે તે તે રાગને લાજ કરવા જતાં રાગ જ ભગવાન બની રહે. ફૂગાવે વધે ને આમજનતા જ તેના ભાર નીચે કચરાઇ જાય.
વળી કુદકે ને ભૂસકે વધતી વસ્તીવાળા દેશમાં સૌને કામ આપવાની વાત ભારે કાણ છે, તે પણ ન ભૂલાવુ જોઇએ.
પાયાની આવશ્યકના તે દેશના તમામ લકાને ન્યાયોચિત રાજી કેમ મળી રહે તેને વિચાર કરવાની છે. તે અંગેની ચેાગ્ય નીતિ ઘડવાની છે.
10
રાઇટ-ટુ-વર્ક'ના અધિકારની વાત ગમે તેટલી ઉપર્યુક્ત હોવા છતાં દેશની સમગ્ર વાસ્તવિક પરિસ્થિતિની ઉપેક્ષા કરીને તેને સફળ અમલ થઈ શકે નહિ. તેથી કાઇ પણ રાજકીય પક્ષે ચૂંટણી ટાણે ગુલાખી વચના આપતા પહેલાં એ વિચારવુ જોઇએ કે તેના હાથમાં સત્તાના સૂત્રેા આવે તે તેને તેએ અમલ કરી શકશે કે કેમ ? નહિ તે રાજકીય કક્ષની પ્રમાણિકતા વિશે લેકામાં આશકા પેદા થયા વગર રહે નહિ. તમામ રાજકીય પક્ષા પાસેથી આટલી સમજ અપેક્ષિત છે. દ્ધિ તે એવી વર્તણૂક લેકાને મુખ' બનાવવામાં ખપે. જનતાદળ પાસેથી તે લેકા વધુ ગભીરતાની, વધુ વાસ્તવિક 'નની વધુ લેકનિષ્ઠાની અપેક્ષા સેવી રહ્યાં છે. એ જાણવામાં લેકાને વધુ રસ છે કે જનતાદળ સત્તા ઉપર આવે તે વર્તમાન વિષય પરિસ્થિતિમાં પરિવતન લાવવા વાં પગલાં ભરશે? લેકશાહીના પાયાની બાબાની સુરક્ષા માટે ા પગન્ના લેશે ? દેશની ચિંતાજનક સળગતી ગંભીર સમસ્યાઐને કેવી રીતે થાળે પડશે ? શ્રીલંકા સંબધે શું કરશે ? ફૂગાવો રોકવા કવા દેવા પગલા લેશે ? લેપ્ટાન પાયાની જરૂરિયાતા સરળતાથી મળી રહે તે સ ંબ ંધમાં તેમજ ભ્રષ્ટાચારને કાયાની ડામવા કેવા ઉપાયો કરશે ? કથળી રહેલી તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિને કેવી રીતે કાબુમાં લાવશે ? દેશમાં વ્યાપક બની રહેલી ગેરશિસ્ત સબંધમાં શું કરશે ? આવા પ્રશ્નો લેપ્સનજરે વધુ પ્રસ્તુત છે, એમ જનતાદળે સમજવું જરૂરી છે
માટે
ત્યાર પછી પણ લેાકાને રાજી, રોટી પૂરી પાડવાની તમામ રાજકીય પક્ષે માંગ પેકારતા રહ્યા છે પણ તેનુ વાસ્તવમાં શું પરિણામ આવ્યુ. તે હવે જોઈ શકાય છે. કાણુ કે આપણે દિશા ચુકયા હતા. જરૂર હતી ખેતી-પશુપાલનના પાયાનાં ઉદ્યોગના તેના યેાગ્ય પરિપ્રેક્ષમાં વિકાસ કરવાની,. ગ્રામ વિસ્તા રમાં વિકેન્દ્રિત ધેારણે નાના નાના ઉદ્યોગે ગ્રામોદ્યોગે ગૃહ ઉદ્યોગા ઉભા કરવાની, પશુ ખેદજનક બાબત તે એ છે કે
સ્વરાજ આવ્યા પછી પણ આપણા નેતાએ એ વાત સમજ્યા નહિ અને યંત્રયુગના અનિષ્ટાને ખાળવાને માલિક : શ્રી મુખ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ • ૩૮પ, સરદાર વી. પી રાડ, મુંબઇ – ૪૦૦૦૦૪, ૩. ન. ૩૫૦૨૯૬ ઃ મુદ્રણસ્થાન ટ્રેન્ડ પ્રિન્ટર્સ', જગન્નાથ શંકર શૅડરોડ, ગિરગામ, મુંબઇ - ૪૦૦૦૦૪
Page #205
--------------------------------------------------------------------------
________________
વર્ષ : અંક ૭-૮ :
* તા. ૧૬-૮-૧૯૮૯........Regd. No. MH, BE | South 54 * Licence No. 1 37
વાર્ષિક લવાજમ રૂ. ૩૦/-
ર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર
*
પરદેશમાં રૂા. ૩૦૦/
તંત્રી : રમણલાલ ચી. શાહ
अलं बालरस संगणं
| – મrara મઠ્ઠાવીસ
અજ્ઞાનીની સોબત ન કરો ભગવાન મહાવીરે વિવિધ કક્ષાના મનુષ્યને લક્ષમાં રાખીને માણસ સાથે સંબંધ રાખતાં પહેલાં વિચાર કરે છએ. જે વિવિધ પ્રકારને ઉપદેશ આપ્યો છે તે સૂત્રાત્મક અને જે સંબંધથી પિતાને લાભ કરતાં હાનિ વિશેષ થવાની હેલ મામિક છે. ભગવાન મહાવીરનાં એવાં સેંકડો-હજારો ઉપદેશ- એ સંબંધ તરત ત્યજી દેવો જોઇએ. કેટલીકવાર આરંભમાં વચન આગમગ્રંથમાં સચવાયેલાં છે.
અન્ય વ્યકિતની પાત્રતા કે તેના ઇરાદાની ખબર પડતી નથી. આચારાંગ સૂત્રના પ્રથમ રકંધના બીજા અધ્યયનમાં કેટલાક માણસે પ્રથમ મુલાકાતે સારા – ડાહ્યા અને ભલા પાંચમા ઉદેશમાં ભગવાન મહાવીરનું વચન ટાંકતાં કહેવાયું છેઃ જણાતા હોય છે, પરંતુ સંસર્ગમાં આવ્યા પછી “કઈં વાઇરસ સંળ’–અર્થાત બાળકબુદ્ધિના એટલે કે મૂખ,
તે કેટલા લુચ્ચા, લેબી, સ્વાથી અને કપટી છે, તેની ખબર અજ્ઞાની અયોગ્ય અથવા અપાત્ર માણસને સંગ કરશે નહિ, પડે છે. કેટલાક માણસે સ્વભાવે જ તામસી પ્રકારના હોય છે કારણ કે સામાન્ય રીતે સંગને રંગ લાગ્યા વગર રહેતું નથી.
અને પિતાના સંસર્ગમાં આવનારને પિતાના સ્વભાવને ચેપ ભગવાન મહાવીરે લકવિજય મેળવવા માટે પિતાના
લગાડયા વગર રહેતા નથી. કેટલાક માણસે દારૂ, જુગાર, સાધુઓને જે બેધ આપે છે તેમાં પ્રમાદી, લોભી, અભિમાની,
ચોરી, પરસ્ત્રી વગેરેનાં એવાં વ્યસનમાં એટલા બધા ડૂબી
ગયા હોય છે કે તેમના સંપર્કમાં આવનારને તેઓ પિતાના ભાગી, માથાવી વગેરે પ્રકારના મનુષ્યોને સંસર્ગ ન કરવાની સાથે સાથે જે વયની દ્રષ્ટિએ બાળક નહિ, પણ ધાર્મિક કે આધ્યા
જેવા બનાવ્યા વગર રહેતા નથી.' ત્મિક દ્રષ્ટિએ તથા ચારિત્રપલનમાં બાળક જેવા હોય એટલે સરખેસરખામાં હેય મંત્રી એ ન્યાયે એકબીજાને એકબીજાનાં કે ભૂખ, અગ્ય, અપાત્ર કે કુપાત્ર મનુષ્ય હોય તેને સંગ વ્યસનને ચેપ લાગે છે. તેવી રીતે સારી સેબત સારા ન કરવા કહ્યું છે. સસંગને લાભ ઘણું મટે છે. સત્સંગ સંસકારમાં પરિણમે છે. જ્યારે સેબતીઓ વચ્ચે કક્ષાભેદ સંસારસાગર તરવામાં નૌકા સમાન નીવડે છે. પરંતુ પોતાને હોય છે ત્યારે કેટલીકવાર ઊંચી કક્ષાના માણસોની અસર સંત્સગને અવકાશ ન મળે ત્યારે પણ માણસે કુસંગથી બચવા નીચી કક્ષાના માણસે ઉપર થાય છે. તે કેટલીકવાર નીચી માટે સાવધ રહેવું જોઈએ.
કક્ષાના માણસેની અસર ઊંચી કક્ષાના માણસે ઉપર થાય - મનુષ્ય સામાજિક પ્રાણી છે. એકલા રહેવું એને ગમતું નથી.
છે. જેણે વિકસવું છે તેણે પિતાના કરતાં વધુ વિકસિત
માણસનો સંગ કરવો જોઇએ. જેઓ બીજાને સુધારવાની લેકે વચ્ચે રહેવું, લોકોમાં હરવું ફરવું, મંત્રી બાંધવી, રાતદિવસ સાથે રહેવું ઇત્યાદિ માણસને સ્વભાવથી જ ગમે છે.
ભાવનાવાળા હોય તેમણે પોતાની શક્તિનું માપ જાણી લેવું. જ્યાં સુધી માણસ ભૌતિક સુખની પાછળ પડ છે, ત્યાં
જોઈએ, કારણ કે એ માર્ગે જવામાં સાહસ છે, પરિણામની સુધી તેને અનેક લોકો સાથે સંબંધ બાંધવાનું
અનિશ્ચિતતા છે. અને રાખવાનું ગમે છે. જેમ સંબંધ કે ઓળખાણ વધારે વર્તમાન સમયમાં દુનિયામાં ચારે બાજુ વસતી વધી રહી છે. તેમ તે પિતાની જાતને વધુ મોટે માને છે. પરતું આવા જેમ જેમ વસતી વધતી જાય છે તેમ તેમ રહેઠાણે, બજારો, સંબંધે કેટલીયવાર ભૌતિક દ્રષ્ટિએ પણ માણસને હાનિકારક હરવાફરવાનાં સ્થળે, યાત્રાધામે ગીચ બનતાં જાય છે. માણસને નીવડે છે. આમહિતની દ્રષ્ટિએ તે એનો વિચાર જુદી જ બીજાને સંપક કે સંસગ ન કરવો હોય તે પણ કરે પડે રીતે કરવાનું રહે છે.
એવા સંજોગે કેટલીકવાર ઊભા થાય છે. મેટાં શહેરોમાં જે કેટલાક માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ જ્ઞાની હોય છે, પણ વ્યકિત ઘરેથી બહાર ગઈ હોય અને પાછી આવે ત્યાં સુધી તે કયાં ગઈ તેમનું વ્યાવહારિક જ્ઞાન ઘણું અલ્પ હોય છે, તે કેટલાક અને કાને મળી, કેની સેબતે ચડી ગઈ છે, તેની દેખરેખ માણસેની વ્યાવહારિક જાણકારી ઘણી બધી હોય છે, આયા- રાખવાનું અઘરું બનતું જાય છે. ક્યારેક તે પરિણામ મિક કે પારમાર્થિક દ્રષ્ટિએ તેઓ બાલ કે અજ્ઞાની હોય છે. જણાયા પછી ખબર પડે છે કે અમુક વ્યકિત ઘણું ભૌતિક હોય કે પારમાર્થિક હોય, માણસે અજ્ઞાની કે મૂખ" વખતથી ખોટા માણસેના સંસર્ગમાં રહેતી હતી. શાળા
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯
સન માટે છે એવી રીતે લાકમાં
કે કોલેજમાં જનારાં પિતાના સંતાનની અચાનક વિચિત્ર પરંતુ પછી એક દિવસ એવું વિચિત્ર બન્યું કે એક વર્તણૂક થતી જોઇને ચિંતાતુર બનતાં માબાપને ગૃહસ્થના ઘરેથી એ મહાત્મા, પતે ચંપલ ચેરી લાવ્યા. તપાસ કરતાં પાછળથી ખબર પડે છે કે પિતાને ચેરી કરીને મુકામે આવ્યા પછી તરત પિતાને શિષ્યને દીકરે કે દીકરી પિતાનાં શાળા – કેલેજનાં સેબતીએ પિતે ચેરી કરી છે. તેની જાણ કરી દીધી એટલું જ નહિ સાથે રહીને કેફી દ્રવ્યો લેતાં થઈ ગયાં છે, ગંદી ગાળો પિતાને જે કંઈ મળવા આવે તેને સરળતાપૂર્વક પિતાની બેલતાં થઈ ગયાં છે, વિડિયે-પાર્લરના જુગાર રમતાં થઈ ગયાં ચેરીની વાત કહી દેવા લાગ્યા. શિષ્યને આ ગમ્યું નહિ. છે કે એથી પણ વધારે ભયંકર ટેવવાળાં થઈ ગયાં છે. પરંતુ
પણ ચક્તિ થઈ ગયા. ચેર – લુંટારું લેકાની વચ્ચે ત્યારે એટલું બધું બેડું થઈ ગયું હોય છે કે સંતાને : રહેવાથી મહાત્માઓ પણ બગડે છે એ અભિપ્રાય લેકમાં હાથમાંથી ચાલ્યાં જાય છે, અને તેઓને પિતાની જિંદગીને વહેતા થઇ ગયા. શિષ્યોને વધારે નવાઈ તે એ વાતની લાગી પાયમાલ કરી નાખતા નજરે લાચારીથી જોયા કરવું પડે છે. કે ચંપલ જુનાં હતાં. મહાત્માના પગના માપના નહતાં. અને સમૃદ્ધ દેશોમાં યુવાન દીકરા-દીકરીની ! આવી ઘટનાઓના તે વાપરવાની મહાત્માને કંઈ ઈચ્છા પણ નહોતી. તે પછી દાખલા ઉત્તરોત્તર વધુને વધુ બનતા જાય છે. સંસગ કે મહાત્માએ આવી ચોરી કરી શા માટે ? સેબતની પરસ્પર અસર કેટલી ભયંકર થાય છે તે આવાં
મહાત્માની ચેારીની વાત કરતી ફરતી રાજાના કાને આવી. દ્રષ્ટાંતે ઉપરથી જોઈ શકાય છે.
તે પણ વિચારમાં પડી ગયું. ચેરીના ગુના માટે મહાત્માને જેમ સંતાનોના તેમ પતિ કે પત્ની દુષ્ટ સેબતથી પેટે સજા કરવી કે નહિ તેને પ્રશ્ન ઊભું થયું, પરંતુ મહાત્માએ રવાડે ચડી ગયાના, પૈસાથી, તબિયતથી અને ચારિત્રયથી પાય- સામેથી કહેવડાવ્યું કે પોતે જે ચેરી કરી છે તે માટે માલ થઈ ગયાના બનાવો પણ વર્તમાન જગતમાં વધતા.
પિતાને કડકમાં કડક સજા થવી જોઈએ, નહિ તે લેકમાં જાય છે. હોટેલ, કલો, એકાંત રહેઠાણે, ગુપ્ત આવાસની
ખે દાખલો બેસશે અને રાજા અન્યાયી છે એવી ટીકા થશે. વધતી જતી સગવડો તથા વેપારધંધા વધારવાની લાલચે - મહાત્માની ચેરીની સજા માટે રાજયની અદાલતમાં કામ આપવા પડતાં કે મળતાં સ્ત્રી, ધન, ભેટસેવાદનાં પ્રલોભનમાં ચલાવવામાં આવ્યું અને મહત્માને કેટલાક દિવસની કેદની ફસાયેલા માણસની વાત ઘરના સભ્યને જલદી જાણવા મળતી
સજા થઈ. મહાત્માએ એ ચુકાદો હપૂર્વક સ્વીકાર્યો. તેઓ નથી. A sailor's wife in every port જેવી જૂની
કેદમાં દાખલ થયા. કહેવતની જેમ દેશવિદેશને વારંવાર પ્રવાસ કરતા મેટી
સજા પૂરી થતાં મહાત્મા પિતાના ધર્મસ્થાનકે પાછા મોટી કંપનીઓના અધિકારીઓ પણ સરખા સેબતીઓ
આવ્યા. મહાત્માની પ્રતિષ્ઠા લેકામાં ઘણી ઓછી થઈ ગઈ. મળી જતાં કે અનુકૂળતા મળી જતાં અનાચારનો ભોગ બને
શિષ્ય પણ ચિંતાતુર બન્યા. એવામાં થોડાક દિવસમાં છે. કામાતુરને લજા કે ભય રહેતાં નથી એવી સ્થિતિ પછી
મહાત્માએ બીજા કે ગૃહસ્થને ત્યાં ગયા હતા ત્યારે ત્યાંથી પ્રવર્તે છે; એટલું જ નહિ એવા માણસે પિતાનાં અપ
પાછા ફરતાં એક હાથપંખાની ચોરી કરી. મુકામે આવીને
તેમણે પિતાના શિષ્યને પોતે કરેલી ચેરીની વાત કરી દીધી. કૃત્યનું મિત્રવર્તુળમાં અભિમાન ધરાવતા થાય છે. જે સમથ છે અને અડગ આત્મવિશ્વાસ ધરાવે છે તેના
લોકોને પણ તરત પોતે કરેલી ચેરીની વાત કહેવા લાગ્યા.
ફરીથી એ જ પ્રમાણે રાજા સુધી વાત પહોંચી અને મહાત્માને ઉપર અપાત્ર કે કુપાત્ર વ્યકિતની સેબતની માઠી અસર થતી
કેટલાક દિવસની કેદની સજા થઈ. નથી, બલકે આવા માણસે અગ્ય માણસની સબત
બીજીવાર કેદમાંથી છૂટીને મહાત્મા પિતાના સ્થાનકે કરીને પણ તેને યોગ્ય બનાવે છે. તેમનું ધ્યેય સ્પષ્ટ
આવ્યા. અને ફરી પાછી થોડા દિવસમાં એમણે કોઈ એક હેય છે અને તેમની શકિત મોટી હોય છે. ચેર-લૂંટારુઓ
મૃહસ્થના ઘરેથી એક નાના વસ્ત્રની ચેરી કરી. લંકાને થયું વચ્ચે રહીને તેમની અસર પિતાના ઉપર ન થવા દેતાં
કે આ મહાત્મા ચક્રમ થઇ ગયા છે અને એમને હવે ચેરીની તેમનામાંના કેટલાયને પોતે સુધાર્યા હોય એવા મહાત્માઓના
ટેવ પડી ગઈ છે. લોકે મહાત્માને ધિકકારવા લાગ્યા. શિષ્યને દ્રષ્ટાતિ ઈતિહાસમાં નોંધાયેલાં છે.
આશ્ચય" એ વાતનું થતું કે પિતાનું ગુરુ ચેરી કરીને જાપાનના એક બૌદ્ધ ધર્મગુરુની રસિક કથા છે. તેઓ
તરત કબૂલ કેમ કરી દે છે ? અને ચેરી પણ કોઈ રાની, ચારિત્રશીલ અને કરુણવંત હતા. તેઓ પોતાનાં
નાનકડી, નજીવી અને બિનઉપયોગી ચીજવસ્તુની શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરતા હતા. કેમ કરે છે? આવી વરતુ તે મહાત્મા એક માગે તે
એક વિસ્તારમાં તેઓ આવ્યા ત્યારે ખબર પડી કે એ ભકતે દસ વસ્તુ આપે એવી લોકોની ભકિત હતી. વિસ્તારમાં રહેનારા ઘણાખરા લેકે ચેર, ડાકુ, જુગારી, તેમ ન કરતાં ચોરી કરીને મહાત્માએ પિતાની અને બધા વ્યસની, ઝનૂની, ખૂની વગેરે પ્રકારના છે. ખેટું કામ કરતાં શિષ્યની આબરૂ બગાડી નાખી છે. મહાત્મા જાણે કે ચેરી ઇને શરમ નડતી નથી. પકડાઈ જાય અને સજા થાય કરવાના કે માનસિક રોગોને ભેગા થયા લાગે છે. તે જેલમાં જવામાં શરમ પણ તેમને રહેતી નથી. ગુનેગાર
આવી રીતે વખતેવખત ચેરી કરી, તરત કેદની કામમાંથી સેંકડે માણસે જેલમાં પણ હતા.
સજા સ્વીકારી કેટલાક દિવસ કેદમાં રહી મહાત્મા શિષ્યોએ મહાત્માને કહ્યું કે આ પ્રદેશમાં રહેવાનું આપણું પાછા આવતા. જોકે હવે મહાત્મા પ્રત્યે કે, કામ નથી. આવા લોકોની વચ્ચે રહીએ તે આપણે પણ એક આદર રહ્યો ન હતું. પરંતુ રાજાને અને તેને વખત સંડોવાઈએ. પરંતુ ધર્મગુરુને થયું કે આવા લોકોની અવલોકન કરતા એક વાત જણવા લાગી હતી કે રાજ્યમાં
એ જ રહેવું જોઇએ અને તેને ઉપદેશ આપી સુધારવા હવે ચેરી, લૂંટ, ખૂન, વ્યભિચાર વગેરેના કિસ્સાઓ પહેલાં જોઇએ. પરંતુ ઘણુ દિવસ સુધી વ્યાખ્યાન દ્વારા ઉપદેશ કરતાં ઓછાને ઓછા થવા લાગ્યા હતા. તપાસ કરતાં આપવા છતાં કોઈ પરિણામ દેખાતું નહતું.
( અનુસંધાન પૃષ્ઠ ૨૫ ઉપર )
કમેકે તાંય
કે
એ જ ન પડે તે રીતે કરેલી
Page #207
--------------------------------------------------------------------------
________________
I
)
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮૮૯
'પ્રબુદ્ધ જીવન :
1
निर्बन्धो नास्ति भूयसा (બહુ ભણવાને આગ્રહ નથી)
આ સંગમ વા. વોરા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “જ્ઞાનસાર ગ્રંથની ' જેવી રીતે પ્રભુ સમક્ષ ધૂપપૂજા કરતાં કરતાં જાતમાં રચના કરી. આ ગ્રંથનું પાંચમું અષ્ટક તે જ્ઞાનાષ્ટકના ચેથા રહેલ દુર્ગુણરૂપી દુગધને દર કરવાની છે. જેવી રીતે શ્કેકનું છેલ્લું ચરણ છે- નિયંભ્યો નાસિત મૂયા – અર્થાત્ દીપકપૂજા કરતાં કરતાં આત્માના કેવળ ને શુદ્ધ જ્ઞાનરૂપી દીપકને બહુ ભણવાનો આગ્રહ નથી.
પ્રકાશિત કરવાને છે એ જ રીતે બહારથી જ્ઞાન મેળવતાં
મેળવતાં આત્માની ભીતર રહેલા જ્ઞાનને અનાવૃત્ત કરવાનું છે. - જ્ઞાનસાર જેવા ગ્રંથમાં જયારે ઉપાધ્યાયજી વધુ ભણતરની
બાહ્ય તત્તવાચન ભીતર રહેલા તત્વના ઉઘાડમાં નિમિત્ત બને છે; બિનજરૂરિયાત પર ભાર મૂકે ત્યારે સહેજે આશ્ચર્ય થાય.
બની શકે છે. પરંતુ જયારે માણસની આંતર--કથાનું ઉદ્ઘાટન ચેથા ચરણના વાસ્તવિક અર્થને સમજવાને માટે આગળના
બાહ્ય કથાશ્રવણ દ્વારા ન થતું હોય ત્યારે “કથા સુણી સુણી ત્રણ ચરણ સમજવા પડે. જેને અથ' આ પ્રમાણે છે :
કુટયા કાન, અખા તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન” એ અખાનું નિર્વાણ અર્થાત્ મેક્ષ સાથે જોડનાર એવા એકાદ પણ આક્રોશપૂર્વકનું કથન સાચું સાબિત થાય છે. આચારરહિત પદનું વારંવાર મનન કરવામાં આવે છે તે ઇષ્ટ છે. વધુ અને અચારનિરપેક્ષ એવું જૈનદર્શનનું અધ્યયન શાસ્ત્રને ભણવાને આગ્રહ નથી.' અહીં પ્રસ્તુતમાં બે વાત કરી. એક માન્ય નથી. શ્રીમદ્જી પણ કહે છે કે ક્રિયા જડ થઈ રહ્યા તે મેક્ષસંબંધી પદનું વારંવાર ભાવન અને બીજુ વધુ શુક જ્ઞાનમાં કે મને મારગ મોક્ષનો કરુણા ઊપજે જોઇ.' ભણતરને અનાગ્રહ. મેક્ષ-પદ-ભાવન એ Qિuality અર્થાત
0 મોક્ષપદ સાથે સંબંધિત એકાદ પદની ભાવનાને ગુણવત્તાસૂચક છે. અધિક ભણતર એ Qિuantity અર્થાત પરિમાણુ સૂચક છે. ઉપાધ્યાયજીની ત્રાજવે તેલતા Quantity
ઉપાધ્યાયજી ઉત્કૃષ્ટ ગણે છે. પરંતુ ધર્મ પણ હોલસેલમાં હોય તે કરતાં Qualityનું મહત્ત્વ વધી જાય છે. ઘણું બધું ભણવા
વધુ કમાણી થાય એવા ગલતફહેમીમાં રાચવું કેટલાકને ગમે છે. કરતાં મેક્ષના એકાદ પદ પર પણ મનન કરવામાં આવે તે એ
વધુ લસેટવામાં આવેલા હેમીયોપેથિક ઔષધની તીવ્રતા
અનેકગણી વધી જાય છે. આયુર્વેદ કહે છે “મર્દનમ્ પ્રથમ તે ઘણું બધું ભણવા વિશે વિચાર કરીએ. શું
ગુણુ વર્ધનમ્” વધુ ને વધુ વાટવામાં આવતા ઔષધની
- અસરકારકતા વધી જાય છે. એ જ રીતે કે એકાદ ઘણું ભણવું એ જ્ઞાન છે? પુસ્તકાલયમાં બેસીને હજાર-બે
પણ તત્ત્વ પર ઊંડાણથી વિચાર કરવામાં આવે, હજાર પુસ્તકે વાંચી જવાં એ જ્ઞાન છે? યુનિવર્સિટીની અનેક
વિચારણા જ નહીં હૃદયથી વારે વારે ભાવન કરવામાં આવે તેમ ડિગ્રીએ ધારણ કરી લેવી એ જ્ઞાન છે ? ઘણાં બધા આચાર્યો,
તેમ તીવ્રતા વધતી જાય. તત્ત્વનું માત્ર વાચન કરવું એ સંત, મહ તે, મુનિ મહારાજેનાં વ્યાખ્યાન, લેકચર, પ્રવચન,
સ્વાધ્યાય નથી. પૃચ્છના (પૂછવુ), પરાવર્તન (સૂત્રને ફરીફરીને કથાઓમાં ઉપસ્થિત રહીને કર્ણપાવન પ્રવૃત્તિ કરવી એ જ્ઞાન છે?
બેલી જ, અનુપ્રેક્ષા (તપૂર્વક વિશેષ પ્રકારે વિચારણા), જ જુદા સ્થાપિત ધર્મ, મત, સંપ્રદાયાદિનાં મૂર્ધન્ય પુસ્તકને
ધર્મકથા (આપસમાં એકબીજા સાથે ચર્ચા એ પાંચેય ભેગા જિહવાગે રમતાં કરી દેવાને મગજને એન્સાઈકલોપીડિયા બનાવી
થાય ત્યારે સમ્યફ સ્વાધ્યાય થયે ગણાય. આ સ્વાધ્યાયને દેવું એ જ્ઞાન છે? જિબ્રાન ને કૃષ્ણતિ' ને ઉપનિષદને કુદકુંદાચાર્ય ને હરિભદ્રાચાર્ય ને હેમચન્દ્રાચાર્ય પ્રકારના
અત્યંતર તપ’માં મોખરાનું સ્થાન આપવામાં આવ્યું છે. મનીષિઓએ જે કંઈ કહ્યું તેને સાર કંઠસ્થ કરી લે
પ્રચલિત પ્રણાલિકા પ્રમાણે પ્રતિક્રમણમાં ખેલાતી એ જ્ઞાન છે ?
સિદ્ધસ્તવની ગાથા છે- કવિ નમુકકારે જિણવર વસહલ્સ - ચંદનના લાકડાને બેજો ઉપાડનાર ગધેડે ચંદનની
વદ્ધમાણસ્સ – સ સાસાગરા તારે નરં વ નારિ વા.
જિનેશ્વમાં વૃષભ સમાન મહાવીર પ્રભુને કરેલે એક પણ સૌરભને માણી શકતો નથી. સાધનને સાય માની લેવાની
નમસ્કાર પુરુષને કે સ્ત્રીને સંસારસાગરથી તારે છે). અહીં ભૂલ સાધક ન કરી બેસે એ માટે જ ઉપાધ્યાયજીએ કહી
જે નમસ્કાર ઉત્તમ કટિને હેય તે એક નમસ્કાર પૂરતે છે. દીધું “ વધુ ભણવાને આગ્રહ નથી.’ મુંબઈથી કલકત્તા
જ્ઞાનાષ્ટકતા શ્લોકમાં કહ્યું કે મેક્ષસંબંધી એક પણ પદનું જવા માટેના દિશાસૂચક પાટિયાને વળગી રહેવાથી કલકત્તા
ભાવન ઉત્કૃષ્ટ છે. આમ સિંહ જેવા એકનું મહત્ત્વ અસંખ્ય નથી પહોંચી શકાતું. સાઈકલ શીખવાની પુસ્તિકા માત્ર વાંચ્યા
ઘેટાના શકિતહીન ટાળા કરતાં અનેકગણું છે. કરવાથી સાઈકલ નથી આવડી જતી. તરતાં શીખવાનું માર્ગ, દર્શન પુસ્તક દ્વારા ભલે મળે, પાણીમાં પડયા વિના તે તરતાં રમણ મહર્ષિ કહે છે 'હું કોણ છું” એ પ્રશ્ન જાતને ન જ આવડે. એ જ રીતે ઘણા બધે અભ્યાસ કરવા માત્રથી પૂછો અને તમારા બધા સંશયો છેદાઈ જશે. જિદ્દ કૃષ્ણમૂતિ" તત્વને પાર પામી શકાતું નથી. માહિતીના બિનજરૂરી Choiceless awareness (જેમાં કઈ પસંદગી નથી એવો સંગ્રહને આપણે “જ્ઞાન’નું રૂપકડું લેબલ મારી દઈને મોટી દ્રષ્ટિભાવ) પર ભાર મૂકે છે. પંન્યાસજી ભદ્રંકર વિજયજી : ભૂલ કરીએ છીએ. ઘણું ભણીને પછી ફક્ત માહિતીના પરીધ નમસ્કાર મહામંત્રની આરાધના કરવા પર અને મંત્રીભાવ પર પર ગોળ ગોળ ભ્રમણ કર્યા કરીએ છીએ પણ તત્ત્વના કેન્દ્ર પિતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે તે વળી આચાર્ય વિજય સુધી પહોંચવામાં નિષ્ફળ જઈએ છીએ. '
રામચંદ્રસૂરિજી “સંસાર છોડવા જે, સંયમ લેવા જે,
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા.૧-૮-૮૭ તા ૧૬-૮-૮૯
મેક્ષ મેળવવા જે' એ જ વાતને કેન્દ્રમાં મુખ્યત્વે શકિત ઉત્પન્ન થાય તેનાથી મનુષ્ય આમાના વિકાસક્રમની રાખીને વ્યાખ્યાન આપે છે.
પ્રક્રિયામાં આગળ વધે, કમેને ક્ષય થાય અને સત્તામાં રહેલું મૈત્રી, કરુણા, અરિહંત, જ્ઞાન. આત્મા, તૃષ્ણા, સાન.
જ્ઞાન પ્રગટ થાય. ભાવનાથી ભાવિત થયેલું આવું જ્ઞાન ભલે સંસાર, નમસ્કાર, હું, મૃત્યુ, જીવન, મેક્ષ જેવાં બીજાં પણ
થવું હોય તે પણ તે ઇષ્ટ છે પણ બોજરૂપ બનતી વધુ પદમાંના કોઈ એક પદ પર (ફકત ધ્યાન નહી પણ) અતિ
પડતી માહિતીના ભેયહીન સંગ્રહને કાઈ જ અર્થ નથી એમ ત્વની સમગ્ર ઊજાને કેન્દ્રિત કરવામાં આવે છે. તેના દ્વારા જે અત્રે ઉપાધ્યાયજીનું કહેવું છે.
, . .'. એક નાગરિકની જેહાદ
જયેન્દ્ર ત્રિવેદી જગતભરમાં હિંસાનું મેજુ ફરી વળ્યું છે. કાયદો પિતાનું કોઈ દુશ્મને નથી તે દીકરા પર આવે છવલેણ નાગરિકની મદદે આવતું નથી એમ સામાન્ય લેકે અનુભવે છે. ઘા કેણે કર્યો હશે. શા માટે કર્યો હશે. એ શું છે અને સ્ને માફિયાં પરિબળેની સામે સામાન્ય નાગરિક અસહાય અને સમજાતું નથી. અકસ્માતના સ્થળેથી ગેલ્ડન ફીશવાળી લાચાર મદશામાં જેમતેમ જીવે છે. છેલ્લા દોઢેક દાયકાની કથળી અને છત્રી મળી આવ્યાં છે. ડિટેકિટવ ખૂનીની હિન્દી ફિચર ફિલ્મોને એક સામાન્ય શીર્ષક આપવુ હોય તે શોધમાં છે. દવાખાને પળે પડયે મેત સામે ઝઝુમતે તા. એક
ખૂન કા બદલા ખૂન’ આપી શકાય. એમાં નાગરિકોને થતા બાજુથી ફેકટરીના વિકાસની વાત બાપની સાથે કરે છે તો અન્યયાયને બદલે કાયદે હાથમાં લઇને કેાઈ એન્ટ્રી યંગ મેન બીજી બાજુથી ખૂનીને પકડી પાડવા માટે અને બદલે લેવા લે અને ઢીશૂમ ઢિશૂમનાં દળે આવે ત્યારે પ્રેક્ષક પોતે બાપને આગ્રહ કરે છે. પિતાને થઈ રહેલા અનેક અન્યાયને બદલે પોતે લઈ રહ્યો
* તાના મૃત્યુ પછી મા-બાપને રસ જીવનમાંથી ઊડી હેય એવી લાગણી અનુભવી રહ્યો હોય છે અને કેટલીક આવી
જાય છે. પેલી ગેડન ફીશને કાચની બરણીમાં રાખીને એને ફિલ્મ બોક્ષ ઓફિસમાં તડાકો પડે છે અને જરાય કલ્પનાનું
રમતી જેને થોડીક નિરાંત અનુભવતાં, તા ની પાછળ વધુ ઘેન ચડાવવા હિંસાની સાથે સેકસનાં માદક દ્રષ્ય અને
પ્રાર્થના કરતાં, તે. ની કબર પાસે જઈ ધાર આંસુએ નાચ – ગાનને મસાલે ઉમેરવામાં આવે છે. રોજ છાપું
રડતાં મા-બાપને ડિટેકિટવ ખબર આપે છે કે તા. ની હત્યા ઉઘાડે તે કઈને કઈ ગામ ગુંડા પરિબળેથી થરથરી રહ્યું
કરનાર પકડાય છે. જુવાનડો છે. અદાલતમાં કેસ ચાલશે હોવાના સમાચાર આવે છે. શહેર કે ગામડાના આવા થરથરતા લોકોને આવી ફિલ્મો મનોરંજન અને આશ્વાસન
પણુ પુરાવા મળતા નથી. . સૂ, અને ભત્રીજો એમ માને
છે કે, અદાલત હત્યારાને ફાંસીએ ચડાવશે. શુને પિતે પૂરું પાડે છે.
દીકરાને આપેલું બદલે લેવાનું વચન યાદ આવે છે અને " આવા વાતાવરણમાં દુરદશને દેખાડેલી મેડી રાતની રસેડાણથી મેટી છરી લઈ કેટના ગજવામાં છુપાવી જાપાનિસ ફિલ્મ “માઈ સન ભાઈ સન” આ જ સમસ્યાને પની સાથે અદાલતમાં જાય છે. અને બહાર બાંકડા સાવ જુદી રીતે નિરૂપે છે.
પર બેસી હત્યારાને પોલીસ અદાલતમાં લાવે એની શું એક નાનકડી વેલ્ડિંગ ફેકટરીને માલિક છે. એને
રાહ જુએ છે અને પોલીસની સાથે એક જવાનડાને જોઈ જુવાન દીકરે તા. પણ હવે ફેકટરીમાં કામે લાગ્યો છે અને
આક્રમણ કરવા જાય છે પણ પોલીસ એને ફાવવા દેતી ફેકટરીના વિકાસ માટે નવા નવા વિચાર પિતા પાસે રજૂ
નથી. ડિટેકિટવ આવીને ઉશ્કેરાવાથી કંઇ નહીં વળે એમ કરતે જાય છે. પિતાને આંખે ઝાંખપ આવવા લાગી છે.
સમજાવી મામલે રફેદફે કરી સમજાવીને કેસ સાંભળવા દીકરાએ પોતાને માટે જે કન્યા પસંદ કરી છે તેનાં રૂપ અને
અદાલતમાં શું અને સુને લઈ જાય છે. ગુણ મા-બાપને પણ સંતોષ આપે છે. શનિવારની રાત્રે તા. - પિલીસે અને ડિટેકિટવ હત્યારાની પૂછપરછ કરી રાખી છે. ફરવા જાય છે ત્યારે શુ. અને સુ. દીકરાના ભાવિ સુખની હયારાએ કબૂલ કર્યું છે કે પિતાને મરનાર સામે કંપ વાતો કરતાં કરતાં જ ઊંધી જાય છે. આ
અદાવત નહોતી. પતે તે ઇને પણ મારી નાખવાના તા. માછલી પકડવાનો કાંટે પાણીમાં નાખી પિતાના મૂડમાં તે રાતે હતે. દુનિયા જીવવા જેવી નથી. પિતાને આ જીગરી દોસ્ત અને પિતરાઈ ભાઈ સાથે લગ્નજીવનના સુખની ખૂન કરવા બદલ કઈ પસ્તાવો નથી. ચર્ચા કરતે હેય છે ત્યાં એક ગોલ્ડન ફીશ પકડાય છે જેને
અદાલતને લાગે છે કે આ કાચી ઉમ્મરના જુવાનિયાએ શુકન માની બને દોસ્ત છૂટા પડે છે. તા. ગોલ્ડન ફીશ એક
ઉશ્કેરાટમાં આવીને હત્યા કરી નાખી છે. હત્યા પાછળ કઈ. પાણી ભરેલી કેથળીમાં મૂકી ઘરે પાછા ફરતા હોય છે ત્યાં
ઉદેશ્ય નહતું. અને સુધારો જોઈએ. પાંચથી દસ વર્ષની મધરાતે પાછળથી કોઈ અજાણ્યા માણસ એના પર અચાનક
સજા બસ થઈ પડશે. હમલે કરી છરી હુલાવી ભાગી જાય છે. તા.ની બૂમાબૂમને લીધે બે-ત્રણ લોકોનું ધ્યાન આકર્ષાય છે અને તાને દવા
૧ ને લાગે છે કે અદાલતે ન્યાય કર્યો નથી. વગર કારણે. ખાનામાં દાખલ કરાય છે. મધરાતની મીઠી નિંદરમાં પહેલાં પિતાના દીકરાને મારી નાખનારને ફાંસીથી ઓછી સજા થઈ. મા-બાપને ખબર આપવામાં આવે છે. ત્યારે ફાળ ખાને શકે જ નહીં. સૌની એના તરફ સહાનુભૂતિ છે પણૂ ઘરનું બારણું પણ બંધ કર્યા વગર વરસતા વરસાદમાં તેઓ કાયદે કાયદાનું કામ કરે છે એમ કહી સૌ હવે આ વાત 'દવાખાને દોડે છે.
ભૂલી જવા સલાહ આપે છે.
. . .
-ત્રણ લેનારી ભાગી જાય એના લય છે ત્યાં
Page #209
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯
એની
તા. ઉપર હુમલા થયાની જાણ થતાં જ પેાતાના પિતા સાથે પોતાના ભાવિ સાસરે આવી અને ભારે આઘાત સાથે પોતાના પ્રિયતમના મૃત્યુના સાંભળી ભાંગી પડે છે.
પ્રબુદ્ધ જીવન :
મંગેતર પહોંચે છે
સમાચાર
પત્નીને
શ્રુતે હવે જીવનમાં બીજો રસ રહ્યો નથી. સમજાવી એ ફેકટરી વેચી કાઢે છે. અને કાયદો સુધાવવા જેહાદ ઉપડે છે. એને હવે ખબર પડે છે કે સમાજમાં આવા ગુના તે અન્યા જ કરતા હોય છે, અને ખે – ચાર વ્યકિતઓએ તા વળતરના દાવા પણ કર્યાં છે. તેને સમજાતુ નથી કે હત્યાના બદલામાં વળતર મેળવવાથી શું લાભ? પણ કેટલાંક કુટુંખાની મુલાકાત પછી એને ખ્યાલ આવે છે કે ધરની કમાનાર વ્યકિતનુ ં જ ખૂન થઈ જાય પછી ઘર ચાલે કયાંથી ? એટલે વળતરના કાયદા પણ હવા જોએ એમ એ માને છે. હવે આખા જાપાનમાં રખડી – રવડી આવી હત્યાના બેગ બનેલાં કુટુ ખાને મળવુ, એમની હકીકતે ભેગી કરવી એ જ એનુ મિશન થ પડયુ છે. આ બાજુ ભત્રીજો છાપાના તંત્રીને સતત સમજાવ્યા કરે છે કે અખખરાએ પણ કાયદા સુધારવાની જેહાદમાં સાથ આપવા જોઇએ. તત્રી ડી પેટે કહે છે કે પેાતાને સહાનુભૂતિ છે પણ આવું રાજ રાજ બને છે અને પ્રજાને પરિસ્થિતિ કાંઠે પડી ગઇ છે આવા બીજા એક ક્રેસમાં એક જુવાન ત્યા। ડિટેક્ટિવને કહે છે કે હત્યા કરવાના આન જ જુદા છે. પાતે જો છૂટશે તે ફરી હત્યાઓ કરશે. સમાજને ઠેકાણે લાવવા માટે બીજો પ્રાપ્ત રસ્તા જ નથી, ડિટેકિટવને સમજાતું નથી કે દેશના જુવાનિયાઓને એવું તે કેવું' ક્રૂરટેશન આવ્યું' છે કે આવી નિધૃણ હત્યા એમને આનંદ આપે છે.
શું . ની આંખની ઝાંખપ વધતી ચાલી છે એટલે એની રઝળપાટમાં સૂ. પણ હવે સાંથે રહે છે. આવા જ દુઃખથી દુ:ખી એક સ્ત્રીએ માહિતી આપી કે યુનિવર્સિ'ટીમાં કાયદા શીખવતાં એક પ્રેસર આવી હત્યા કરનારાને યોગ્ય સજા થાય અને મરનારના કુટુ મેને પૂરું વળતર મળે એવા કાયદો ઘડાય એ માટે પ્રયત્નશીલ છે. શૂ એમને જઈને મળે છે. શૂ. પાસેથી ૧૫૫ આવા કૅસ હિસ્ટ્રી મળતાં પ્રેસરને જરૂરી મસાલા સાંપડે છે અને જાપાનની પાર્લામેન્ટમાં આવે કાયદા પસાર કરાવવા તેએ પણ જી ખેશ ઉપાડે છે. દરમ્યાન સાવ અંધ બની ગયેલ ક્રૂએ સૂની મથી દેશભરમાં રઝળપાટ કરી આવા કાયદાની તરફેણુમાં લેકમત કેળવવા જેહાદ ચાલુ રાખી જ છે અને મેાા મળતાં પાર્લામેન્ટની એક કમિટિમાં પોતાની વાત તે દાખલા-લીલા સાથે રજૂ કરે છે. ખીજી બાજુ પેલા ભત્રીજો પણ છાપવાળાને આવા કાયદાની તરફેણુમાં લેકમત કેળવવા સમજાવ્યા કરે છે.
વૃદ્ધા વસ્થા, અ ંધાવસ્થાને કારણે લથડિયાં ખાતે શૂ ગંભીર ખીમાર પડે છે. પોતાના દીકરા તા. જે ઇસ્પિતાલમાં મૃત્યુ પામ્યા હતું, તે ઇસ્પિતાલમાં જ તે ભરતી થાય છે અને મરતી વખતે પત્ની પાસેથી વચન લે છે કે પેાતાના મૃત્યુ પછી પણ કાયઢ્ઢા ન સુધરે ત્યાં સુધી પોતાની જેહાદ તે ચાલુ રાખશે.
દિગ્દર્શક માનવીની કૂણી લાગણીને સ્પર્શીવાની એક પણ તક ઢાડી નથી. ગેડફીશનુ પ્રતીક છેક સુધી ચાલુ રાખ્યુ અને શૂ ના મરણ પહેલાં જ પાણીની બરણીમાં ગોલ્ડફીશને મરતી દેખાડી. ફ્લેશ-ખેંકથી તા.ના બાળપણનાં ધ્યે પણ દેખાડયાં. પરિપતાલમાં તા.ના મૃત્યુ વખતે તા.ના પગ પર ઢળી પડેલી સૂને દેખાડતી વખતે નાનકડા તા.ના ટચૂકડા
પગને ચૂમતી સૂને એ જ દૃષ્યમાં દેખાડી દિગ્દશ ક શેકની લાગણીને ગાઢ બનાવી. રઝળપાટ દરમ્યાન પેાતાની પુત્રવધૂ થનાર કન્યાનું ગામ નજીક હાવાથી તેની ખબર કાઢવા ત્યાં ઊતરી પડનાર શ્રુતે શ અને પ્રેમી આવકારી તે લગ્ન કરનાર નથી, નાની નાની ચીજવસ્તુએ. બનાવી ગુજરાન ચલાવે છે એવું કહેતી જુવાન કન્યાના મનાભાવા પશુ દિગ્દર્શક ખૂખીથી દર્શાવ્યા છે. અને લેશ ખેક પદ્ધતિથી સમુદ્રને કાં` ખેસી ખીજા પ્રેમીઓને સમુદ્રથી ઊંડા અને આકાશથી વિશાળ ભાવિ જીવનસુખના સવાદો કરતાં દેખાડયા છે. ૧૫૫ કેસ હિસ્ટ્રી, ભેગા કરનાર શૂ. ની રઝળપાટ વખતે બે-ચાર કિસ્સા પૂરેપૂરા દેખાડી. ખે ક્ષણમાં જાપાનમાં ફાલી ફૂલી રહેલી ગુ ંડાગદી ને ખ્યાલ પણ આપી દીધે! અતે ન્યાય અને ઘ્યાની લાગણી વચ્ચે ઝુલતાં ન્યાયતંત્રની લાચારીએ પણ ખરાખર દેખાડી. નપાન હજુ પણ મુખ્યત્વે બૌધમ છે પણ અહિંસા કે અવૈરની વાત ફિલ્મમાં કયાંયે આવતી નથી. . ની મરણુની ઘડીઓ ગણાય છે. ત્યારે એને ભત્રીજો એની સાક્ષીને એમ કહેતા સંભળાય છે કે તા. ની હત્યાને બરાબર દસ વર્ષ થવા આવ્યા છે. તા.ને હત્યારા આજકાલમાં જ છૂટવે જોઇએ !
આ દસ વર્ષ'માં પ્રૌદ્યાવસ્થામાંથી ઝડપી ગતિએ વૃદ્ધાવસ્થા તરફ પ્રયાણ કરી રહેલા શ્ર અને સ્ એ અભિનયના જે શાળા એજસ પાથર્યાં છે તે આપણી ફિલ્મામાં ભાગ્યે જ દેખાય છે.. તેમાંય શૂ ના દહાડે દહાડે લડિયાં ખાતાં પગ અને જેહાદની સફળતાની આશામાં મનમાં વધતા જતા ઉમગને જે સમન્વય કલાકારે સાહજિકતાથી દેખાડયા છે તે પ્રેક્ષકાના ચિત્તમાં અવિસ્મરણીય છાપ મૂકી ગયા હશે બસમાં ખેસવાની જગ્યા. ન મળતાં એકમેકને ટેકે ઊભા રહી ખસની ચાલ પ્રમાણે અથડાતાં દંપતીને એકબીજાને ટેકા આપતાં દિગ્દ’ક નિરૂપે છે..
આમ તે જાપાનીસ લેાકા લાગણીશીલ ગણાય છે. હતાશાં ઘેરી વળતાં આત્મહત્યા કરવાનું તેમને માટે સહજ છે પણ: આવી હતાશા હત્યામાં પણ હવે પરિણમે છે. તે આ ફિલ્મ દ્વારા જ જાણવા મળ્યું. હિ ંસાના મનેાવિજ્ઞાનના અભ્યાસે હવે બહાર પડવા માંડયા છે, ત્યારે આ ફિલ્મે ઉઠાવેલા પ્રશ્નો પર ગંભીરતાથી વિચાર થવો જોઇએ.
ગુનેગારા પ્રત્યે ધ્યાની લાગણી બતાડવાને ધમ' કાના છે ? મને લાગે છે કે ન્યાયતંત્રને ન્યાય કરવાને જ અધિકાર છે. કરુણા બતાવાનુ ક્ષેત્ર એવું નથી. જેને સહન કરવું પડ્યું છે, તે ઈચ્છે તે કરુણા બતાવી શકે. તે પોતાને નુકસાન કરનાર વ્યક્તિને ક્ષમા આપી શકે અને ક્ષમા કરવા માટે ન્યાયતંત્રને વિનંતી કરી શકે. પણ જો તેની ઇચ્છા બદલે લેવાની હોય ત ન્યાયત ત્રે તા કાયદાનો અમલ કરવા જ પડે. આજે સામાજિક ન્યાયની વાત જોરશેરથી ચર્ચાય છે પણ એને અધિકાર કાતે છે? દા. ત. મહાનગરાની ફૂટપાથ પર ધામા નાખીને પડેલા ગરીબ લકાને ન્યાયત ત્ર ત્યાં જ રહેવા દેવાની છૂટ આપે તા એ કાયદાનું પાલન કરે છે? એ ગરીબ લેા તરફ સૌની સહાનુભૂતિ હેવા છતાં ફૂટપાથ એ રાહદારીએ ના ઉપયોગની જગ્યા છે. એના વગર રાહદારી સલામત નથી ત્યારે એ ફૂટપાથ પર વસવાટ કરનાર કે ધંધા કરનાર વ્યકિતને ન્યાયત ત્રની સહાનુભૂતિક રીતે મળી શકે? જી`પડપટ્ટી અને ફૂટપાથની વાતની ધણુ લેા સેળભેળ કરે છે. આથી વિચારના ગેટાળા થાય છે. આપણી પ્રજા મૂળમાંથી સમસ્યા ઉકેલવાની માથાકૂટમાં પડયા વગર ડાળાં-ડાળખાં વળગીને સુધારાના દંભ કર્યા કરે છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રમેાંદ્ધ જીવન
માનવીની પામરતા ‘સત્સ`ગી’
ચાય .
છે.
લખે છે માણસ
માણુસે ચંદ્ર પર પહોંચવાની અનન્ય સિદ્ધિ મેળવી તેમાં તેની મહાનતા અને અદ્ભુત બુદ્ધિશક્તિનાં દશ'ન દુનિયાની મહાસત્તા અમેરિકા અને રશિયા અદ્યતન કલીઅર શઓ પાછળ દર વર્ષ' અમને રૂપિયા ખચે તેમાં તેમની શસ્ત્રો શેાધવાની અજબ બુદ્ધિશકિત અને હેરત પમાડે તેવી નાણાં ખર્ચવાની શક્તિનાં આપણને જરૂર દર્શન થાય માણસ ચૂંટણી લડે છે, વિજય અને સત્તા હાંસલ કરે છે. અને ધારાસભા કુ લેકસભા ગજાવે છે. માણુસ વાંચે છે ઘણું, સુંદર અને પ્રેરણા આપતાં કાવ્યો પણ લખે છે. દેશપરદેશમાં લાખા અને કરાડીને વેપાર કરે છે, મેટાં કારખાનાં ચલાવે છે અને શેરબજારના રાજા બનીને પણ ક્રે છે. માણસ ઉત્તુંગ મારતે બનાવે છે. મોટા પુલ અને ડેમે આંધે છે; બસ, ટ્રામ, ટ્રેન, વિમાન વગેરે વાહને દ્વારા માણુસેને ઘડીકમાં તેમનાં ઇચ્છિત સ્થળેાએ સહીસલામત રીતે તે પહોંચાડી દે છે. માણસ શું નથી કરતા એજ ખલક પ્રશ્ન છે. આ ગ્રેજ કવિ શેકી અરે કંઇ અમસ્તું જ થાહુ કહ્યુ હશે ? What a piece of work is man ! મનુષ્ય કેવી અદ્ભુત કૃતિ છે!' આજે ટેલિવિઝન અને કમ્પ્યુટરના જમાનામાં આ કથન આપણા મુખમાંથી વારવાર સરી પડે એવી કાળા માથાના માનવીની કરામત છે.
ન્યુ
છે.
માણસ આટલે મહાન છે છતાં તે કેટલે પામર છે એમ પણ કહ્યા વિના રહી શકાતું નથી. માણસની વિચારશક્તિ, બુદ્ધિશક્તિ બહાર ખૂબ ાડે છે, પણ આંતરિક રીતે વિચારવા માટે તે ગતિ કંઇ અગમ્ય કારણને લીધે કુંઠિત થઇ જાય છે. પોતાના આંતરિક ભાવેા જાણુવા કે તપાસવા માટે તેને જાણે સમય જ નથી ! ઘડીભર તે આંતરિક વિચારણા કરતા હશે તે તે દુન્યવી સિદ્ધિઓ વિશેષ પ્રમાણમાં મેળવવા માટે પોતાની માનસિક શક્તિ કેળવવા માટે હશે. હું આ છું” હું તે હું', ‘મારામાં આવી શકત છે' એવુ સ્થાપિત કરવા માટે ગમે તેટલે શ્રમ કરવા પડે તેમાં તેને થાક લાગતા નથી. પર ંતુ (વિશ્વની પરમ સત્તા) હું જે છું તે ભગવાન થકી છું, મારા વડીલાને લીધે છું. મારી પત્નીને લીધે શ્રુ, સમાજને લીધે છું, મિત્રાને લીધે છુ, મારા શિક્ષકને લીધે છુ, મારા સહકાય'કરેને લીધે હું અર્થાત્ આ સૌ કોઇનો હું ઋણી છું, તેમના કરજદાર છું, તેમના આભારી છુ’ એવી આંતરિક વિચારણા અને તજન્ય ભાવ તેના જીવનમાં કા વિરલ પળે જ થતા હશે.
માણસનાં ધરતી પરના આગમનનુ' નિમિત્ત માતાપિતા છે. બાળકના ઉછેર દરમ્યાન માબાપ ઉપરાંત ભાઇબહેને સગાંસબંધીઓ, પડોશીઓ વગેરેના સહકાર રહેલા હોય છે તે ભણીગણીને વ્યવસાયમાં પડે ત્યાં સુધીમાં મિત્રા, શિક્ષા, જુદી જુદી સ ંસ્થાઓ, જ્ઞાતિ, સમાજ, ધમ'ગુરુઓ, રાજ્યતંત્ર, મ્યુનિસિપાલિટી, પુસ્તકા વગેરેના સહકારને ઉમેશ થાય છે. તે રીતસરના ગૃહસ્થાશ્રમ શરૂ કરે ત્યાર પછી તેની પત્ની અને તેનાં સબંધીઓ, પડોશીએ, મિત્ર, સહકાર્યકરા, ઉપરીઅધિકારી, અવનવા સંપર્ક થતા રહે તે વગેરેના સહકાર
તા. ૧-૮–'૮૯ તા. ૧૬–૮–'૮૯
મહત્ત્વને ભાગ ભજવે છે. માણસ પગભર થાય અને ક હાંસલ કરે ત્યાં સુધીમાં તે અનેકને ઋણી બને છે. માસ એકદરે સમાજના ઋણી બને છે, પછી સમાજની જે અતે જેટલી કલા હેાય તેવા સમાજને તે કરાર અને છૅ.
સમાજઋણની આ પાયાની હકીકત હાવા છતાં માણુસનુ વાસ્તવિક જીવન શું હેાય છે?
‘મને આ તકલીફ છે,' તે તકલીફ છે.’‘મારે આ જોઇએ છીએ, તે જોઇએ છીએ, પણ કર્યાં મળે છે ?’ આવું તે ક્યાંય હાય ?’ ‘આટલા પગારમાં શી રીતે પૂરું પડે ?' ‘સાહેબ હાવાં ચડાવે એ કઈ રીત છે ?' ‘આટલું કરીએ છતાં કદર નહિ ?' ‘ભૂખ્યું પેટ કામ થાય ?’ ‘મારી કાને પડી છે ?’ વગેરે ફરિયાદ્ના સતત રહેતી હોય એવુ માણસનું રાજળરેજનુ વાસ્તવિક જીવન હેાય છે. તેનાં અંગત જીવનમાં પણ પેાતાનાં માબાપ, પત્ની, બાળકા, સગાંસંબંધીએ અંગે સદા તેને કચવાટ જ રહેતેા હોય છે. તેનું મન માનતું જ નથી હેતું. ‘મારું બધું' સચવાવું જ જોદ્મએ' એવી તેની માગણી સતત રહે છે. જરાક ન સચવાય તે ‘દુનિયા આવી તે હોય ?' એવા રાપ તેને ઘેરી લે છે.
આવા વિચાર કેટલાંને આવતે હશે ? ‘અરે, હું આ સૌના એક યા બીજી રીતે ઋણી છું. મારી પણ તેમના પ્રત્યે કઇંક ફરજ છે. મારે હકના આત્મકેન્દ્રી વિચારા ઢાડીને બીજાને વિચાર કરવા જોઇએ. મારા કચવાટનું ગાણુ છોડીને અન્યને મારા પ્રત્યે શે કથવાટ છે તે હું જાણું અને તેમનાં જીવનમાં આનદ આપું. હું ખીજાની સેવા લેવાનું છેડી દઇને તેમની સેવા કરવામાં મારું' 'વ્ય ગણુ. અન્ય પ્રત્યે મારે. રૂઆબ છેડીને તેમને મારા સહવાસ ગમે એવા નમ્ર હું અનુ. મારી હાશિયારીની જ વાતો કરવાને બદલે તેમની હૈાશિયારી હું પિછાનું, તે મને ખૂબ સહકાર આપે છે, એવી આંખથી હું તેમને નિહાળ્યુ . આવું વિચારવામાં માણસને નાનમ લાગે છે. તેના હુંકાર તેને, બીજા તેનાં ઋણી છે એ વિચાર તરફ જ પ્રેરે છે, તેમાં બ્રેક લાગતી નથી.
માતૃàવો મય । અને પિતૃયેલો મત્ર 1ની ભાવના ભાય સંસ્કૃતિના અમૂલ્ય વારસે છે. ભારતવાસીએ જુદાં જુદં પરિબળેગ્ને લીધે આ વારસો સાચવવા માટે કાયરતા દાખવતા રહેલા છે. માતાનું ઋણ તો કદી કા ચૂકવી શકે નહિ એવી ‘મહાન માતા’ ચેથિયું રોટલા અને શાક માટે એક કે ખે અને કેટલીકવાર તેા ચાર દીકરાએની એશિયાળી રહે એ તે આધુનિક સમય અને નિષ્પ્રાણ કેળવણીની અનન્ય ભેટ છે જે અંગે શરમભરી બાબત કાને ખાસ જણાતી નથી, તેની વેદના થતી નથી. સર્વાંગુણસ ંપન્ન માબાપ હોવા જોઇએ એવુ વિચારનાર સ’તાન પોતે સ'ગુણસ પન્ન માબાપ બન્યાં છે કે કેમ એવું આત્મનિરીક્ષણ માત્ર એક મિનિટ માટે કરવા તૈયાર છે? ‘માખાપ'ની કેવળ હકીકત જ સતાનાને તેમનાં પ્રત્યેનુ ઋણ સૂચવે છે એથી વિશેષ દલીલ કરવાને આ વિષય જ નથી.
જયાં માબાપ પ્રત્યેનુ ઋણુ સતાનેને સ્પર્ધા'તુ' નથી, ત્યાં
C
Page #211
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-’૮૯ તા. ૧૬-૮-૮૯
લાગવાની.
શિક્ષા પ્રત્યેનાં ઋણની વાત તે હાસ્યાસ્પદ જ પગાર લઈને શિક્ષા ભણાવે છે. એમાં વળી ઋણની વાત શી ? વાસ્તવમાં એકડા ઘૂંટાવનાર શિક્ષકથી માંડીને યુનિવર્સિ ટીનુ શિક્ષણ લીધુ હેય ત્યાં સુધીના સઘળા શિક્ષાના વિદ્યાથી ઋણી બને છે. દર મહિને કે દર વરસે બધા શિક્ષકાને ગુરુદક્ષિણા આપવા જવું એવા શિક્ષકને અથ નથી. પરંતુ પોતાના શિક્ષા પ્રત્યે નમ્રતા, આભારના ભાવ, અને કૃતજ્ઞતાની લાગણી મને પ્રદેશમાં રહે એ શિક્ષણઋણના અથ છે. પેાતાની શક્તિ પ્રમાણે શિક્ષકદિન નિમિત્તે ફાળે આપવે એ આ ભાવનું સૂત' પાસું છે. એ સિવાય કાઈ પણ પીડિત શિક્ષકને એક યાં ખીજી રીતે ઉપયેગી થવામાં પોતાનું સદ્ભાગ્ય ગણાય તો શિક્ષકઋણ અદા કર્યુ" ગણાય. શિક્ષકના માત્ર વ્યકિતગત રીતે વિચાર કરવે એવા શિક્ષકઋણતા અથ નથી. પરંતુ ક્ષિક્ષકત્વને ઉત્તેજન મળતુ રહે એ શિક્ષકઋણનુ વાદ' છે, જે સમાજના હિતમાં છે. આવું વિચારનાર સમાજના નાગરિક સાચા અથ'માં પ્રગતિશીલ છે એમ કહેવુ ઉચિત ગણાશે.
પત્ની અર્ધાંગના છે, જીવનસહચારિણી છે, સહધમ ચારિણી છે વગેરે ઉચ્ચારણા કરતાં માસ થાકતે નથી. છતાં જાતીય સુખ અને પેાતાની સગવડા સચવાવામાં જરા જરા પણું ફેર પડે તે માસના મિજાજ જતાં વાર લાગે છે ખરી? સવારે ઊડવાથી માંડીને રાત્રે સૂવાના સમય સુધી પત્ની પેાતાના પતિની જે ભાવભરી સેવાચાકરી કરે છે. તેમાં પતિદેવ પેાતાના
નૌં હ્રક સમજે છે. ગૃહિણી તરીકેનુ' સ્ત્રીનુ કાય' પુરુષને માલ વગરનુ લાગે છે. તેમાં પોતાના નર્યાં અહમ્ ાપવાની વાત છે, પરંતુ ઉચિત વિચારણાની વાત નથી ભારતીય નારી પત્ની તરીકે જે ત્યાગ અને સહનશક્તિભયુ" જીવન જીવે છે એ માત્ર પેાતાનાં ભરણપેષણ માટે કરે છે એવું માનનારા અનેક પતિદેવ હશે. સ્ત્રીને પુરુષને આશ્રય અનિવાય' છે માટે તે આવું જીવન સ્વીકારે છે એમ કહીને પોતાની બુદ્ધિશક્તિના ચમકારા કેટલાક બતાવશે. વળી, કઇ એમ કહેશે કે સ્ત્રીમાં રહેલી માતૃત્વની ઝંખના તેને તેવુ જીવન જીવવા પ્રેરે છે. આવું વિચારનારા પતિદેવાને પોતાને તા જાણે કે સ્ત્રીના સહવાસની કાય મુચ્છા જ હાતી નથી, પર ંતુ સ્ત્રી ખાતર જ તેમને પરણવું પડે છે એવા ભ્રમમાં તે રાચતા રહે છે. તેઓ પત્ની પ્રત્યેના ઋણુભાવ કદી સ્વીકારે એવુ બને નહિ. સ્ત્રી વિના પુરુષનુ જીવન શૂન્ય છે એમ પુરુષો ખેલે જરૂર, પરંતુ પેાતાની પત્ની પ્રત્યે તે સ્વામીની જ અદા હોય છે.
વાસ્તવમાં જીવનનુ ધ્યેય જે વ, અથ, કામ અને મેક્ષ છે તેમાં પત્નીના સહારા અનિવાય' જ છે. ગૃહસ્થાશ્રમ સવ' આશ્રમે કરતાં શ્રેષ્ઠ છે. ગૃહસ્થાશ્રમ દ્વારા જ સ્ત્રીપુરુષા પોતાના યોગ્ય વિકાસ સાધી શકે છે. સમાજધમ આચરી શકે છે અને ભગવાન (વિશ્વની પરમ સત્તા) પ્રત્યેના ભાવ ચેગ્ય રીતે ગુથી શકે છે. આ હકીકત સ્ત્રીને પુરુષ કરતાં જરા પણ ઊતરતું સ્થાન આપતી નથી, પરંતુ સમાન સ્થાન અપે છે. પુરુષ પેાતાની પત્નીને આદર સહૃદયતાથી કરતાં શીખશે તો તે ચેમ્પ અથ'માં મહાન ગણાશે, નહિતર તે સ્ત્રી આગળ વામણુ જ રહેશે પછી ભલે તે પત્નીને સ્વામી ગણાતા હાય.
વ્યવસાયના ક્ષેત્રમાં કમ'ચારીએેમાં ઋણભાવ નજરે ચર્ચા
પ્રશુદ્ધ જીવન
છે ખરા ? જ્યાં સુધી યુવકયુવતીઓને તાકરી મળતી નથી ત્યાં સુધી તેઓ કરી માટે તરફડિયાં મારે છે. પરંતુ નેકરી મળ્યા બાદ કામચેરીથી માંડીને ઉપરી અધિકારી એના વિધ કરવા સુધીની બાબત ધીમેધીમે પ્રવેશવા લાગે છે, અલબત્ત, અન્યાય સામે લડવું એ વિરાધ નથી. મેટે ભાગે નોકરીનાં જીવનમાં ફરિયાદો અને કચવાટ જ જોવા મળે છે. માણસ પેાતાની જેવી હેાય તેવી નેકરીથી ઉજળા છે એ વાત તે જાણે ભૂલી જાય છે. પગાર હુકમ કરવાને બદલે પગાર વધવાના હુકની જ વાત મેખરે રહે છે. પગાર વધ્યા પછી પણ પેાતાનું કતવ્ય બજાવવાની વાત ક્ષણિક આવેશ જેવી રહે છે. સહકાય'કરા પ્રત્યે પણ ઋણભાવ ગણાય એ બાબત તે કેવળ હાસ્યપદ જ લાગવાની આ હકીકતે માણસની પામરતા સૂચવે છે.
આજે જગતમાં અલ્પતમ પણ સુખ હાય તો તે ઋષિમુનિએને આભારી છે; તેમનાં તપનું પરિણામ છે. ઋષિમુનિએએ તેમનાં તપ, ચિંતન અને મનન દ્વારા માનવજાતને સુખને માગ' બતાવ્યું. એના પર જગતનાં મંડાણ થયાં છે, તેથી માણસ સુખશાંતિથી જીવન જીવે છે. ઋષિમુનિઓને માગ' જ્યારે ત્યજાય છૅ, ત્યારે વિશ્વામાં ઘેર દુઃખા આવી પડે છે. જેની સાક્ષી વિશ્વવિગ્રહ પૂરે છે. આ ઋષિમુનિઓની સ્મૃતિને બદલે વિસ્મૃતિ થતી રહે એવુ ખુદ ભારતમાં જ બની રહ્યુ છે. ત્યાં ઋષિઋણની વાત કરવી એ આમ તે રણમાં રુદન કર્યાં બરાબર છે. ઋષિમુનિએનું ઋણ ચૂકવવું એટલે તેમને પ્રાતઃકાળે નમ્રતાથી ભાવપૂર્વક યાદ કરવા અને તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણીથી મસ્તક નમાવવું. તેમના ગ્રંથેનું જયાં વાચન થતુ હાય ત્યાં જિજ્ઞાસાવૃત્તિથી તેમજ હૉલ્લાસપૂ'ક સાંભળવા જવુ માણસે પોતે પણ તેમના ક્રાઇ ગ્રંથ નિયમિત વાંચવા અને તેમના વિચારતું મનન કરવાની ટેવ પાડવી, પોતાનાં કુટુ બીજાને તેમજ મિન્નેને આ વિચારેા કહેતા રહેવુ અને તેવું આચરણ થાય તે માટે સાચા દિનથી શ્રમ લેવે. આમ ઋષિઋણ ચૂકવવાથી આખરે તે સ્વકલ્યાણ જ રહેલુ છે.
ભગવાન (વિશ્વની પરમ સત્તા) પાસે તે માણસ જીવનના છેલ્લા શ્વાસ સુધી માગ્યા જ કરતા હોય છે ભગવાનને ક્ય આપવાની વાત અંગે તે માસને સ્મૃતિભ્રંશ જોવા મળે છે. ભગવાન વિશ્વ ંભર છે, તેને પૈસા, હાથીધેડા કે અલકારો જોતાં નથી. ભગવાન તેા ‘ભાવ'ના ભૂખ્યા છે. ભગવાનને ‘ભાવ' અપાય તેમાં માણસનું તે ઇષ્ટ જ રહેલુ છે દિશ છે, તેમાં મૂલ્યવાન વસ્ત્રાભૂષણૈાથી શણગારેલી મૂર્તિ એ છે, અન્નકૂટોત્સવ યેાાય છે પરંતુ ભગવાન પ્રત્યે જે ‘ભાવ' અપેક્ષિત છે તે ત્યાં નથી હોતે.
ભગવાનનું ઋણ ચૂકવવું' એટલે 'જેમ રામ રાખે તેમ રહેવું.' ભગવાનનું ઋણ ચૂકવવું એટલે મન તેનામાં રાખીને પેાતાની ફરજો બજાવવી. ભગવાનનું ઋણ ચૂકવવું એટલે કોઇપણ જાતની ફરિયાદ વિના સદા પ્રસન્ન ચિત્ત રાખવું. આપણે સૌ ભાબિહના છીએ એવા ભાવથી કાને પણ એક યા બીજી રીતે ચાકિંત અને થયાતિ નિઃસ્વાથ દ્રષ્ટિથી ઉપયાગી ચક્ષુએ એ ભગવાનનું ઋણ ચૂકવવાની બાબત છે. અન્ય લેાકાતે ભગવાન તરફ વાળવામાં ભગવાનનું ઋણ ચૂકવવાની મહત્તમ બાબત રહેલી છે. તપને મુખ્ય સાથી ગણનાર ભગવાનનુ
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા૧-૮-૧૮૯ તા. ૧૬-૮-૮૯.
આગસ્ટ*
ઋણ અદા કરી રહેલી વ્યકિત છે. આમ ભગવાનનું ઋણ આવતાં જોઇને શિક્ષકે સારા સંસ્કારોનું સિંચન કરવા અંગે ચૂકવવામાં સ્વકલ્યાણ સાથે પરકલ્યાણ પણ રહેલું છે. પરંતુ ભનાશ બની જાય છે. વળી, શિક્ષકે જીવનને તલપશી માનવીની ઋણ ચૂકવવાની પામરતાને લીધે સમગ્ર જગતની અભ્યાસ કરવાનું ખાસ વલણ ધરાવતા નથી. પગારના પરિસ્થિતિ દુઃખમય, ત્રાસમય અને આઘાતજનક થતી રહી છે. અનુસંધાન પ્રમાણે અભ્યાક્રમ પૂરો કરવા સિવાયકે ખાસ
માનવીની આ પામરતા માટે જવાબદાર કેણુ? ધર્મ મતલબ શિક્ષકે રાખતા નથી. ધર્મગુરુઓ, માબાપ ગુરુઓ, કુટુંબ અને શિક્ષકગણ. સાચા ધર્મગુરુઓની સંખ્યા હંમેશાં અને શિક્ષકે જાગૃત બને તે માણસના સ્વભાવમાં સુધારે! બહુ પડી રહેતી આવી છે તેથી માણસને 5 જીવન જીવવાની થાય, ‘હું કેઇને ઋણી નથી – મારે પક્ષે હકક સમજ મળતી નથી. માબાપ પોતાનાં સંતાનમાં સારા ગુણ હાંસલ કરવાની વાત છે, પણ ફરજ બજાવવા જેવું કંધ ખીલવવા માટે ન સમજાય તેવી આળસ કે ઉપેક્ષા સેવતાં નથી' એવી માનવીની દયાજનક પામરતા ઓછી થવા લાગે હોય છે, નહિતર કુટુંબમાં જ બાળક સણભાવ અર્થાત્ ફરજ અને સુંદર જીવન જીવવાનો અને સંતેષ માણસને લાધે; બજાવતાં જરૂર શીખે. સમાજમાંથી કારી સ્લેટ જેવાં બાળકો તેમજ જગતનું ચિત્ર આંખને ઠંડક આપનારું બને. ૨
વરસની વચ્ચેથી માસનામેની મુલાકાત ફ પ્રવીણચન્દ્ર છે. રૂપાલ
એ જ તે એનું આ નામ છે! લેટિનમાં Septem એટલે મગસ્ટ માસ જોડે સંકળાયેલી તે વિશ્વની અનેક
સાત; (આ રૂપ આપણા સંસ્કૃત “સપ્તમ’ જોડે કેટલું મળતુ બાબતો છે પણ નાનાંથી મેટાં સુધી ઘણાને ન સમજાતી એક આવે છે !) અને ‘-Ber' એટલે “-મે'; આમ Septemberવાત એ છે કે આખા વરસમાં કયાંય નહીં ને જુલાઈ-ઓગસ્ટ એટલે “સાતમે' (મહિને). આ બે માસમાં જ કેમ ઉપરાઉપર ૩૧ દિવસ આવે છે.
ઇ. સ. ૧૭૫૨માં, ઇગ્લેંડમાં થયેલી પંચાંગ સુધારણા એનેય ઇતિહાસ જાણવા જેવો છે.
સુધી વર્ષ, માર્ચ માસથી જ શરૂ થતું ગણાતું. આ સુધારણા અત્યારે પ્રચલિત અંગ્રેજી પદ્ધતિના મહિનાઓનાં નામ પછી વર્ષ જાન્યુઆરી માસથી શરૂ થતું ગયું. પરિણામે મૂળ તે રોમનોએ આપેલાં છે. વિખ્યાત રામન રાજા સપ્ટેમ્બર” નવમે મહિને થયો એ ખરું! પણ એનું નામ જુલિયસ સીઝર જે માસમાં જન્મ્યા હતા એ માસને એણે તે પહેલાં હતું તે જ – ‘સપ્ટેમ્બર” એટલે કે “સાતમો” (માસ) પિતાને નામે ઓળખા, આમ મધ્યકાલીન લેટિન ભાષામાં રહી ગયું છે. ' એ Julius Mensis (જુલિયસને મહિને) કહેવાય. આ પછી ઓકટોબર મહિને પંચાંગ સુધારણા પછી (Mensis-મહિને) વ્યવહારમાં એ ટૂંકમાં માત્ર Julius
દસમે હોવા છતાં એના નામના ઘડતર પ્રમાણેને જૂના પંચાંગ કહેવાય. આ પરથી એન્ગલે-ક્રોચમાં એનું Julie રૂપ થયું
પ્રમાણે તે ‘આઠમે' જ છે ! લેટિનમાં Octo એટલે આ જે પરથી અંગ્રેજીમાં એણે “જુલાઈ’ રૂપ ધારણ કર્યું.
એમાં –ber’ ઉમેરાતાં October એટલે આઠમે (માસ) આ જલિયસ પછી ગાદી પર આવેલ ઓગસ્ટસ સીઝર, આપણે” નામે ઓળખાતું દરિયાઈ પ્રાણી આ અર્થમાં જ પવિત્ર રોમન સામ્રાજય’ને પ્રથમ સમ્રાટ હતો. એ પણ જુલાઈ Octopus $8914 : Octo-2415; pus ya. માસમાં જ જન્મ્યા હતા. પણ એ માસ તે જલિયસને નામે
આ પછીના નવેમ્બરની વાત પણ આવી જ છે. આનું ચડી ચૂક્યું હતું. એટલે એણે તે પછીના માસ સાથે પિતાનું
મૂળ લેટિન રૂપ છે Novem (સંરક્ત “નવમ' જોડે સરખાવવા નામ જોયું કે હવે અંગ્રેજીમાં ‘એગસ્ટ’ નામે ઓળખાય છે.
જેવું જ છે ને ?) આ Novem (નવ) + ber (-મે) મળીને - ત્યારે એ-એગસ્ટ-માસમાં ૩૦ જ દિવસ હતા. પણ
બન્યું November એટલે નવમે (માસ). પિતાના પાલકપિતા-‘રાજા'-ને નામે ઓળખાતા જુલાઈ માસમાં ૩૧ દિવસ હોય ને હવે “સમ્રાટ’ બનેલા પિતાના નામથી
ને પછી ડિસેમ્બર, વર્તમાન પદ્ધતિ પ્રમાણે વર્ષને આ ઓળખાતા “ઓગસ્ટ માસમાં ૩૦ જ દિવસ હોય-એક દિવસ
છેલ્લે-બાર મહિને, જૂની પદ્ધતિ પ્રમાણેના એના દસમા એ છો હેય-તે આ રામના “સર્વપ્રથમ સમ્રાટ’ને ન રુચ્યું!
સ્થાનના અર્થ પ્રમાણે જ “દસમા’ને અથ' ધરાવે છે. એટલે એણે ત્યારના કેલેન્ડરની થેજનામાં ફેરફાર કરાવ્ય;
લેટિનમાં Decem એટલે દસ (આપણું સંસ્કૃત દશમ ફેબ્રુઆરી માસમાંથી એક દિવસ એક કરાવી, એ ‘એગસ્ટ’ જેવું જ છે.) આ Decem (દસ) + Ber (-મો) મળીને માસમાં ઉમેરાવ્યો ને એમ એગસ્ટ માસમાં પણ ૩૧ . December એટલે દસમે (મહિને). દિવસ કરાવ્યા.
આ જોડે જ નોંધવું જોઇએ કે પ્રાચીન પંચાંગ પ્રમાણે તે - તે આ “એગરટ” પછી આવતા “સપ્ટેમ્બર’ માસ કેને
જુલાઈ - ઓગસ્ટ પણ પાંચમે ને છઠ્ઠો માસ જ હતા ને! એટલે નામે ઓળખાય છે, એ જાણવાનુંય હવે મન થાય છે ને?
' ત્યારે તે જુલાઈ પણ Quintilis (પાંચ)ને ઓગસ્ટ Sextilis હકીકતમાં, આમાં કઈ જ વ્યકિતનું નામ નથી. છતાં એ (છઠ્ઠો) નામે ઓળખાતા હતા. પણ પછી એ રામન સપ્ટેમ્બર” નામે શા માટે ઓળખાય છે એ જાણવાનું રસપ્રદ બાદશાહોને નામે જુલાઈ તથા ઓગસ્ટ નામે ઓળખાતા થઈ પડે એમ છે.
થયા એટલે આ સંખ્યાક્રમ ત્યાં અટકી ગયે. આમ છતાં પ્રાચીન રેમન પંચાગ પ્રમાણે એમનું નવું વર્ષ માર્ચ પ્રાચીન રોમન પંચાંગના સપ્ટેમ્બર, એકબર, નવેમ્બર ને માસથી શરૂ થતું હતું. એટલે એ પ્રમાણે ગણતાં આ “સપ્ટે. ડિસેમ્બર મહિના, વર્તમાન પદ્ધતિ પ્રમાણે વર્ષના ૯મા, ૧ભા, મ્બર માસ તે સાત મહિને જ થાય ને?
૧૧મા ને ૧૨મા માસ હોવા છતાં હજુ એમના પ્રાચીન
Page #213
--------------------------------------------------------------------------
________________
જીવન
બીજા એક મત પ્રમાણે લેટિન Aprillis ના મૂળમાં છે. Aperine-એટલે ઊંઘવું."
યુરોપમાં એપ્રિલ વસંતને મહિનો છે, જેમાં ફૂલની કળીઓ ઉધડે છે. આવા અર્થમાં એ લેટિન નામ પરથી એણે ક્રોચમાં Avril ને અંગ્રેજી April નામ ધારણ કર્યું છે.
ત્રીજા મત પ્રમાણે આ નામ સાથે ગ્રીક પ્રેમની દેવી Aphroditeનું નામ સંકળાયું છે જેનું લાડમાં ટૂંકું રૂપ થયું છે Aphro. ભૂમધ્ય સમુદ્રના પ્રદેશમાં યુવક-યુવતીઓ આ માસમાં પ્રેમનાં સ્વપ્ન જોવા માંડે છે-આ પરથી આ માસ એપ્રિલ કહેવાય છે.
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯ સાતમે, આઠમ, નવમે ને દસ એવા અથના નામે જ ઓળખાતા રહ્યા છે; જોકે આ પછી મહિનાઓનાં નામ ઘણી રીતે જુદાં પડે છે.
હવેનું નવું વર્ષ ડિસેમ્બર પછીના જાન્યુઆરી માસથી શરૂ થાય છે. પ્રાચીન રોમના એક દેવતા Janus નામે ઓળખાય છે; એ દરવાજા-ફાટકના રક્ષક દેવતા છે. (Janua એટલે જ દરવાજે) એને બે મુખ હોય છે. એક આગળ ને એક પાછળ; પ્રાચીન રેમમાં, યુદ્ધકાળ દરમિયાન એના દેવળનાં દ્વાર હમેશાં ખુલ્લાં રહેતાં-શાંતિકાળમાં બંધ ! આ વર્ષના પ્રવેશદ્વાર જે આ માસ એ દેવતા ગણાય છે. પ્રાચીન લેટિનમાંના એના Januarius નામ પરથી આ માસ અંગ્રેજીમાં જાન્યુઆરી નામે ઓળખાય છે.
- એક મુખે શિશિર તરફ નિહાળતા ને બીજે મુખે વસંત તરફ મીટ માંડતા બે મુખવાળા દેવતાને નામે આ માસને ઓળખાવવામાં કેવું ઔચિત્ય રહેલું છે !
આ પછી બીજો માસ ફેબ્રુઆરી, પ્રાચીન પદ્ધતિ પ્રમાણે વર્ષને છેલ્લો માસ છે. પ્રાચીન રોમનમાં આ માસમાં સફાઈ–વચ્છતા થતી (આપણે ત્યાં વર્ષના છેલ્લા આ માસમાં દિવાળી પહેલાં સાફસફાઈ થાય છે જ ને !) આ માસ સફાઇ ને સ્વચ્છતાને. આંતર-બાહ્ય શુદ્ધિને માસ ગણાત. આ માસની ૧૫ મી તારીખે ત્યારે સ્વચ્છતાને, શુદ્ધિને ઉત્સવ ઊજવાતો.
લેટિનમાં Februum એટલે શુદ્ધિકરણ પવિત્રીકરણ, આ પરથી રામને આ શુદ્ધિઉત્સવ Februa કહેવાય; ને આ પરથી જ પવિત્ર થવાને, શુદ્ધિ માટે માસ ફેબ્રુઆરી કહેવાયે.
પ્રાચીન રોમન પદ્ધતિ પ્રમાણે વર્ષના પ્રારંભના જે હવે ત્રીજા ગણતા “માચ” માસના નામના મૂળમાં છે રામના પૌરાણિક દેવતા Mars - આ વિગ્રહના દેવતા છે. ને આ જ છે સૂર્યથી અંતર પ્રમાણે ગણુ એ ગ્રહ મંગળ !
આ પછીના “એ” માસનું નામ રોમનોની પૈરાણિક દેવી Maiaના નામ પરથી પડ્યું મનાય છે. આ નામના મૂળમાં છે Magdut-એટલે મહાન; ને વધુ મહાન એટલે Maion (આ જ અ ગ્રેજી Main છે !! આ પરથી Maion Mensis એટલે “વધુ મહાન” દેવી)ને માસ !ટૂંકમાં આ માસ Maion નામે ઓળખાયે જેનું પ્રાચીન ફ્રેંચમાં રૂપ થયુ lai ને અંગ્રેજીમાં થયું May !
(જો કે કેટલાક, “વધુ મહાન” ના અર્થમાં મહાન દેવતા “યુપિટરનું નામ, આ માસ-નામ જોડે સાંકળે છે, એય નોંધવું જોઈએ.)
આ માસ પણ વસંતઋતુને છે; એટલે આ જ નામ વસંત ઋતુ સૂચવવા માટે પણ વપરાયું. આ “મ' એટલે વસંત, એવું પણ થયું! ને એટલે જ યુરેપમાં જે દિવસે વસંતસંવ ઊજવાય છે તે May Day કહેવાય છે.
જહાજો અને વિમાને મુસીબતમાં મદદ માટે હોય ત્યારે રેડિયે - ટેલિફેનમાં એક સંકેત શબ્દ વપરાય છે, તે પણ May day છે. (આમાંનો ‘d કેપિટલ નથી.) અને તેને મે મહિના સાથે કંઈ સંબંધ નથી.)
ને હવે જૂન માસ! આ નામ રોમનોની પૈરાણિક દેવી Juno પર પડયું, એવું મનાય છે. આ દેવી લગ્નની અને વિશેષ તે મહિલાઓની દેવી છે.
મેટા ભાગના વિદ્વાને આ માસનું નામ એક જાણીતા પ્રાચીન રોમન ખાનદાન જેડે સાંકળે છે. લેટિનમાં Innius નામે ઓળખાતા આ ખાનદાનનું નામ મયકાલીન લેટિનમાં Junius રૂપ પામ્યું; આ પરથી આ માસ એ જ નામે ઓળખાયો. આ પરથી પછી કંચમાં Juin થઈ, અંગ્રેજીમાં એણે, June રૂપ ધારણ કર્યું છે.
ઓગસ્ટ નિમિત્તે શરૂ થયેલી, જુલાઈથી જૂન માસનાં નામની આ મુલાકાત આપણી સામે ઇતિહાસનાં કેટલાંક પાનાં ખેલી. હવે આપણે ત્યાં પ્રચલિત થયેલા અંગ્રેજી મહિનાઓને પરિચય પણ કરાવે છે !
લેટિનમાં એના Martius નામ પરથી આ માસ પણ એ જ નામે ઓળખાયા. પ્રાચીન કેચમાં આનું એક રૂ૫ બન્યું Marehe; જે પરથી અંગ્રેજી March નામ બન્યું છે.
આ માસમાં વાતાવરણ ખૂબ જ ખુશનુમા હોય છે. વિજયયાત્રા માટે એ અત્યંત અનુકુળ હોય છે; કદાચ એથી જ આ માસ એ યુદ્ધના દેવતાને નામે ઓળખાય છે.
આ પછીના એપ્રિલ માસનું નામ વિશે વિઠાને એકમત નથી.
લેટિન Aprillis પરથી આ નામ બન્યું છે, જેના મૂળમાં છે Apero-એટલે પછીનું, પછી આવનારું પાછળ આવતું, બીજું વગેરે.
પ્રાચીન પદ્ધતિ પ્રમાણે વર્ષના પ્રથમ માસ માચં; એટલે તે “પછી', “પાછળ આવત', બીજો” (માસ) એવા અર્થમાં એના લેટિન નામ પરથી ફેંચમાં એ નામ Avril બન્યું જેણે અંગ્રેજીમાં પ્રવેશતાં, મૂળ લેટિન રૂપની અસર હેઠળ April રૂપ ધાર કર્યુંઆ એક મત !
Page #214
--------------------------------------------------------------------------
________________
.
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯
| કાશીરામમાંથી કલાસસાગરના જીવનવિકાસને આલેખ
પન્નાલાલ ર. શાહ જીવન એટલે વ્યકિતને એના સમગ્ર સંદર્ભમાં ભાવપૂર્ણ, કટોકટી અને કટીભરી ઘટના વિષે ચરિત્રઈતિહાસ. એમાં બાહ્ય ઘટનાઓને તે આધાર હોય છે, પરંતુ નાયકનાં ભીતરી સ્પંદને આ રીતે ઝીલ્યાં છે: “કષ્ટથી જ આંતર-ઘટનાઓ વિશેષ મહત્ત્વની છે. જીવનકથાના
ઇષ્ટિની પ્રાપ્તિ થાય છે.” (પૃષ્ઠ - ૩૭) આલેખનમાં કઈ કઈ સામગ્રીને ઉપગ થાય છે એના પર
મૂર્તિપૂજા પરત્વેની એમની દ્રષ્ટિમાં આવેલ આમૂલ પરિજીવનકથાની સૂક્ષ્મતા અને વિશ્વસનીયતાને આધાર છે.
વતન નોંધવા જેવું છે. સ્થાનકવાસી કુળમાં જન્મ એટલે મતિ. ઘણી બધી મહેનત અને કાળી દ્રષ્ટિ માગી લે
પૂજાના સંસ્કાર ચિત્તને સ્પર્શતા નથી. એ વખતે જગરાંવ ગામ એ આ પ્રકાર છે. જીવનકથા લખવા માટે મળેલી
આર્યસમાજના રંગે રંગાયેલું. કાશીરામ જે કોલેજમાંથી સ્નાતક સામગ્રીને વેગ વિનિયોગ એ એક કળા છે, પ્રસંગે,
થયા એ કોલેજના અધ્યાપકે આર્યસમાજના રંગે રંગાયેલા હતા ઘટના, નોંધપેથી, સમકાલીનેનાં સ્મરણો, પત્રવ્યવહાર
આર્ય સમાજની વિચારસરણી ગાઢ અસર યુવાન કાશીરામના ચિત્ત આદિ સામગ્રીનું ચરિત્રનાયકના સમગ્ર સંદર્ભમાં સાચું
પર થયેલી. દીક્ષા બાદ પરમાત્માના દર્શન કરવા જતાં પરંતુ અર્થધટન ન થાય તે એ જીવનકથા ચરિત્ર બનવાને બદલે
મને મન એવું વિચારતા કે આ પ્રતિમા તે પાષાણુની છે. પ્રશસ્તિકથા બનવાનો સંભવ રહે છે. ચરિત્ર દ્વારા ચારિત્ર
મારા નમસ્કાર અને ચૈત્યવંદન આ પથ્થરના પ્રતિમાજીને નહિ, ઘડતરને એથી હેતુ સિદ્ધ થતું નથી.
પરંતુ સિદ્ધશિલા પર બિરાજમાન એવા જિનેશ્વર ભગવંતને પશ્ચિમના સાહિત્યમાં હમણાં હમણાં જીવનકથાનું મબલખ નમસ્કાર કરું છું એવો ભાવ રાખતા. એવામાં આચાર્યશ્રી પ્રકાશન થાય છે. ઉત્તમ, મધ્યમ (અને સનસનાટીભરી ઘટના બુદ્ધિસાગરસૂરિનું “જૈિન સૂત્રમાં મૂર્તિપૂજા' નામનું પુરતક એમના પછી એ ઘટનાના કેન્દ્રમાં રહેલી વ્યક્તિના જીવનની) અધમ જોવામાં આવ્યું. આ ગ્રંથમાં લેખકે દ્રષ્ટાંતે સહિત પ્રતિમાપૂજનની કક્ષાની જીવનકથાઓ પ્રગટ થતી રહી છે. પરંતુ આ દેશની પ્રાચીનતા સિદ્ધ કરી બતાવી હતી. આ ગ્રંથે એમના મૂર્તિપૂજ પરિસ્થિતિ જુદી છે. એવા કેટલાયે માનવઆત્માના વિકાસને વિષેના વિચારોમાં આમૂલ પરિવર્તન આણ્યું. તે એટલે કથાનાયકે છે, જેમણે પિતાની જીવનકથા લખાય એને માટે સુધી કે તે આજ સુધી અસત્ય અને અધિકારમાં રહ્યા નારાજગી દર્શાવી છે. સર પ્રભાશંકર પટ્ટણી, સ્વ. ચીમનલાલ તેથી ખૂબ ગ્લાનિ થઈ. (પૃષ્ઠ ૩૨). અંતિમકાળે મેવાડના ચકુભાઈ શાહ જેવા મહામને માનવીઓએ એમના જીવન વિષે દેરાસરને જીર્ણોદ્ધાર થાય તેવી તેમની ભાવના હતી. આ લખવા માગતા સર્જકને એમના જીવનના પ્રસંગે, અન્યને અંગે તેઓ કહેતા કે “ભવાંતરમાં પણ આ પરમાત્મા પ્રેરણારૂપ બને એ હેતુથી પણ પ્રગટ કરવા બહુ વિનયપૂર્વક પ્રત્યે એ પથ્થર છે એ અંશમાત્ર પણ વિકલ્પ સંમતિ આપી ન હતી. આવા મહાત્માઓના જીવનની સઘળી ન આવે તે માટે પ્રતિમાજી ભરાવું છું.' (પૃષ્ઠ-૧૩૩) આમ હકીકતે કાળની ગતમાં વિલીન થાય છે.
તેઓ ખુલ્લા મનના અને જે સત્ય સમજાયું તેને અંતકાળ આવા સંસ્કારના કારણે જેમના જીવનની શ્રદ્ધેય માહિતી
સુધી અને ભવાંતરમાં પણ દ્રઢપણે વળગી રહેનારા સાધક હતા. સાંપડતી નહોય અગર બહુ ઓછી સાંપડતી હોય એવા ચરિત્રનાયકની
વ્યકિતત્વના ગુણ-ગુરુ પરત્વેની ભકિત, વિનયદષ્ટિ અને કથા લખવી એ એક પડકાર છે. કેટલીક વખત બાહ્ય દષ્ટિએ વાણીને સંયમ, પ્રશંસાથી અલિપ્ત અને વિષમ સંજોગોમાં બે જ મહત્ત્વની ઘટના મળે : જન્મ અને મરણની તારીખ, રસ્વસ્થતા – આ બધા ગુણે વ્યકિતએ કેવા આત્મસાત કર્યા છે એ પણ નજીકના ભૂતકાળની વ્યકિતની. પૂજ્ય આચાર્યશ્રી એના પર એના વિકાસને અને એની સાધનાને આધાર છે. કલાસસાગરસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યાને ચાર વર્ષ અહીં ચરિત્રનાયકમાં આ બધા ગુણે અત્મસાત્ થયેલા જોવા થયાં. પરંતુ એમના જીવન વિષેની શ્રદ્ધેય માહિતી સાંપડતી ન મળે છે. એ અંગેના પુષ્કળ પ્રસંગો ‘આત્મજ્ઞાની શ્રમણ હતી. આ સંજોગોમાં એમની જીવનકથા લખવાની ડે. કુમાર- કહાવે'માં મળે છે. પાળ દેસાઈએ જવાબદારી સ્વીકારી, એ અંધારામાં ભૂસકે કે
વિદ્યાને વાડા હોતા નથી. એટલે પિતાના ગચ્છ સિવાય ગોળીબાર કરવા જેવું કાર્ય હતું. એમની સાથે આચાર્યશ્રીના
પણ જ્યાં વિદ્યાવાન હોય ત્યાં એમની પાસે પહોંચી જતા. જીવનની માહિતી મેળવવા સાયન-માટુંગામાં એમના (ચરિત્ર
શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિના સમુદાયના પૂ. નાયકના) સંસર્ગમાં આવેલી વ્યકિતઓની મુલાકાતને આ
ઉદયસૂરિ, પૂ. નંદનસૂરિ અને પૂ. લાવણ્યસૂરિ અને અન્ય લેખક સાક્ષી છે.
સમુદાયના પૂ. ભદ્રકરસૂરિ અને પૂ. અભયસાગરજી જેવા અનેક તે ઘણું ખરું જીવનકથામાં વણુને બાહ્ય હોય છે, સપાટી સાધુજનો પાસેથી એમણે પિતાની અસીમ જ્ઞાનપિપાસાને પરનાં હોય છે. એની પછીતે રહેલાં ભીતરનાં સ્પંદને અને કઇક અંશે તૃપ્ત કરી હતી. સમુદાયની વાડાબંધીમાં આ ઊંડાણું ચરિત્રનાયકના જીવનને એગ્ય પરિમાણુ અને ઓપ આપે છે, એમની વ્યાપક દ્રષ્ટિનાં દ્યોતક ઉદાહરણો છે. પંજાબમાં જગાંવ ગામે સ્થાનકવાસી અગ્રણી રામકિશનના પુત્ર કવચિત ગુરુના કડવાં વચન સાંભળવા પડે તેમ છતાં કાશીરામ દીક્ષા લેવા ગુજરાત આવે છે. અહીં એમની એમની રજા લઈને જ અન્યત્ર મળવા જતા. વળી ક્યારેક ગુરુ તીવ્ર કટી થાય છે. મૂર્તિપૂજક સમાજમાં દીક્ષા લ્ય છે. ગુરસે થતા તે એમની આંખમાં આંસુ આવી જતાં. એકવાર નવ માસ પછી એમને ખોળતા એમના પિતા આવી પહોંચે ૫ ભદ્રકરસૂરિજીએ પૂછ્યું: ‘તમારા ચહેરા પર વિષાદ અને છે અને દીક્ષા છેાડવી પડે છે. ત્રણ–ચાર માસ પછી મતિ- ગ્લાનિ કેમ છે ?' આ સમયે એમણે બહુ સરસ જવાબ પૂજક સમાજમાં પુનઃ દીક્ષિત થાય છે. આવી જીવનની રોમાંચક, આખે: “મારા નિમિરો મારા ગુરુને. ગુસ્સે થવું પડે છે તેનું
Page #215
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૯૯ ના
પ્રબુદ્ધ જીવન
મને અહર્નિશ દુ:ખ છે. મને એમ લાગે છે કે હું કેટલે - દુભાંગી છું કે એમને પ્રસન્ન રાખી શકતું નથી. ( પૃષ્ઠ ૫૧ ) આવી અસાધારણું ગુરુભકિતથી જ એમને આટલે અધ્યાત્મિક વિકાસ શકય બને. પિતાનાથી પદવીમાં નાના હેય પણ એ સાધુ વિદ્યાવાન હોય તે એમના ચરણમાં બેસવામાં એમણે કદી હોભ અનુભવ્યું નથી. એમને વંદન તે કરતા જ પણ એમના ઋણનો અવારનવાર શહેરમાં છે સ્વીકાર કરતા.
. .
. . - - સંયમ માર્ગને આરાધકે તે બ્રહ્મચની નવું કરવાનું : પાલન કરવું જોઇએ, દ્રષ્ટિ, સંયમ અને ભાષા સમિતિનું તેઓ યથાર્થપણે પાલન કરતા. એમની દ્રષ્ટિ તે હંમેશાં નીચી જે હય, કેઈ શ્રાવિકા વાસક્ષેપ નખાવવા આવ્યાં હોય તે પણ, એમની નજર નીચી રહેતી હોવાથી, એને એમને ખ્યાલ જ ન હોય. તેઓ માનતા કે દ્રષ્ટિનું કામ તે સ્વાધ્યાય, દર્શન અને જયણાનું છે. તેઓ કહેતા કે “આંખે તે ભગવાનના દર્શન માટે અને આ જ્ઞાનના પ્રકાશ માટે છે અત્રતત્ર જોવા માટે નહિ? (પૃષ્ઠ ૫૮) એ જ રીતે ભાષા સંયમની બાબતમાં એમની જાગૃતિ " ઉદાહરણીય અને ઉલ્લેખનીય છે. કયારેક વિહાર ચાલતું હોય ત્યારે ગામમાં પ્રવેશતા કેઈ સાધુ એમ પૂછે કે ગામમાં વાણિયાનાં ઘર કેટલાં? તરત જ આચાર્યશ્રી કલાસસાગરસૂરિજી એ સાધુને પ્રેમથી કહેતા કે આપણાથી આવું ન બેલાય. એ આપણને અન્ન આપે છે. પાણી આપે છે, આપણા સંયમનું પોષણ કરે છે. માતા-પિતા તુય શ્રાવકને ‘વાણિયા' ન કહેવાય. ભગવાનના ઉપાસક શ્રાવકે હોય. વાણિયા” ન હોય. આપણે પૂછવું હોય તે આ ગામમાં શ્રાવકનાં ઘર કેટલાં? એમ પુછાય. (પૃષ્ઠ-૬૦) આવી. ઝીણી ઝીણી બાબતમાં પણ સંયમ ધર્મના સાધકને છાજે એવી એમની જાગૃતિ હતી. -
પ્રશંસા અને લોકસંગ્રહની પ્રવૃત્તિથી તેઓ અલિપ્ત હતા. એમના વિષે ભાગ્યે જ કોઈ લેખ મળે. એમણે પોતે પિતાનાં પ્રવચનોનાં પુસ્તક પ્રગટ કર્યા ન હતાં. કઈ રજનીશી લખી ન હતી. વિ. સં. ૨૦૩૯માં એમની નિશ્રામાં ઉપધાન તપની આરાધના ચાલતી હતી અને એમાં એમને સિત્તેરમે જન્મદિન આ પૂ. જ્ઞાનસાગરજીએ વ્યાખ્યાન, પ્રારંભ કર્યો અને એમની પ્રશસ્તિ કરવાની શરૂઆત કરી. એ જ ક્ષણે આચાર્યશ્રી પાટ ઉપરથી ઊભા થઈને બહાર નીકળી ગયા. બધાએ પાછા ફરવા ખૂબ વિનંતી કરી. આચાર્યશ્રીએ પ્રત્યુત્તરમાં કહ્યું હું પાટ પર નહીં બેસું. જો તમારે ગુણુની આરાધના કરવી હોય તે તીર્થંકર પરમાત્માની કરે, પ્રભુની ભકિત કરે, અમારી નહીં.” (પૃષ્ઠ, ૮૨) આમ કીતિ અને કામના બનેથી તેઓ પર થઈ ગયા હતા. એ જ રીતે દેરાસરની પ્રેરણા આપી અટકી જતા. કારણ કે એ જવાબદારી વહન કરવામાં સાધુ, ધર્મની રીધનામાં વિક્ષેપ પડે એમ તેઓ માનતા હતા અને એ મહદંશે સાચું પણ છે.
જીવન–પથનાં આવાં સીધાં ચઢાણ ચઢનાર મહાત્માના જીવનમાં કંઈક ચમત્કારી ઘટના ન બને તે જ નવાઈ. આચાર્યશ્રી કૈલાસસાગરના જીવનના આવા કેટલાક પ્રસંગે . “આત્મબળનું એજિસ એ શીર્ષક હેઠળના પ્રકરણમાં પૃષ્ઠ ૧૧૭થી ૧૩૧માં વણુંવ્યા છે. આવા બીજા સંતોના જીવનના પ્રસંગે લેખકની , જાણમાં છે, જે સહેલાઈથી ચમત્કારિક ઘટના તરીકે ઓળખાવી: - શકાય એવી ઘટનાનું આલેખન કરવામાં ખૂબ જ વિવેક જાળવવું . જોઈએ. અન્યથા ભાવુક ભકતે અંધશ્રદ્ધામાં સરી પડે એવું ' એ ભયંસ્થાન છે. ચરિત્રનાયક પિતે આવા ચમત્કારોના જીવનેભર વિરોધી રહ્યા છે. આમ છતાં આવા પ્રમાણભૂત પ્રસંગો : અહીં આલેખવામાં આવ્યા છે. અંધશ્રદ્ધામાં સરી ન પડાય એધી ' લેખકે અહીં તકેદારી રાખી છે અને આવા પ્રસંગે પાછું ? રહેલી ન્યાયબુદ્ધિની એમણે સરસ સમજણ આપી છે. આવી ઘટનાઓને આમબળનું તેજ કહેવાય, ચારિત્રશીલ પ્રભુપરાયણ અમાથી જે કંઇ સ્વભાવિક રીતે પ્રગટ થાય છે એ જગતની રચનામાં અને વ્યવહારની પરિસ્થિતિમાં ઘણું પરિવર્તન સજે છે છે. હકીકતમાં તો આવી ઘટનાએ આત્માની અપ્રતીમ તાકાતમાંથી આપે આપ સજાતી સહજ પ્રક્રિયા જ હોય છે. (પૃષ્ઠ ૧૦૮ અને ૧૧૭)
; જૈન આચાર્યોનું ચરિત્રલેખન એક રીતે શુષ્ક ઇતિહાસ બને છે. એવા મહાત્માઓએ કરાવેલા ધાર્મિક અનુષ્ઠાન અને એવી બધી માહિતીઓને ખડો થાય છે. હકીકતમાં ચરિત્રનાયકના અંતર-બાહ્ય વ્યક્તિત્વની વાચકને અનુભૂતિ થાય એવી રસપ્રદેરીતે ચરિત્રનું આલેખન થવું જોઈએ અને ડો. કુમારપાળ દેસાઈ એવું રસપ્રદ આલેખન કરુવામાં સફળ નીવડ્યો છે, અને એટલે હું એને અર્વિકારું છું
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું નવું પ્રકાશન શ્રી દીપચંદ ત્રિભેવનદાસ ટ્રસ્ટ ગ્રંથ શ્રેણી-ગ્રંથ છો
પ્રભાવક વિરે
ભાગ પહેલે [ આ ગ્રંથમાં શ્રી મૂળચંદજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ, શ્રી વલ્લભસૂરિમહારાજ, શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ અને શ્રી ચરિત્રવિજયજી મહારાજનું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે.]
લેખક : ડો. રમણલાલ ચી. શાહ
મૂલ્ય રૂા. ૭-૦૦
-
– પ્રકાશ –
:
" શ્રી મુંબઈ જૈન યુવક છે
૩૮૫, સરદાર વી પી માગ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન : ૩૫૦૨૯૬ નોંધ : સંઘના સભ્યને માટે હિંમત રૂપિયા
, ,
સંયુક્ત એક 3 પ્રબુદ્ધ જીવત’ને તા ૨૯-૧૯૮૯ તથા તા. છે
હિંદ-૯-૧૯૮૯ અંક "સ ચુતઅક તરીકે તા. ,
૬-૯-૧૯ ના રોજં,પ્રગટ થશે. ;
Page #216
--------------------------------------------------------------------------
________________
-૧૨-૭
કંઠ અને રેવું
૧૨૯૪૭૯-૧૮
૬૩૧ર-૦૦
પા૨૩૦-૪૦
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુંબઈ તા ૩૩-૧૯૯૯ના દિવસનું સરવૈયું
a૧-૧૨-૮૭ મિલ્કત અને લેણુ '
બ્લેક (કરાર મુજબ)
રસધારા કે. એ. હા. સે. લિ. ૫૧૨૩૦-૪૦ ગયા સરવૈયા મુજબ
વેસ્ટમેન્ટસ ચેપડા પ્રમાણે
પરિશિષ્ઠ ૧ પ્રમાણે ૪૯૫૦-૦૦ શેરે તથા ડીએન્ટસ ૧૪૧૪૭૧-૧૮
૧૦૨૦૦૦-૦૦ યુનિટ ટેસ્ટ ઓફ ઇન્ડિયા યુનિટે
૧૨૨૦૦૦૦-૦૦ ગર્વ. કુ.માં ડીપોઝીટ ૧૨૧૬૬૮૧-૦ ૮૩૫૦૦-૦૦ બેંકમાં ફીકસ ડીપોઝીટ
૨૨૦૬૩૫૦-૦૦
૧ad - ૮ ગયા સરવૈયા મુજબ &"-- મેરે: આછવન સભ્યનાં : . • લવાજમના વલ (નેટ)
• પેટ્રન સબેના લવાજમનાં ર૯૪૧૭-૧૮
અન્ય ૨૦૮૦૪ પરિશિષ્ટ મુજબ
પહ૦૦૦
૩૫૩૫૦-૦૦ ૨૦૨૦૦૦-૦૦ ૧૭૩પ૦૦૦-૦૦ ૭૫૦૦૦-૦૦
૨૭પ૭૩૫-૦
૫૦૫-૩૭ સ્ટાફ . ફંડના
૧૦૪- અગાઉથી આવેલ લવાજમના ૫ક૨૧-૨૩ પરચુરણ દેવું
૫૦૫૧૪–૨૭
૧૩૨૦-૦૦ ૪૫૮૩૭
પ્રબુદ્ધ જીવન
ફનીચર અને કિક્ષર પડા પ્રમાણે) ૨૫૭૮૧-૨૪ ગયા સરવૈયા મુજબ બાકી ૭૬૮૨-૨૪ બાદ : કુલ ઘસારાના ૧૯૮૭ સુધી ૧૮૧૦૯-૦૦
પપપ૦-૦૦ ઉમેરે : વર્ષ દરમિયાન ખરીદી ૨૩૪૫૯-૦૦ ૧૮૧૦-૦૦ બાદ: ચાલુ વર્ષના દરમિયાન ધસારાના
૩૧૩૪૧-૨૪ ૯૪૨-૨૪ ૨૧૮૪૯-૦૦
પછf૭૮ન
૧૦૧૧-૬૪
-
શ્રી જનરલ ફંડ (આવક ખર્ચ ખાતુ) વર્ષ દરસ્થાન ખર્ચ કરતાં. આવકને વધારે બાદ: ગયા સરવૈયા મુજબ બાકી
૪૫૫૬૮૫-૭૫
૨૧૪૦
૨૧૮૪૯-૦૦
૧૯૬૬૫-૦૦
૭૪૨૪૨-૦૨
૩૮૧૪૪૩–૭૩
૧૨૫-૦૦ ૧૩૨પ૦
ડીઝીય ૧૨પ-૦૦ પિસ્ટ ઓફિસમાં ૧૩૨૫-૦૦ બી. ઇ. એસ. ટી. ૩૬૦-૦૦ ટેલિન અંગે ૬૦૦-૦૦ બિરલા કી કેન્દ્ર ૨૪૧૦-૦૦
તા. ૧-૮-૮૯ તા ૧૬૮-૮૯ :
૧૧૦૦-૦૦ "
ર૯૧૦-૦૦
૨૯૧૦-૦૦
Page #217
--------------------------------------------------------------------------
________________
લેણુ સદ્ધર ૨૦૮૦૯૧ ૭૩ શ્રી એમ. એમ. શાહ સા. વા. પુસ્તકાલય ૨૪૦૫૦-૧૬ ઇન્કમટેક્ષ રીફંડ ૬૮૪૦૯-૪૬ ડીએન્યરે તથા ડીઝીટ પર થયેલા આજના ૨૪૧૪૩-૪પ સ્ટાફ પાસે
૨૦૦-૦૦ ખર્ચ અંગે અને પરચુરણુ લેણું ૨૫૬૯૪-૮૦
૫૯૧૨-૭૩ ૩૩૬૪-૧૬ ૫૩૧૦-૧૪ ૩૫૪૩૯-૫
૨૦૦-૦૦
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯
-
૧૮૧૫૭૭-૪૮
રેકડા તથા બેંક બાકી
૧૦૭૨૯-૨૬ બેંક ઓફ ઇન્ડિઆ ચાલુ ખાતે ૪૭૬૨ ૬૦-૬૭ , ,, ,, બચત ખાતે
૨૦૭-૮૭ રોકડ પુરાંત ૪૮૭૧૯૭-૮૦
૩૦૫૯૬-૯૧ ૩૦૭પ૮- ૬૪૭-૩૨
૧૦૧૬ ૦૨-૬૭
જનરલ ફંડ
પ્રબુદ્ધ જીવન
૭૪૨૪૨-૦૨ ગયા સરવૈયા મુજબ
૭૮૯૭૪-૨
કુલ રૂા. ૩૧૧૪૩૩–૫ ૩૧૭૮૯૭૪-૦૨
રૂ. ૩૧૧૪૩૩૫-૫૫
એડિટ રિપે:
અમેએ શ્રી મુંબઈ જન યુવક સંધ, મુંબઇનું તા. ૩૧-૩-૮૯ના દિવસનું ઉપરનું સરવૈયું મજકુર સંધના ચેપ તથા વાઉચર સાથે તપસ્યું છે. અને
ikke
136 Zefke 74 ke zet hanjh Pike Re La
રિટ આધીન બરાબર છે.
ઉત્તમચંદ સાકરચંદ શાહ મુંબઇ તા. -૮-૧૯૮૯ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
આર્સિ
Page #218
--------------------------------------------------------------------------
________________
૯૫૦૫-૦૦
વર્ષિ :
-
-: ૬ :
: :
થી જીવન ઘડતર શ્રેણી
૭
છે,
૫૩૦૦-૦૦
શ્રી મુંબઈ જૈન યુવક સંધ, B | -૬ : તા. ૩-૩૮૯ના સરવૈયામાં દર્શાવેલ અન્ય ફની વિગત દર્શાવતું પરિશિષ્ટ “અ” નંબર
ફની વિગત "અલ ૧-૧-૮૮ના રોજ " ભેટ હવાલા વ્યાજને હવાલા વર્ષ દરમિયાન ખચ” હવાલા તા. ૩૧-૩-૮૯ના દિવસે ( ૧ શ્રી મકાન કે " . "": : : ૯૮૨૯-૧૯
પ૬૪૪-૫૦
૪૧૮૪-૬૯ : ૨ શ્રી પુસ્તક પ્રકાશને ખતું .
'' - ', -- ૫૩૬૯-૦૦ -
૧૦૨૩૯-૦૦
૨૧૭૦૧-૦૯ ૩, શ્રી પ્રેમળ જ્યોતિ પ્રવૃત્તિ ખાતુ - ૨૦૩૨૦-૪૦ ૧૭૮૮૩૬-૦૦ ૧૫૫૧૩-૦૦
૧૮૫૬૯૮-૪૪
૨૧૨૯૭૦-૯૬ - ૪ શ્રી પ્રબદ્ધ અને કાયમી ક’ * fes: *: *,e, v> : ૨૦૦૦-૦૦
૨૦૦૦-૦૦ ૫ શ્રી દીપચંદ ત્રિ. શાહ રેસ્ટ, : ; . . . . :: ૬ કે ૭૯૮-૧૨
૧૪૮૫-૦૦
૭૦૦૦-૦૦ ૭૨૭૫-૫૦
૭૨ ૦૮૭-૬૨ ૬ શ્રી વિદ્યાસત્ર પ્રવૃત્તિ કંડકટ , 33; ; ૪૯પ-૬૬
૪૫૦૦-૦૦
૯૦૦૫-૦૦
૪પ૦૦૦-૦૦ * ૫૪૬૨-૮૦.
૫૪૬૨-૮૦ ૮ શ્રી સી. સી. શાહ મારકનિધિ પુરસ્કાર ફંડ ૧૪૪૬૯૮-૦૫
૬૩૦૧ ૯૫
૧૫૧૦૦૦-૦૦ ૯ શ્રી સ્ટેલ રિઝર્વ ફર્ડ * * * ૧૬૩૬૮૧૫ " ૨૫૦૦-૦૦ ૨૨૮૧-૮૫
૨૧૧૫૦-૦૦ 39 4 શ્રી દત્તક, બાળક પ્રવૃત્તિ રિઝર્વ ફંડ
૫૩૦૦૧-૦૦ : ૧૧શ્રી સેવંતિલાલ કાંતિલાલ ટ્રસ્ટ પયુંષણ વ્યાખ્યાનમાળા ફંડ ૨૫૦૦૦૦-૦૦ * * : - ૨ -
૫૩૦૦-૦૦ - -
૫૩૦૦-૦૦ ૨૫૦ ૦ ૦-૦૦
૨૫૦૦૦-૦૦ - ૨૫૦૦૦-૦૦ ૧૨ શ્રી ધરમપુર પ્રોજેકટ ખાતું
ઉ. ૧૨૪૭૧–૫૫
૧૨૪૭૧-૫૫ ૧૩ શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક વ્યાખ્યાનશ્રેણી
(૧૯૯૩-૦૦ ૫૦૧-૦૦ * -
૫૬ ૬-૦૦ ૪૧૦૨-૦૦, ૫૮૯૨-૦૦
૭૫૦૦૦-૦૦ ૧૪ શ્રી ધી. ધ. શાહ પ્ર. જીવન શ્રેષ્ઠ લેખક પારિતેષિક ફંડ ૧૧૦૦૦-૦૦
- ૭૦ ૦-૦૦ ૧૧૦૦-૦૦ ૧૮૦૦-૦૦
૧૧૦૦૦-૦૦ ૧૫ શ્રી ધીરજબેન દીપચંદ શાહ રમકડાં ઘર
૪૩૬૪૦-૯૯ ૨૮૫૫૭-૫૦ ૯૦ ૦૯-૫૫. '૪૩૬૪-૦૦ ૧૫૫૬૫–૫૫
૭૦ ૦૦૬-૪૯ ૧૬ શ્રી મહાવીર વંદના નેહમિલન ૧૫૦૦૦૦-૦૦
૧૫૦૦૦-૦૦ ૧૦૦૨૩-૦૦ ૪૯૭૩-૦૦ ૧૫૦૦૦-૦૦ ૧૭ શ્રી કેળવણી ફંડ
પરપ૧-૦૦ ૧૮ શ્રી અનાજ રાહત ફંડ ૫૪૪૮૩-૦૦ ૧૭૭૬૩-૦૦ ૧૫ર ૬૨-૦૦. ' ' પ૬૪૮-૦૦ ૨૦૧૦-૦૦
૭૪૨૪૬-૦૦ ૧૯ શ્રી સી. યુ. શાહ મેડીકલ એઈડ, ફંડ . ૧૦૦૨ ૬૨-૦૦
૧૨-૧૬ ૧૦ ૦૦૦૦-૦૦ ૨૦ શ્રી મોહનલાલ મહેતા ‘સે પાનું પારિતોષિક ફંડ ૧૫૦૦ ૦-૦૦
૧પ૦૦-૦૦ , ૧૦૦૦-૦
૫૦૦-૦૦
૧૫૦ ૦-૦૦ ૨૪ શ્રી સરસ્વતીબેન ડાહ્યાભાઇ ઝવેરી ચશ્માઘર
૨૧૧૪૯-૦ ૦ ૧૧૫૧૧-૦૦ ' ':* - * . . ૨૧૦-૦૦ : ''૧૯૧૪-૦૦
૩૨૮પ૬-૦૦ ૨૨ શ્રી વસંત વ્યાખ્યાનમાળા ફંડ
૫૧૦૦૦-૦૦ ૧૩૯૩૨-૫૦ ૧૩૯૩૨-૫૦
૫૧૦૦૦-૦૦ ૨૩ શ્રી મેહનલાલ મહેતા “સપાન પારિતોષિક આવક ખર્ચ ખાતું
૫૦૦-૦૦
૫૦૦-૦૦ ૨૪ શ્રી ધીરજબેન દીપચંદ શાહ રમકડાં ઘર આવક ખર્ચ ખાતું
૯૦૦૦-પપ ઉ. ૯૦૦૯-૫, ૨૫ શ્રી અનાજ રાહત ફંડ આવક ખર્ચ ખાતું
ઉ. ૧૫ - ૨૬ શ્રી વિદ્યાસત્ર આવક ખચ ખાતું
૯૮ ૦૫-૦ છે. - ', - - * . . ૮ર૪૪-૬૦
૭૬૦-૬૦ ૨૭ શ્રી આ. વિજયવલભસૂરિ સ્મારક આવક ખર્ચ ખાતું
૫૮૯-૦૦ ..
૫૮૯૨-૦૦ ૨૮ શ્રી સ્નેહ સંમેલન આવક ખચ ખાતું
૪૯૭૭ ૦૦
૯૭૭-૦૦ ૨૯ શ્રી પયુંષણ વ્યાખ્યાનમાળા આવક ખર્ચ ખાતું ૩૫૧-૧૦ ૨૫૦૦૦-૦6
૧૬૩-૫૦ ૧૨૯૯૮૬૧-૨૪ ૨૯૭૮૭૩-૫૦ ૧૨૦૦૫-૪૦ ૮૯૧૦૨-૦૦ ૫૦ ૦૫૪૩–૫૯ ૯૦૪૫૮-૫૫ ઉ. ૧૨૧૬૬૮૧-૦૦ ઉત્તમચંદ એસ શાહ * * * * * * * * * * * *
. " . ટીએ/હદ્દે દારે. મુંબઈ તા. ૧-૮-૧૯૮૯
ચાટર્ડ એકાઉન્ટન્ટસ
એડિટસ"
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯
21
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૨ ૦-૦૦
. ૧૮૮૯ તા. ૧૬-૮૦૮૯
* *
* ૩પ૦૦૦-૦૦
તા. ૩૧-૩-૧૯૯૯ના દિવસના સરવૈયા મુજબ બતાવેલ ઈન્વેસ્ટમેન્ટ અને દવા લેણની વિગત દર્શાવતું પરિશિષ્ટ “' ' , ' ' ૧૯૮૭ . (૧ વિગતો
૧૯૮૭ : " : , શેર અને ડીબેંચરે'
૧૦૦-૦૦ ૧૯૮૮ સામ્ય લવાજમના ૫૦૨-૦૦ રસધારા કે એ. હા. સે. લિ. શેર ૧૦
૫૦૦-૦૦
૪૦-૦૦ ૧૯૮૯ , , ૧૩૨ ૦-૦૦ ૧૦ - ૦૦ તેતા એલિ કુ. લિ. ડીબેચરે ૨૦૦ ૮૦૦૦-૦૦
૧૦૪૦ - ૦૦. ૧૫૦૦૦-૦૦ બોમ્બે ડાઈગ એન્ડ મેન્યુકુ. લિ. ૧૫૦ ૧૫૦૦૦-૦૦
1. : ", • ૪૬ ૩૬૦૬ ૧૧ શ્રમ મંદિર * ૧૨૦૦૮ - ૦૦ સ્ટાસ લિ.
મુનિ સેવાશ્રમ
૫૦૦૧-૦૦ ૬ ૫૮૫-૦૦ તાતા લેક એન્ડ એ. કે. લિ. બેન્ડ ૫૮૫૦-૦૦
૧૫૦૦-૦૦ ખર્ચ અંગે
૨૦૦૦-૦ ૦ - ૪૯૩૫-૦૦ : *, , , , • : : ૩૪૮૫૦-૦૦
પ્રવાસ ફંડ અગે -
૭૫૬૮ ૦૩ ૩૫૩૫૦-૦૦
૫૦-૦૦ આગમ વાચન ૧૦૨૦૦૦-૦- (૨) યુનિટ ટ્રસ્ટ ઓફ ઈ ના યુનિટ
૨૦૨૦૦૦-૦૦ સુરેન્દ્રનગર સંસ્થા
૫૦૦ ૦૦૧ ..* " (૩) ગંવ, કા ફીકસ ડીપોઝીટ : * * *
૯૫ -૦૦ દુકાળ રાહત ફંડ ૩૫૦ ૦ ૦% હિન્દુસ્તાન ઝીંક લિ
સર્વોદય પરિવાર ,
૩૦૦-૦૦ ૨૧૫-૦૮ ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન
૨૨૩૦૫-૦૦ દાદર રકુલ અંધ બાળક ખાતું
૧૪૭૬ -૦૦ ૧૮૦૦૦૦.૦૦ *૫૦૦૦૦-૬૦ ભારત હેવી ઇલેકટ્રીકલ કુ લિ
- પ૧–૦૦ સુભાષચંદ્ર બોઝ જ તી
કે ૫૦૧-૦૦ ૨૦૦૦૦૦-૦૦ ભારત પેટ્રો. કોર્પોરેશન
(૨૨૧-૧૨ અપાહાર
૧૬ ૮૭ “ડાણ : ૪૦ ૦૦૦૦ ૦૦ ૪૦૦૦૦-૦૦ રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ કુટીલાઈઝર
૫૦૦૦-૦૦ લીફટ ડીપોઝીટ
૩૦૩૫ ૦૦ , YOO00-00 ૧૮૦૦૦૦-૦૦ સ્ટીલ ઓથોરીટી ઓફ ઈ. લિ
૩૧૬૮૦ ૦૦ યુસુફ મહેરઅલી સેન્ટર ૫૮ ૦ ૦ ૦ ૦-૦૦
૯૪૦૦-૦૦ ઈન્ટરનેશનલ લેકચર સીરીઝ ૧૦૦૦૦૦-૦૦ મદ્રાસ રીફાયનરી કું, લિ
૬૯૩૦–૨૦ , ૧૦૦૦૦૦-૦૦ ૫૦૦૦૦-૦૦ નવેલી લેગ્નાઈટ કેપેરેશન
પ૩પર૧૪ ૨૩
૫૦૦૦૦-૦૦ ૧૦૦૦૦૦-૦૦ સિમેંટ કોર્પોરેશન ઓફ ઈ. લિ
૧૬૭૯૮-૧૩ શ્રી શાંતિલાલ ટી. શેઠ . પંડ,
૨૧૭૯૧-૦૩ . ૧૦૦૦ ૦૦-૦૦ ૫ ૦૦૬-૬૦ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ
૨૩૭૩૭-૨૪ શ્રી એલ. એમ મહેતા ફક
૨૮૭૨૩-૨૪ ૨૦૦ ૦ ૦ ૦ ૦૦ ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કે
૪૦૫૩૫-૩૭ લિ , ૨૦૦૦૦૦-૦૦
લેણું ૧૨૨૦૦૦૦-૦૦
૧૭૩પ૦૦૦-૦૦ ૨ ૦-૦૦ તેજપાળ હાલ (૪) બેકમાં ફીકસ ડીપોઝીટ
સ્ટાફ પાસે - રપ૦૦૦ ૦૦ બેંક ઓફ ઈ. ફીકસ વી પી. રેડ,
- ૨૭૫૦૦-૦૦
૩૩૭૦-૬૦ શ્રી શાંતિલાલ ટી. શેઠ ૩૯૦૦૦-૦૦ ની સહકારી બેંક લિ.
૩૩૭૦–૬૦ . . ૩૦૦૦૦-૦૦
૩૨૫૯-૩૦ , એલ. એમ. મહેતા ૧૨૦ ૦ કળ છે. ઓ. બેંક લિ * :
૬ ૭-૩૦ . ૧૨ - ૦૦-૦૦
૬૪૦૮-૦૦ , ચીમનલાલ એમ. શાહ ૧૪) -૦૦ માંડવી કે એ બેંક લિ.
૧૯૦૨૦૦ - • ૧૨૦૦૦૦-૦૦
૮૮ ૩-૫૫ , દીપક એન. શાહ . ૧૨૦૦૦૦ ૦૦ ધી. બેએ મકનટાઇલ્સ કે. એ બેંક લિ
૮૪૯૮-પપ ૧૨ * ૦૦૦-૦૦
૨૯૦૦૦૦ , યુને હરિચંદ્ર એ. નવડે ૧ર૦૦૦--૦ સારસ્વત કે. એ. બેંક લિ.
( ૧૨ ૦ ૦૦-૦૦
૭પપ૦-૦૦ , અશોક પલસમકર ૮૩૫૦૦ - ૦૦
૮૨૫૦-૦૦ : . .' , ' , , , . * * * * * ૭૫૦૦-૦૦ : “. ૧૮૫૦-૦૦ , વિજ્ય સાવંત ૨૨૦૬૭૫૦–૦૦
૪૪૫૦-૦૦ ર૭પ૭૩ -૧૦ ૩૪૧૪૩-૪૫
પ્રબુદ્ધ જીવન :
૪૯૫૮૫-૩
૫ ૧૧૪-૨૭
૨૦૦-૦૦
૩૫૪૩૯-૪૫
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૫૩૫૦૩-૦૦ ૧૧૨૭૫-૩૦
શ્રી મુંબઈ જન યુવક સંઘ મુંબઈ
તા. ૧-૧-૮૮ થી તા. ૩૧-૩-૮૮ ને દિવસે પૂરો થતાં ૧૫ માસના સમયને આવક ખર્ચના હિસાબે ૧૯૮૭ , અવક
૧૯૮૭
ખર્ચ ભેટના
વહીવટ તથા વ્યવસ્થા ખર્ચ ૫૪૮૧-૦૦ ચાલુ ભેટ
૯૧૧૭૦૮-૦૦ ૯૫૨ ૬૫-૦૦ પગાર તથા બેનસ
- - ૩૧ર-૦૦ પ્રબુ જીવન ભેટના વ્યાખ્યાનમાળાને
૨૫-૦૦
૧૪૨૨૦-૩૨ બ્લેક મેન્ટેનસ તથા વિજળી ખર્ચ પરીસંવાદ અંગે ૮૦૦૦-૮૦.
૨૫૪૬-૦૦ લીફટ ખર્ચ
૬૭૭ ૮૦ મીટીગ અને સ્ટેશનરી
૯૧૯૦૬૧-૦૦ ઉપ૮૪૩-૦૦
- ૬૬ ૦૧-૪૦ ટેલિફોન ખર્ચ લવાજમના
૨૯૦-૦૦ પિસ્ટેજ ,, ૧૯૮૭ સભ્ય લવાજમની ૧૪ -
13 -
-
- - ૧૫૦૦-૦૦ એડિટરને ઓનરેરિયમ તથા ઇન્કમટેક્ષ કામના ૩૬૪૫-૦૦ વસુલ આવ્યાં
૩૨૫૦-૦૦
. ૮૪૦૦-૦૦ સ્ટાફ છે. ફંડ ફાળે અને વ્યાજના પ્રબુદ્ધ જીવન લવાજમના ૧૦૦૦-૦૦ બાદ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યને
- ૨૧૬૨૭-૨૦ બસ ભા', છત્રીડ્રેસ અન્ય ખર્ચના
- ૧૨૭-૦૦ બેંક કમીશન - પ્ર. જીવનની પ્રતે વિના મૂલ્ય મોકલી તેના
કેસેટ ખર્ચ (નેટ)
૧૩૯૪૪--૫૦ ૨૬૪૫-૦૦
૧૭૪૨ ૬-૦૦ સ્ટાફ બેનીફીટ ખર્ચ, રેવે પાસ, હા વ્યાજ તથા કમીશનના
૧૮૧–૦૦ ફરનીચર ઘસારાના 4%. ૫૭૭૩-૨૦ ડીબેભ્યો અને બોન્ડના ૬૪૬૧-૪૪
૨૫૦-૬૦ ખેફેશ્નલ ટેક્ષ ૧૦૭૮૬૨-૪૧ બેંકના ખાતાઓના ૧૨૯૬૧૫-૪૧ ૧૮૧૯૦૩–૧૧ ગવું. કુની ડીપોઝીટ પર ૨૨૦૬૬૭ ૨૪
૧૮૯૪૬૪: ૭૨
ઉદ ૧૩૯૨૦-૦૦ યુનિટ ટ્રસ્ટના યુનિટ પર ૧૪૭પ૦-૦૦
અંગે : ૬૫૭૫–૧૦ ડીઝીટ પર કમીશન ૬૪૦૦-૦૦ ૩૧૬૦૩૩-૭૨ બાદઃ આજીવન સભ્યોને પ્ર. જીવનની પ્રત ૩૭૩૮૮૪-૦૯
૩૮૯૮-૦૦ પરિસંવાદ • વિના મૂલ્ય મેકલી તેના
મરાઠી ગેષ્ટી ખર્ચ ૧૮૦૦-૦૦ બાદ
૭૮૫-૦૦ હિન્દી ગષ્ટી લેકચર ખર્ચ ૧૮૩૯૯-૦૦ અન્ય અંકીત ફડને ૧૦%
૮૮૧૨-૦૦
૨૯૪૭-૫૦ અભ્યાસ વર્તુળ ખર્ચ
૨૮૮૭૯૨ ૦૯ ૧૬૦૦-૦૦ શ્રેષ્ઠ લેખક પારિતોષિક ૩૬૩-૦૦ ૨૭૯૬૩૪-૭૨
: ૯.પર-૨૦ વસંત વ્યાખ્યાનમાળા અંગે ખર્ચ
૧૧૪-૦૦, . ૬૫૦-૫૦, વિજયવલભસૂરિ ૦૧ખ્યાનમાળા - ૭૦૮-૦૦ પરમાનંદ કાપડિયા સભાગૃહ લવાજમના ૧૨૭૦-૫૦ સંગીત કલાસ પ્રવૃત્તિ (નેટ)
૨૯૩૧–૫૦ વિદ્યાસત્ર પ્રવૃત્તિ ખર્ચ *
૪૫૪૭૯-૨૫ પયુંષણ ક્યાખ્યાનમાળા ખચ". ૯૧૯-૦૦ કેસેટ
* કાંતિવીર કાર્યક્રમ ૪૦૦ ૮-૫ આવક કરતાં ખર્ચને વધારે ૬૯૧૪-પપ
- ૫૦૧૦-૦૦ પુરતક ભેટ ૩૫૫૦૩૭-૨૭
, , ભકિત સ ગીત : " . " : " '' :: A . . .
છ૯૬૮-પપ ૭૭૬૫-૦૦
૫૧૦-૦ * ર૦૦૦-૦૦ ૧૧૩૬૫ ૦ ૩૬૧૦ ૩-૦૦
૫૬ ૫૦ . ૫૦-૦૦ ૩૪૫૮૨-૮૦ - ૨: ૧૪-૦૦ ૨૫૦-૦૦
- પ્રબુદ્ધ જીવન.
૨૬૧૬ ૧૩-૬૫
શૈક્ષણિક
- ૪૫૪૭-૭૦ - ૫૨૧-૭૫
૬૦૧૭-૦૦ ૧.૮૧૫૩ ૭૫ - ૭૦૦-૦૦ ૧૩૯૩૨-૫૦
•
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯
૭૨૧-૦૦ ૩૩૧૮૩–૭૦
૪૩૧૩–૫૦
Page #221
--------------------------------------------------------------------------
________________
. "
|
૨૪૩૦૯૯-૧૫ ,
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-'૮૯
૩૪૬ ૦-૦૦ ૩૫૯૯૬-૪૦
‘૩૫૫૦૩૭-૨૭ પાછળથી લાવ્યા
પાછળથી લાવ્યા ૧૨૨૩૮૧-૫૮
પાછળથી લાવ્યા
પાછળથી લાવ્યા " ૧૨૨૩૮૬૧-૫૯
એમ. એમ. શાહ લાઇબ્રેરીને સંઘના ઠરાવ પ્રમાણે ૨૦૦ ૦૦૦-૦૦ પ્રબુદ્ધ જીવન
- પપ૩૩-૦૦ પર્યટણ ખર્ચ ૮૮૩૮-૩૮ લવાજમના
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ મારક નિધિ ૧૦૦૦ ૦૦ સભ્યોને વિના મૂલ્ય પ્રત મેકલતા તેના
૧૬૩૪–૫૦ મહિલા વકતૃત્વ
૧૦૦-૦૦ ૧૮૦૦૦ ૦૦ આજીવન સભ્યને વિના મૂલ્ય પ્રત" "
૮૨૯૭ •૦૦ સંઘના અન્ય ઉદેશો અંગે ખર્ચ
૩૩૬૦૦ એકલતા તેના
પ૪૦ ૦૦ મેગના કલાસ ૨૬૧-૦૦ ભેટના
રાતા મહાવીર આદિવાસી
૯૩-૦૦ ૫૯૦૨૨-૨૫ વર્ષ દરમ્યાન આવક કરતાં ખચને વધારે
૯િ૪૬૫૮-૪૫ ૮૭૧૨૧-૨પ
હિરક જયંતી અને
શૈદ્યક્યિ : રાલ, મશીન, ટેલિફાન બુથ
૨૨૮૧-૮૫ ૩૭૧૫૮-૬૦ નેત્રયજ્ઞ
૫૩૮૩૦-૨૫ ધરમપૂર પ્રેજેકટસ
૧૨૪૭૧---પપ ૪૧૫૬ - ૦' શ્રમ મંદિર રકતપીત
૪૩ ૩૯ યુસુફ મહેરઅલી સેન્ટરને
૩૨ ૯-૦૦ * ૪૧૩૧૪-૬૦
અન્ય હેતુ :- ' ' ૧૯૫૯૯-૫ રનેહ સંમેલન ૧ ૦૦૦૦-૦૦ અન્ય સંસ્થાઓને ૨૯૫૯૮-૫૦ ૩૫૫૦૩૭ ૨૭
પ્રબુદ્ધ જીવન અંગે :.. ૧૨૬૮૮-૬૫ શ્રી પ્રબુદ્ધ જીવન પિસ્ટ
૧૪૩૯૩–૭૦. ૩પ૦૪-૦૦ પુરરકાર
૭૦૮૫-૦૦ ૪૪૫૦૩-૮૫ , , ગ્રીન ટીગ - : ' ૭૩૮૫૧- ૦૦
* ૨૮૦૦-૦૦ ઉપરને હિસાબ તપાસે છે.
( ૪૮૦૦-૦૦ ..' અને અમારા જુદા રિપોર્ટ આધી
૧૧૩૪-૦૦ છે. , , ખર્ચ
( ૧૬૦૬-૯૦ બરાબર છે
૨ ૧૪૫૦-9પ , , , પેપર ખરીદ
૫૪૪૨૩-૦૦
૮૭૧૨૧-૨૫ - મુંબઈ તા. ૧-૮-૧૯૮૯
_ખર્ચ કરતાં આવકને વધારે
ઉત્તમચંદ સાકરચંદ શાહ - ४४२१५८-५२
૪૪૨૧૫૮-૫ર" ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ - - - - - - - એડિસ - મુંબઇ તા. ૧-૪-૧૯૮૯ * * * પ્રમુખ
૧૮૯૪૭-૦૪
૧૫૪૨૫૯-૬૦ ૪૫૫૬ ૮૫-૭૫ ૧૨૨૩૮૧-૫૯
ટ્રસ્ટીઓ
Page #222
--------------------------------------------------------------------------
________________
૩૭૪૬૭-
૧૦૦૯૧૨-૦૫
શ્રી મણિલાલ મેકમચંદ શાહે સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય : મુંબઈ
. . તા૩૧-૩-૯૯ ના દિવસનું સરવૈયું ૧૯૮૭ ફડે અને દવું ..
૧૯૮૭
મિલકત અને લેણું:કાયમી ફંડે :
ઈંવેસ્ટમેન્ટસ :
ફક્સ ડીપોઝીટ :૧૦૭૮૯૪–૦૦ ગયા સરવૈયા મુજબ ઃ ૧૦૭૮૯૪–૦૦
૫૦૦૦૦-૦૦ હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિ.
પ૦૦૦ ૦-૯૦ | ઉમેરો : શ્રી મુંબઈ જૈન યુવક
ફરનીચર ( ખરીદ કિંમતે). સંધ તરફથી કાયમી ફંડમાં : ૨ ૦૦૦૦-૦૦
૧૫૯૬૧-૦૦ ગયા સરવૈયા મુજબ : ૧૯૧૮૭-૬૩
‘૩૨૨૬-૦૦ ઉમેરેઃ વર્ષ દરમિયાન ખરીદઃ ૦-૦૦ ૩૦૭૮૯૪-૦૦ ૧૯૧૮૭-૬૩
- ૧૯૧૮૭-૬૩ શ્રી પુસ્તક ફંડ:
બાદ : કુલ ઘસારાના : ૫૫૦૦–૦૦ ગયા સરવૈયા મુબ:
૫૫૦ -૦૦ ૮૩૮-૬૩ ગયા સરવૈયા મુજબ :
૯:૪૩-૬૩ ઉપ૭-૦૮ બાદ વર્ષ દરમિયાન ઘસારાના ૧૦૦૪-૦ ૦ - - - -
- - - - શ્રી ફરનીચર ફંડ: ૨૪૦૦-૦૦ ગયા સરવૈયા મુજબ :
૨૪૦૯-૦૦. ૯૧૪૩-૬૩
૧૦૧૪૭-૬૩ પુસ્તકે (ખરીદ કિંમતે)
૧૦૦૪૪ -૦૦ શ્રી રીઝર્વ ફંડઃ
૯૦૦-૦ ૦ * |
૮૨૯૧૭–૯૦ ગયા સરવૈયા મુજબ બાકી : ૮૮૬૧૨-૦૫ ૩૧૬૭૩-૪ર ગયા સરવૈયા મુજબ:
૩૬૭૩-૪ર
૧૭૯૯૪-૧૫ ઉમેર: વર્ષ દરમિયાન ખરીદીઃ ૬૨૨૩-૬૫ ૧૪૭૪૬૭-૬૨
૯૪૮૩૫-૭૦
૧૨૩૦૦-૦ ૦ બાદ : વર્ષ દરમિયાને ઘસારાના ૧૯૮૦ ૬-૦૦ પુસ્તકે અંગે ડીઝીટ
લખી વાળ્યા : ૨1 ૩૧
| _૧૩૨૯૧–. ૦ ૦ ૮૮૬૧ર- ૫ લેણું
૮૧૫૪૪-૭૦ ૯૧૧૦-૧૨ સ્ટાફ પ્રેવિડન્ડ ફંડના
૧૭૨૯૭- ૯૨
૧૦૦૦૦-૦૦ મ્યુનિસિપાલિટી પ્રાંટના ૨૦૮૦૯૧-૭૩ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના
પ૯ ૨૬ ૭૩
પરમાનંદ કાપડિયા માર્કેનિધિ ૧૦૦૦ -- * ૦ ખર્ચ' અ ગે
૧૨૫૦-૦૦
કુંડ પાસે મદદ અંગે ૨'l૦૦૦-૦૦
ફીકસ ડીપોઝીટ પર ચઢેલ ૨૩૮૦૦૭-૮૫.
૯૮૯૯૦-૬૫ - વ્યાજના
૩૩૭૫-૦૦ - - - - એડીટરને રિપટ:
૧૦૦૦૦-૦૦ રોકડ તથા બેંક બાકી:
૨૮૩૭૫-૦૦ * * * * * * *"અમોએ શ્રી મણિલાલ મેકમચંદ શાહે સાર્વજનિક વાચનાલય અને
૮૦૩–૭૪ બેંક ઓફ ઇન્ડિયા બયત ખાતે ૨૫૧૦-૦૨ :* * પુસ્તકાલય મુંબઈનું તા ૩૧-૩-૮૯ દિવસનું ઉપરનું સરવૈયું
(ટ્રસ્ટના નામે) ૫૩-૬૨ રોકડ પુરાંત
૪૧૨-૮૫ મજકુર લાયબ્રેરીના ચોપડા અને વાઉચરે વગેરે તપાસ્યા છે.
૮૦૮૬-૩૬ શ્રી આવક ખચ ખાતું :અમારા ધી મુંબઈ પબ્લીક ટ્રસ્ટ એકટ અનુસાર જ રિપિટ આધીન
૨૯૨૨-૮૭ ૧૯૨૩૨૭-૬૯ ગયા સરવૈયા મુજબ 'બરાબર છે.'
૧૦૦૦૦-૦૦ બાદ મ્યુનિસિપૉરિટીના માંટના લેણા
૧૮૭૨૮૬ ‘મુંબઈ તું. ૨૮મી જુન, ૧૯૮૯
ઉત્તમચંદ સાકરચંદ શાહ ૧૮૨૩૨૭ ૬૯ ઉમેરો :
ચણા એકાઉન્ટ ૩ ૬૪૦૫-૧૭ વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચને વધારે ૫૫૮૪૨ ૬૪ • એડીટર ૨૧૮૭૩૨-૮૬
૨૭૪૫૭૫-૫૦ ૩૮પ૪૭૫ ૨૭ કુલ રૂા. ' છે " . "'. કુલ રૂ. ૪૪ ૬૪૫૮-૦૭ ૩૮૫૪૭૫-૨૭ કુલ રૂા. મુંબઈ તા.
- - - - - કુલ રૂ. ૪૪૬૪૫૮-૦૭
' પ્રબુદ્ધ વન :
૦૦-૦૦
--- *
"P
–
22
Page #223
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯
-
૯૬૯-૭૦ ૬૬૮૪૬-૦૦ ૨૧૫૯-૫૦ પર ૬૯ ૫૦ ૧૦૫–૦૦
૮૩૯૯૯ ૩૦
-
- શ્રી મણિલાલ મકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય : મુંબઈ
તા. ૧-૧-૧૯૮૮ થી તા. ૩૧--૧૯૮૯ ના દિવસે પૂરા થતાં ૧૫ માસને સમયને આવક જાવક ખર્ચને હિસાબ ૧૯૮૭ આવક
૧૯૮૭ ખચ વ્યાજ
વહીવટી તથા વ્યવસ્થા ખચ ૬૭૮-૪ર બેંકના વ્યાજનાં વગેરે
૮૧૬૯-૧૦ પેપર લવાજમ ૭૮૦૬–૧૬ ગવં'. કંપનીની ફીકસ ડીઝીટનું ૩૧-૩ ૮૯ ૯૬ ૦૮-૧
૯૮૭૪ -૯૩ ૪૩૪૭૭.૦૦ પગાર તથા બેનસ વગેરે સુધીના
૧૩૬૯-૫૦ બુક બાઈવિંગ ૮૪૮૪-૫૮
ર૭૩૯-૦૦ પ્રેવિડન્ડ ફંડ ફાળાના તથા તેના પર વ્યાજના . ભેટના
૧૦૫-૦૦ વિમા પ્રિમિયમના ૨૫૦૦૦-૦૦ પરમાનંદ કાપડિયા સ્મારકનિધિ ફંડ તરફથી ૨૫૦૦૦-૦૦ ૧૬૭૨-૦૦ ભેટના '
૫૫૮૫૯-૬૦
* ૧૨૫૦૧-૦૦ ૭૯૫૨ - ૦૦ પુસ્તક લવાજમની ૧૫૩૭૨-૦૦
વ્યવસ્થા ખચ"
૧૦૦૦-૦૦ એડિટરને એનેરિયમના ૩૪૧૨૪ ૦૦
પ૨૮૭૩-૦૦
સ્ટા: હા, મેડિકલ, છત્રી અને અન્ય પચુરણ આવક
૯૩૫૦-૭૫ સાફ સફાઈ તથા પરચુરણ ખર્ચના ૭૮૮-૦ ૦ પસ્તી વેચાણના
૯૭પ-૦૦ ૨૩૮-૬૦ લેઇટ ફીનાં.
સ્ટાફને રેલ્વે પાસ - ૧૩૬૯-૦૦
૧૦૧૦-૦૦ પ્રન્ટીંગ તથા સ્ટેશનરી ૪૯પ-૦૦ દાખલ ફીનાં
૦૫-૦૦
૨૫૦-૦૦ પ્રોફેશ્નલ ટેક્ષ ૧૫૨ ૧-૬૦
૨૯૪૯-૦૦ ૩૬૪૦૫-૧૭ વર્ષ દરમિયાન આવક કરતાં ખચને વધારે
૧૧૬૧૮- ૭૫ પપ૮૬૨-૬૪
ધસારાના ૭૫૭–૦૦ ફરનીચર પર ઘસારાના ૧૦ %
૧૨૩૦ ૦ --૦૦ પુસ્તક પર ઘસારાને ૧૫ %. ૮૦૫૩૫-૩૫
૧૨૧૫૩૯-૫૭
૧૩૦૫૭ - ૦૦ ઉપરને તા. ૩૧ ૩-૧૯૮૯ સુધી ૧૫ માસને
૮૦૫૩૫-૩૫ હિસાબ તપાસ્યા છે અને બરાબર માલુમ
૧૨૫૦-૦૦ ૬૩૯૫-૭૭
૧૩૭૪૩-૫૦ ૧૬ ૦૬-૦૦ ૨૫૦-૦૦
પ્રબુદ્ધ જીવન
૨૩૪૫-૨૭
૧૦૦૪-૦૦ ૧૩૨૯૧-૦૦
૧૪૨૯૫-૦૦
૧૨૧૫૩૯-૫૭
મુંબઈ તા. ૨૮મી જુન ૧૯૮૯
ઉત્તમચંદ સાકરચંદ ચાર્ટડ એકાઉન્ટન્ટ
એપ્ટિર
મુંબઈ તા.
ટ્રસ્ટીઓ,
Page #224
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯ - દિવ્યધ્વનિ
* * રમણલાલ ચી. શાહ તીર્થંકર ભગવાનના અર્થાત અરિહંત પરમાત્માના જે સમવસરણમાં પ્રાતિહાર્યની એટલા માટે રચના કરે છે બાર ગુણ ગણાવવામાં આવે છે, તેમાં ચાર મૂલાતિશય અથવા કે જેથી એ પ્રાતિહાર્યો જગતના લેકાને તીર્થંકર પરમાત્મા સહજાતિશયના ચાર ગુણ સાથે આઠ પ્રતિહાર્યના આઠ પાસે લઈ આવે. પ્રાતિહાર્યો લોકોના ચિત્તમાં આશ્ચર્યા, ગુણ ગણવાય છે : (૧) અપાયા પગમાતિશય (૨) જ્ઞાનાતિશય કુતૂહલ વગેરે ભાવે પ્રેરે છે અને તીર્થંકર પરમાત્મા (૩) પૂજાતિશય અને (૪) વચનાતિશય એ ચાર મૂલાતિશય છે. પ્રત્યે પૂજ્યભાવ જન્માવે છે. એટલા માટે દેવે એની પ્રાતિહાર્યો આઠ છે : (૧) અશોકક્ષ (૨) સુરપુછપવૃષ્ટિ રચના કરે છે. દેવેનું આ પ્રતિહારકમ છે એટલે એને (૩) દિવ્યવનિ (૪) ચામર (૫) આસન (૬) ભામંડલ પ્રાતિહાય (અથવા મહાપ્રાતિહાય) કહેવામાં આવે છે. રાજાના (૭) દુંદુભિ અને (૮) છત્ર. સમવસરણ વખતે દે તીર્થંકર રક્ષાને કે પહેરેગીરોને પણ પ્રતિકાર કહેવામાં આવે છે. પરમાત્માનાં આ આઠ પ્રાતિહાર્યોની રચના કરે છે.
પરંતુ રાજાના પ્રતિહારે મનુષ્ય હોય છે. વળી તે પગાર લઈ
કરી કરનારા હોય છે. કયારેક રાજા માટે તેના મનમાં આમ, દિવ્યધ્વનિ' એ તીર્થંકર પરમાત્માની પ્રાતિહાર્યાને
અભાવ કે ધિકકાર પણ હોઈ શકે છે. તીર્થકર ભગવાનના એક પ્રકાર છે. વળી તે અરિહંત ભગવાનને એક ઉત્તમ
પ્રતિહાર દેવ હોય છે. તેઓ કરી તરીકે નહિ, પણ ગુણ છે.
પિતાનામાં સહજ રીતે પ્રગટેલા ભકિતભાવથી પ્રેરાઈને તીર્થંકર પરમાત્માનાં આઠ પ્રાતિહાય (સંખ્યા, ક્રમ અને વેચ્છાએ, ઉમંગ અને ઉલ્લાસથી પ્રતિહાર તરીકે નામની દ્રષ્ટિએ) શ્વેતામ્બર અને દિગમ્બર બંને પરંપરાને કામ કરે છે. તેમની પાસે વૈક્રિય લબ્ધિ હોય છે અને તેઓ માન્ય છે. પ્રાતિહાય માટે નીચેને બ્લેક ઘણો પ્રાચીન છે અવધિજ્ઞાની હોય છે. તેઓ વૈક્રિય લબ્ધિ કે શકિત વડે વિવિધ અને બંને પરંપરામાં તે પ્રચલિત છે:
પ્રકારની રચનાઓ કે રૂપે બનાવી (વિકુવી) શકે છે. એટલા अशोकवृश्चः सुरपुष्पवृष्टिदिव्यश्वनिश्चामरमासने च ।
માટે દેવે સમવસરણમાં જે રચના કરે છે તે પ્રાતિહાર્યા भामण्डल दुन्दुमिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥ . કહેવાય છે. પ્રવચન સારે દ્ધાર'ની વૃત્તિમાં કહ્યું છે. પ્રતિદ્દારા : [અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યવનિ, ચામર, આસન,
सुरपतिनियुक्तां देवास्तेषां कर्माणि प्रातिहार्याणि । .' ભામંડલ, દુંદુભિ અને આતપત્ર (છત્ર) એ જિનેશ્વરનાં પ્રાતિહાર્યા શબ્દ ઉપરથી પ્રાકૃતમાં ‘પાડિહેર” શબ્દ વપરાય છે. પ્રતિહાય છે.]
પડિહેરને અર્થ કરવામાં આવે છે: (૧) દેવતાકૃત પ્રતિહારપ્રાચીન સાહિત્યમાં આ ક્ષેક લગભગ પંદર વર્ષ પૂર્વે
કમ (૨) દેવતાકૃત પૂજાવિશેષ અને (૩) દેવોનું સાન્નિાથ. થઈ ગયેલા મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિએ પિતાને “અનેકાન્તજય બૌદ્ધધર્મમાં પણ પ્રાતિહાર્યા શબ્દ વપરાયેલ છે. વિનયપતાક' નામના ગ્રંથમાં ઉધૃત કરેલ સૌ પ્રથમ જોવા મળે છે, પિટકના મહાવર્ગ” ગ્રંથમાં પંદર પ્રકારનાં પ્રાતિહાર્યો ગણુંપરંતુ આ શ્લેક એથી કેટલે વધુ પ્રાચીન છે તથા મૂળ વવામાં આવ્યાં છે. ત્યાં પ્રાતિહાય એટલે એક પ્રકારને દેવી કયા ગ્રંથને એ છે અને એની રચના કેણે કરી છે તે વિશે ચમત્કાર અથવા દેવી ઋદ્ધિ એટલે અર્થ કરવામાં આવ્યો છે. પ્રમાણભૂત રીતે કશું જાણવા મળતું નથી. સૈકાઓથી પ્રચલિત ભગવાન બુદ્ધના એવા ચમત્કારના પંદર પ્રસંગે તેમાં ટાંકવામાં બનેલે આ શ્લેક અત્યંત પવિત્ર મનાય છે અને સ્તુતિ, આવ્યા છે.. ચૈત્યવંદન, વિધિ વગેરેમાં બહુમાનપૂર્વક એનું પઠન થાય છે. - દેવે સમવસરણમાં પ્રાતિહાર્યોની જે રચના કરે છે તેમાં
પ્રાતિહાર્યો વિશે પ્રાકૃતમાં શ્રી નેમિચંદસૂરિવિરચિત “પ્રવચન તીર્થંકર પરમાત્માને પ્રભાવ કે અતિશય જ રહેલું હોય છે. સારોદ્ધાર” ગ્રંથમાં નીચે પ્રમાણે બ્લેક મળે છે :
દેવે ભલે રવેચ્છાએ, પૂજ્યભાવ અને ભકિતભાવથી તેવી રચના ककिल्लि कुसुमवुट्टी देवज्झुणि चामराऽसणाई च ।
કરતા હોય તો પણ તેમાં સવિશેષ બળ, સમૃદ્ધિ, ઓજસ, भावलय भेरी छत्त जयंति जिणपाडिहेराई ॥
શ્રયં ઇત્યાદિ તીર્થંકર પરમાત્માના અતિશયને કારણે જ
આવે છે. એમ કહેવાય છે કે સમવસરણમાં જેવું [કંકિલિ (અશેકવૃક્ષ), કુસુમવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર,
અશેકવૃક્ષ હેય છે તેવું અશકક્ષ ખુદ ઇન્દ્રના પિતાના અસિન, ભાવલય, (ભામંડળ) ભેરી (દુંદુભિ) અને છત્ર એ
ઉદ્યાનમાં પણ નથી હોતું. ધારો કે તીર્થંકર પરમાત્માની જિનનાં પાડિહેર (પ્રાતિહાય) જય પામે છે.]
ઉપસ્થિતિ ન હોય તેને પ્રસંગે બધા જ દેવતાએ ભેગા મળીને પ્રાતિહાર્ય' શબ્દ સંરકૃત પ્રતિહાર ઉપરથી આવ્યો છે. પિતાની તમામ વૈક્રિયાદિ લબ્ધિથી કોઈ એક અશાકક્ષની પ્રતિહાર કરે તે પ્રતિહાર્યા. પ્રતિહાર શબ્દ પ્રતિ+હ ઉપરથી રચના કરે તે પણ તે અશકવૃક્ષનું સૌંદર્ય સમવસરણના
આવ્યો છે. પ્રત્યેકં તિ કવામિષાર્થમાનયતિ એટલે કે દરેકને અશોકવૃક્ષ કરતાં અનેકગણું ઉતરતું કે હીન હોય. વળી, બધા - હવામી પાસે લઈ આવે તે પ્રતિહાર. પ્રતિહારને એક અર્થ દેવાએ તીર્થંકર ભગવાનની હાજરી વિના ઉત્પન્ન કરેલું
થાય છે દરવાજો અથવા દ્વાર. એટલે લક્ષણાથી પ્રતિહારને અર્થ અશેકક્ષ (કે અન્ય પ્રાતિહાય) જોનાર લેના હૃદયમાં થાય છે કારપાળ, બારણુને રક્ષક, ચેકીદાર, પહેરેગીર, ધર્મની ભાવના ઉત્પન્ન ન કરી શકે, જ્યારે સમવસરામાં પ્રતિહારને વિશેષ અર્થ થાય છે છડીદાર, રાજાની આગળ
દેવોએ રચેલ અશોકક્ષ (કે અન્ય પ્રાતિહાય) કાના હદયમાં ચાલનાર, રાજાને અંગરક્ષક. વળી પ્રતિહારને વિશેષ અર્થ ધર્મભાવના જાગૃત કરવાનું નિમિત્ત બને છે. થાય છે ઇન્દ્રની આજ્ઞા મુજબ કામ કરનારા દે. દેવે આ આઠ પ્રાતિહાર્યોમાં દિવ્યવનિ નામને પ્રાતિહાર્યમાં
Page #225
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯
પ્રબુદ્ધ જીવન કેટલીક વિશેષ વિચારણા થઈ છે અને શ્વેતામ્બર તથા દિગમ્બર તરીકે ગણાવવામાં આવે છે. પરંપરામાં તેનું કેટલુંક અર્થધટન જુદી જુદી રીતે થયું છે.
વેતામ્બર પરંપરા પ્રમાણે તીર્થંકર પરમાત્માના આઠ દિવ્યવનિ' એટલે શું? દિવ્ય એટલે દેવી. એને એક અર્થ
પ્રાતિહાર્યમાંથી અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, ચામર, આસન, થાય છે “દેવકૃત” અને બીજો અર્થ થાય છે ‘લોકોત્તર.' એટલે
દુંદુભિ અને છત્ર એ છ પ્રતિકાયને સમાવેશ દેવકૃત દિવ્યવનિને એક અર્થ થાય છે દેવતાઓએ કરેલ ધ્વનિ
અતિશયમાં થાય છે. ભામંડળ પ્રાતિહાર્યને સમાવેશ અને બીજો અર્થ થાય છે તીર્થકર ભગવાનની વાણીરૂપ
કર્મક્ષયજ અતિશયમાં થાય છે. પરંતુ દિવ્યવનિ પ્રાતિહાર્યને દિવ્યવનિ.
એટલે દેએ વીણા, વેણુ વગેરે દ્વારા કરેલા ઇવનિનો સમાવેશ સમવસરણ વખતે દેવતાઓ અશેકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ,
કઈ અતિશયમાં થતો નથી. અલબત્ત ભગવાનની પિતાની સિંહાસન વિગેરે પ્રતિહાર્યોની રચના તે કરે છે;
વાણીરૂપ જે દિવ્યવનિ છે. તેને ત્રીસ અતિશયમાંના એક પરંતુ દેશનાની વાણીરૂપ દિવનિ તે તીર્થંકર પરમાત્માને
અતિશય તરીકે ગણાવવામાં આવે છે. પિતાને હોય છે. એમનું એ આત્મભૂત લક્ષણ છે. તે તેમાં
તીર્થંકર પરમાતમાની દિવ્યવાણી પાંત્રીક પ્રકારના ઉત્તમ પ્રાતિહાર્યપણું કેવી રીતે ઘટી શકે? એ પ્રશ્ન કેઇને થાય. ગુણેથી યુક્ત હોય છે. એ ગુણે નીચે પ્રમાણે છે : એને ખુશાસે કરતાં પ્રવચન- સારોદ્ધાર વગેરે ગ્રંથમાં જણા- (૧) સંસ્કારવત (૨) ઉદાત્ત ઉ ચ સ્વરે), (૩) ઉપચારોઆવવામાં આવ્યું છે કે માલવ અને કૌશિકીય વગેરે રોગ વડે
પત (અગ્રામ્ય, (૪) ગંભીર શબ્દ (મેઘગંભીર), (૫) તીર્થંકર પરમાત્મા સમવસરણમાં જે દેશના આપે છે તે
અનુનાદિ (પ્રતિનિયુક્ત - સરસ પડ પડે, રણકે વખતે ભગવાનની બંને બાજુ રહેલા બે વાણું, વેણુ વગેરે
થાય), (૬) દક્ષિણ (સરળ), (૭) ઉપનીતરાય (માલકૌસ વાઘોના વનિ વડે ભગવંતના શબ્દાને વધુ મધુર અને
વગેરે રોગોથી યુકત), (૮) મહાથ (મહાન અથવાળી) (૯) કર્ણપ્રિય બનાવે છે. જેમ કે ગાયકના મધુર ગીત વનિને
અવ્યાહત પૌવપ" (પરસ્પર વિરોધ વિનાની), (૧૦) શિષ્ટ, સંગીતકારે વાજિંત્રોના અવનિ વડે વધારે મધુર કરે છે
(૧૧) અસંદિગ્ધ (સંદેડરહિત), (૧૨) અપહેતાન્યોત્તર (બીજા કે તેવી રીતે દેવે પણ તીર્થંકર પરમાત્મા પ્રત્યેના લકિતભાવથી
દુષણ ન બતાવી શકે એવી, (૧૩) હૃદયગ્રાહી, (૧૪) દેશકાલાપ્રેરાઈને એમની દેશનાના દિવ્યધ્વનિને વધુ આલાદક બનાવે
વ્યતીત (૧૫) તત્ત્વાનુરૂપ, (૧૬) અપ્રકીર્ણપ્રસુત, (૧૭) છે. એટલે જેટલા અંશમાં દેવે વા િવડે ભગવાનની
અ ન્યપ્રગૃહીત, (૧૮) અભિજાત, (૧૯) અતિનિશ્ચમધુર, વાણીને વધુ મધુર બનાવે છે તેટલા અંશમાં દેવોનું એ
(૨૦) અપરમવિદ્ધ (બીજઓના મને-રહસ્યોને ખુલ્લા ન પ્રાતિહાર્ય'પણું ગણવામાં આવે છે. એટલે દિવ્યવનિને
કરનાર, બીજાના હૃદયને ન વીંધનાર), (૨૧) અર્થધમભ્યા. પ્રાતિહાર્ય તરીકે ગણવામાં કઈ બાધ રહેતું નથી.
સનેપ, (૨૨) ઉદાર, (૨૩) પરનિંદામેકવંવિપ્રયુકત, (૨૪) આના અનુસંધાનમાં બીજો પ્રશ્ન એ થાય કે શું ઉપગત શ્લાઘ, (૨ અપની. (૨૬) ઉપાદિતારિછન્ન કૌતુહલ, તીર્થંકર પરમાત્માની વાણીમાં એવી ન્યૂનતા હોય છે કે દેએ (૨૭) અલ્કત (૨૮) અનાભિવિલંબિત, (૨૯) વિમવિક્ષેપએને મધુર કર્ણપ્રિય બનાવવાની જરૂર પડે? એને ઉત્તર એ કિલિકિંચિતાદિવિમુકત, (૩૦) અનેક જાતિસંશ્રયથી વિચિત્ર, છે કે તીર્થંકર પરમાત્માની વાણી તે જન્મથી જ
(૩૧) આહિતવિશેપ-(બીજા વચનની અપેક્ષાએ વિશિષ્ટ. (૩૨) અતિશયયુક્ત હોય છે. એટલે એમાં ન્યૂનતા હોવાને સાકર, [૩૩] સત્ત્વપરિગ્ર, [૩૪] અપરિદિત અને (૩૫) પ્રશ્ન જ નથી રહેતા, દે તે દેશના સમયે દિવ્ય
અયુછેદ. કઈ કઈ ગ્રંથે આ પાંત્રીસ ગુણનાં નામે માં છે વનિ કરે છે, તે કઈ ન્યૂનતા દુર કરવા માટે
કમમાં ફરક જોવા મળે છે. નહિ, પણ પિતાના અદમ્ય ભકિતભાવને વ્યકત કર્યા વગર તીર્થંકર પરમાત્માના “શ્રવણપરમસૌખ્ય” આપનાર દિવ્યતેઓ રહી શકતા નથી. માટે તેઓ દિવ્યવની કરે છે, દેવને વનિનો મહિમા સમયે સમયે ગ્રંથકાર મહર્ષિઓએ વર્ણવ્યો છે. દિવ્યવનિ માત્ર માધુય માટે જ નહિ પણ ભગવાનની દેશનાના ઉ. ત. દિવ્યવનિ પ્રાતિહાર્યાનું વર્ણન કરતાં પ્રવચન દવનિને એક યોજન સુધી પ્રસરવા માટે પણ હોય છે.
સારોદ્ધાર”માં કહ્યું છે : ' ' તીર્થંકર ભગવાનની વાણીરૂપી દિવ્યધ્વનિને અતિશય તરીકે सरबतरसु पारससोदर: सामसवि घिर देशापहृत मुक्त व्यापार - ગણાવવામાં આવે છે. તીર્થંકર ભગવાનના એવા ત્રીસ प्रसारितवदनैः कुरंगकुलैराकुला कुलसत्कणैराकर्यमानः सकलजनानन्द અતિશય છે. તેમાં ચાર અતિશય તે મૂલાતિશય છે, ૧૯ प्रेमोददायी दिव्यध्वनिर्वितन्यते । અતિશય દેએ કરેલા હોય છે અને ૧૧ અતિશય કમને.
[ સરસ અમૃતરસ સરખે, કાનને અતિપ્રિય લાગતે તથા ક્ષય થયા પછી પ્રગટ થાય છે.
જે સાંભળવા માટે ચરવા વગેરેનું કાર્ય છેડી દઈ આસપાસથી દિગમ્બર પરંપરા પ્રમાણે ભગવાનના ચોત્રીસ અતિશય
જયાં હરણનાં ટોળેટોળાં દેડી આવે છે તથા સર્વ જનોને એ જ પ્રમાણે ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે: (૧) સહજાતિશય
આનંદપ્રમોદ આપનારે એ દિવ્યવનિ (દેવે સમવસરણમાં ) (૨) કર્મક્ષયજ અતિશય અને (૩) દેવકૃત અતિશય. પરંતુ
કરે છે. દિગબર પરંપરામાં તે દરેકના અતિશયોની સંખ્યામાં દિવ્યવનિનું વર્ણન કરતાં કલ્યાણ મંદિર ત્ર’માં શ્રી ફરક છે તેમાં સહજાતિશયની સંખ્યા ૧૦ છે, કમક્ષયજ સિદ્ધસેન દિવાકર કહે છે:
અતિશયની સંખ્યા પણ ૧૦ છે અને દેવકૃત અતિશયની स्थाने गमीरहृदयोदधिसम्मवाया: સંખ્યા ૧૪ છે. એમાં ભગવાનની જન્મથી હિતકારી અને
વયુવતt તઇ જિ: સમુટીરથતિ : '. ' પ્રિય વાણીને સહજાતિશય તરીકે ઓળખાવવામાં આવે છે
dયા વત: ૧૪મમvમામાનો :
' અને સમવસરણની સવ" ભાષારૂપ વાણીને દેવકૃત અતિશય
भव्या प्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ॥ २१॥ .
Page #226
--------------------------------------------------------------------------
________________
222
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-'૮૯
જ્યારે આપ દેશના આપે છે ત્યારે માધુય" થી પરિપૂર્ણ એવા આપની વાણીના વિનિને અપૂર્વ આનંદમાં નિમગ્ન મન વડે દેવગુણ તે સાંભળે જ છે, કિન્તુ અનુપમ સહજ પરમ સુખના પ્રકથી જેઓના નેત્ર અર્ધનિમીલિત થયાં છે એવાં મૃગલાએ પણ તેને તીવ્ર સ્પૃહાથી સાંભળે છે.
સર્વ ના વચનથી અનંતગુણ ઉપાદેયતાવાળા વચનના સ્વામી ! જ્યારે તે મૃગલાંઓ આપના દિવ્યવનિને સાંભળે છે ત્યારે તેઓની ગ્રીવાએ હર્ષથી ઊંચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં આલિખિત હોય તેવાં અતિથિર થઈ જાય છે ! હે નાથ ! આપનો તે લત્તમ વન માલવણિકી (માકેશ) પ્રમુખ ગ્રામર વડે પવિત્રિત-સંવલિત હોય છે. જગતના પરમગુરુ હે, જિનેશ્વર દેવ! કવિઓ અહીં મૂળ વત: (તે વનિનું મૃગલાંઓ વડે પાન કરાયું) એવું એટલા માટે કહે છે કે મૃગલાંએ નિપ્રિય હોય છે. સર્વજ્ઞત્વના કારણે સંગીતના ગ્રામરગેડને સવમવને જાણનાર હે કલાનાથ! આપ માલવકૌશિકી રાગમાં ધમદેશના એટલા માટે આપે છે કે તે વૈરાગ્યરસને વ્યકત કરવા માટે અતિસરસ હોય છે.”
દિવ્યવનિ વિશે ઉપાધ્યાય વિનયવિજ્યજીએ લોકપ્રકાશમાં
| હિ સ્વામિન ! ગંભીર હૃદયરૂપ સમુદ્રથી ઉ, પન્ન થયેલી તમારી વાણીને પંડિતે અમૃતરૂપ કહે છે, તે યોગ્ય જ છે. જેવી રીતે મનુષ્ય અમૃતનું પાન કરીને અજરામરપણું પામે . છે તેવી જ રીતે તમારી વાણીનું શોન્દ્રિય વડે પાન કરીને ભવ્ય પ્રાણીઓ પરમાનંદના અનુભવને પામીને શીધ્રપણે 'અજરામર પણને – મોક્ષ પામે છે]
દિગંબર પરંપરાના ૪૮ શ્લોકના ‘ભકતામર સ્તોત્રમાં દિવ્યવનિ પ્રાતિહાયનું નીચે પ્રમાણે વર્ણન થયું છે: स्पर्गायवर्गगममार्गविभार्गणेष्टः
સત્તરપથનૈટુત્રિો : | " । दिव्यध्वनियति ते विशदार्थसर्व
__भाषास्वभावपरिणामगुणप्रयोज्यः ॥ ३५ ॥ રિવર્ગ અને મેક્ષનો માર્ગ બતાવવામાં ઇષ્ટ મિત્ર, સદ્ધર્મ અને વસ્તુનું સ્વરૂપ કહેવામાં એક જ ચતુર તથા નિર્મળ - અર્થ અને સમરત ભાષા સ્વભાવ પરિણામોદિ ગુણથી મુક્ત આપને દિવ્યધ્વનિ થાય છે.]
વીતરાગસ્તવ'ના પાંચમા પ્રકાશમાં હેમચન્દ્રાચાર્યે 'દિવ્યવનિને મહિમા વર્ણવતાં લખ્યું છેઃ
मालवकैशिकी मुख्य, - ग्रामराग पबित्रितः । तव दिन्यो ध्वनिः पीता, हर्षोदग्रीवैगैरपि ॥ ३ ॥
[માલકોશ વગેરે ગ્રામરાગથી પવિત્ર થયેલા આપના દિવ્યધ્વનિનું હર્ષ વડે ઊચી ગ્રીવાવાળાં બનેલાં હરણ દ્વારા પણ પાન થાય છે.] દિવ્યધ્વનિ વિશે “વીતરાગસ્તવ’ની ટીકામાં કહ્યું છે -
तथा धर्मोपदेशावसरे हि भगवान् स्यमावसुभगंभविष्णुना श्रोतृजनश्रोत्रपुटप्रविशत्पीयूषकुल्म्यातुल्येन निरायासप्रवृत्तेनैव स्वरेण देशनां विधत्ते, किन्तु वृत्तिकृत इव सूत्र, सुरास्तमेव स्वरमायोजन विष्वग् विस्तारयन्ति, अतो देवकृतत्वात् स दिव्यध्वनिरभिधीयते ।
[ ધમને ઉપદેશ આપતી વખતે ભગવાન, સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતા, શ્રોતાજનોને કવિવરમાં પેસતા અમૃતના નક જેવા અને અનાયાસે બેલાતા સ્વર વડે દેશના આપે છે. પરંતુ જેમ ટીકાકારો સુત્રને ટીકા વડે વિસ્તૃત કરે છે, તેમ તે જ ભગવંતના સ્વરને દેવતાઓ ચારે બાજુ એક જન સુધી વિસ્તરે છે, તેથી પ્રસારિત વનિ દેવકૃત હેવાથી તે અપેક્ષાએ દિવ્યધ્વનિ કહેવાય છે.]
વળી, વીતરાગતવ’ની અવસૂરિમાં દિવ્યવનિનું સવિતર વર્ણન કરતાં કહેવાયું છે :
હે સર્વાતિશાયિ વચનના સ્વામી ! સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતી, શ્રોતાજના કણંમાં પિસતી અમૃતની નીક સમાન અને શ્રમ વિના પ્રવર્તતી વાણી વડે જ્યારે સમવસરણમાં ભવ્યંજનના કલ્યાણને માટે આપ ધમદેશના આપો છો ત્યારે ‘ભક્તિથી નિર્ભર હૃદયવાળા દેવતાએ તે વાણીને સર્વ દિશાએમાં એક જન સુધી વિસ્તરે છે. એથી જ એ વનિ દેવતાઓ વડે વિસ્તાર હોવાથી દિવ્યધ્વનિ મહાપ્રાતિહાર્ય કહેવાય છે.
ક્ષીરસવી. સપિંરાસવી, મવાસવી અને અમૃતસવી મુનિવરોમાં ચૂડામણિ સમાન હે જિનદેવ! મેરુ પર્વત વડે મંથન કરાતા ક્ષીરસમુદ્રના જવનિ સમાન ગંભીર ના વડે
भालवकैशिकी मुख्यग्रामरागांचीतोऽईताम् ।
आयोजनं भवनिदिव्यश्वनिमिश्रः प्रसर्पति ॥ [માલકેશ પ્રમુખ રાગોમાં કહેવાતી ભગવંતની દેશના વનિ (દેવતાઓએ કરેલા) દિવ્યધ્વનિથી મિત્ર થઈને એક જન સુધીમાં ફેલાયું છે.]
દિગંબર પરંપરાનુસાર દિવ્યધ્વનિની એક વ્યાખ્યા એવી આપવામાં આવે છે કે તીર્થંકર પરમાત્માને જે સમયે કેવળજ્ઞાન થાય છે બરાબર તે જ સમયે એમના સમગ્ર શરીરનાં સર્વાંગમાંથી મેઘગજના જેવો કારરૂપી દિવ્યપનિ નીકળે છે અને તે એક જન સુધી સંભળાય છે. ભગવાનના મુખના બધાં ઉચ્ચારણ - અવય એટલે કે તાળવું, જીભ, કંઠ, હેઠ, મુખ વગેરે બધ અથવા શાંત જ હેય છે. તેમ છતાં આ ઇવનિ પ્રગટ થાય છે. એ વનિ ભગવાન પોતે પોતાની ઈચ્છાથી પ્રગટ કરે છે એવું નથી. ભગવાનની ત્યારે કેઈ ઇચ્છા હતી નથી, પરંતુ એ વનિ એમના દેહમાંથી સહજ રીતે પ્રગટ થાય છે. એ અવનિ એમ કેવી રીતે પ્રગટ થઈ શકે એ પ્રશ્ન થાય. એને ઉત્તર એ છે કે ભવ્ય છના પુણ્યના ઉદયથી તે દિવ્યદવનિ ભવ્ય જીવોને માટે પ્રગટ થાય છે. આ ધ્વનિ કારરૂપી હોય છે અને તે સાંભળનાર સર્વ જીવોને અતિશય અલલાદ આપે છે. સાંભળનાર સર્વ જીવોના કલ્યાણરૂપ એ દિવ્યવનિ હેય છે.
દિગંબર પરંપરા અનુસાર દિવ્યવનિને બીજો પ્રકાર તે સવમાગધી ભાષા છે. ભગવાન જયારે દેશના આપે છે ત્યારે ભવ્ય મનુષ્યની પ્રચલિત લોકભાષામાં આપે છે. પરંતુ ભગવાનની વાણીની એ ચમત્કૃતિ હોય છે કે ત્યાં આવેલા દે, મનુષ્ય અને પ્રાણીઓ એ દરેકની પિતાપિતાની ભાષામાં ભગવાનની એ દેશના રૂપાંતરિત થઈ જાય છે અને એથી ભગવાનની દેશના સર્વ'ને સમજાય છે. મેગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્યે કહ્યું છે : નિઝનિઝમાવાનુંnતં વનંધથયોધકરમ્ : 'ભગવાનની વાણીને આ એક “અતિશય” છે. સમવસરણમાં
Page #227
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯
ભગવાનની દેશનારૂપી સર્વ માગધી ભાષામાં જ્યારે દિવ્યધ્વનિ પ્રગટ થાય છે ત્યારે ગણુધા ઉપસ્થિત હાય છૅ. એટલે કહેવાય છે કે ભગવાનને સવ'ભાષારૂપી વ્યિનિ હમેશાં ગણધરાની ઉપસ્થિતિમાં જ પ્રગટ થાય છે.
દિગમ્બર પર પરા અનુસાર તીર્થંકર ભગવાનના સ્વભાવત પ્રગટ થતા દિવ્યધ્વનિ ત્રણેય સંધિકાળમાં નવ મુદ્દત' સુધી અખલિત નીકળે છે અને તે એક યેાજન સુધી સભળાય છે. પરંતુ સમવસરણમાં ભગવાનને સ માગધી ભાષારૂપી જે દિવ્યધ્વનિ હાય છે તે ગણધરે, દેવા. ચક્રવતી ઍ વગેરેના પ્રશ્નના ઉત્તરરૂપે અન્ય કાળે પણ પ્રગટ થાય છે. ભગવાનના સર્વાંગમાંથી પ્રગટ થતા દિવ્યધ્વનિ કારરૂપી હાય છે અને એટલા માટે એ દિવ્યધ્વતિને અનક્ષરાત્મક કહેવામાં આવે છે, પર ંતુ ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે તેમના મુખમાંથી પ્રગટ થતા દિવ્યધ્વનિ અક્ષરાત્મક હાય છે. ભગવાનના ક્ષમવસરણની જ્યાં જ્યાં જે રચના થાય છૅ તેમાં જે ભવ્ય મનુષ્યો આવેલા હોય છે તે બધાંની કુલ ભાષાની સંખ્યા અઢાર અને લઘુભાષાની સંખ્યા સાતસે જેટલી હાય છે અને તે દરેકને ભગવાનની દેશના પેતપોતાની
સસારની તપાસ કરવાની છે આપણા જ્ઞાન દર્શન ઉપયાગમાં, વને સસારભાવ એ સંસાર છે. સ`સારની તપાસ દેહમાં કે બહારના પદાર્થોમાં નથી કરવાની, પેાતાની ઊલટી દશા જ્ઞાન દશ'ન ઉપયોગમાં જેવત્તે' છે તે સસાર છે. સચિદાનંદ રવરૂપ જે પેાતાનું છે તે પોતાનામાં ન આાપતા બહારના પુદ્ગલ દ્રવ્યમાં સચ્ચિદાન દની બુદ્ધિ સ્થાપી છે, તે સાધના વડે જીવ પેતાને સુખરૂપ માને છે તે જીવને સંસારર્ ભાવ – માલુ છે.
જીવ પેાતાની દ્રષ્ટિમાં ભૂલ કરે છે એટલે જ્ઞાનને બદલે અજ્ઞાન બને છે અને સુખને બદલે દુઃખને પામે છે. ભૂલભરેલી દ્રષ્ટિ જીવની અને નિમિત્ત પુદ્ગલ દ્રવ્ય છે. માટે ધમ' એટલે પેાતાની ભૂલભરેલી દ્રષ્ટિને સુધારવી તે છે. એમણે પોતાની ભૂલભરેલી દ્રષ્ટિને સુધારતા નિમિત્ત કારણરૂપ પ્રતિકૂળ પુદ્ગલ દ્રવ્યને અને દુઃખના બાહ્ય કારણુંને હઠાવવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ ભૂલનું મૂળ જે દષ્ટિમાંની ભૂલ છે
તે નથી સુધારતા.
ભવ્ય વેને સ્વર્ગાપવર્ગોના કલ્યાણુમા' તરફ આકનાર જિનેશ્વર ભગવાનની દેશનારૂપી દિવ્યવાણીને અને પ્રાતિહાય દિવ્યધ્વનિના મહિમા જેવાતેવા નથી. ધર્મ ચિહીન કે તત્ત્વ-રુચિહીન પૃથકજનને તે તેની કલ્પના પણ ન આવી શકે ! દૃશ્ય-દૃષ્ટા-દષ્ટિ અને સાધના
૫, પન્નાલાલ જગજીવનદાસ ગાંધી જ્ઞાનદર્શન ઉપયોગમાં છે.
દ્રષ્ટિ સ્વરૂપથી મહિમાવાળી છે. પરંતુ જો દ્રષ્ટિ ઊલટી ડાય તે દ્રશ્યને સહન નથી કરવું પડતુ પર ંતુ દ્રષ્ટાને સહન કરવુ પડે છે. આપણી દ્રષ્ટિ અને આપણા ઉપયેગ ખેાટા છે, મૂલયુક્ત છે. તેથી અજ્ઞાન અને મેહવશે દુઃખ ભોગવવું રડે છે. મહિમા તે દ્રષ્ટિને છે. દ્રષ્ટિને સવળી કરીશું તે ત્રાત્માના મહિમાને પામીશું. આત્મશકિત ખીનવીશુ. આખે સાર છે, એ ચિકિતના દ્રષ્ટિના મહિમા છે-ચિવશ્વાસ છે.
૧
ભાષામાં પરિણમે છે. તદુપરાંત સમવસરણમાં આવેલાં જુદું જુદાં પ્રાણીએ તે ભગવાનની દેશનાની ભાષા પાતપેાતાની ભાષાના રૂપમાં પરિણમે છે. શાસ્ત્રકાર ઉપમા આપતાં કહે છે કે જેમ આકાશમાં મેઘવર્ષાં એક રૂપે જ હાય છે. પર ંતુ નીચે આવ્યા પછી ભિન્નભિન્ન સ્થળ અનુસાર તે વર્લ્ડનું પાણી જુદે જુદે સ્થળે જુદાં જુદાં રૂપમાં પરિણમે છે. તેવી જ રીતે ' ભગવાનની વાણી એક જ રૂપની હોવા છતાં સવ વાન તપેાતાની ભાષામાં પરિણમે છે. ભગવાનની વાણીને આ એક અતિશય .
ધર્મ'ની શરૂઆત માત્ર ધર્મ'ના ઉપકરણ – સાધતાથી ાય છે અને ત્રણે બેગથી થાય છે, તેમ સમજીએ છીએ તે ધૂરી સમજણુ છે. અધમ તો આપણી દ્રષ્ટિ અને ઉપયોગમાં > ભૂલ અજ્ઞાન-મેહ આદિ ભાવને સમ્યગ્ બનાવવારૂપ પયોગમાં થાય છે. અધમ અગર ધર્મ' ઉભય આપણા
પ્રબુદ્ધ જીવન
સમવસરણ કે પ્રતિહાય'નું આલેખન લઇ કેટલાક તપ, જાપ કે ધ્યાન દ્વારા જિતેશ્વર ભગવાનની આરાધના કરે છે. વ્યિધ્વનિના આલબન દ્વારા થતી આરાધના માટે મંત્ર શાાકારાએ આ પ્રમાણે આપ્યા છે : ટ્રી અનરામર दिग्यध्वनिप्रतिहार्योपशोभिताय श्री जिनाय नमः
દ્રષ્ટિની વિપરીતતા એ અધમ' છે જેને મિથ્યાદ્રષ્ટિ કહીએ છીએ કે જેના વડે અજ્ઞાન મેહુરાગ દ્વેષ અને દુઃખ વર્તે છે. દ્રષ્ટિની સભ્યતાથી ધમ-જ્ઞાન-વૈરાગ્ય અને આત્માનુ સુખ પ્રવર્તે છે. જેને સભ્ય દ્રષ્ટિ કહેવાય છે.
પુદ્ગલમાં જે છે નહિ તે સચિદાન દપણું પુદ્ગલમાં જીવ જૂએ છે. અને તે પુદ્ગલમાંથી અને તેના વડેથી પેાતાને સુખ મળે છે તેમ સમ છે. આ છે જીવની મહાભયંકર ભૂલ, મૂઢતા, અજ્ઞાનતાનાથી જીવ, સુખને બદલે દુ:ખ પામે છે, મહાભયંકર ભવાટવમાં ભમે છે.
વ પોતે ચૈતન્યસ્વરૂપ હોવા છતાં જડ એવા પુદ્ગલ દ્રવ્યમાં સ્વબુદ્ધિ કરીને તેમાં સુખ – આનંદ – બુદ્ધિ અને સત્ બુદ્ધિ, ચૈતન્યબુદ્ધિ કરે છે. તે જીવની મહાન ભૂલ છે; જે ભૂલનું પરિણામ વિવિધ સ્વરૂપના દુઃખા છે. જેમ વિશ્વમાં બોગસામગ્રીએ. બધી બહુાર પડેલી હૈ; પરં તુ પુણ્યાય પ્રમાણે વતે તે તે સામગ્રી પ્રાપ્ત થાય છે. પણ બધી પ્રાપ્ત થતી નથી તેમ દેહમાં બધા રાગનાં મૂળ બીજરૂપે પડેલાં છે. પરંતુ પાપના ઉય પ્રમાણે જીવને તે તે ગની ઉત્પત્તિ થાય છે, અશાતા બેગવે છે, આવા નાશવંત દેદુમાં અને રાગના ઘરમાં આપણે સત્ચિદાનંદ બુદ્ધિ સ્થાપીએ છીએ, સુખશુદ્ધિ અને ભોગત્તિ સ્થાપીએ છીએ, અનિત્યમાં નિત્યમુદ્ધિ કરીએ છીએ, પરમાં સ્વની યુદ્ધ કરીએ છીએ, તે જીવની મહાન ભૂલ છે, દેષ છે, આવરણરૂપ છે, દુઃખરૂપ છે. તે જ અધમ છે. દ્રષ્ટિદેપ છે. જ્ઞાનદર્શનના ઉપયોગની અશુદ્ધિ છે. આ છે વિભાવદશા.
સચિદાનંદ સ્વરૂપ આપણે ધચ્છીએ છીએ. પરતું જ્યાં સચિદાનંદપણુ વતે છે ત્યાં આત્મામાં દ્રષ્ટિ કર્તા નથી પરંતુ ઇચ્છા પરની- પુદ્દગલ દ્રવ્યની ભોગેચ્છા કરીએ છીએ.
0
Page #228
--------------------------------------------------------------------------
________________
ર
જ્યાં સચિદાન દપણું છે જ નહિ. વળી ભગવંતના જ્ઞાનમાં દુર રહેલા સ' તૈય પ્રદાર્થો જેમ પ્રતિિંભિત થાય છે તેમ તેમને દેહ પણ તેમના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. તેઓ પોતાના દેહનાં પણ માત્ર નાતા – દ્રષ્ટા છે. એક જ આકાશ – ક્ષેત્ર હેવા છતાં અધાતી કમ' વતવા છતાં, અાતી કમ'ના તેઓ વેદક – ભેકતા નથી પરંતુ માત્ર જ્ઞાતા છે – દ્રષ્ટા છે.
પ્રશુદ્ધ જીવન
સંસારભાવમાં રમણ કરતા જીવને ધમ' પામવા હાય તે ઉપયોગમાં આત્માને શોધવાનેા છે. શુદ્ધ નયની અપેક્ષાએ, નિશ્ચય નયની અપેક્ષાએ, ઉપયોગમાં આત્માને શોધીને ઉપયોગથી ઉપયેાગને શુદ્ધ કરીને વેવાનો છે, અનુભવવાના છે.
શરીરમાં આત્મા રહેલ છે, તે શરીર-ઇન્દ્રિય-પ્રાણ-મનમુદ્ધિના મહિમા ગાઈએ છીએ અને તેના સારા માટે મથીએ છીએ. પરંતુ આત્માનું શુદ્ધ સ્વરૂપ, કેવળજ્ઞાનનું સુખ જે લૂટાઇ રહ્યું છે, તેની લેશમાત્ર ચિંતા આપણે કરતા નથી. શરીર આદિ વચ્ચે રહીને આત્માને શેધા અને પામશે, સ્વસ્વરૂપના જ્ઞાન—ધ્યાને અને અનુભવથી તે નિશ્ચયથી ધમ સાધના છે.
આત્માને આપણા વિકલ્પ વડે શેાધવાના છે. આ ા વરૂપને આપણા જ્ઞાન વડે સમજવાનું છે, માટે અભ્યતર સાધન-આપણા જ્ઞાનસ્વરૂપને સમજવારૂપ સાધન છે. એ ધમ' માટે સાચું સાધન છે. બહારનુ સાધન ધમ' માટે નથી. ને નિમિત્ત સાધન જરૂર છે..
--
અભ્યંતર જ્ઞાન-સાધન સ્વરૂપનું જ્ઞાન સમજવા માટે ઉપાદાન કારણ છે, જે નિશ્ચય કારણ છે. જ્યારે દેવ-ગુરુ-ધમ'-- શાસ્ત્ર (શ્રુતજ્ઞાન) એ નિમિત્ત સાધન છે. વ્યવહાર સાધન છે. જેમ પરમાત્મા પાસેથી શ્રુતજ્ઞાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તેમ તે જ્ઞાન આપણા આત્માના શુદ્ધ સ્વરૂપવાળુ પણ છે. તેથી આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન પણ પ્રાપ્ત કરીએ છીએ. આપણું સ્વરૂપજ્ઞાન એ ઉપાદાનકારણ છે અને જ્ઞાનીનું શ્રુતજ્ઞાન એ નિમિત્તે કારણે કે કૃતજ્ઞતા નિમિત્તકારષ્ણુની અવશ્ય માનવાની છે. Attention સાંભળનારનુ હોય તે વક્તાનું જ્ઞાન પછી શ્રેાતાનું જ્ઞાન પણ બની જાય છે.
શ્રવણુ માટે વતાની જરૂર હોય છે. પરંતુ મનન અને નિદિધ્યાસન (અનુભવ) શ્રાતા પોતાનુ પોતે કરવાનું હોય છે.
ક્ષપકશ્રેણી ચેથા ગુણસ્થાનકથી માંડાઇ શકે છે. યોગ કરતાં અનેકગણી ઉપયાગની આંતરક્રિયા કરવાની છે. ઉપયેગ જ ખંધન છે. અને ઉપયેગ નિરાવરણ થયા પછી બંધનમુકત અને છે. (નિરાવરણ થયા પછી ઉપયોગ બંધનમુકત છે) ભલે દ્રશ્યરૂપ અધાતી કમ'ના ઉદ્દશ્યરૂપ દેહાદ ધન દેખાય છે, પણ તે દેહ આત્માને માત્ર આવરણુરૂપ છે, પરંતુ ઉપયોગને તે બંધનરૂપ નથી, જ્ઞાન-દ'ન રસને અસર થાય. વિકૃત થાય તે ઉપયેગને બધન આવ્યું. કહેવાય.
આકરી જ્ઞાના એ નિશ્ચય ચારિત્ર છે. સમિતિગુપ્તિ મહાવત એ યોગપ્રધાન ચારિત્ર છે, જે નિશ્ચય ચારિત્રને પ્રાપ્ત કરવા માટે સહાયક છે, ખાધક નથી.
આપણે ખરાબ તે વ્યવહાર ખરાખ આપણે સારા તેા વ્યવહાર સારા.
24
તા. ૧-૮-’૮૯ તા. ૧૬-૮-૮૯
જગતમાં કાઇ ચીજ સારી-ખરાબ છે નહિ જીવ કવે છે તે સમજવાનુ છે.
મતિજ્ઞાનના વિષયેા બધા ોય તત્ત્વા છે. ધ્યેયરૂપ પદાથ ના (પરમાત્મતત્ત્વને) સંબંધ ધ્યાનથી થાય, સ્મરણુથી થાય. વિચારથી પણ થાય અને જપથી પણ થાય.
પાંચે ઇન્દ્રિયાથી જાણે છે એટલે જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને જ્ઞાનેન્દ્રિય કહેવાય. અને એ જ પાંચે ઇન્દ્રિયેથી ભોગ ભોગવાય ત્યારે તે ભેગરૂપ છે. અને પાંચેય પન્દ્રિયા અંતર્મુખ થાય એટલે યેગમાં છે, અંતમુ ખ છે, યાગી છે.
સકલ્પ બદલાય નહિં. વિકલ્પો બધા જ મુયના થાય. સંકલ્પના પદાથ ઉપેાય છે. વિકલ્પના પદા ઉપાદેય પણ ખરા અને હોય પણ ખરા.
સંકલ્પ – વિકલ્પ આદિ, સ્મરણુ આદિ મતિજ્ઞાનમાં થાય છે. એટલે દરેક ક્રિયામાં નવકાર મંત્રનું સ્મરણ કરવુ તે જપ છે. તેથી પરમાત્મતત્ત્વની સાથે સબંધ ચાલુ રહે છે.
આમાની સાથે જે નજીકમાં નજીક છે, જ્યાં આપણે સ્વયં છીએ, ઉપયોગથી છીએ તે શરીર ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિને બરાબર સમજી-વિચારી અને તે સધી પર થઇને સ્વરૂપને પ્રાપ્ત કરવાનુ છે. આપણા ઉપયેગને, મનયાગને સમજવાને છે અને યાગને પણ સમજવાને છે.
દુ:ખમાં થયને દુઃખ ન લાગે અને સુખમાં જીવ પાગલ નથી બનતા તા તે સજાય, શ્વાનના પ્રતાપે મંદિર, મૂતિ, દેવ, ગુરુ, ધમ', સત્સ ંગ આદિથી જીવનમાં સમતુલા આવે છે. 'છે' તેવું સુખ–આનંદ વતે છે, ‘નથી’ તેના મેહ ઊતરે છે.
સંયમ, તપ આદિ ખાલ પંચાચારની પાલનાની ચેકસ જરૂર છે. પરંતુ તે જ પૂર્ણ'તત્ત્વ નથી, પરંતુ તે સાધનતત્ત્વ છે. સંયમ, તપથી આત્માને અનુભવ થાય તેવું એકાંતે નથી પરંતુ જ્ઞાન-ધ્યાનથી, ધ્યાન, ધારણા સમાધિથી આત્માને સખર્ચ અનુભવ થાય છે.
ઉપયોગથી બંધ થાય છે અને ધનુ ફળ પણુ ઉપયેા વડે ભોગવાય છે. માટે ઉપયેગ ઉપર વિજય મેળવવાના છે, જે અશુભ ઉપયોગ ઉપર શુદ્ધ લક્ષ્ય ઉપયોગ કરીને પ્રાપ્ત કરી શકાય છે. ઉપયેગ વડે ઉપયેગ જ (કેવળજ્ઞાનરૂપ) કરવા જેવા છે. ખીજુ નહીં, ઉપયાગ વડે ઉપયાગમાં સ્થિર રહેશ તે ધાતીર્માંના ક્ષય થશે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીશું.
ધ શાસ્ત્ર જો સમજવા હોય તે સ્વરૂપથી સમજવા, સાધનથી ન સમજાય. સાધન પરિવર્તનશીલ છે, અનિત્ય છૅ, સામાયિક માત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને ઉપયોગથી થાય છે. બહારનુ સાધન છે તે કટાસણું, ચરવળા, સ્થાપતાજી વિગેરે છે.
ધમ' – અધમ', આકાશ, દ્રવ્ય પર અને જડ છે. છતાં સંસારી જીવ તેના ઉપયેગ નિર્દોષપણે કરે છે. જ્યારે પુદ્ગલ દ્રવ્ય પણ પર અને જડ હોવા છતાં સંસારી જીવ તેના ઉપયોગ સોષ કરે છે, સ્તંભકતાભાવે – ગૃહભાવે કરે છે.
દરેક દ્રવ્યને જે પોતાને ગુણધમ' છે, તેનું કાય અન્ય દ્રવ્યેા માટે છે, જે અન્ય દ્રવ્ય સાથેના સંબંધરૂપ છે. આ સ્વરૂપશકિત પોતાની હાય પરંતુ તેને ઉપયોગ ખીજા માટે થત
Page #229
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮૮૯ ત. ૧૬-૮૮૯
પ્રબુદ્ધ જીવન :
n
હોય છે. આત્મા પાસે જ્ઞાનશકિત છે તે ઉપરાંત આન દરૂપ વેદનશકિત છે. જ્યારે ધમ - અધર્મ – આકાશ અને પુદ્ગલારિતકાય ચેતન્યરહિત હોવાથી તેઓમાં વેદનતત્ત્વ નથી અને તેમની જે સ્વરૂપશકિત છે તે અન્ય દ્રવ્યના ઉપગમાં આવે છે. જયારે આત્મામાં આનંદદન તત્ત્વ છે તેમજ જ્ઞાનશકિતથી વિશ્વના સવ પરપદાર્થો તેના જ્ઞાનમાં પ્રતિબિંબિંત થાય છે બીજાં દ્રવ્યોને ઉપગમાં જ્ઞાનશકિત આવે છે તે. પરપ્રકાશ છે. આત્મશક્તિ રવપ્રતિ આનંદ વેદનારૂપ છે. અને પરમતિ પ્રકાશક સ્વરૂપ છે. જગતને 'ઉપગ પોતાના જ્ઞાનદર્શન માટે કરીએ. સાક્ષીભાવ રાખીએ તે આનંદ મળે છે. જ્ઞાનદર્શનને ઉપગ જગત માટે એટલે કે દેહભાવે કરીએ તે અનિત્યતા પ્રાપ્ત થાય છે તેથી દુઃખ થાય છે.
ઘાતી કર્મ હોય ત્યાં સુધી જીવને ઉપયોગ આવરણરૂપ રહે છે. જીવ ચૈતન્ય છે ઉપયોગથી (જ્ઞાન-દર્શન ઉપયોગ) તે ઉપગ ઉપર ઘાતકમનું આવરણ રહે છે, ત્યાં સુધી જીવ કેવળજ્ઞાનને વેદી શકતું નથી. સગી કેવી ભગવંતને યોગ-ઉપયોગ
(૧) ઉપગ-નિર્વિકલ્પ કેવળજ્ઞાન ઉપયોગ.
(૨) બેગ-વિશ્વના જીને અરિહંત સિદ્ધનું સ્વરૂપ વાચનચોગ દ્વારા સમજાવે છે. કેગને સંબંધ વિશ્વ સાથે છે, કાવે કરવા માટે.
કેવળજ્ઞાનને જેવો ઉપયોગ વીતરાગ સ્વરૂપ છે તેવો વીતરાગ સ્વરૂપ ઉપગ સજાતીય એવા મતિજ્ઞાનને બનાવો જોઈએ. આપણે આપણુ મન-વચન-કામ વેગને સદુપગ કરી વિશ્વના છના કલ્યાણાર્થે વાપરવા જોઇએ. આમ આપણે સગી કેવળી ભગવં તનું જીવન જોઇને સાધના કરવાની છે. આમ ભેગી જેટલું જલદી થેગી થાય તેટલું સારું. મેગી જીવે ત્યાં સુધી જગતને ઉપકારી છે. યોગીના ત્રણે યોગ જગતના લેકના કલ્યાણ માટે છે. સ્વપર કલ્યાણકારી છે. જયારે ભોગીના ત્રણેય યોગ પોતાના ભાગ માટે છે. જે સ્વપર દુઃખદ છે. વપર લેશકારી છે. યોગી અન્ન-વસ્ત્રવસતી-ઔષધુ ચાર અવશ્યક વસ્તુ જગત પાસેથી લઇને જગતના લોકોને જ્ઞાનદાન દ્વારા સ્વરૂપનું જ્ઞાનભાન કરાવી આપે છે.
સગી કેવળી ભગવંત જગતને કેવળજ્ઞાન અને તેનું સ્વરૂપ આપે છે.
આપણે છાથ મતિજ્ઞાન દ્વારા રાગ-દ્વેષ આપીએ છીએ. અગર જો ધર્મ મેક્ષના અથી હોઈએ તે ધર્મતત્ત્વપરમાત્મતત્વ આપીએ છીએ.
સંસારી પાસે ભેગ-ગ ઉભય છે.
યોગી પાસે ભેગરહિત યોગ છે. અને પરમાત્મતત્વની પ્રાપ્તિ માટે સાધના કરે છે. મેગી પરંતુ અભેગી એટલે કેગ દ્વારા દેહ દ્વારા સુખ દુઃખ ન વેદતા-અતીન્દ્રિય સુખ વેદી શકે છે.
વેગ અને ભેગી ત્રણે ભેગ દ્વારા દેહનું અને મનનું. સુખ-દુઃખ ભોગવે છે–વેદે છે.
ગ એટલે યોગી અર્થાત્ ત્રણે વેગ દ્વારા આત્મકલ્યાણ
ઉપગને જે છે તે વિનાશી છે. આપણે વિકલ્પ ક્ષણિક સ્વ છે, કાળથી પર છે, જે વિનાશી છે. પર-વસ્તુ અને વ્યકિતઓ એ તે ત્રિકાળ પર છે. ક્ષણિક પણ તે સ્વ નથી. ય-જ્ઞાનને સંબંધ કેવળી ભગવંતને અરીસારૂ૫ બિમ્બપ્રતિબિમ્બરૂપ પૂર્ણ જ્ઞાતા દ્રષ્ટારૂપ છે. અકર્તા–અતારૂપ છે. જ્યારે ય-જ્ઞાનને છક્વસ્થ જીવને સંબંધ છે તે ચિત્રામણરૂપ છે. જે કર્તા ભકતારૂપ છે. જે સદોષ વિકારી મેહ અજ્ઞાનરૂપ છે.
ચોથા ગુણસ્થાનકથી અકર્તા-ભોકતાપણાની શરૂઆત થાય છે; જે દશમા ગુણ સ્થાનકે પૂર્ણ બને છે.
સાર્થ જ્ઞાનદર્શન, સાધન પણ જ્ઞાનદર્શન; સ્વરૂપ પણું જ્ઞાનદર્શન છે. જયાં સુધી જ્ઞાનદર્શનને સાધન નહિ બનાવીએ, ઉપયોગને નિર્વિકલ્પ – નિર્વિકારી ઉપગ નહિ બનાવીએ ત્યાં સુધી સાથ – સિદ્ધિ નહિ થાય. જ્ઞાનદશન ઉપયોગમાંથી જીવે પિતાનામાં રહેલ કર્તા ભકતા ભાવરૂપ વિકારી ભા કાઢી નાખવા જોઈએ. ગુરુ અને ગ્રંથ પાસેથી જ્ઞાનદર્શન લેવાનું છે. સમજણ લેવાની છે. અને પિતાના જ્ઞાનદર્શન ઉપયોગમાંથી કર્તા ભકતભાવ કાઢી નાખવાના છે. નિવિકલ્પ ઉપગવંત બનવાનું છે.
સહુ કે પ્રાપ્ત યોગ વડે પિતાના ઉપગથી શુદ્ધિ કરી ઉપગવંત બને, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે એવી અભ્યર્થના.
સલન: સૂયવદને ઠાકોરદાસ ઝવેરી શ્રી મુંબઈ જૈન યુવક સઘ
વાર્ષિક સામાન્ય સભા સંધની વાર્ષિક સામાન્ય સભા શનિવાર, તા ૨૩મી સપ્ટેમ્બર, રોજ સાંજના ૪-૦૦ કલાકે સંધના પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળશે જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે. (૧) ગત્ વર્ષના વૃતાંત તથા સંધ તેમજ શ્રી મણિલાલ
મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના
ઓડિટ થયેલા હિસાબો મંજૂર કરવા. (૨) નવા વર્ષના અંદાજપત્ર મંજુર કરવા. (૩) સંઘના પદાધિકારીઓ તેમજ કાર્યવાહક સમિતિના ૧૫
સભ્યની ચૂંટણી - (૪) સંઘ તેમજ વાચનાલય-પુસ્તકાલયના એડિટર્સની નિમણુંક
કરવી.
વાર્ષિક સામાન્ય સભામાં સર્વ સભ્યને ઉપસ્થિત રહેવા વિનંતી છે. તા.કઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં જણાવવાનું કે સંધને વૃત્તાંત તથા સંધ તેમજ વાચનાલય અને પુરતકાલયના એડિટ થયેલા હિસાબે સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. તા. ૧૧-૯-૧૯૮૯ થી તા. ૨૦-૯-૧૯૮૯ સુધીના દિવસોમાં બપોરના ૧થી ૫ સુધીમાં કેઈપણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે. કોઇને પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તે બે દિવસ અગાઉ લેખિત મોકલી આપવા વિનંતી. *
છાસ્થ જ્ઞાનીને વર્તમાન કાળને જ્ઞાન-દર્શન ઉપયોગ અસંખ્ય સમય છે. જ્યારે કેવળજ્ઞાનને ઉપગ એક સમય રૂપ છે. અવિનાશી એક સમય અને છદ્મસ્થને અસંખ્ય સમય
શૈલેશ એચ. કેકારી કે. પી. શાહ વસુબહેન સી. ભણસાલી નિરુબહેન એસ. શહ ધીરજલાલ ફુલચંદ શાહ મંત્રીઓ ' * સહમંત્રીઓ
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન :
તા૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯
મુનિ સેવા આશ્રમ દવાની કાયમી તિથિ માટે અત્યાર સુધીમાં
નોંધાયેલી રકમ ૧૧૦૦૦ શ્રી કાંતિલાલ નારણદાસ શાહ ૭૫૦૦ ડો. રમણલાલ વી શાહ, શ્રીમતી તારાબહેન ર. શાહ
અને પરિવાર તરફથી ૭પ૦૦ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૭૫૦૦ શ્રીમતિ પુષ્પાબેન મનુભાઈ મેરજારિયા ૧૭૫૦૦ શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ ૭૫૦૦ શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ કામદાર ૭પ૦૦ શ્રી ચિનુભાઈ છગનલાલ શાહ ૭૫૦૦ એક શુભેચ્છક ૫૦૦૦ થી ઓટોમેટીક એન્ટરપ્રાઈઝ
હઃ શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહ | ૫૦૦૦ શ્રી પ્રવીણચંદ્ર કે, શાહ ૫૦૦૦ શ્રીમતી સંયુક્તાબહેન મહેતા ૫૦૦૦ , શમીબહેન ભણશાળી ૫૦ ૦ ,, સુલિબહેન અનિલભાઈ હીરાણી ૫૦૦૦ શ્રી શાંતિલાલ બી. ગાંધી ૫૦૦૦ શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખ ૨૫૦૦ સ્વ. છબલબહેન પી. શાહના સ્મરણાર્થે ૨૫૦૦ શ્રીમતી સવિતાબહેન કે. શાહ ૨૫૦૦ શ્રી કે. પી. શાહ ૨૫૦૦ , મિલટન લાટીક હ: શ્રી દિનેશભાઈ વાઘાણી .
૨૫૦૦ શ્રીમતી કલાબહેન શાંતિલાલ મહેતા - ૨૫૦૦ શ્રી શાંતિલાલ લાલભાઈ મહેતા
૨૫૦૦ શ્રીમતી કુસુમબહેન એન. ભાઉં ર૫૦૦ કે, નરેન્દ્રભાઇ ભાઉ ૨૫૦૦ , ભૂપતભાઇ ઉમિયાશંકર મહેતા ! ર૫૦૦ સ્વ. લાખમશી ઘેલાભાઈ કછ, દુર્ગાપૂરવાળાના સ્મણાર્થે ૨૫૦૦ શ્રીમતી રતનબહેન લખમશી ઘેલાભાઇના કચ્છ
દુર્ગાપુરવાળા હ: શ્રી વસનજી લખમશી ૨૫૦૦ સ્વ. રામભાઈ લખમશી ઘેલાભાઇન રમરણાર્થે ૨૫૦૦ શ્રીમતી મીરાંબહેન મહેતા ૨૫૦૦ ,, ચંપાબહેન હીરાલાલ શાહ હ. શ્રી યશોમતીબહેન ૨૫૦૦ શ્રી ઉત્તમચંદ એસ. શાહ ૨૫૦૦ શ્રીમતી નીરુબહેન તથા શ્રી સુબોધભાઈ શાહ ૨૫૦૦ , વસુમતીબહેન રહી. ભણસાળી ; ૨૫૦૦ શ્રી અરવિંદભાઈ ચોકસી ૨૫૦૦ શ્રી ડો. કે. બી, પાસપાટીની રકૃતિમાં
હ: શ્રી કમલાબહેન પીસપાટી ૨૫૦૦ શ્રી અમર જરીવાળા ૨૫૦૦ શ્રી જયંતીલાલ ફત્તેચંદ શાહ ૨૫૦૦ શ્રી એક સગૃહસ્થ હ: શ્રી મફતલાલ ભીખાચ દ શાહ
સ્વ. મોહનલાલ પારેખ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વિદ્યમાન સ્થાપક સભ્ય માંના એક શ્રી મેહનલાલ રતનચંદ પારેખનું ૯૨ વર્ષની વયે તા. ૨૯મી જુલાઈ, ૧૯૮૯ના રેજ મુંબઈમાં અવસાન થયુ છે. એ ઘટનાની નેંધ લેના અમે દુઃખ અનુભવીએ છીએ.
સઘની સાઠ વર્ષ પૂર્વે સ્થાપના થઈ ત્યારે એના યુવાન સ્થાપક સક્રિય સભ્યોમાં શ્રી મોહનલાલ પારેખ પણ એક અગ્રગણ્ય કાર્યકર્તા હતા, સ્થાપનાના સમયથી વનના અંત સુધી તેઓ સાથે સાથે ગાઢ રીતે સંકળાયેલા રહ્યા હતા. તેમણે સ્વ. મણિલાલ મેકમચંદ શાહ, રવ. પરમાનંદ કાપડિયા, સ્વ. ચીમન્નાલ ચકુભાઈ શાહ વગેરે સાથે રહીને સંઘની પ્રવૃત્તિઓમાં ઉત્સાહ પૂયંક ભાગ લીધો હતે. જૈન ધર્મમાં તેમને ઊંડી શ્રદ્ધા હતી. તેઓ પ્રગતિવાદી અને આધુનિક વિચારસરણી ધરાવતા હતા. અપંગને અને બહેનેને કેળવણી આપવા માટે તેમને સવિશેષ આગ્રહ હતા. અનેક ભાઈ-બહેનોને પગભર થવામાં તેઓ હંમેશ સહાય કરતા રહ્યા હતા. રવભાવે તેઓ અત્યંત મૃદુ અને સમતાવાળા હતા. છેલ્લા છએક માંહનાથી તેઓ પગના હાડકાની પીડાને કારણે પથારીવશ રહ્યા હતા. તેમ છતાં તેઓ કયારેય નિરાશા કે હતાશા અનુભવતા નહોતા. શારીરિક વેદનાને તેઓ શાંતિથી સહન કરતા હતા.
થડા સમય પહેલા સંઘના હીરક મહેત્સવ પ્રસંગે ત્રણ વિદ્યમાન સ્થાપક સભ્યોનું બહુમાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે પિતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા પરંતુ તેમણે પ્રેરણા ને શુભેચ્છાને પિતાને સંદેશ એકલા હતા. એમના વતી એમની દિકરીએ. બંસરીબહેન અને તિબહેને બહુમાનને સ્વીકાર કર્યો હતે.
સમાધિપૂર્વક દેહ છેડી પોતાની જીવનલીલા સંકેલી લેનાર સંઘના સ્થાપક સભ્ય સ્વ. મેહનલાલ પારેખને શ્રદ્ધાંજલિ અપી'એ છીએ.
૨૫૦૦ શ્રી ઘનવંતભાઇ ટી. શાહ ૨૫૦૦ શ્રીમતી જ્યાબહેન વીરા ૨૫૦૦ શ્રીમતી મિતાબહેન તથા શિરીષભાઇ કામર ૨૫૦૦ શ્રી નાનજીભાઇ એભાષા ઉં: શ્રી મીનાબહેન શાહ ૨૫૦૦ શ્રીમતી સરરવતીબહેન ડાહ્યાભાઈ ઝવેરી
હ: શ્રી નીરુબહેન ૨૫૦૦ સ્વ. ડાહ્યાભાઈ ભોળાભાઈની સ્મૃતિમાં
હઃ શ્રી ભુપેન્દ્રભાઈ ૨૫૦૦ શ્રી માણેકભાઈ સવાણી ૨૫૦૦ શ્રી પ્રવીણચંદ્ર ટી. શાહ . ૨૫૦૦ શ્રીમતી રમાબહેન જયસુખલાલ વેરા . ૨૫૦૦ શ્રીમતી વિમળાબહેન ગુણવંતલાલ શાહ
૨૧૮૫૦' '
Page #231
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-’૮૯ તા, ૧૬-૮-૮૯
પ્રભુનું જીવન
અજ્ઞાનીની સામત ન કરો (પૃષ્ઠ ૨ થી ચાલુ)
રાખને જણાયુ હતુ કે મહાત્મા માં પછી બધા કદીએ સાથે હળીમળીને તેમને રાતિદવસ જાતજાતના ઉપદેશ આપતા. એને લીધે કેદની સન્ન પામેલા કેટલાયે કૈદીઓના હૃદયનું કાયમી રેવન થયું હતું. મહાત્મા કેંદીને કહેતા કે તેમની સાથે કેદમાં વિસરાત સાથે રહેવા મળે માટે જ તે નાનકડી ચેરી કરી
લેતા હતા.
દાખલ થયા અને
રહેતા
રાજાતે, લેાકાને અને મહાત્માના શિષ્યાને જ્યારે ખબર પડી કે મહા મા પોતે લેાકામાંથી ગુનાખોરી એછી થાય તે માટે જાણી જોઇને નાનકડી ચેરી કરી લેતા કે જેથી કેદીઓના નિકટના સૌંસગ'માં તે રહી શકે અને તેના જીવનને તેઆ સુધારી શકે. વાર વાર કદની સજા મેગવીને તેમણે સમગ્ર રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ ઘણું એન્ડ્રુ કરી નાખ્યું. મહાત્માની આર્ભમાં ઘણી અપકીતિ થઈ, પર ંતુ એમના આશયની અને યુક્તિની લેકાને જ્યારે ખબર પડી ત્યારે લોકાનું તે મહાત્મા પ્રત્યેતુ માન ઘણું વધી ગયું. જાતે અપકીતિ' વહોરીને લેાકાને કલ્યાણના માર્ગે લઇ જવાની કરુણાભરી એમની દ્રષ્ટિ હતી.
ખરાબ માણસાના સગમાં રહીને પણ પોતે ખરાબ થતાં, ખરાબ માણસને સુધારવાનું ભગીરથ કાય. આવા મહાત્માએ કરી શકતા હૈાય છે. એ માટે પોતાનામાં પૂરું સામર્થ્ય, પૂરું આત્મબળ હાવું જરૂરી છે.
જેમ વ્યાવહારિક ક્ષેત્રે તેમ ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે પણ કુસંગને કારણે વિષમ ઘટનાએ નથી ખનતી એમ ન કહી શકાય. દુનિયાના બધા જ ધર્મના ક્ષેત્રમાં વત્તે ઓછે અંશે સડા તા રહેલા છે. એમાં પણ પહેરવેશથી કે ધમ ક્રિયાથી બહુ ધાર્મિ ક દેખાતા માણુસાના હ્રશ્યમાં પણ અધાર્મિક વાસનાએ ગુપ્ત કે સુષુપ્તપણે પડેલી હેાય છે. સરખી સખત મળી જતાં ત્યાં અનાચાર ચાલુ થાય છે. એવા ક્ષેત્રમાં પણ મચ્છુસે સ ંગત કરતાં પહેલાં સામી વ્યકિતની પાત્રતાના વિચાર કરી લેવા જોઇએ અને ઉતાવળે સંબંધ બાંધવા કરતાં થોડા અનુભવે પરીક્ષા કરીને એ સંગત વધારવી કે નહિ તેને નિણ્ય કરી લેવા જોઇએ. માણસને જ્યાં એમ લાગે કે ખાદ્ય દૃષ્ટિએ પવિત્ર દેખાતી વ્યકિતના સપક'માં આવવાથી પોતાનુ નૈતિક અધઃપતન જ થવાનુ છે, ત્યાં તેણે હિંમતપૂવ ક તેવી
સંગત છેાડી દેવી જોઇએ.
કદાચ
ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરવાની ભાવનાવાળાએ અન્ય વ્યક્તિની ધાર્મિક કે આધ્યાત્મિક પાત્રતાના વિચાર વધારે સૂક્ષ્મ રીતે કરવાની અપેક્ષા રહે છે. કેટલાક માણસને તત્ત્વચર્ચામાં ધણા રસ હાય છે, પરંતુ તેમની નૃત્તિઓ તેા પાર્થિવ વિષયામાં દોડયા કરતી હેાય છે. એવી વ્યકિત સાથેના સંબંધથી તાત્ત્વિક જ્ઞાન વધે કે ન વધે તેાપણુ, તેમના સ્થૂળ ભૌતિક રસના પ્રભાવને કારણે સ ંગત કરનારના પેતાનામાં ભૌતિક વાસના જાગવાને સંભવ રહે છે. બેજનની સ્વાદિષ્ટ વાનગીઓ, સુ દર વસ્ત્રપરિધાન, સુખવૈભવનાં આ સાધના, સ્ત્રી, ધન, વગેરેની સ્થૂલ કે સૂક્ષ્મ આસક્તિ, કીતિ પ્રસિદ્ધિની લાલસા, લેા ઉપરનું પ્રભુત્વ, આત્મશ્ચાધા વગેરે પ્રકારનાં લક્ષણા જેનામાં ઠાંસી ઠાંસીને ભરેલાં હોય તેવા કહેવાતા મહાત્માઓ ધમ' કે તત્ત્વજ્ઞાનની ગમે તેટલી મોટી વાતે કરે
*ન
27
પ
અને છટાદાર વકતૃત્વશકિતને કારણે અનેક લેાકાને આકર્ષ તાપણુ, તેવા ધ'નેતાના સસગ'થી ધાર્મિક લાભ મેળવવાની ભાવનાવાળાને તે પતનના માર્ગે જ્વાનુ જ વિશેષ બને છે. કાવાર એવુ પણ્ ખતે કે એવા ધ'નેતા પોતાની આત્મિક શકિતથી ઘડીકમાં જાગૃત થઇ, સ્વસ્થ થઇ પેાતાની જાતને પતનના માર્ગે જતાં અટકાવી કે સભાળી લઈ શકે, પરંતુ એના પ્રભાવમાં આવ્યા પછી પતનના માગે' ઘસડાવા લાગેલા સામાન્ય ભકતેને માટે તેમાંથી નીકળવુ અધરું કે અશકય બની જાય છે. એવા કેટલાક ધમ નેતાએ પેાતે ડૂબતાં બચી જાય છે, પરંતુ એને અનુસરનારાએ ડૂબી જાય છે. સમથ માણસેના પ્રમાદ, એટલા જ સામથ્ય'થી, દૂર થવાની શકયતા રહે છે. અસમથ' માણસાના પ્રમાદ તેમતે દુ'તિ તરફ ધસડી જાય એવી સભાવના વિશેષ જોવા મળે છે.
માણુસા અન્ય વ્યકિતઓના સંગ કરે છે અથવા તેમનાથી અજ્ઞાનીનેા સગ થઈ જાય છે, પરંતુ અપ્રમત્ત માણસે પતનના માગે' લઇ જનારા સંગને નિવારે છે. એટલા માટે જ ભગવાને સાધના કરવા ઇચ્છનાર સાધુઓને કહ્યુ છે: મરું વાઝફ્સ લોળ,
વિવિધ પ્રકારના સગામાં પેાતાના જ આત્મા જેવા ઉત્તમ બીજો કયા સંગ હોય ? એટલે જ નાની મહાત્માએ ગોગ્ય સંગ ન મળે તે નિઃસગ રહેવાનું પસ ંદ કરતા હાય છે કારણ કે અસંગ એ પણ એક અપેક્ષાએ ઉત્તમ સંગ છે. -મણલાલ ચી. શાહુ
અસ્થિ સારવાર કેન્દ્ર
સંધના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક ડૅા. જે. પી. પીડાવાલા દ્વારા હાડકાંના રાગેાની નિ:શુલ્ક સારવાર દર રવિવારે સવારના ૯-૩૦ થી ૧-૩૦ સુધી પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી. પી. રેડ, રસધારા કા–એપરેટિવ સાસાયટી, ખીજે માળે. વનિતા વિશ્રામની સામે, પ્રાથ'ના સમાજ, શુ બઈ-૪૦૦૦૦૪ [ફાનઃ ૩૫૦૨૯૬] ખાતે આપવામાં આવે છે.
આ ઉપરાંત સંધના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે અપેારના ૩-૦૦થી ૫-૦૦ સુધી વધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંધ, ઝાલાવાડનગર, સી. ડી. બરફીવાલા માગ', જુહુ લેન, અ ંધેરી (પશ્ચિમ), મુંબઇ-૪૦૦૦પ૮. ખાતે ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરાંત સારવાર વિનામૂલ્યે અપાય છે. જરૂરિયાતવાળા દરદીએ અવશ્ય તેનેા લાભ ઉઠાવે તેવી વિનતી છે.
પ્રવીણચંદ્ર મંગળદાસ શાહુ કે. પી. શાહ નિરુબહેન એસ. શાહુ મત્રી,
સયેાજક
એકયુપ્રેશર તાલીમ વગ
સંધના ઉપક્રમે એકયુપ્રેશર પદ્ધતિ દ્વારા સારવાર માટેના નિ:શુલ્ક તાલીમ વગ' અંગ્રેજી ભાષામાં સમવાર, તા. ૧૧ મી સપ્ટેમ્બર, ૧૯૮૯ થી પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી. પી. મળ', રસધારા કા. એપ. સેસાયટી, ખીજે માળે, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪૦૦૦૦૮ (ફાન : ૩૫૦૨૯૬) ખાતે શરૂ થશે. ખાર સપ્તાહ સુધી દર સેમવારે અપેારના ૨-૦૦ થી ૪-૦૦ સુધી ચાલનારા આ વગ"તું સચાલન શ્રી જગમાહુનભાઇ દાસાણી કરશેઆ તાલીમ વર્ગીમા જોડાવા ચક્ષુક ભાઇ બહેનેાએ સ ંધના કાર્યાલયમાં સંપર્ક સાધવા વિનંતી છે. --મત્રીએ
Page #232
--------------------------------------------------------------------------
________________
"
Q
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮'-૮૮ તા. ૧૬-૮
પયું વ્યાખ્યાનમાળા.
શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી . શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સેમવાર, તા. ૨૮-૮-૧૯૮૯ થી મંગળવાર, તા. પ-૯-૧૯૮૯ સુધી એમ નવ દિવસની વ્યાખ્યાનસભાએ બિરલા ક્રીડા કેન્દ્ર, પાટી, મુંબઈ-૪૦૦ ૦૦૭ મધ્યે યે જવામાં આવી છે. આ નવેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડો. રમણલા ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૧૫ અને ૯-૩૦ થી ૧૦-૧૫ એમ રોજ બે વ્યાખ્યાને રહેશે. વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે : દિવસ તારીખ વ્યાખ્યાતા
વિષય સોમવાર, ૨૮-૮-૮૯ ૧. પૂ. સાધ્વીશ્રી નગીના
कर्मवाद मनोविज्ञान के परिप्रेक्ष्यमें - ૨. શ્રી શશિકાન્ત મહેતા
કરેમિભતેનું વિજ્ઞાન મંગળવાર, પ્રા. તારાબહેન ૨. શાહ
ત્રિશલા માતાનાં સ્વપ્ન ૨. ડે. અશ્વિન કાપડિયા
સાવિત્રી-નવા યુગનું વરદાન બુધવાર, ૩૦-૬-૮૯ ૧. પૂ. સ્વામીશ્રી બ્રહૅ શાનંદજી
मानवका वास्तविक स्वरूप ડે. રમણલાલ ચી. શાહ
મિથ્યાત્વનું સ્વરૂપ ગુરુવાર, ૩૧-૮-૮૯ ડે. સુમન શાહ : . સાહિત્ય, સમાજ અને સમૂહ માધ્યમ ૨, ડે. મોતીભાઈ પટેલ
મનુષ્યનાં ત્રણ કર્તવ્ય-વાંચવું વિચારવું
અને વિકસવું. શુક્રવાર, ૧-૯-૮૯ ડે. રમણલાલ જોશી
શ્રી અરવિંદ-જીવન અને દશન ૨. છે. નરેન્દ્ર ભાણાવત
तनाव मुक्तिका साधन-प्रतिक्रमण શનિવાર, ૨-૯-૮૯ ૧. શ્રી નાગજીભાઈ દેસાઈ
- કરુણાનું વાવેતર ૨. શ્રી હીરાલાલ જૈન
जैन एकता રવિવાર, ૩-૯-૮૯ ડે. (શ્રીમતી) સુષમા સિંઘવી
सामायिक और स्वाध्याय શ્રી જયેન્દ્ર ત્રિવેદી
ભગવાન બુદ્ધ ૫. સાદેવી શ્રી જયંતપ્રભાશ્રીજી
મેક્ષનુ પાથેય ૨. ડે. સાગરમલ જૈન
स्वहित और लोकहित મગળવાર, ૫-૯-૮૯ ૧. ડે. ગુણવંત શાહ
ચાલે, જીવવાનું કાવતરું રચીએ ' ૨. ડો. રમણલાલ ચી. શાહ
ભકતામર સ્તોત્રનું રહસ્ય વ્યાખ્યાનમાળાની શરૂઆતમાં દરરેજ સવારે ૭૩૦ થી ૮-૨૦ સુધી પ્રાથના અને ભજન રજૂ થશે. અનુક્રમે શ્રીમતી બેઝ ચેટરજી, શ્રી મતી રેખા પરીખ, શ્રી જતીન શાહ, શ્રીમતી શીલા શેઠીયા, શ્રીમતી શૈલજા ચેતન શાહ' અને શ્રી વિકમ નિઝામા, શ્રીમતી હંસા બદરીનાથ, શ્રીમતી ચ'દ્રા કોઠારી, શ્રીમતી શભા સંઘવી અને શ્રીમતી શારદા ઠક્કર. - આ વ્યાખ્યાનોને લાભ લેવા સંઘના પેટનો, આજીવન સભ્ય, શુભેચ્છકે તથા મિત્રોને પ્રેમભર્યું નિમંત્રણ છે.
સોમવાર,
ન
"
શૈલેશ એચ. કારી વસંમતીબહેન સી. ભણસાલી ધીરજલાલ ફુલચંદ શાહ
રમણલાલ ચી. શાહ-પ્રમુખ ચીમનલાલ જે. શહ-ઉપપ્રમુખ પ્રવીણચંદ્ર કે. શાહ-કોષાધ્યક્ષ..
કે. પી. શાહ નિરુબહેન એસ. શાહ
મંત્રીએ
,,,, ,
સહમંત્રીઓ
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫," સરદાર વી. પી. રેડ, મુંબઈ - ૪૦૦૦૪, ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ટ્રેન્ડ પ્રિન્ટસ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ જ
Page #233
--------------------------------------------------------------------------
________________
- વર્ષ : ૫૧ * અંક ૯-૧૦ : * ત, ૧૬-૯-૧૯૮૯....Regd. No. MH, By / South 54 * Licence No. 1 37 .
વાર્ષિક લવાજમ રૂા. ૩૦- ૪ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર * પરદેશમાં રૂા. ૩૦૦/
તંત્રી : રમણલાલ ચી. શાહ દયાપ્રેરિત હત્યા-ઇતર અને જૈન દષ્ટિ સંસારમાં જન્મ-મરણનું ચક્ર પ્રતિક્ષણ ચાલ્યા કરે છે. કેટલાકને લાગે છે. હત્યા શબ્દમાં કુરતાને ભાવ હોવાને કારણે મૃત્યુ સર્ગિક રીતે આવ્યા વિના રહેવાનું નથી. એના કેટલાક લોકે દયાપ્રેરિત મૃત્યુ એ શબ્દપ્રયોગ કરે છે, . આવવાની સમયાવધિ પહેલાં અકરમાત, ખૂન, રોગચાળેા, યુદ્ધ, પરંતુ એ શબ્દપ્રયોગ ભ્રામક નીવડવાનો સંભવ છે. કારણકે દુકાળ, પૂર વગેરે દ્વારા અકાળે, અનિચ્છાએ એ આવે છે. ત્યાં સ્વાભાવિક મૃત્યુની વાત નથી, પરંતુ કઇક દ્વારા અચાનક સ્વેચ્છાએ પોતાના જીવનને અચાનક અંત આણવાના પ્રયાસે, જીવનનો અંત આણવાની વાત છે. એટલે એ માટે “મૃત્યુ” આત્મહત્યા દ્વારા થાય છે દુનિયાના કેટલાક દેશમાં આત્મહત્યા કરતાં ‘હત્યા’ શબ્દ વધુ એગ્ય મનાય છે. કાયદેસર ગણાય છે અને કેટલાક દેશમાં કાયદાની દષ્ટિએ એ
દયા પ્રેરિત હત્યાના વિષયની વિચારણા ભૌતિકવાદીઓ ગુને લેખાય છે વૃદ્ધ બીમાર, વિકલાંગ, લાચાર કે અશકત
એક રીતે કરવાના, ધર્મનેતાઓ બીજી રીતે કરવાના. વળી માણસનું વેદનાને કારણે જીવન જ્યારે અસહ્ય બજારૂપ કે નાલે
સમાજશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિક અને તબીબે જુદી શીભર્યું બની જાય છે અને મૃત્યુ વહાલું કે છુટકારારૂપ લાગે છે
જુદી રીતે એને વિચાર કરવાના. દરેકને પિતાને જ અને તેની વેદના નજરે જોવી એ બીજાઓને દુઃખમય લાગે છે ત્યારે
- દ્રષ્ટિ કર્યું હોય એ સ્વાભાવિક છે. દુનિયાની વધતી જતી દયાના ભાવથી પ્રેરાઇને એના જીવનને અંત આણ કે કેમ વસતી અને વધતી જતી સમસ્યાઓના પરિપ્રેક્ષ્યમાં ભિન્ન એ પ્રશ્નની-*Mercy Killing” અથવા “યુથનેઝિયા'ની ચર્ચા
લેકે ભિન્ન ભિન્ન રીતે એને વિચાર કરે એ સ્વાભાવિક છે. આપવારંવાર થાય છે.
ઘાત અને ગર્ભપાતના જેવો જ આ વિવાદાસ્પદ વિષય રહેવાને. માનવીને જેમ સન્માનપૂર્વક કે ગૌરવપૂર્વક જીવવાને
- દુનિયામાં જૈન, હિન્દુ, બૌદ્ધ વગેરે કેટલાક ધર્મો જન્માઅધિકાર હોવો જોઈએ તેમ સન્માનપૂર્વક કે ગૌરવપૂર્વક
નરમાં અને કર્મનો સિદ્ધાંતમાં માને છે. બીજી બાજુ યહૂદી, જીવનને અંત લાવવા-મરવાનો અધિકાર પણ હોવો જોઇએ.
ખ્રિસ્તી અને ઇસ્લામધર્મ પુનજમમાં માનતા નથી, એટલે એ તક સાચો હોય તે પણ પ્રેરિત યાની બાબતમાં એ
દયા પ્રેરિત ત્યાના વિષયની ચર્ચા પુનર્જન્મમાં માનતા ધર્મની તક કેટલે સાચે છે અને કેટલે શામક છે એ
દ્રષ્ટિએ એક પ્રકારની રહેવાની અને પુનઃજન્મમાં ન માનનારા વિચારણીય છે. મનુષ્ય પિતાના જીવનને માલિક છે. એ ધર્મની દ્રષ્ટિએ જુદા પ્રકારની રહેવાની. વળી જેએ ધમમાં અર્થમાં પિતાના જીવનને અંત આણતાં રોકવાનું સહેલું કે અમામાં બિલકુલ જ માનતા નથી એવા ભૌતિકવાદીઓની નથી. અહીં અમહત્યાના સ્વરૂપને વિવિધ પાસાંઓને વિચાર
દ્રષ્ટિ પણ આ બાબતમાં જુદી રહેવાની ન કરતાં કોઈ વ્યકિત દયાના ભાવથી પ્રેરાઈને અન્ય વ્યકિતની
દયાપ્રેરિત હત્યાના વિજેમાં યુવાન વ્યકિતની હત્યા અને હત્યા કરે તો તે કેટલે અંશે યે છે તેને વિચાર કરીશું.
વૃદ્ધ વ્યકિતની હત્યાને વિચાર પણ જુદી જુદી રીતે થે દયાપ્રેરિત હત્યાને વિય અત્યંત ગહન અને જોઇએ. શારીરિક ભય કર પીડાથી બહુ જ રિબાતી યુવાન ગંભીર છે. એની વિચારણા આજકાલની નથી. હવે
વ્યકિત પતે ક્યારેક એમ કહેતી હોય છે કે હવે તે મેત તે મેત આવે તે સારું, કે જેથી જલદી છુટાય
જલદી આવે તે છૂટું' એ જ વ્યકિત પિતાનું દર્દ શમી જતાં એ ભાવ કે વિચાર જ્યારથી માનવજાતમાં જન્મ્ય હશે
અને પગ મટી જતાં ફરી પાછી સ્વસ્થ બની જાય છે અને એને ત્યારથી એટલે કે હજારો વર્ષથી અથવા આદિકાળથી એક એમ લાગે છે કે તે વખતે મૃત્યુ ન આવ્યું તે સારું થયું. અથવા અન્ય પ્રકારે આ વિચારણા થતી આવી છે. અહીં
મૃત્યુની સમીપ જઈ આવવાના કારણે પછીથી તેની જીવનદ્રષ્ટિ કયા પ્રેરિત હત્યા વિશે માત્ર કેટલાંક દ્રષ્ટિબિન્દુથી વિચારણા
પણ બદલાઈ જાય છે. એવી રીતે બચી ગયેલી કેટલીક
વ્યકિતઓ શેષ જીવન વધુ સાર્થક રીતે જીવી શકે છે. | લાપ્રેરિત હત્યા એ શબ્દ જ કેટલાકની દ્રષ્ટિએ પરસ્પર કેટલીકવાર દકિત પિતે દદથી બહુ રિબાતી હોય, શરીર વેન્દ્ર છે. જયાં હત્યા છે ત્યાં દયા હોઈ શકે નહિ અને દુગંધમય બની ગયું હોય તે પણ એને પિતાને મરવું જયાં સાચી દયા : છે ત્યાં વ્યકિતની કથાને ભાવ ગમતુ નથી બીજી બાજુ સગાંસંબંધીઓને એમ થાય કે હવે જન્મી શકે નહિ. એટલે આ વિષયને દયાપ્રેરિત કરવાને એ વ્યકિત દુ:ખમાંથી છૂટે તે સારું. આવી ત્યાં દિલે ‘નિર્દયતા પ્રેરિત હત્યા' તરીકે જ દર્શાવે જોઇએ એમ વિસંગત પરિસ્થિતિ હોય તેવે વખતે પણ દયા પ્રેરિત
Page #234
--------------------------------------------------------------------------
________________
-
પ્રબુદ્ધ જીવન
ત, ૧-૯-૮૭ તા ૧૬-૯-૮૯
હત્યાની છૂટવાળા કાયદાને ગેરલાભ લેવાય એવી શકયતા રહે છે. વળી, બીમાર ભકિતના ચિત્તની અસ્થિરતા પણ રહેવાને સંભવ હોય છે, અસ્વસ્થ હોય ત્યારે મૃત્યુ વાં છે અને સ્વરથતા આવે ત્યારે એને જીવવું ગમે એવી વારંવાર બદલાતી પરિસ્થિતિમાં હત્યાને નિર્ણય લેવાનું કેટલે અંશે ડહાપણભર્યું છે તે પ્રશ્ન પણ રહે છે.
જે માણસે અતિશય વેદના ભગવતી વખતે એમ બેલતા હોય છે કે હે ભગવાન ! હવે તે મેત આવે તે સારું” એવા કેટલાક યુવાને કે વૃદ્ધો જ રે ખરેખર મૃત્યુ આવીને ઊભું રહ્યું હોય છે ત્યારે તેનાથી દુર ભાગવાને વિચાર કરતા હોય છે. જે કેટલાક લોકો અંતિમ અવસ્થાનું દદ, આખરી માંગી કે Terminal Diseaseના તબકકામાં હોય છે અને મૃત્યુ હવે બેચાર દિવસમાં પિતાને કેળિયે કરી જશે એ ભાસ થાય છે, ત્યારે અત્યંત અસ્વસ્થ થઇ જાય છે. અલબત્ત કેટલાક તે સમયે જાગ્રત અવસ્થામાં સમાધિંપૂર્વકની શાંતિ અનુભવતા હોય છે. પરંતુ તેની ટકાવારી ઘણી ઓછી હોવાની. . કેઈકવાર એવા બનાવે પણ જેવા કે સાંભળ્યા છે કે જ્યારે કે એક વૃદ્ધ વ્યકિત બીમાર હોય, બેભાન અવસ્થામાં હેય અને ડોકટરની ટીમે બધા રિપોર્ટને આધારે એ અભિપ્રાય આપ્યો હોય કે એ વ્યકિત હવે ગણતરીના કલાકોમાં જ પિતાને દેહ છેડશે. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે એવી ઘટના બને છે કે એ બેભાન વ્યકિત ભાનમાં આવે છે, આંખ ખેલે છે, ઉપચાર થતાં એના શરીરમાં ફરી પાછું ચેતન આવે છે અને સ્વસ્થ થઈ એ ઘરે જાય છે. એનું આરોગ્ય પાછું સારું થાય છે અને ઘણાં વર્ષ સુખેથી તે પસાર કરે છે. વૃદ્ધ હોવા છતાં પણ નવજીવનરૂપે મળેલાં એ વર્ષે એના જીવનને વધુ કૃતાર્થ કરે છે.
' કોઈકવાર એવી ઘટના પણ બનતી સાંભળવા મળે છે કે પિતાના કુટુંબની એક વૃદ્ધ વડીલ વ્યકિત માંદી પડે છે. તેને હોસ્પિટલમાં રાખવામાં આવે છે. તેનું જીવન બચાવી લેવા માટે ઉપચાર કરવામાં આવે છે, પરંતુ એ ઉપચારો બહુ મેધા હોય છે છતાં નછૂટકે કરવા પડે છે અથવા કરવાની સગાંસંબંધીઓ તરફથી ફરજ પાડવામાં આવે છે. મૃત્યુ પામનાર વ્યકિત પાંચ – પંદર દિવસ તબીબી ઉપચારથી વધુ જીવે છે, પરંતુ એથી એનું કુટુંબ આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે. ક્યારેક તે મેટ દેવામાં ઊતરી પડે છે. એવે વખતે ઘરના સ્વજનોને જનાર વ્યકિત માટે એટલે બધે ઉત્કટ રોહ - રાગ નથી હોત અને આર્થિક તકલીફને કારણે પિતાના કુટુંબની વ્યક્તિ માટે “મરતા ગયા અને અમને મારતા ગયા” એ. ભાવ તેઓ અનુભવે છે. ક્યારેક કુટુંબીજનો પિતાના ભાવ લેકભયને કારણે વ્યકત નથી કરતા, પરંતુ મનમાં તે એમ
છે કે જનાર પતિ હવે જલદી છૂટે તે સારું. - વૃદ્ધ, બીમાર અને રિબાતી વ્યક્તિના જીવનને એની ઈચ્છાનુકાર જલદી અંત આણવાનાં નીતિ-સિદ્ધાંતને દુરુપયેગ ચેવાને પણ સંભવ રહે છે. પિતાને માથે આવી પડેલી તકલીફમાંથી છૂટવાનો આશય તે હોય જ છે, પરંતુ તે ઉપરાંત એ વ્યકિતનાં માલ-મિલકતને વારસે મેળવવાની ઉતાવળ પણ હોય છે. કયારેક વારસાને હક ધરાવનાર એક કરતાં વધારે
વ્યકિત હોય અને તેમાં મહેમાહે વારસા માટે ઝઘડા ચાલતા હોય ત્યારે પ્રેરિત હત્યા જે કાયદેસર હોય તે તેને કોઈ ગેરલાભ ઉઠાવી જાય એવી શકયતા રહે છે. અલબત્ત, આવા દુરુપયોગને અટકાવવાના ઉપાય ન થઈ શકે એમ નથી. પશ્ચિમની સુશિક્ષિત પ્રજામાં પણ કેવી કેવી ગેરરીતિ સગાંસંબંધીઓએ અને દાકતરોએ અપનાવી છે એના પ્રસંગે વાંચવાસાંભળવામાં આવે છે. એક દાકતરે તે પોતે પોતાના એકરાર વિશે ગ્રંથ લખે છે. - કેટલીકવાર કે અકસ્માતના કારણે મગજને થયેલા નુકસાનને લીધે માણસ બેભાન થઈ જાય છે. દાકતરે મગજના રિપોર્ટના આધારે કહે છે કે, કંઈ ચમત્કાર થાય તો જુદી વાત છે. નહિ તે મગજના રિપોર્ટ પ્રમાણે એ વ્યકિત હવે ક્યારેય પછી ભાનમાં આવવાની નથી. એવી વ્યકિત જાં સુધી એનું હૃદય ચાલે છે ત્યાં સુધી જીવે છે. એના બીજા તબીબી ઉપચારે પણ બહુ કરવાના રહેતા નથી. એવી કેટલીક બેભાન વ્યકિતઓ બે દિવસ – પાંચ દિવસ કે પચ્ચીસ દિવસથી માંડીને છ – આઠ મહિના કે બે – પાંચ વર્ષથી વધુ સમય સુધી સતત બેભાન અવસ્થામાં રહી હોય અને એ રીતે દેહ છોડયો હોય એવા પ્રસંગે બને છે આવી વ્યક્તિની બીજી કશી ઉપગિતા ન હોવા છતાં એનું અસ્તિત્વ કેઈક કુટુંબને આશ્વાસનરૂપ રહ્યા કરે છે, તે કોઈક કુટુંબને તે બે જારૂપ લાગે છે.
જેમ દવા આપીને દર્દથી રિબાતા માણસના જીવનને અંત લાવવાનું વિચારાય છે તેમ દવા આપીને માણસના જીવનને લંબાવવાને પ્રશ્ન પણ વિચારાય છે.
કેટલીકવાર કેટલાક વૃદ્ધ માણસને અંતકાળ નજીક આવી રહ્યો હોય છે અને દાક્તરોના અભિપ્રાય પ્રમાણે બેભાન અવસ્થામાં રહેલી એ વૃદ્ધ વ્યકિત કેટલો વધુ સમય ખેંચી શકશે એ અનિશ્ચિત હોય છે. તે વખતે પણ એ વ્યકિતનાં સ્વજને એમ ઈચ્છતા હોય છે કે એવી અવરથામાં પણ પિતાના સ્વજનનું જીવન જેટલું લાંબુ ટકી શકે તેટલું સારું. એ વખતે તેઓ 6 પિતાની આર્થિક શકિત સારી હોય તો એ માટે મારે મેંઘી દવાઓ અને મેંઘામાં મોંઘા અન્ય ઉપચાર | કરાવે છે. બેભાન અવસ્થામાં રહેલી એ વ્યકિત સાથે વાત ચીતને કઈ વ્યવહાર થવાની શકયતા નથી. બીમાર વ્યકિ રવજનેને નજરે જોઈ શકે કે ઓળખી શકે એવી શક્યતા છે રહી નથી હોતી. એટલે કે બીમાર વ્યકિતનું જીવન પરાધીન વ્યવહારુ ઉપગિતા વિનાનું, નિષ્ક્રિય અને ખર્ચાળ હો છતાં તે વધુમાં વધુ સમય જીવે એ ભાવ એના સ્વજને થાય છે, કારણ કે પિતાના વડાલા સ્વજનને વિગ : ઘણી વસમી ઘટના છે. જયાં સુધી શરીરમાં પ્રાણું છે ત્યાં સુધી એ પ્રાણ રહ્યા કરે એ કુદરતી ભાવ તેમ થાય છે. આ બતાવે છે કે જીવંત રવજન જાથે સંબ કેટલે બધે મૂલ્યવાન છે. એક વખત પ્રાણ જાવ, આ જાય પછી ખાલી પડેલા નશ્વર દેહની કશી જ કિંમત નથી એ દેહનું વિસર્જન થાય છે. જેવી રીતે આવી કે અજાણી વ્યકિતની બાબતમાં એના સ્વજનોને ભાવ થાય તેવી રીતે પિતાના પ્રાણપ્યારા ધર્મનેતા, સમાજનેતા . (અનુસંધાન પૃષ્ઠ ઉમે)
Page #235
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૧૮૮ તા. ૧૬-૯-૮૯
પ્રથદ્ધ જીવન
પ્રજાના પ્રજાસત્તાક રાજયમાં પ્રજાના જીવનની કિંમત કેટલી? .
વિજયગુપ્ત મૌય, - રોજ સવારે છાપું ઉઘાડે તો મોટા ભાગે પહેલા પાના હાંકનારાઓ રસ્તાના નિયમ પાળતા નથી. કેટલાક ઉપર કઈક અકસ્માતના કે હોનારતના સમાચાર હશે. ગુજરાત હાંકનારાઓ દારૂ કે બીજા માદક પદાર્થોની અસર સૌરાષ્ટ્રમાં ગાડી, ખટાશ, ટેક્ષી, જીપ, બસ, રેકટર નીચે પણ હોય છે. કેટલાંક વાહનોમાં તેમની શકિત કે બીજા કોઈ વાહનના અકસ્માતમાં મેટા ભાગે કરતાં ઘણું વધારે ઉતારુઓ કે માલ ભરી જવામાં આવે છે. ગુજરાતીઓ માર્યા ગયાના સમાચાર હશે. તેમાં આ ટ્રેકટર, ખટારા વગેરે જે વાહનમાં ઉતારુઓને બેસાડવાની આપણું કઈ નથી તેની ખાતરી કરીને આપણે પાનું મનાઈ હોય તેમાં પણ ઉતારુઓને બેસાડવામાં આવે છે. જે ફેરવી નાખશે અને બીજે દિવસે એવા સમાચાર પ્રગટ થશે સત્તાધીશેની દરેક ઓફિસ અને દરેક વ્યક્તિ પિતાની ફરજ ત્યાં સુધી તે વાત ભૂલી જઈશું, પરંતુ કેટલાક અકસ્માત બજાવે તે અકસ્માત લગભગ સંપૂર્ણ રીતે ટાળી હયાને હચમચાવી દે તેવા હોય છે અને લગ્નની જાને રમશાન
શકાય છે. મેટ. અકસ્માતે વાહનના દુરુપયોગથી માત્રામાં ફેરવાઈ જતી હોય છે.
થાય છે. ધ. ત, ખટારામાં ખીચેખીય ઉતારુઓને
ભરવામાં આવે છે, કેટલાક અકરમા રેલ્વે ક્રોસીંગ * સમાચારમાં થોડે દુર જઇશું તે ગંગા કે બીજી નદીમાં
ઉપર થાય છે. રસ્તે રેલવેને કેસ કરવા. જો હોય ત્યાં હેડી અકરમાતમાં સંખ્યાબંધ માણસે ડૂબી ગયાના સમાચાર
બમ્પ બનાવીને રસ્તાના વાહનની ઝડપ. ઓછી કરવાની ફરજ હશે. નદીમાં હંકારાતી હેડીને અકસમાત નડે અને મુઝાફર
પાડી શકાય. સામાન્ય રીતે અરક્ષિત ક્રેસિંગ કયાં છે અને ડૂબી જાય એમાં કંઈ નવું નથી હોતું એમ માનીને
તે સમયે રેલવે ટ્રેન આવવાની સંભવિતતા કયાં છે તે વિશે - આપણે સમાચારપત્રનાં પાનાં ફેરવી નાખીએ છીએ. એથી
વાહન હાંકનારાઓ સભાન હોય જ છે. તેમ છતાં રેલવે વિશેષ દુરના સમાચાર પણ આવે છે. ભૂ -પ્રપાતથી ગામડું
નિની પહેલાં નીકળી જવાની અક્ષમ્ય લાલચનું કેવું દટાઈ ગયું અથવા રસ્તા ઉપર કામ કરતા મજુરો માર્યા ગયા.
કરુણ પરિણામ આવે છે તેને બનાવ ત્રણેક માસ આવા સમાચાર છાપાવાળા કયાંથી અને શા માટે લાવતા હશે?
પહેલાં પોરબંદર - વાંસજાળિયા લાઈન ઉપર બન્યો ભૂ પ્રપાત વળી શું છે અને કયાં બને તે જાણવાની તકલીફ
હતો. હરિજનની જાનને મેટાડેરમાં ઠાંસીને ભરવામાં લેવા કરતાં આપણું ગુજરાતીઓ પણ વિમ્બલ્ડનની વિશ્વ
આવી હતી અને રેલવે લાઈનને સમાંતર જતા રસ્તા ઉપર ટેનિસ સ્પર્ધામાં કેણ કયાં છે અથવા ચિત્રહારમાં કયા હીરો
મેટરવાહને રેલવે ટ્રેનની હરીફાઈમાં નીકળ્યાં હતાં. તેઓ અને હીરેઇન આવશે તે જાણવામાં વધુ રસ ધરાવશે. તેઓ
ટ્રેઇન ક્રેસિંગને ઓળંગે તે પહેલાં પોતે પાટા ઓળંગી પિતાને બુદ્ધિજીવીમાં ખપાવે છે.
જવાની ગુનાહિત સ્પર્ધામાં ઉતર્યા હતાં. પરિણામે જે હૃદયભેદક - ઘણીવાર વધુ ખરાબ સમાચાર પણ આવે છે. પંજાબમાં
કશ્ય સજાવું તેનું વર્ણન ન થઈ શકે. ટ્રાફિકનું નિયમન કરતા ખૂનરેજી, કાશ્મીરમાં પાકિસ્તાની અત્યાચારે, અન્યત્ર કેમી
સત્તાવાળાઓએ જાગૃત હેત કે તેઓ આ અકસ્માત પણ ટાળી હુલ્લડ, દિલ્હીમાં અને સૌરાષ્ટ્રમાં પણ બોમ્બધડાકા
શક્યા હોત. વગેરેના સમાચાર આવે છે. એ સમાચાર છપાય અને
માગ વાહનવ્યવહાર વધી રહ્યો છે અને ખૂબ વયા કરશે. આપણી આંખે સુધી પહોંચે ત્યાં સુધીમાં તો આપણી
તેને પહોંચી વળવાની યોજનાઓ અમલમાં મૂકવાને બદલે જાગૃત’ સરકારે જાહેર કરી દીધું હશે કે આ દરેક
પચાસ વર્ષ પહેલાંના માનસ વડે કામ કરનારાઓ આ દુર્ઘટના જાતને “આસમાની-સુલતાની' અકરમાતમાં માર્યા ગયેલા દરેકને
માટે જવાબદાર છે. સર્વત્ર સત્તાની સાઠમારી અને લાંચરૂા. ૫૦૦૦/- અને ઘવાયેલા દરેકને રૂા. ૨૫૦૦/- ચૂકવવામાં,
રુશવતની ખેંચતાણ ચાલતી હોય ત્યાં માત્ર રૂપિયા વડે વળતર આવશે. આપણે પ્રજાજનના જીવનની કિંમત કેટલી ? રૂપિયાના
વાળી શકે એવી માનવજિંદગીની શી કિંમત છે? આપણે ઘસાઈ ગયેલા છેતરાની કિંમત આજે સરકારી સ્વીકાર
એવી અપેક્ષા રાખી હતી કે આપણે ચૂંટેલા નેતાઓ પ્રધાન પ્રમાણે ૧૭ પૈસા છે, ખરેખર તે તેથી પણ ઓછી. આ
થશે ત્યારે માર્ગોના વાહનવ્યવહાર ઉપર ચાંપતી નજર રાખીને હિસાબે મરનારના આપ્તજનેને સેંકડે માત્ર ૧૭ રૂપિયા મળે છે,
લોકાના પ્રવાસને સુરક્ષિત બનાવશે અને પ્રવાસમાં પડતી બેહદ તે પણ કેને, કયારે કેટલા મળે અને ઘવાયેલ કાને ગણવા
હાડમારીને દુર કરશે, પરંતુ રટેટ ટ્રાન્સપોર્ટના હસ્તક માગએ પણ અનુત્તર પ્રશ્ન છે.
વાહનવ્યવહાર લેવા હોવા છતાં એ કોર્પોરેશન થિાપવાનો આપણુ પ્રજાસત્તાક રાજ્યમાં જિંદગી એટલી સંધી પ્રાથમિક હેતુ પણ સિદ્ધ થયો નથી. પ્રધાનોને પોતાના પ્રધાનછે કે આ બધા કહેવાતા આસમાની-સુલતાની અકસ્માતે કેમ પદેશમાં અને ફરીથી ચૂં ટાય આવવામાં જ રસ છે અને તેઓ બને છે અને તે કેમ નિવારી શકાય, તે વિચારવામાં કઈને રસ વિમાનમાં જ ઉડે છે. નથી. રસ્તા ઉપરના વાહનવ્યવહારનું નિયંત્રણ કરવું એ પિલીસ- ગુજરાતની નદીઓમાં નૌકાવ્યવિકાર ખીલ્યો નથી, તેમ ખાતાની, એસ. ટી.ની અને સંબંધ ધરાવતી બીજી છતાં ત્યાં પણ હેડીઓ ડૂબવાની હોનારત થાય છે. અહીં ઓફિસેની ફરજ છે. જે સૌ કોઈ પોતાની ફરજ બજાવે તે સલામતીનાં વિશેષ પગલાં લેવાની જરૂર છે, કારણ કે સાબરમતી, નેવું ટકા ઘાતક અકરમાતે ટાળી શકાય. કેટલાક પુર, ગરનાળાં મહી, તાપી, નર્મદા વગેરે નદીઓના મુખ ભરતી–ટમાં અને વળાંક, સીમાચિહનાના પથ્થરો વગેરે વાહનવ્યવાર માટે ભયરૂપ પવનમાં જોખમમાં મુકાય છે, જે ક્ષતિઓ ગુજરાતની નદીઓના હોય છે. કેટલીક ભયરૂપ નદી, કે નહેરના સાંકડા વળાંક નૌકામવાસને જોખમી બનાવે છે, તેથી વધુ ગંભીર ક્ષતિએ અકસ્માત માટે નામચીન થઈ ગયા હોય છે. ઘણીવાર વાહનતા- ઉત્તર ભારતના નૌકાવ્યવહાર પણ નડે છે. નૌકાઓ
Page #236
--------------------------------------------------------------------------
________________
* પ્રબુદ્ધ જીવન :
તા. ૧-૯૮૯ તા. ૧૬-૯-૮૯
છે. સંયુકત અંક પ્રબુદ્ધ જીવનને તા. ૧-૧૦-૧૯૮૯નો તથા તા. ૧૬-૧૦-૧૯૮૯ને અંક સંયુકત અંક તરીકે તા. ૧૬-૧૦-૧૯૮૯ રોજ પ્રગટ થશે.
જૂની હોય છે, તેના બચાવનાં સાધનો હેતાં નથી.. મેળા પ્રસંગે ડીવાળા સમાય તેના કરતાં વધુ ઉતારુઓને ભરે છે અથવા ભરવાની ફરજ પડયાને બચાવ કરે છે. કાયદા પ્રમાણે હેડીની સ્થિતિ દર વર્ષે તપાસીને જે તેને લાઇસન્સ આપવું જોઇએ અને તેમાં પ્રવાસ કરવામાં સલામતી છે તેની ખાતરી કરવી જોઈએ. કાંઠા પરનો અધિકારીઓએ જોવું જોઇએ કે નિયમેનું બરાબર પાલન થાય છે, અને અકસ્માત વખતે બચાવનાં સાધને સુલભ હેય તે જોવું જોઈએ પરંતુ અહીં પણ દુષ્ટ રાજકારણ અને ભ્રષ્ટાચાર સર્વોપરી હોય છે, સ્થાનિક નેતાઓ નૌકાવ્યવહારમાં લાઈસન્સે કબજે કરે છે અને પ્રવાસીઓની સલામતીની ઉપેક્ષા કરીને વધુમાં વધુ ન થાય એવી રીતે નૌકાવ્યવહાર ચલાવે છે. નૌકાઓનાં લાઇસન્સ ધરાવનાર માથાભારે માણુ ચુંટણીમાં ઉભેલા નેતાઓને જિતાડવાનું કે હરાવવાનું સામર્થ્ય ધરાવે છે, તેમાં હોડી અકસ્માતમાં ડઝનબંધ કે સેંકડે માણસે ડૂબી જાય છે તેમાં કેને પડી છે? ' - આસામ, બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં નૌકાવ્યવહારનું મહત્ત્વ ઘણું જ છે. તેમ તે તેના અનર્થ. તથા દુરાચારથી પણ પીડાય છે. આધુનિક ધોરણે નૌકાવ્યવહાર વિક્સાવવામાં ભારત હજી એક વર્ષ પાછળ છે.
એક વધુ પા૫ ડુંગરાળ પ્રદેશમાં થતી જાનહાનિ માટે જવાબદાર છે અને તેમાં રાજકીય નેતાઓથી માંડીને રાજ કરતા પ્રધાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુનેગાર છે. આજે બળતણું તથા ઇમારતી કોમ માટે લાકડા એટલાં બધાં મૂલ્યવાન થઈ ગયા છે કે રાજકારણમાં વગ ધરાવનાર માણસે અમલદારોને અને પ્રધાનેને લાંચ આપીને વૃક્ષો કાપવાના પરવાના મેળવે છે. ગામડાની સ્થાનિક જરૂરિયાત માટે દસ વૃક્ષ કાપવાની રજા મેળવીને હજાર વૃક્ષ કાપવામાં આવે તે પણ કેણુ પૂછે છે ? મુખ્ય પ્રધાનોથી માંડીને જંગલખાતાના પ્રધાને સુધી સહુએ ચૂંટણીમાં ચૂંટાઈ આવવાનું હોય છે અને તે માટે બંધ મતે તે માથાભારે કોન્ટ્રાકટરો જ લાવી આપેને ! આવી રીતે હિમાલયને પણ એ મુંડી નાખવામાં આવ્યો છે કે એ દ્રશ્ય જોઇને સમજુ માણસને આઘાત લાગે. પરિણામ એ આવે છે કે અસંખ્ય વૃક્ષનાં મૂળ વડે બંધાઈ રહેલી ધરતી અને માટી વરસાદમાં છૂટી પડી જવાથી તે નીચે ધસી પડે છે, તેથી કામ કરતા મજુરોને અને ગામડાને દાટી દે છે.
મેટર અકરમાતે, રેલવે અકરમા અને વિમાની અકસ્માતે પણ મોટા ભાગે તેમના ચાલકેની ભૂલના પરિણામે હોય છે. વિમાની અકરમાતેના તપાસપંચના અહેવાલ આંખ ઉઘાડનારા હોય છે. વિમાની પ્રવાસીઓને વળતર ૫૦૦૦ ને બદલે ૧૫૦ હજાર આપવામાં આવે તે પણ આ પ્રજાસત્તાકના પ્રજાજનનું મૂલ્ય વધી જતું નથી. આવા અનેક અકસ્માત પાછળ દોષ માણસને તથા તેના માનસને હોય છે. ચાલતું હેય તેમ ચાલવા દેવું, કઈ સારું કામ કરવાની પહેલ ન કરવી અને પિતાની પદવીને શ્રેષ્ઠ આવક આપનાર જાગીર બનાવવી તે આ રોજબરોજ બનતા અસંખ્ય કણ અકસ્માતે માટે જવાબદાર છે.
આચાર્ય શ્રી વિજ્યવલભસૂરિ સ્મારક
વ્યાખ્યાનશ્રેણી સંધના ઉપક્રમે શ્રી આત્માનંદ જૈન સભા, મુંબઈના આર્થિક સહયોગથી ઉપયુકત વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને સવિગત કાર્યક્રમ નીચે પ્રમાણે છે: વ્યાખ્યાતા ઃ ડે રમણલાલ ચી. શાહ વિષય : ગુજરાત ઉપર પંજાબના સાધુઓનો પ્રભાવ
સ્થળ : બિરલા કીડા કેન્દ્ર, પાટી, મુંબઈ-૪૦૦ ૦૭. દિવસ: સેમવાર, તા, ૨૫મી સપ્ટેમ્બર, ૧૯૮૯ સમય : સવારના ૯-૦૦ કલાકે આ કાર્યક્રમના પ્રારંભે . પૂ. સાધ્વી શ્રી જયંતપ્રભાશ્રીજી મંગલાચરણ કરશે અને શ્રી જતીન શાહ ભકિત સંગીત આપશે. સૌને સમયકર ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ છે. શૈલેશ એચ. કેકારી કે. પી. શાહ સંજક - નિરુબહેન એસ. શાહ
મંત્રીએ સાભાર સ્વીકાર
* કાવ્યસ્પંદિતા (ગુજરાતી કવિયિત્રીઓ અંગેનો શધ પ્રબંધ) લે. ડો. ગીતા પરીખ * ડેમી સાઈઝ * પૃષ૩૦૬ * મૂલ્ય : રૂ. ૬૫ મ પ્રકા. ગીતા પરીખ એ / ૨, મનાલી એપાર્ટમેન્ટસ, વિક્રમ સારાભાઈ રોડ, અમદાવાદ૩૮૦૦૧૫ * ઉપાધ્યાય શ્રી યશોવિજયજી લે. ડે. . રમણલાલ ચી. શાહ * કાઉન સેબપેજી-પૃષ્ઠ-૬૦ # પ્રકા. શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/ બી. ચંદ્રનગર સોસાયટી, આનંદનગર, જ્યભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ * આચારાંગસૂત્ર (ગુજરાતી અનુવાદ) લે. સંતબાલ * ડેમી સાઈઝ * પૃષ્ઠ-૪૩૨ * મૂલ્ય રૂા. ૪૦/- પ્રક. શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઇની વાડી, અમદાવાદ-૩૮૦૦૦૧. * પશુઓની નગરયાત્રા # લે સુશીલા ઝવેરી ઝ કાઉનસેળ પિજી * પૃષ્ઠ-૯૬. મૂલ્ય- રૂા. ૧૪/ને પ્રકા. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાક અમદાવાદ-૩૮૦૦૦૧ * માનસિક શાંતિના ચેટ ઉપાયે * લે... એન. અનંતનારાયણ * કાઉન સોળ પેજી * પૃષ્ઠ- ૩ * પ્રકા. દિવ્ય જીવન સંધ, શિશુવિહાર, ભાવનગર ૩૬૪૦૦૧ * ચાહ ગઈ ચિંતા ઘટી (હિન્દી) લે. ચંદનમલ ચાં * ડેમી સાઈઝ * પૃષ્ઠ-૧૮૩ મૂલ્ય રૂ. ૨૫ % પ્રકા. ચાંદ પ્રકાશન ભારત જૈન મહામંડળ, ૧૦૮, એ. સ્ટાન્ડ હાઉસ, ૧લા માલા ૮૩, મહર્ષિક રોડ, મુંબઈ - ૪૦૦૦૦૨ * પહલા સુખ નીરોગી કાયા (હિન્દી) સંપા, ચંદનમલ ચાંદ * ડેમાં સાઈઝ ૧ પૃષ્ઠ – ૧૯૮ મૂલ્ય રૂ. ૨૫, પ્રકાશક ઉપ મુજબ “ સ્વાદ્વાદ ઔર સપ્તભંગીનય (હિન્દી લે. ડો. ભીખારીરામ યાદવ * ડેમી સાઈઝ ૪ પૃષ્ઠ:
૨૩૦ મૂ૫ રૂ. ૬૦ પ્રકા. પાર્શ્વનાથ વિદ્યાશ્રમ છે આ સંસ્થાન, આઈ. ટી. આઇ. રાડ, વારાણસી (યુ. પી.
Page #237
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૮૮ તા. ૧૬-૯-૮૯
પ્રબુદ્ધ જીવન
પર્યુષણ વ્યાખ્યાનમાળા
આ અહેવાલ: ચીમનલાલ એમ. શાહ, કલાધર - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત પયુંષણ * સાવિત્રી-નવા ચુંગનું વરદાન? આ વિષય પર વ્યાખ્યાનમાળાએ આ વર્ષે પંચાવનમાં વર્ષમાં સાનંદ પ્રવેશ બેલતાં શ્રી અશ્વિન કાપડિયાએ જણાવ્યું હતું કે જીવનમાં કર્યો છે. જ્ઞાન અને સાધનાની ખેત સમી આપણી આ પર્યુષણ સત્સંગ એ સાધનાની પૃષ્ઠ ભૂમિકા છે. સાધના, પ્રતીક્ષા વ્યાખ્યાનમાળાને છેલ્લાં આઠેક વર્ષથી શ્રી સેવંતીલાલ કાંતિલાલ અને શ્રદ્ધા વગર જીવન સફળ થઈ શકે નહિ. આપણું અંતર ટ્રસ્ટને આર્થિક સહયોગ મળતો રહ્યો છે. આ વર્ષની આત્માના પ્રદેશનું અનુસંધાન ચેતનાવસ્થા સાથે છે, પરમાત્મા વ્યાખ્યાનમાળા છે. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને સાથે છે. તેની સાથે દેહની વિડંબનાન કયાંય મેળ બેસે તેમનથી. સમવાર, તા. ૨૮મી ઓગસ્ટ, ૧૯૮૯થી મંગળવાર, તા દેહના ભોગ ભેગવવાથી, સંપત્તિ એકત્ર કરવાથી સાચુ સુખે ૫મી સપ્ટેમ્બર, ૧૯૮૯ સુધી એમ નવ દિવસ માટે પાટી પ્રાપ્ત થઈ શકતું નથી. સાધકની સાધનાનું સાફા ત્યારે જ છે ખાતે બિરલા ક્રીડા કેન્દ્રમાં યોજવામાં આવી હતી. આ જ્યારે વૃત્તિઓને ત્યાગ થઈ જાય.
' ' વ્યાખ્યાનમાળાનો સંક્ષિપ્ત અહેવાલ નીચે પ્રમાણે છે:
* માનવા વાસ્તવિક સ્વરૂપ: આ વિષયના * કમવાદ મને વિજ્ઞાન કે પરિપ્રેક્ષ્યમેં : પ્રથમ વ્યાખ્યાતા પૂ. હવામી બ્રહમેશાનંદજી હતા. તેઓનું દિવસના પ્રથમ વ્યાખ્યાતા પૂ સાધીશ્રી નગીનાએ આ વ્યાખ્યાન તા. ૩૦મી સપ્ટેમ્બરે ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે વિશ્વનાં બધાં જ દશામાં ભારત બંધ'ની હડતાલની કરણે તા. ૩૧મી સપ્ટેમ્બરે કર્મવાદનો સ્વીકાર કરવામાં આવ્યું છે. કર્મસિદ્ધાંતને સમજવા તેમનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. આ વિષય પર માટે મનોવિજ્ઞાનનો અભ્યાસ જરૂરી છે. કર્મવાદ અને મને- બોલતાં તેમણે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદની વિજ્ઞાનના સિદ્ધાંતે એકબીજાના પૂરક છે. કર્મવાદ જીવને વિચારધારા આજના યુવાને માટે એક આદર્શ જીવન જીવવાની વિચાર કરે છે, તે મને વિજ્ઞાન જીવનને વિચાર કરે છે. દીવાદાંડી છે. તેઓના સંદેશા રાષ્ટ્રીય સામાજિક સંદર્ભમાં કર્મસિદ્ધાંતમાં કર્મની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે જ નહિ, પણ આયામિક સંદર્ભમાં હતા. સમાજ તથા રાષ્ટ્રના વ્યાખ્યા મનોવિજ્ઞાનમાં કરવામાં આવી છે. કર્મશાસ્ત્ર કહે છે ઉથાન માટે તેનું મૂલ્ય જરા પણ ઓછું આંકી ન શકાય. કે કર્મબંધ જ જીવનની દુર્ગતિનું કારણ છે. મનોવિજ્ઞાનના મનુષ્ય એક પ્રાણી છે, અને તેમાં આહાર, નિદ્રા, ભય અને મતે જીવની બીમારી તેના કષા પર આધારિત છે. આમ મથુન એ ચાર વસ્તુ સમાન રૂપથી છે. દરેક મનુષ્યમાં શુદ્ધ, કર્મશાસ્ત્ર અને મને વિજ્ઞાન એ બંને એક સમાન્તર રેખા પર બુદ્ધ, ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, પરંતુ ખેદની વાત એ છે કે ચાલી રહ્યાં છે.
આજે મનુષ્ય પોતાની જાતને ઓળખી શકતા નથી. : " * કરેમિ ભંતેનું વિજ્ઞાન: આ વિષય પર વ્યાખ્યાન * સાહિત્ય, સમાજ અને સમૂહ માધ્યમો : આપતાં શશિકાન્ત મહેતાએ જણાવ્યું હતું કે જૈનધર્મમાં ડો. સુમન શાહે આ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે સામાવિકને મેક્ષમાર્ગનું ઉપનિષદ ગણવામાં આવ્યું છે. વિશ્વના આજના યુગમાં ટી. વી., રેડિયે, વર્તમાનપત્રો, સામયિકે સવ ને અભયદાન એ જ સામાયિક વ્રતનું હાર્દ છે. અને અન્ય સમૂહ માધ્યમેનું આપણી સંસ્કૃતિ પર એવું સામાયિક એટલે સમતાની પ્રાપ્તિ. આપણું ધર્મશાસ્ત્રમાં જે છ. આક્રમણ થઈ રહ્યું છે કે લેકાની વાંચવા-વિચારવાની વૃત્તિ આવશ્યક બતાવવામાં આવ્યા છે તેમાં સામાયિકના આવશ્યક કુંઠિત થતી જાય છે. વળી આ પ્રકારનાં માધ્યમ દ્વારા સત્ય ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આજે સામાયિકના તત્ત્વ- વિચારનું પ્રસારણ થાય છે તેમ માનવું પણ અતિશયોક્તિ જ્ઞાનને સામાજિક અને પેગિક સ્વરૂપ આપવાની જરૂર છે. ગણાશે, કારણ કે સત્તાસ્થાને બેઠેલા નેતાએ આ મામોને સામાયિક એ મનના નિઃશસ્ત્રીકરણ માટેનું સચોટ સાધન છે. પિતાના પક્ષના લાભમાં દુરુપયોગ કરી રહ્યા છે. આ મામ * ત્રિશલામાતાનાં સ્વપ્ન : બીજા દિવસે આ
દ્વારા વૈચારિક હિંસા થઈ રહી છે તેથી સમાજે થાન અને
રાષ્ટ્રવક્તરના કાર્યો ઓટ આવી શકે. વિષય ઉપર પ્રવચન કરતાં પ્રા. તારાબહેન ર. શાહે જણાવ્યું હતું કે ત્રિશલામાતાને આવેલાં ચૌદ સ્વપ્ન ઉપરથી તીર્થંકર
* મનુષ્યના ત્રણ કર્તવ્ય વાંચવું, વિચારવું અને ભગવાન મહાવીરના જગતહિતકારી, વિરાટ અને ભવ્ય વિકસવું આ વિષય પર બોલતા ડે.મોતીભાઈ પટેલે જણાવ્યું વ્યકિતત્વની ઝાંખી થાય છે. તેમના જીવનના જુદા જુદા હતું કે વાંચવું, વિચારવું અને વિકસવું એ ત્રણે પર્યા સાથે પ્રસંગ અને હકીકતને ઝી ગુવટપૂર્વક અભ્યાસ કરતાં ચાલે છે. આ દેશમાં વાંચનારા અસંખ્ય છે, પરંતુ સાચા લાગે છે કે આ ચૌદ સ્વને ભગવાનના જીવનમાં જોવા વાચકે કેટલા છે તે એક પ્રશ્ન છે. વાંચ્યા પછી પુરતકના મળતા અસાધારણ અદ્દભુત શકિત, આત્મકલ્યાણ અને પ્રેમમાં પડી જવું તે જ સાચું વાંચન છે. વાંચતાં પહેલાં લેકકાણ માટેના અપ્રતિમ પુરુષાર્થના ઉત્તમ અને અગત્યનું માધ્યમ શ્રવણુ છે. શ્રવણથી આપણું જ્ઞાનમાં અભિમહાન પ્રતીકરૂપ છે એ પ્રતીકે તે શ્રેષ્ઠ છે જ, પરંતુ કેટલાંક વૃદ્ધિ થાય છે. સાંભળ્યા પછી તેને સમજવાનું અને સમજવા સ્વને આગળ વિશેષણે પણ ઉમેરાયાં છે. ઉદાહરણ તરીકે પછી તેને વિચારવાનું તત્ત્વ એટલું જ મહત્વનું છે. અભિવ્યશ્વેત હાથી, પઘસરોવર, દેવવિમાન, ક્ષીરસમુદ્ર, નિધૂમ- કિતના ત્રણ પ્રકાર શ્રવણ, વાંચન અને દર્શન છે આ ત્રણે અગ્નિ ઈત્યાદિ. આ વિશેષણે લૌકિકમાંથી અલૌકિકતાની, જે કાચા હોય તે આપણે જીવનવિકાસ અટકી જાય છે. જે સામાન્યમાંથી વિશેષતાની અને વિરલતાની પ્રાપ્તિ કરાવે છે. વાંચે છે, વિચારે છે તે વિકસી પણ શકે છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯૮૬ તા૧૬-૯૮૯
મહનીય કર્મ એ દર્શન મેહનીય કર્મનો પ્રકાર છે. જીવમાં
તે અનાદિથી હોય છે, પરંતુ ભવ્ય છે તેને અંત આણી જ શકે છે.. મિથ્યાવના વ્યકત અને અવ્યકત સમા ગૃહીત અને
અગૃહીત એવા બે પ્રકાર છે. વળી મિથ્યાત્વના પાંચ, દસ, ” પચીસ એવા જુદા જુદા પ્રકાર બતાવવામાં આવે છે. મિટાવ જીવને સંસારમાં જમાડનારું તત્ત્વ છે. સકતવની પ્રાપ્તિ પછી જ જીવની યાત્રા સાચી દિશામાં ચાલુ થાય છે.
* શ્રી અરવિંદ-જીવન અને દર્શન : તા. ૧લી સપ્ટેમ્બરે આ વિષય પર બોલતાં ડે. રમણલાલ જોશીએ જણાવ્યું હતું કે ભારતમાં અનેક વિભૂતિઓ જન્મી છે, તેમાં પણ મહર્ષિ શ્રી અરવિંદનું જીવન અને કવને આજે પણ અનેકાને પ્રેરણા આપે તેવું છે. શ્રી અરવિ દનું જીવન માત્ર સપાટી પરનું જીવન ન હતું પરંતુ અંદરથી છવાતું જીવન હતું. અંદરથી જે જીવન જવાય છે તે એવું સુક્ષ્મ હોય છે કે એના વિશે બાહ્ય વાતાથી ચાલે નહિ. દિવ્ય ચેતના માટેની અભિપ્સા, સમર્પણભાવ અને ઈશ્વરને પામવા માટે પુરુષાર્થ એ ત્રણ વસ્તુ પર શ્રી અરવિંદ વધુ ભાર દેતા. મહાત્મા ગાંધીમાં સત્યાગ્રહીનું સ્વરૂપ પ્રગટ થાય છે. રવીન્દ્રનાથ ટાગોરમાં કવિનું સ્વરૂપ પ્રગટ થાય છે તે શ્રી અરવિંદમાં એક મેગીનું સ્વરૂપે પ્રગટ થાય છે. 0 * તનાવ મુકિતકો સાધન-પ્રતિક્રમણઃ ડે. નરેન્દ્ર ભાણુવો આ વિઘય પર ખેલતાં જણાવ્યું હતું કે પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવાની ક્રિયા. પ્રતિક્રમણની પહેલી શરત છે સમતા. સમતા ન હોય તે પ્રતિક્રમણને કે અર્થ નથી. પ્રતિક્રમણને આવશ્યક એટલા માટે કહેવામાં આવ્યું છે કે તેનાથી ગતિ અને સ્થિરતાને સંતુલિત કરી શકાય છે. આજે દેહદર્શન જ આપણું દર્શન બની ગયું છે. પરંતુ આત્મદર્શનની વાત આપણે સમજીએ તે જીવનની સાર્થકતા દુર નથી. પ્રતિકમણ આપણને આત્મદર્શનની રીત બતાવે છે. પ્રતિક્રમણ પિતાના અંતરના પ્રદુષણને મટાડવાનું દિવ્ય ઔષધ છે. પોતાની પ્રશંસા ટળે અને માનઅપમાનના સમયે રિતિપ્રજ્ઞ રહે એનું જ પ્રતિક્રમણ સાર્થક છે. જે જીવ મન, વચન અને કર્મથી પ્રતિક્રમણ કરે છે તે કર્મની નિજ કરે છે અને મુકિતમાર્ગને તે પથિક બને છે.
* કરુણાનું વાવેતર: તા. ૨૭ સપ્ટેમ્બરે શ્રી નાગજીભાઈ દેકાઈએ આ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે માનવીની સાથે મહોબત ન કરી શકે, પ્રેમ ન કરી શકે તેને માનવી કહી શકાય નહિ. આ જગતમાં કરુણું એવી ચીજ છે કે જે માણસના જન્મ સાથે જ તે તેની મુઠ્ઠીમાં હોય છે. પરંતુ માણસને આજે તેની સામે જોવાની ફરસદ નથી. એકવીસમી સદીમાં પ્રવેશતાં આજના યુગને ભગવાન મહાવીરની કરુણાની અત્યંત આવશ્યકતા છે. કરુણ આપણે ઠારે ઊભી છે. આપણે માત્ર આપણું બારણું જ ખેલવાની જરૂર છે. અનુકંપાને જયાં જન્મ થાય છે ત્યાં કરુણા કેળે છે, ફળે છે. જે માનવીમાં કરુણા કણ-કણે અને ક્ષણે ક્ષણે વ્યાપી ગઈ હોય તે માનવીનું જીવન સાર્થક ગણુથ. આપણુ મનને જીતવું તે કઠિન વસ્તુ છે, પરંતુ જે મનને જીતે છે તેનામાં કરુણાને અવશ્ય પ્રાદુર્ભાવ થાય છે. * * મિથ્યાત્વનું સ્વરૂપઃ આ વિષયું પર બોલતાં છે. રમણલાલ ચી. શાહે જણાવ્યું હતું કે મિરયા એટલે અસત્ય. મિથ્યાત્વ એ એક પ્રકારની મૂઢતા છે. દેહના સુખને જ જે સાચું સુખ માને અને આત્મતત્વનો અરવીકાર કરે તે મિષા,વં છે. મિથ્યાત્વને શાસ્ત્રારએ મહારગ, મહાવિષ, મહાશત્ર અને મા અંધકાર તરીકે ઓળખાવ્યું છે. સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મમાં જે રુચિસહિતની શ્રદ્ધા તે સમ્પર્ગ દર્શન છે. જે મુદેવને દેવ માને, કુગુરુને ગુરુ માને અને કુધમને ધર્મ ‘મને તે મિથ્યાત્વનું છે. મિથ્યાત્વ
* સામાયિક ઔર સ્વાધ્યાય : તા. ૩ જી સપ્ટેમ્બરે ડો. (શ્રીમતી સુષમા સિંઘવીએ આ વિષય પર બેસતાં જણાવ્યું કે સામાયિક અને સ્વાધ્યાય એ બંનેને સંગ એટલે સેનામાં સુગંધ ભળી તેમ કહેવાય સામાયિક એટલે સમતાની પ્રાપ્તિ. સ્વાધ્યાય એટલે સ્ત્રનું અદયન. અહીં નો મતલબ આત્મચેતના સમજ. આપણે આપણા આત્માના અવાજને, ચેતનના સ્વરૂપને મુચ્છિત કરી દઈએ છીએ અને ભૌતિક સુખમાં રમતા રહીએ છીએ. અનંત સમયથી આપણે આ રીતે કરીએ છીએ. એટલે જ ભવાંતરને અંત આવતા નથી. ભગવાન મહાવીરે તેમના શિષ્ય ગૌતમને સમય માત્રનો પ્રમાદ ન કરવાની વાત કહી છે. સમય” એટલે કાળનું સૂમસ્વરૂપ. ‘સમય’ એટલે શાસ્ત્ર અને સમય” એટલે આત્મા.
* ભગવાન બુદ્ધ: શ્રી જયેન્દ્ર ત્રિવેદીએ આ વિષય પર ખેલતાં જણાવ્યું હતું કે ભગવાન બુદ્ધ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર શબ્દ દ્વારા ઘણા બધે ઉપદેશ આપે છે. ભગવાન બુદ્ધને ઉપદેશ ક્યાંય નકારાત્મક નથી. ભગવાન બુદ્ધના ઉપદેશને મમ એ છે કે બીજાને મારી નાખવાનું કે નીચે પાડવાનું કૌમ જેટલું સરળ છે, તેટલું મનની મત્તિને એટલે કે કામવાસનાને તેમ જ અન્યને મારવાની-સંતાપવાની વૃત્તિને વશ કરવાનું સરળ નથી. જે આ વૃત્તિ વશ કરે છે તે શુદ્ધ, બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને તે જ જીવ આ સંસારને જીતી શકે છે.
* મેક્ષનું પાથેય : તા. ૪થી સપ્ટેમ્બરે આ વિષય પર બેલતાં પૂ. સાઘીશ્રી જયંતપ્રભાશ્રીજીએ જણાવ્યું હતું કે સમ્પર્ગ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું ખૂબ જ મહત્વ છે. આ ત્રણેમાંથી એક પણ ઓછું હોય, ન્યૂત હોય તે મેક્ષપથની માત્રા સુખદ સહજ, નિરામય અને સફળ બની શકતી નથી. મોક્ષમાર્ગના પથિકને દુષ્કૃત્યની નિંદા, સુકૃતની અનુમોદના અને ચાર શરણને સ્વીકાર એ ત્રણ વસ્તુની આવશ્યકતા રહે છે. જે સમાજ અને રાષ્ટ્રનું ચરિત્ર ઉચ્ચ હશે તેની સદા ઉન્નતિ થવાની જ.
. * સ્વહિત ઔર લેકહિત : ડે. સાગરમલ જેને આ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે અત્મહિતના ભેગે લેકહિતની પ્રવૃત્તિ ન કરવી જોઈએ. જે મનુષ્ય અનાસકતભાવે લેકહિતની પ્રવૃત્તિ કરે છે તેનું જીવન સાર્થક બને છે. જે પ્રવૃત્તિના પાયામાં નૈતિકતા અને આધ્યાત્મિકતા હોય તે જ પ્રવૃત્તિ લાંબા સમય સુધી ટકી શકે છે. જે મનુષ્ય કોઈપણ જાતની અપેક્ષા વિના સહજ રીતે દાન આપે છે તે જ ખરું દાન છે. સંપત્તિને સંગ્રહું કરવાથી આત્મકલ્યાણ નથી થવાનું.
Page #239
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૮૮ તા. ૧૬-૯-૮૯
:પ્રશ્ન જીવન
ત્યાગ, સંયમ અને સ્વાર્પણની ભાવનાથી જ અકિલ્યાણ સાધી શકાશે.
* ચાલે જીવવાનું કાવતરૂ રચીએ : તા. ૫મી સપ્ટેમ્બરે આ વિષય પર બેસતાં ડે. ગુણવંત શાહે જણાવ્યું હતું કે માણસ કયારેક મરવા માટે કે મારવા માટે કાવતરું રચે છે, કાવતરું રચતી વખતે, પડયંત્ર રચતી વખતે સંકલ્પબળની જરૂર પડે છે. એવું સંકલ્પબળ આપણે આપણા જીવનને સુંદર બનાવવામાં દાખવતા નથી, તેને રંજ રહે છે. આજે આપણે અધું-પડધું જીવીએ છીએ. આપણા જીવનને કેટલોક ભાગ ઠીંગરાઈ ગયો છે, છતાં આપણે આખાને આખા ઇવતા હોઇએ તે ડેાળ અને દંભ સેવીએ છીએ અને અહીં જ જીવન જીવવાના કાવતરાની શરૂઆત થઈ જાય છે. આપણે જેવા છીએ તેવા દેખાવાને બદલે આપણી જાતને બીજી રીતે રજૂ કરવી તેવી વૃત્તિ એટલે આજનું સ્ટેટસ. આપણે જાહેરમાં નક, ખાનગીમાં પણ પ્રામાણિક બનવું જોઈએ.
* ભકતામર સ્તોત્રનું રહસ્ય: આ વિઠ્ય પર ખેલતાં ડો. રમણલાલ ચી. શાહે જણાવ્યું હતું કે જેમ મંત્રમાં નવકાર મંત્રને મહિમા મોટે છે તેમ તેંત્રમાં ભક્તામર તેંત્રને મહિમા મેટો છે. તેનું કારણ આ સ્તોત્ર મંત્રગર્ભિત છે. અને એના ચમત્કારિક અનુભવ થયાના અનેક દાખલા છે. કવિ માનતુંગસૂરિએ આ સ્તંત્રની રચના એવી અદ્ભુત રીતે કરી છે કે એનું પાન, ગાન કે પૃજન કરતાં અનેરો ઉલ્લાસ અનુભવાય છે. હજાર કે પંદરસે વર્ષથી આ તેત્રનુ રજેરોજ કયાંક ને કયાંક પઠન થતું રહ્યું છે. મધ્યકાળમાં ગુગુકરિ નામને અચાયે એને ઉપર મટી ટીકા લખી છે અને જેમના જીવનમાં ચમત્કારો સજાયા હોય એવા દાખલા વાર્તારૂપે નોંધ્યા છે. ભકતામર સ્તોત્રમાં ભૌતિક લાભની, બંધન,
ભય, રોગ વગેરેમાંથી મુકિતની વાત ફલશ્રુતિ રૂપે જે કરી છે, તે ભૌતિક ઉપરાંત અજામિક દષ્ટિએ પણ સમજવાની છે. ભકતામર સ્તોત્ર આદિનાથ ભગવાનની સ્તુતિ છે. એ ભકિતનું એ સ્વરૂપ છે પરંતુ ભકિત પરંપરાને જ્ઞાનનો હેતુ બનાવી જોઇએ કે જે જ્ઞાન પરંપરાએ મુદિત અપાવે. આમ, ભકતામર તેત્રમાંથી મુકિતમાર્ગનું રહસ્ય પણ સાંપડી રહે છે. કં
આ વ્યાખ્યાનમાળામાં દરરોજ વ્યાખ્યાનના પ્રારંભ પહેલાં એક કલાકને ભકિતસંગીતને કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતે. સંઘના મંત્રીશ્રી નિરુબહેન સુધભાઈ શાહે દરરોજ પ્રાર્થનાના વિષય પર વિવેચન કરવાની સાથે ભકિતસંગીતનાં કલાકાર ભાઈ-બહેનોને પરિચય આપ્યો હતો. શ્રીમતી બેરોઝ ચેટરજી, શ્રીમતી રેખા પરીખ, શ્રીમતી શીલા શેઠીયા, શ્રીમતી શૈલેજા ચેતન શાહ અને શ્રી વિકમ નિઝામા, શ્રીમતી હંસા બદરીનાથ, શ્રીમતી શોભા સંઘવી, શ્રીમતી ચંદ્રા કે ઠારી- અને શ્રીમતી શારદા ઠકકરે અનુક્રમે ભકિતસંગીતને કાર્યક્રમ આપીને સવારના ખુરાનમાં વાતાવરણને વધુ આહલાદક અને ભકિતમય બનાવ્યું હતું. વ્યાખ્યાતાઓને પરિચય અને વ્યાખ્યાનોની ટૂંકી સમીક્ષા છે. રમણલાલ ચી. શાહે કરી હતી. આ પ્રસંગે મુનિસેવા આશ્રમના સંચાલિકા બહેન શ્રી અનુબહેન ઠકકર પણ પધાર્યા હતાં અને તેમણે તેમની સંસ્થાને પરિચય આ હતા. સંધના મંત્રીશ્રી કે. પી. શાહે મુનિસેવા, આશ્રમ માટેની સંધની અપીલને સુંદર પ્રતિસાદ આપવા
બદલ સૌને આભાર માન્ય હો. સંધના ઉપપ્રમુખ - શ્રી ચીમનલાલ જે. શાહે વ્યાખ્યામાળાના રજેરજેના કાર્યક્રમનું
સફળ સંચાલન કર્યુ હતુ. સંધના કાષાધ્યક્ષ શ્રી પ્રવીણચંદ્ર કે. શ હે દાતાઓને તેમજ આ વ્યાખ્યાનમાળા માં ઉપયોગી થનાર નામી-અનામી તમામ મિત્રોને આભાર માન્યો હતે. આમ આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં જ્ઞાનવર્ધકસમી આ વ્યાખ્યાનમાળાની સાનંદ સમાપ્તિ થઈ હતી.
દયાપ્રેરિત હત્યા-ઈતર અને જૈન દષ્ટિ
(પૃષ્ઠ ૨ થી ચાલુ રાષ્ટ્રનેતા વગેરેના જીવન અંતકાળે એના ભકતે, અનુયાયીઓ, ચાહકે વગેરેમાં પણ એ ભાવ થાય છે. તે વખતે એ વૃદ્ધ, બીમાર અને બિનઉપયોગી પરંતુ પ્રાણપ્રિય વ્યકિતના જીવનનો અંત જલદી આવે તે સારું એવા ભાવ એકંદરે એના ચાહકવર્ગમાં ઉદ્ભવતે નથી હોતે એ બતાવે છે કે જીવંત વ્યકિતની કિંમત કેટલી બધી છે!
કેટલાક વખત પહેલાં એવી એક ચર્ચા ચાલી હતી કે વૃદ્ધો સમાજને માટે આથિંક રીતે બેજારૂપ છે. જે દેશની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા દેશમાં કશું ન કમાતા અને આરામથી ખાતાંપીતાં એવાં વૃદ્ધ માતાપિતા સંતાનોને માથે આર્થિક દ્રષ્ટિએ બેજારૂપ બની જાય છે. રહેઠાણ વગેરેના પ્રશ્નો પણ તેમને સતાવતા હોય છે. એવે વખતે દ્ધોએ રવેચ્છાએ જીવન પૂરું કરી નાખવું જોઇએ. અર્થાત સરળ ઉપાયથી આત્મહત્યા કરી નાખવી જોઇએ કે અથવા સરળ ઉપચાર વડે બીજાઓએ તેમના જીવનના અંત આણે જોઇએ કે જેથી તેઓ સમાજને બેજારૂપ ન રહે; પરંતુ આ પ્રશ્નનાં પણ ઘણાં પાસાં રહેલાં છે. જે વૃદ્ધોએ અથાગ પરિશ્રમ કરીને પિતાની આજીવિકા ચલાવવા ઉપરાંત વિશેષ સ પત્તિ એકત્ર કરી હોય તે વૃદ્ધોને નિવૃત્તિના સમયમાં પિતાની
સંપત્તિને ઉપયોગ કરીને જીવવાને હક ખશે કે નહિ ? વારસાની લાલચથી સંતાને એમ ઈચ્છતાં હોય કે વૃદ્ધ માતાપિતા સંસારમાંથી જલદી વિદાય લે તે પિતાને મળનારી સંપત્તિ જલદી પિતાના હાથમાં આવી જાય. એ રીતે વિચારનારાં સંતાનોને વૃદ્ધ માતાપિતા કે અન્ય વૃદ્ધ વડીલે બેજારૂપ જ લાગવાનાં. પરંતુ તેમાં સામાજિક, આર્થિક, ધાર્મિક કે નૈસર્ગિક ન્યાયદ્રષ્ટિ રહેલી નથી. યુવાને પોતે જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે તેમને આ દ્રષ્ટિ વધુ સારી રીતે સમજાય છે. ..
કેટલાકે એ મત વ્યકત કર્યો છે કે જે વૃદ્ધો ઉપગી જીવન જીવતા હોય તે વૃદ્ધોએ પોતાના જીવનને વહેલે અંત આણવાની જરૂર નથી. પરંતુ આ ઉપયોગિતા એટલે શું? કેટલાક વૃદ્ધ સમાજોગી કાર્યો કરતા હોય છે, કેટલાક વૃદ્ધા કુટુંબમાં રહીને પણ ઉપયોગી થતા હોય છે, તે કેટલાક વૃદ્ધો સક્રિય કશું કાર્ય ન કરતા હોવા છતાં માત્ર પોતાની હાજરીથી જ કુટુંબના અનેક સભ્યોને હંફ અને જરૂર પડે માર્ગદર્શન આપે છે. કયારેક એમની હયાતીના કારણે જ કેટલાંક ખોટાં કામે થતાં અટકી જાય છે. કેટલીક વ્યકિતઓને માટે વડીલ, વૃદ્ધ વ્યકિતએ એથરૂપ હોય છે અને એમની હયાતી દરમિયાન અન્ય કેટલાક સભ્ય નિર્ભયતા અનુભવે છે. એટલે ‘ઉપયોગી વૃદ્ધોની વ્યાખ્યા બાંધવાનું સહેલું નથી. ઘણી જુદી જુદી
Page #240
--------------------------------------------------------------------------
________________
C
પ્રબુદ્ધ જીવન :
· દ્રષ્ટિએ, જુદા જુદા પ્રકારની ઉપયોગિતા સિદ્ધ કરી શકાય છે. એટલે બિનઉપયોગી વૃદ્ધોએ સમાજના અને કુટુંબના હિતમાં આત્મવિલાપન કરવુ" જોઇએ અથવા ખીજાઓએ તેમને કરાવવુ જોઇએ તેવા વિચાર એટલી સફળતાથી રવીકાય અને એવુ લાગતું નથી તે તે એના નિ'ય વૃદ્ધ અને એના વજને જ કરવાના રહે છે. એટલે એ વિષયમાં સમાન્ય ધારા ધડી શકાય એવી સ ંભવિતતા રહેતી નથી.
કેટલાક લેકા આમરણ ઉપવાસ ઉપર ઊતરતા હોય છે. કાઇ ધાર્મિ'ક, સામાજિક, રાષ્ટ્રીય કે એવા કાઇ ગ’ભી? પ્રશ્નાની બાબતમાં પેાતાની ઇચ્છાનુસાર કા` ન થતાં કેટલાક માણુસા તેના વિરોધમાં મારણાન્તિક અનશન કરવાનુ જાહેર કરે છે. આવા પ્રસંગામાં ઘણીખરી વાર ખે-ચાર ઉપવાસ પછી સમાધાનાં કા રસ્તા શેાધાય છે. ધ્યેય પક્ષને સમાધાનની ગરજ રહે છે. અનશનની જાહેરાત કરવી એ સહેલી વાત છે. પરંતુ પ્રામાણિકપણે અનશનને વળગી રહેવુ એ એટલી સહેલી વાત નથી. ઉપવાસના બીજે – ત્રીજે દિવસે જ અનશન કરનાર વ્યક્તિ સમાધાનરૂપે આવેલી વચગાળાની કાપણુ દરખાસ્ત તરત સ્વીકારી લે છે અથવા પોતાના તરફથી તરત સ્વીકાય અને એવી દરખાસ્ત મૂકવામાં આવે છે અને સમાધાનને માગ શેાધાય છે. ઉપવાસ પર્ ઊતરવું અને કાક પ્રશ્નની ખાખતમાં પોતાના જીવનના અંત આણુવા એ ધમકી ધણી મેઢી છે; પરંતુ એ બાબત દેખાય છે, એટલી સહેલી નથી. જે કાઇ વ્યકિતએ આને થાડા પણ · અનુભવ કર્યાં શે તે આ બાબતમાં જુદે જ અભિપ્રાય આપશે. કેટલીકવાર ઉપવાસ પર ઊતરનાર વ્યકિત. સાચી ભાવનાથી કે વને ખાતર ખરેખર મૃત્યુ પામે છે પરંતુ ત્યારે એનું મૃત્યુ અનેક પ્રશ્નો જગાડે છે. જે પક્ષે ન્યાય હાય છે તે પક્ષને પણ અન્યાયી અને દુષિત ઠરાવવાની કશિશ થાય છે. કારણ કે વ્યક્તિનું જીવન એ ધણી મહત્ત્વની ખાખત છે. વળી જે વ્યક્તિ આમરણ ઉપવાસ ઉપર ઊતરે છે તે વ્યકિતના ચિત્તમાં ઉપવાસ દરમિયાન ઉદ્ભવતા શુભાશુભ ભાવે કે વિચારા પણ મહત્ત્વના બની રહે છે. પ અને ધિકકારી ધમકીરૂપે ઉપવાસ ઉપર ઊતરીને અને આત્માશુદ્ધિ માટે ઉપવાસ પર ઊતરીને જીવનના અંત આણંવા એ ખે વચ્ચે ધણા ફરક છે. આવી રીતે પેાતાના જીવનને અંત વ્યકિત પેતે આણે છે બાહ્ય સંજોગાનુ દબાણ હોય છે તેા. પણ વ્યક્તિ નિર્ધાર કરે તે પોતાને મૃત્યુમાંથી બચાવી શકે છે.
જૈનધમ'માં લેખનાસચારો-અનશનની ક્રિયાવિધિ છે, પરંતુ તે આત્મહત્યા નથી, કારણ કે તેમાં કઇ રાગદ્વેષ, નિશા, નિષ્ફળતાની કે અશુભ અધ્યવસાયની વાત નથી તે શુભ ૬મ બુદ્ધિથી ગુરુ કે સધની આજ્ઞા લઇ, અનેક લેાકાની હાજરીમાં, દેહનું પાપણુ અટકાવીને, પાંચ પ્રકારના અતિચારી રહિત, દે અને આત્માની ભિન્નતા તથાં દેહની નશ્વરતા અને આત્માની અમરતાને લક્ષમાં રાખી સ્વેચ્છાએ ઉલ્લાસપૂર્ણાંક કરાતી શુદ્ધ ધમ ક્રિયા છે. એ વખતે સથારે લેનારાને સચારાની વિધિમાં સહાય કરનારા, એમને આત્મભાવમાં સ્થિર રાખવા માટે શાંસ્ત્રશ્રવણ ઈત્યાદિ કરાવનારા, ‘નિર્મામા’ (નિઝામાં) કરાવનારા ધાપ્રેરિત હત્યા કરે છે એમ નહિ
તા. ૧–૯–૮૯ તા. ૧૬-૯૭૮૯
કહી શકાય. આ દ્રષ્ટિબિન્દુને બરાબર સમજવા માટે સ થારા’ની ધ વિધિના સવિગત અભ્યાસ કરવાની આવશ્યકતા રહે છે.
યાપ્રેરિત હત્યાના વિષયમાં જૈનતત્ત્વ સિદ્ધાંત કક જુદી જ રીતે વિચારે છે. જૈનધમ જન્મ-જન્માન્તરના સિદ્ધાંતમાં અને કમના સિદ્ધાંતમાં માને છે. જૈનધમની દ્રષ્ટિએ કોઇના પણ પ્રાણનું હરણ થાય અર્થાત્ બીજા માણસના જીવનના હેતુપૂવ અંત આણવામાં આવે તે તે હિંંસા છે. 'પ્રમત્તયાગાત્ પ્રાત્ર્યપરાપણુમ્ હિંસા' એવી હિંસાની વ્યાખ્યા આપોમાં આવે છે. એટલે વ્યાપ્રેરિત હત્યા કે ગમે તે પ્રકારની હત્યા હોય તેા તેને જૈનધમ થૂલ પ્રાણાતિપાત તરીકે જ ઓળખાવે છે અને તેને દ્વેષરૂપ, પાપરૂપ, વ્રતભંગ રૂપ ગણાવે છે. જૈનધમ તે! એટલી હદ સુધી કહે છે કે આવી બીમાર અને રિબાતી વૃદ્ધ વ્યકિતની દયાના ભાવથી હત્યા કરવી તેમાં વસ્તુત : સાચી ા જ નથી. એટલું જ નહિ એવી વ્યક્તિને માટે મનમાં એમ વિચારવુ કે હવે તેનું જલદી મેત આવે તે સારું' એવા વિચાર પણ ભાવહિંસા રૂપ ગણાય છે. યયાકાળે જે થવાનું હશે તે યશે એવી " સમત્વ બુદ્ધિ જ વિચારશીલ વ્યકિતએ એને પ્રસગે ધરાવવી ઘટે.
વળી જૈનધમ' એમ માને છે કે દરેક જીવતે પાતપેતાનાં શુભાશુભ કમ' ભોગવવાનાં રહે છે. તેમાં પણ નિકાચિત ક્રમ અવશ્યપણે ભેગવવાં પડે છે. એક જન્મનાં શેષ અશુભ કમાય ફરીથી ક્યા જન્મમાં આવશે તે નિશ્ચિતપણે કેવળજ્ઞાનીએ સિત્રાય કાય કરી શકે નહિં. એટલે જે કાર્ય અશાતા વેદનીય અશુભ કર્મો તે ઉદય આવ્યા હોય તે કમ' ભેગવી લેવાય તેટલુ જ સારું. અન્યયા એ કમ' અન્ય ભવમાં તે ભોગવવાનાં રહે જ છે. કયારેક વિપાક એ વધુ ભયંકર રીતે બેગવવાનાં પણ આવી શકે છે. વૃદ્ધાવસ્થામાં, અંતિમ અવસ્થામાં ન ભેગવેલાં એ અશતા વેદનીય કમ' અન્ય ભવમાં યુવાનીમાં જો એ ઉદ્દયમાં આવ્યાં તે તે એથી પણ વધુ ભયંકર નીવડવાને સભવ છે. અલબત્ત, બધુ ભવિતવ્યતા અનુસાર જ થાય છે તેપણ એક વ્યકિતને રીબાતી જોકને તેના વનને અંત આણવાથી તે વ્યકિતના વતમાન જીવનના દર્દીને કદાચ અટકાવી શકાય. પરંતુ એ આત્માના અન્ય ભવામાં ઉદયમાં આવનારા શેષ અશાતા વેદનીય કમ ને અટકાવી શકાતુ નથી, એટલે વ્યાપ્રેરિત હત્યા કરવા જતાં તે વ્યકિતનું આ જન્મ પૂરતું કદાચ હિત થાય તાપણુ તેના આત્મા'નું તે અર્પિત જ થવાના સભવ છે.
વળી અહિંસાના સૂક્ષ્મ સિધ્ધાંત અનુસાર રાગ-દ્વેષની પદ્ભુિતી થાય છે તે જ જો દ્વિ'સારૂપ ગણાય તે દયાપ્રેરિત હત્યા એ પણ એક પ્રકારને રાગ જ છે. એટલા માટે તે હિસાપ કે દોષરૂપ જ ગણાય છે.
જે કેટલાક લેાકા મનુષ્ય પ્રત્યે દયાની વાત કરે છે, પરંતુ તેને પ્રાણીઓ પ્રત્યેની ધ્યાને પ્રશ્ન એટલા ગંભીર લાગતા નથી. દડકાયા કુતરાને કે લગડા ઘેાડાને કે બીમાર અને પીડાતા પ્રાણીને મારી નાખીને એના જીવનના અંત આણવામાં કાયદાની દ્રષ્ટિએ કાઈ વાંધા આવતા નથી, પછી ત્યાં ધ્યાતા ભાવ હોય કે ન હેાય. ઘણીવાર તે ત્યાં વ્યવસ્થાના અને એ બાબતને ઝઝ નિકાલ લાવવાની જ વાત હેાય છે. કેટલાક લાકા પ્રાણીઓને મારી નાખવામાં નિ યતા ન
Page #241
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૮૯ તા. ૧૬–૯–૮૯
આચરવી જોઇએ એવો મત ધરાવતા હાય છે. નિય રીતે પ્રાણીઓને મારીને તૈયાર કરવામાં આવતાં પ્રસાધના ક મેજોની ચીજવસ્તુઓ ન વાપરવાની તેઓ ભલામણ કરે છે. તેટલે અંશે તે સારૂ છે. પાશ્ર્ચત્ય જગતમાં કેટલાક લેકા પશુએ ને નિ'યતાથી રીબાવીને મારી નાખવાના વિરોધ કરે છે, પરંતુ કતલખાનામાં સ્વયંસ ંચાલિત યંત્રો દાંડા મારેલાં પશુઓનુ માંસ ખાવામાં કે પ્રયોગશાળામાં પશુઓને મારી નાખવામાં એમને કઈ વાંધા જાતે હતેા નથી. અહીં દયાની વા। બહુ જ સપાટી ઉપરની અને બહુ સીમિત પ્રમાણમાં રહેલી હોય છે. એમાં તાત્ત્વિક સિધ્ધાંતની બહુ ગહન વાત નથી, વળી એવી નિર્દયતાના વિરોધ કરનારાઓની પ્રવૃત્તિ મુખ્યત્વે પચેન્દ્રિય પ્રાણીઓ પૂરતી જ સીમિત હાય છે વાંદા, મચ્છર, માખી ગરાળી, સાપ, વી છી કીડી મકાડી વગેરેને મારી નાખવામાં રહેલી નિ યતાની કાિ વાત એમને જણાવી કે સ્પર્શતી નથી. પ્રાણીઓને આત્મા (પૃષ્ઠ ૧૦ થી ચાલુ)
શઢાના ઘડતરમાં ગ્રીક ને રામન દેવતા અર્વાચીન વૈદકની પરિભાષામાં હવે Hrpn અને Hypno પૂર્વગો (શબ્દોના પ્રારંભમાં જોડાતા અશે) તરીકે અનેક શબ્દમાં વપરાય છે. દૈત્રની પ્રક્રિયાના શાસ્ત્રને આ પરથી હવે ‘હિપ્તોલેજી' કહેવામાં આવે છે.
સંસ્કૃત : સ્વપ્ન-નિંદ્રા તથા દ્રાના દેવતાના નામ તરીકે વપરાતું આ ગ્રીક નામ Hpnos આપણા સંસ્કૃત શબ્દ સ્વપ્ન' જોડે સરખાવવા જેવુ છે. [ સંસ્કૃત ‘સ્વપ્ન ' સકૃત ‘સ’તે માટે ગ્રીક ‘'; અંત્ય વિસગ' (:) માટે ગ્રીક સ (S) મૂકી જુએ : બંનેની સમાનતા સ્પષ્ટ થશે]
સ’સ્કૃતમાં ‘સ્વપ્ન' નિંદ્રાના અથ'માં પણ વપરાયા છે. (ઋગ્વેદ) એનુ યે મૂળ તે ‘રવપ’એટલે ઊં ધવું જ છે ને ! લિથુનિયન ભાષામાં ‘સ્વપ્ન' માટે વપ SAPNAS શબ્દ પણ અહીં સરખાવવાને-માંધવાના લેભ જતેા કરી શકાય એવુ નથી
અનિદ્રા : નિદ્રાના અના આ હિપ્નોટિઝમ શબ્દના ઘડતરની આપણે કરેલી આ ચર્ચા જોડે જ નિદ્રા જોડે જ સંકળાશૈલા અન્ય એક શબ્દ અનિદ્રા' માટે વપરાતા અંગેની શબ્દના ઘડતરની વાત પણ નોંધવાનુ મન થાય છે. આમ થવાનુ મુનિ સેવા આશ્રમ દવાની કાયમી તિથિ માટે અત્યાર સુધીમાં નોંધાયેલી રકમ (ગતાંકથી ચાલુ)
૨૦,૦૦૦ શેઠ હીરાચંદ તલકચંદ સ્મારક ટ્રસ્ટ
૧૧,૧૧૧ શ્રી પ્રભુનાાસ લીલાધર
૧°,૦૦૦ શ્રી વિદ્યાબેન મહાસુખભાઇ ખંભાતવાળા ૧૦,૦૦૦ શ્રી નવનીત પ્રકાશન ૧,૦૦૦
શ્રી દામજીભાઇ એન્કરવાળા ૧,૦૦૦ શ્રી સી. જ. સરે યા
૭,૫૦
શ્રી કાંતિલાલ કેશવલાલ શેઠ ૭,૫૦૦ શ્રી આશિતાખેન કાંતિલાલ શેઠ ૫.。。
શ્રી પ્રવીણભાઇ મંગળદાસ અને ચદ્રકળાબહેન
પ્રવીગુપ્તા)
પ્રબુદ્ધ જીવન
હાતા નથી એટલી હદ સુધીની માન્યતા પણ આવા કેટલાક લેકા ધરાવે છે.
જૈનધમ મનુષ્યની જ ધ્યાપ્રેરિત હત્યાના અસ્વીકાર કરવા ઉપરાંત પ્રાણીઓની પણ યાપ્રેરિત હત્યાના અરવીકાર કરે છે. ખીજાના પ્રાણને, દેથી ઇરાદાપૂર્ણાંક છૂટા પાડવાની ક્રિયા જ જૈનધમ ને અરવીકાય છે. એટલું જ નહિ જેને દેહ નજરે દેખાતા નથી એવા સૂક્ષ્મ થવાની હત્યા કરવાની કે વનસ્પતિમાં પાંડુ ફળ ફૂલ કે ડાળ વગેરેમાં રહેલા એકેન્દ્રિય જીવની યાત્રે રેત હત્યા પણ જૈનધમને અસ્વીકાય' છે. જો સમ જીવાની ખાતમાં જૈન ધર્મની આ માન્યત હોય તે મનુષ્યની દાપ્રેરિત હત્યાના જૈનધમ' ક્રમ સ્વીકાર કરી શકે ?
પોતાને માટે કે અન્ય કાઇ માટે ‘સુખ આવ્યે જીવિત ન વાંવુ તે દુઃખ આવ્યે મૃત્યુ ન વાંબુ' એવી સમદ્રષ્ટિન ભલામણુ જૈનધમ કરે છે. -રમણલાલ ચી. શાહ અન્ય એક કારણ એ પણ્ છે કે માટે । અંગ્રેજી રાખ્તના ઘડતરમાં પણ એક પૌરાણિક દેવતાનુ નામ રહે છે; પણ આ દેવતા ગ્રીક નથી, રામન છે.
અગ્રેજીમાં અનિદ્રાના રાગને સેમ્નિ' કહે છે. સુશિક્ષિત વગમાં આ શબ્દ ઠીક ઠીક પરિચિત છે.
ઇન્સાનિઆ: ગ્રીક ભાષામાં નિદ્રાના દેવતાનું નામ Hypnos છે તેમ લેટિન ભાષામાં રામનેાના નિદ્રાના દેવતાનુ નામ Somnus છે. પછી શ્રીકભાષામાં દેતાનું નામ નિદ્રાના અથ'માં પણ વપરાયું તેમ રેશમન દેવતાનુ નામ પણ નિદ્રાન અથ માં પણ વપરાયું. આ પરથી વળી Somnirium એટલે સ્વપ્ન એવા શબ્દ પશુ બન્યો.
આ દેવતાના નામ પરથી Somn અને Somni એવ પૂર્વા પણુ બન્યા જે વૈજ્ઞાનિક પરિભાષામાં અનેક શ પ્રારંભના અંશ તરીકે પણ વપરાયા જેમ Somnambnlist એટલે ઊંઘમાં કરનારા, નિદ્રા ભ્રમણ કરનાર ! તથા Somnipathu કૃાત્રમ રીતે લવાતી નિદ્રા (ની પદ્ધતિ)
આ પરથી પ્રારંભમા નકારાત્મક પૂર્વગ IN-ઉમેરી વૈજ્ઞાનિક પરિભાષામાં ઈ. સ. ૧૭૫૮ માં ‘અનિદ્રા' એવા અમાં-એ રાગ માટે Insomnia-Àાપ્તિ' શબ્દ બનાવી લેવાયે જે હવે અશિક્ષિતામાં પણ પરિચિત થતે
જાય છે.
૧૦૦૦ શ્રી સીએ . સધવી ૫,૦૦૦
શ્રી ટાલાલ નાથાલાલ ગેરેંટેબલ ટ્રસ્ટ શ્રી આર. ૬. મિલાઇઝ ચેરિટેબલ ટ્રસ્ટ સ્વ. નૌતમલાલ ઝવેરચંદ મહેતા
૫, ૦૦ ५००० ૫ ૦ ૦ ૦ ૧,૦૦૦ શ્રી ચીનુભાઈ હિંમતભાઇ ૫,૦૦૦ શ્રી સેનલખેન હિતેન શેઠ
શ્રી અમરસન્સ
૫,૦૦૦ શ્રી મેહનલાલ હેમચ'દ ચેરિટેબલ ટ્રસ્ટ
૫,૦૦૦
શ્રા શૈલેશભાઈ કાહારી
૫૦૦
૫,૦૦૦
૨ ૫૦૦
»
શ્રી મધુરીબેન શાહ
શ્રી આજી શામજી શાહ
શ્રી રવજીભા ગણાત્રા
૨,૫૦૦ ૨,૫૦૦
શ્રી નિમ'ળાખે। ગણપતભઇ ઝવેરી શ્રી ધીરજલાલ ફૂલચંદ શાહ ૨,૫૦ શ્રી રજનીકાં1ભાઈ એમ શાંતુ
(વધુ આવતે અકે)
l;
17
Page #242
--------------------------------------------------------------------------
________________
'
9 ]
૧૦
, પ્રબુદ્ધ જીવન
તા. ૧--૮૯ તા ૧૬- ૮૯ ' . . . શબ્દના ઘડતરમાં ગ્રીક ને રેમને દેવતા છે. ' +", " . . . . . . . . . ૮, પ્રવીણચંદ્ર જી, રૂપારેલ . [ આપણે ત્યાં સારા એવા પ્રચલિત કેટલાક અંગ્રેજી મેટાં યંત્રો, ધુમસ કે અન્ય કોઈ પ્રકારનું જેમ સૂચવવા, શબદના ઘડતરમાં ગ્રીક ને રોમન દેવતાઓનાં નામ રહેલાં છે. ચેતવણી આપવા રટીમર પર વપરાયાં-ને એ પણ સાયરન એવાં કેટલાક શબ્દોનો પરિચય અહીં રજૂ થાય છે ].
કહેવા. ભય જોખમનું સૂચન કરતાં-ને એ રીતે એ અંગેની ગત મહાયુદ્ધ દરમિયાન કેટલુંક એવુય આવી પડયું ચેતવણી આપતાં આવાં યંત્રે પછી તે મિલો, કારખાનાઓ હતું, જેને આપણને પહેલીવાર પરિચય થયો હતો. આમાંની
ને મેટર વગેરેમાં પણ વપરાવા માંડ્યું. પોલીસની ભેટ એક બાબત તે “સાયરન' ! વિમાની હુમલો થવાનો ભય
વિશ્વભરમાં આવાં યંત્ર છૂટથી વાપરે છે. સૂચવવા કે એવો ભય દુર થાય છે એવું સૂચવવા ખાસ છે અને તે આ યાત્રા ચોકકસ પ્રકારના આરોહ અવરોહ કે યંત્ર દ્વારા ઉત્પન્ન કરાતા ને પ્રસારીતા વિશિષ્ટ અવનિને એકકસ કક્ષાના સાતત્યવાળા વનિની સંજ્ઞાથી હવે વિમાની તથા એ યંત્રને આપણે “સાયરન’ નામે ઓળખતા થયાં છીએ. હુમલાને ભય કે એ ભય દૂર થવાનું સૂચન કરવા માટે
* સાયરન: પણ એ ‘સાયરન’ નામે શા માટે ઓળખાય છે ? વપરાતાં થયાં; લગભગ બધા જ રાષ્ટ્રોમાં (ાડા ઉચ્ચાર ભેદ) * આપણે આ નામ અંગ્રેજી દ્વારા અપનાવ્યું છે, પણ મૂળ
આ “સાયરન’ નામે ઓળખાય છે. તે એક ગ્રીક પૌરાણિક કથાએ જ આ નામ આપ્યું છે.
યુદ્ધ તે હવે કયારનું પતી ગયું છે. પણ અણધાર્યા, " અર્ધ-દેવતાની કક્ષાની એક પ્રકારની દેવી (આપણી
અચાનક એવા સંજોગે આવી પડે તે પ્રજા એ માટે
માનસિક રીતે તૈયાર રહે ને એવા સંજોગો આવી પડે ચક્ષણી જેવી) ગ્રીકમાં NYMPH નામે ઓળખાય છે. આપણે એને જળદેવી કહી શકીએ. સાયરન” આ
તે એ માટે “સાયરન વગાડતાં યંત્રે બારે મહિના ને પ્રકારની નિષ્ફીનું નામ છે એનું શરીર પક્ષીનું ને માથું
વીસે કજાક કાર્યક્ષમ રહે તે માટે મોટા શહેરમાં તે
હવે રોજ નિયત સમયે સાયરન વગાડવામાં આવે ' સ્ત્રીનું હોય છે. (પછીથી અડધી સ્ત્રી અને અડધી પક્ષી; ને તે પછી શરીર સ્ત્રીનું ને પગ પક્ષીનાં - પાંખવાળું કે
છે. હવે તે આને પરિચય એટલો વ્યાપક થયો છે કે પાંખ વગરનું, એવાં યે સાયરનનાં વણને મળે છે.) આ
ગામડાંના લેકે પણ આને સાયરન” નામે ઓળખતાં
થયાં છે. સાયરને એવું મીઠું, મંત્રમુગ્ધ કરી દે એવું ગાતી હોય
આ છે કે નાવિકે એ પ્રત્યે અવશપણે, અનિવાર્થ રીતે આકર્ષાય
હિમ્નેટિઝમ : “હિમેટિઝમ' શબ્દ તે હવે ને અંતે નાશ પામે.
આપણે ત્યાં – ભલે કાચું કાચું પણ અલ્પ
શિક્ષિતે જાણે છે. સુશિક્ષિત વર્ગમાં એને ગ્રીક પુરાણ નાયક એડિશિયસને આ વિશે આગળથી જ
માટે વશીકરણ વિદ્યા, ‘મૂછનાશાસ્ત્ર' વગેરે જેવા ચેતવણી મળી ગઈ હતી. એટલે એની દરિયાઈ સફર દરમિયાન
પર્યાયે યોજાયા છે; પણ એ જે છે, તે સ્થાનમાં લેતાં આ પિતાના નાવિકના કાનમાં એણે મીણ પુરાવી દીધું જેથી એ પર્યાયે પૂરતા અર્થસૂચક નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આમાં કે સાયરનનું સંગીત સાંભળી શકે નહીં! પણ એવું સંગીત
અનુભવાતી સ્થિતિ એ . કૃત્રિમ રીતે પ્રેરેલી ગાઢ સાંભળવાની એની ઈચ્છા એટલી પ્રબળ, એટલી અદમ્ય હતી
નિદ્રાની અવરથા હોય છે. કેટલાક વિશિષ્ટ રોગની ચિકિત્સા કે એ તરફ ખેંચાવાની શક્યતા ટાળવા એણે પોતાને વહાણના
કરવામાં એ ઉગી નીવડે છે. એ એક જમાનામાં વિવાદાકુવાથંભ (Mast) જોડે ખૂબ કસીને બધાવી લીધે; અને તે
સ્પદ ગણતે દા હેવે વાસ્તવિક્તાનું રવરૂપ ધારણ કરે આમ એણે સાયરનનું સંગીત તે સાંભળ્યું જ ! આ કથાઓ
જાય છે. પ્રમાણે આવું સંગીત સાંભળીને પણ જીવત રહેનાર એ - પહેલે માનવ હતા.
આ વિદ્યાના આવા દિનેટિઝમ નામના મૂળમાં એ
એક ગ્રીક દેવતાનું નામ રહેલું છે પિતાના સંગીતની આવી નિષ્ફળતાથી હીણપત અનુભવતી, માનહાનિ પામેલી સાયરનેએ જળસમાધિ લીધી.
ગ્રીક પૌરાણિક કથાઓ અનુસાર HUPNOS. એ . પણ પછી ? એમના સંગીતના મુગ્ધક ગુણેને લઈને,
નિદ્રાને દેવતા છે. એને પાંખ હોય છે. વળી આ
HUPNOS એટલે નિદ્રા એવું પણ ખરું ! એવું સરસ ગાનાર સ્ત્રી પણ પછી, લક્ષણથી ‘સાયરન’ કહેવાય પણ “સાયરનના આવા એ ભૂત સંગીતની જોડે જીવલેણ
આ ગ્રીક નામે અ ગ્રેજીમાં Hypno રૂપ ધારણ કર્યું. જોખમ પણ સંકળાયેલું હતું ને ! એટલે, પિતાના મુગ્ધકર આ પરથી પછી, વૈજ્ઞાનિક પરિભાષામાં પ્રેરેલી કૃત્રિમ નિદ્રા' , ગુણેને, કોઈને લેભાવવા- લલચાવવા માટે ઉપયોગ” કરનારી તે Hypnosis એ શબ્દ બન્ય-પ્રચલિત થયો. જ્ઞાનતંતુ આકર્ષક’ પણ “જોખમી’ સ્ત્રી માટે પણ આ નામ વપરાયું. એને લગભગ નિદ્રાની અવસ્થામાં મુકી દેનાર આ માટેની હવે : સાયરનના આવા ગુણો પરથી ઇ. સ. ૧૮૨૦માં
પ્રક્રિયાને આ શબ્દ પરથી જ છે. બ્રેઈને ન્યુરો-હિનેટિઝમ
નામે ઓળખાવી. સંગીતમય સૂરાવલિ ઉત્પન્ન કરતું યંત્ર પણ સાયરન કહેવાયું; પણ પછી ઇ. . ૧૮૭૯માં આવી જ પદ્ધતિથી બનેલાં પણ
(અનુસંધાન પૃષ્ઠ ૯ ઉપર) "
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી રેડ, - મુંબઈ -૪ ૦૦૦૪, ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ફ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪
Page #243
--------------------------------------------------------------------------
________________
ઉષ:૫૧ * અંક ૧૧-૧૨: * તા. ૧૬-૧૦-૧૯૮૯........Regd. No MH. v / south S4 • Licence No. 37
કાકાલીકી
વાર્ષિક લવાજમ રૂ. ૩૦/- ૪ શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું મુખપત્ર + પરદેશમાં રૂ. ૩૦૦/
તંત્રી : રમણલાલ ચી. શાહ
પોલીસ અને ન્યાયતંત્ર તાજેતરમાં છાપાઓમાં પ્રગટ થયેલા અહેવાલ અનુસાર છે. પોતાના અર્થધટનના સમયનમાં અગાઉ બની ગયેલી ગુજરાતમાં નડિયાદ શહેરમાં પોલીસ કાવતરું કરીને ચીફ ઘટનાઓ અને તે વિષે અદાલતમાં ચાલેલા કામની ધન
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને દારૂ પીધાના કહેવાતા આપસર હવાલો અપાય છે. સરકારી કાયદે ગેરબંધારણીય અથવા હાથમાં હાથકડી પહેરાવીનેદોરડું બાંધીને જેલમાં લઈ. યુટિવાળ-સંદિગ્ધ હોય તે તેને સરખી રીતે અમલ થઈ •ઈ એ બનાવે એટલી મેટી ચકચાર જગાવી દે છે શકતું નથી. કેટલીકવાર એથી સરકારને કાયદામાં કે રાષ્ટ્રના કે ખુદ સુપ્રિમ કેટને પણ એ ગભીર બાબતમાં તપાસ બંધારણમાં સુધારા કરવાની ફરજ પડે છે. કેટલીકવાર પરિસ્થિતિ કરવાની ફરજ પડી છે. એને ચુકાદો આવતાં વાર લાગશે, બદલાતાં કે સ દર્ભ બદલાતાં કે ધાર્યું પરિણામ ન આવતાં પરંતુ આ ઘટના ગુજરાતના ન્યાયત ત્ર અને પોલીસ તંત્ર સરકારને પણ કાયદામાં સુધારા કરવાની કે કાયદો રદ કરવાની
એ છેલ્લા કેટલાક સમયથી જુદે જુદે સ્થળે જે સંઘર્ષ" ચાલી ફરજ પડે છે. કાયદામાં ફેરફાર કરવાની સત્તા સરકારને હ્યો છે તેને વાસ્તવિક ખ્યાલ આપે છે. ..
હેય છે, ન્યાયતંત્રને નહિ. ન્યાયતંત્ર સુધારા સૂચવી શકે ભારતમાં છેલ્લાં કેટલાક વર્ષોથી પરિસ્થતિ એટલી બધી છે. સરકારનું કાયદાખનું એ પ્રમાણે ફેરફારો કરીને ન વેક્ષમ બનતી જાય છે કે સરકાર પ્રત્યે, ન્યાયત ત્ર પ્રત્યે વકીલો
કાયદો ઘડી શકે છે. પરંતુ નવા કાયદે જ્યાં સુધી પસાર યે કે પોલીસતંત્ર પ્રત્યે પ્રજાને આદરને ભાવ એ છે ન થાય ત્યાં સુધી ન્યાયતંત્ર દ્વારા પોલીસતંત્ર પાસે તેને તે જાય છે. જે દેશમાં સામાન્ય નાગરિકને પિતાની સરકાર અમલ કરાવી શકાતું નથી. ત્યિ, ન્યાયતંત્ર કે પોલીસત ત્ર પ્રત્યે આદર ન હોય એ
કે પણ લોકશાહી દેશમાં સરકાર, ન્યાયતંત્ર અને પિલીસશમાં પરિસ્થિતિ ક્રમે ક્રમે અરાજકતા તરફ વધુ અને વધુ ગતિ તંત્ર વચ્ચે કાયમને માટે આદર્શ સુસંવાદિતા કે સુમેળ રહ્યા રે અને લેકશાહીની વિડબના થયા કરે એ સ્વાભાવિક છે. .
કરે તેવું બનવું ઓછું શકય છે. કયારેક સરકાર ઉતાવળ લેકશાહીમાં, કેઇ પણ દેશમાં સરકાર કાયદાઓ ઘડે છે. કરે અથવા ન્યાયતંત્ર કે પોલીસતંત્ર ઉતાવળ કરે તે તેવી યત ત્ર પોલીસતંત્ર દ્વારા એ કાયદાનો અમલ કરાવે
પરિસ્થિતિમાં ઘણા પ્રશ્ન ઊભા થાય છે. જે દેશમાં સરકાર સામે • કાયદાને અમલ કરતી વખતે કેઇ પણ વ્યકિતને અપવાદ વિરોધ પક્ષોને બહુ ઉહાપોહ હૈય, જે દેશમાં સરકારી પક્ષ કે : હેય. સરકારી પ્રધાન હૈય, કે સંસદસભ્ય કે ધારાસભ્ય
વિરોધપક્ષ સત્તાને માટે ખૂન, પૈસાની ઉચાપત ઇત્યાદિ ય, કેઈ ન્યાયધીશ હોય કે પોલીસ તંત્રના કોઈ
ગમે તેવાં ગુનાહિત અપકૃત્ય કરવા તત્પર થાય, જે દેશમાં I હોય, પરંતુ જે તે જિદારી ગુને કરે તે તેની પણ
લોકેાને ન્યાયતંત્ર પ્રત્યે બહુ આદર ન હોય, જે દેશમાં પોલીસ પકડ કરીને તેની સામે અદાલતમાં કામ ચલાવી શકાય છે.
તંત્રથી લેક સતત ભયભીત હોય અને પિતનું કામ કરાવવા છે પ્રધાન કે ધારાસભ્ય હાય, ઉચ્ચ ન્યાયાલયના કેઈ ન્યાય
માટે ગમે તેવી લાંચ આપવા તૈયાર હોય અને જયાં પોલીસશ” હોય કે પિલીસતંત્રના કેાઇ ઉપરી હોય કે કોઈ મેટા તંત્ર સાવ ભ્રષ્ટ અને સડેલું હોય એ દેશમાં કાયદો અને ધુ સંન્યાસી તે પણ અંતે તે તેઓ માણસ જ છે અને વ્યવસ્થા અદિશ સ્થિતિમાં રહી શકે નહિ. સ-સહજ ગભીર ફાજદારી ગુને તેમનાથી જે કદાચ થઇ
'* સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે જેટલી અથડામણું થવાને } જાય તે તેમની ઉપર પણ કાયદેસર કામ ચલાવી શકાય છે,
સંભવ છે. એથી વધુ અથડામણ ન્યાયતંત્ર અને પોલીસ વવું જોઈએ. લોકશાહીની આ એક વિશિષ્ટતા છે. The
વચ્ચે થવાનો સંભવ રહે છે, કારણ કે કાયદાનું પરિપાલન પિલીસ ng can do no wrong. એ કહેવત લેકશાહીમાં
દ્વારા કરાવવાનું હોય છે. પોલીસ જાણી જોઈને કે લાંચ લઇને ટી અને કાળગ્રત. ગણાય છે. આ
ગુનેગારને છોડી દે છે એવું ક્યારે કે ન્યાયતંત્રને લાગે છે. ગુસૈન લોકશાહીમાં કયારેક સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સંઘર્ષ ગાર સામેના પુરાવા પેલી લત ત્ર જાણી જોઇને ઢીલા કરી નાંખે મે છે. સરકારે (ધારાસભાએ કે સંસદે ) ઘડેલું. છે, જુબાનીએ જાણી જોઇને ઊલટી સુલટી નાંધે છે. લાંચ દે જ્યારે ન્યાયાલયમાં આવે છે ત્યારે વકીલે તેને લઇને સાક્ષીઓને ફડે છે - આવા પ્રકારના આક્ષેપે છે. દે શબ્દને તપાસીને જુદુ જુદુ અર્થધટન કરે ટીકાત્મક પ્રહારે ન્યાયતંત્ર તરફથી પોલીસતંત્ર ઉપર તેમાં જે યુટિઓ રહેલી હોય તે બતાવે થાય છે. વળી ન્યાયતંત્ર તરફથી કાઢવામાં આવેલા
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રશુદ્ધ જીવન
છે. અથવા
સમન્સ પેાલીસ એક અથવા બીજા બહાના હેઠળ જાણી જોને કે લાંચ લને અાવતી નથી કે બજાવવામાં જાણી જોઇને વિદ્યા કરે છે, આરેાપીને પતા લાગતા નથી એવાં બહાનાં કાઢે છે અથવા ગુનેગારેશને અગાઉથી માહિતી આપીને ભગાડી દે છે—એવા એવા આક્ષેપે ન્યાય-ત ંત્ર તરફથી થાય છે. બીજી ખાજુ વકીલા અને ન્યાયધીશા ગુનેગાશ પાસેથી લાંચ લતે ગુનેગારેને ઢાડાવી દે પેાલીસે ઘણી જહેમત પછી, જાનના પણ જોખમે આરાપીને પકડયા હોય ત્યારે ન્યાયાધીશ પેાલીસના હાથ ઢીલા કરી નાખે છે, વળી પેાલીસના અભિપ્રાય વિરુદ્ધ આરોપીને જામીન પર છેડવાના હુકમ કરે છે અને ગુનેગારને પુરાવાને નાશ કરવા માટે, વેર લેવા માટે અથવા વધુ ગુના કરવા માટે કે નાસી જવા માટે પૂરતો સમય અને અવકાશ ન્યાયધીશ જાણી જોઇને આપે છે એવા આક્ષેપો પેાલીસતત્ર થાય છે. જ્યાં તરફથી ન્યાયતંત્ર ઉપર ન્યાયતંત્ર આવા અને પેાલીસતંત્ર વચ્ચે સ.મસામાં આકરા આક્ષેપનુ વાતાવરણ સર્જાય છે ત્યાં પરરપર ટીકા, અસહકાર અને અસહિષ્ણુતા વધતાં જાય છે. અને તેના માડ઼ા પ્રત્યાધાતાં લાકવન પર પડે છે.
:
ભારતમાં અંગ્રેજોએ દાખલ કરેલી ન્યાયની પદ્ધતિ ઘણી લાંબી, કંટાળા ભરેલી અને ખર્ચાળ છે. કેટલીય વાર કેટલાય માણુસા મૂંગે મોઢે અન્યાય સહન કરી લેવાનું પસ ંદ કરે છે, કારણુ કે ન્યાય મેળવવા અદૃાલતમાં જવા કરતાં અન્યાય સહન કરવામાંઓછુ નુકસાન અને આછી ઉપાધિ ડ્રાય છે. ભારતમાં નીચેના સ્તરથી હાઇકોટ અને સુપ્રિમ કોટ સુધી કૅસ વર્ષોં સુધી લડી શકાતા હોવાના કારણે આર્થિક રીતે સમથ' વ્યકિત વધુ ફાવી શકે છે. ગરીબ લેકાને ન્યાય મેળવવા માંàા પડે છે. કૅ પરવા નથી. ભારતમાં ન્યાયતંત્રની આટીઘૂંટી એટલી મોટી છે કે ાં વર્ષો પછી પેાતાને મળેલા ન્યાયને માણસને આનંદ રહેતા નથી. ન્યાયાલયમાં તે જીતે છે, પરંતુ જીવનમાં તે હારી જાય છે. કેટલાક કિસ્સાઓમાં તે ખે ત્રણ દાયકા પછી પણ માણસને ન્યાયલયના ચૂકાદા મળ્યા ન હેાય એવું બન્યુ છે. કેટલીકવાર તો મૂળ વાદી – પ્રતિવાદીના અવસાન પછી કેટલાંયે વર્ષે ચુકાદો આવ્યાના બનાવ બન્યા છે.
ભારતમાં વસતી વધી છે તેનાં પ્રમાણમાં ન્યાયાલયે વાં નથી એટલે દરેક જિલ્લામાં હારે લાખા કૈસ એમને એમ પડી રહેલા છે. વળી આઝાદી પછી છેલ્લાં થાડાં વર્ષોમાં ન્યાયત ત્રમાં અને વકીલેમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. લાંચ લઇને ન્યાયાધીશોએ ચુકાદા આપ્યાનુ સાંભળીએ છીએ તેા ખીજી બાજુ બંને પક્ષના વકીલા પણ અંદર દર મળી જઇને કૅસને જાણી જોઇને લખાવે છે. અને પેાતાના અસીલેા પાસેથી પૈસા પડાવતા રહે છે, જ્યાં આવી પરિસ્થિતિ હાય ત્યાં લાચાર માણસે વકીલને, કે ન્યાયધીરોને કે પેાલીસને લાંચ આપવા લલચાય એમ બનવું સ્વાભાવિક છે.
ભારતમાં સત્તા અને પૈસાથી બળવાન અનેલા માણસે પોતાના હાથમાં કાયદા લને ફાવે તેમ વર્તે છે. પેાલીસ કૅ ન્યાયતંત્રને ફ્રરિયાદ કરવાથી ચુકા હંસવીસ વર્ષે આવશે.
2
તા. ૧-૧૦–૩૮૯ તા. ૧૬-૧૦-૨૯ માટે ાંસુધી રાહુ જોવા કરતાં પેાલીસ કે ન્યાયત ને ફાડીને ધાયુ" કામ કરાવી લેવું એ જ ઉત્તમ ઉપાય છે. એવુ માનસ ભારતમાં દિવસે દિવસે વધતુ જાય છે. જે હું હાથમાં સત્તા છે તેને પક્ષે તેથી અસહિષ્ણુતા વધતી જાય છે અને ‘પછા અમારુ જે થવાનુ હશે તે થશે, અત્યારે તે તમને બરાબર ભૂતાવી દઈશું” એવું વલણ કેટલાક ારા માણસામાં અને ખુદ પોલીસત ંત્રમાં પણ વધતુ ચાલ્યું છે. નડિયાદના બનાવ એની સાક્ષી પૂરે છે.
ભારતમાં વસતી વધવાની સાથે સાથે ગુનાખારીનું પ્રમાણ પણ વધ્યુ છે. એને લીધે એક બાજુ પોલીસત ત્રની કામગીરી અને જવાબદારી વધી છે તેમ બીજી બાજુ લેા પાસેથી નાના – મ્હોટા ગુના માટે લાંચ લેવાની તક પણ વધી છે. હમણાં હમણાં તે! ઘણાં રાજ્યમાં પેલીસતંત્ર લેકામાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય એ માટે ક્રમ ઉદ્યમશીલ હોવા કરતાં ગુનેગાર પાસેથી પૈસા પડાવાય તે માટે જ વધુ ઉદ્યમશીલ હાય છે. ચેરી, ખૂન, બળાત્કાર કે દારૂબંધી, દાણચેારી, કેફી દ્રવ્યેાની હેરાફરી વગેરે પ્રકારના ફ઼ાજદારી ગુનાએમાંથી જે વિસ્તારમાં રૂશ્વતરૂપે પોતાને વધુ કમાણી થશે એ વિસ્તારમાં પોતાન બદલી કરાવવા માટે પેાલીસ અધિકારીઓ ઉપરીઓ માટી લાંચ આપતા હેાવાનુ ખેલાય છે. ક્યા પેલીર મથાની લાંચ દ્વારા મેળવેલી શની સરેરાર આવક કેટલી છે તેની ચર્ચા પેાલીસેમાં જ માંહામાહે થાય છે રૃખીતી રીતે આવી પરિસ્થિતિ ન્યાયતંત્ર માટે અસä ગણાય એટલે વખતે વખત પેાલીસની આકરી ટીકા ન્યાયાધીશે દ્વાર થાય એ સ્વાભાવિક છે. પરંતુ રીઢું બની ગયેલુ પેાલીસત એથી જલદી સુધરે એવી આશા રાખવી અસ્થાને છે.
દેશના વિવિધ ક્ષેત્રામાં અનેક અપાત્ર, અનધિકારી, અ ખેજવાબદાર માણસે ઘૂસી ગયા છે. એમાં પેાલીસતંત્ર પ ખાકાત નથી. સારા અને સાચા પેાલીસને પેાતાની કર અને જવાબદારીનુ પૂરેપુરું જ્ઞાન અને ભાન હેાવું જોઇએ. પોતા જેની નિસ્બત છે એવા તમામ કાયદાની પૂરેપૂરી જાણકાઃ તેમને હોવી જોઈએ. ભારતના સરેરાશ પોલીસ જરૂ કાયદાઓમાં પૂરું જ્ઞાન ધરાવતા નથી પેાતાનાથી : કરી શકાય અને શું ન કરી શકાય, પાતાની કેટ સત્તા છે અને કેટલી સત્તા નથી તેને વિષે સાચી સખી જાણકારી ઘણા ઓછાન હોય છે. લે પણ બિચારા અજ્ઞાની હાય છે અને પોલીસ કરે એની સાચું એમ સમજીને સત્તાને, એના કાય જ્યાં પડકારવા જેવું ડ્રાય ત્યાં પડકારતા નથી. પ્રજા પણ રાજિદા કાદાઓનુ ઘેર અજ્ઞાન પ્રવર્તે છે. ચે લીધે પોલીસત ત્રને તેા લેાકાની સલામતી અને શાંતિ મ સાચી ફરજ અજાવવા કરતાં સત્તાના ડર અતાવી લે પાસેથી ગેરકાય? પૈસા મેળવવામાં વધુ રસ છે. એથી ભારતમાં ગુડાએ, દાણ્યેારે, ગુનેગારા વગેરે નીડર બ કરે છે. નિર્દોષ માણસેને પેાલીસના જેટલે ડર છે તેડર રખડતા ગુનેગારેશને રહ્યો નથી. આ એક અત્યંત દુઃ પરિસ્થિતિ છે.
(અનુસંધાન પૃ′ ૧૯ ઉપર)
Page #245
--------------------------------------------------------------------------
________________
ત, ૧-૧૦-૮૯ તા. ૧૬-૧૦-૮૯
પ્રબુદ્ધ જીવન
. અનુપ્રેક્ષાની શૈલીને સ્વાધ્યાય
જ, પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી આત્મપ્રિય મુનિવર, ' '
આજે કલાક વાચન કર્યું એમ મન મનાવતાં. હાં-ફરીથી નેહભીની વંદના, સુખશાતા પૃચ્છા.
ક્યારેક વાંચીશુ એવા મનોરથ કરેલા ખરા. એટલે આ અવસરે
ત્રિ િપ્રથમ પર્વ-પરિશિષ્ટ પર્વ અને યોગશાસ્ત્ર પ્રથમ પ્રકાશ શ્રી દેવગુરુ કૃપાથી આનંદમંગલ વર્તે છે. ત્યાં પણ તેમ
એવા ગ્રન્થના થોડાંક પૃને સત્સંગ કર્યો-સ્વાધ્યાય છે. થોડા દિવસ પહેલાં પત્ર મળ્યો હતો. ત્યાં હાલ સ્વાધ્યાયનું
કર્યો તેમાં તે હું ન્યાલ થઈ ગયું. તેમને ભકત બની વાતાવરણ સુંદર જામ્યું છે એ જાણી ખૂબ પ્રમોદ અનુભવ્યું.
ગયે. તેમની કેટલીય પંકિત જીભે રમવા લાગી પૂજ્યપાદ સાધુ જીવનને પ્રાણ સ્વાધ્યાય છે. વાચનાદિ પાંચ પ્રકારના
ઉપાધ્યાયજી મહારાજના ગ્રન્થ પ્રત્યે જેવો અનુરાગ છે સ્વાધ્યાયમાં સાધુ નિરંતર રમમાણ રહે તે જ તેની સાધુતા.
તે હવે હેમગ્રન્થ પ્રત્યે પ્રકટ છે પહેલાં તેમના પ્રત્યે નિર્મળ રહે રવાયાય કરતાં કરતાં જ આપણું જ્ઞાન ઉત્તરોત્તર આગળ-આગળ વિકસતું રહે.
સદ્ભાવ હતા હવે અહોભાવ પ્રકટ. પહેલાં તેમના પ્રત્યેની
પ્રશંસા અનેક ધુરંધર વિદ્વાન પાસેથી સાંભળી હતી પ્રાર ભનું જ્ઞાન શુતની કટિનું હોય છે. કોઠારમાં પડેલા (પૂ. જંબુવિજયજી મ. તે હંમગ્રન્થોના ભારે પ્રશંસક છે તે બીજ જેવું છે. એમાંથી કેઈ ન અંકુર ન ફૂટે, અંતરંગ તે તમે જાણે જ છે, પણ તેની પ્રતીતિ હમણાં થઈ. પહેલેથી રહસ્ય છતુ ન થાય, ત્યાં જ રિથર થાય અને આગળ ન વધે
આદર તે હતું પણ હવે આકર્ષણ જાગ્યું. કારણ કે અત્યાર તે તેના ફળ સ્વરૂપે વિવાદ અને મતાશ આવે. એટલે
સુધી આચમન કર્યું હતું. હવે કાંઈક અવગાહન કયું તેથી આપણે તે શ્રુતજ્ઞાનમાંથી ચિંતાજ્ઞાનમાં અને ચિંતાજ્ઞાનમાંથી
આ લાભ થશે. તેમનું સ્પષ્ટ વ્યાખ્યા કૌશલ્ય જોઈને ખુશ ખુશ ભાવના જ્ઞાનમાં જવાનું લક કેળવવું જોઇએ. સ્વાધ્યાય પણ
થઈ ગયે. નિરૂપણશૈલી તદ્દન આગવી રચના - ચાતુર્ય જોઈને એવા જ લય સાથે કરીએ તે એ ઉપર ઉપરની ભૂમિકાની
અસંશય કહેવું પડે કે તેઓ સ્વયં સરરવતી હતા. પ્રાપ્તિ જરૂર થાય એને એવા સ્વાધ્યાયમાંથી આત્મ-તૃપ્તિકર
(કુર્ચાલી શારદ). અનેરા આનંદની અનુભૂતિ થાય, વિપુલ નિજરો થાય ચિંતાજ્ઞાનને પાણીમાં પડેલા તૈલબિદુ જેવું કહ્યું છે. બુદ્ધિમાં
હવે ઝાઝુ મેણુ નાખ્યા વિના મૂળ વાત ઉપર આવું.
પ્રસ્તાવના લાંબી થઇ ગઈ. પત્ર લાંબે થઈ રહ્યો છે કંટાળે. પ્રસરી જાય છે. એ જ્ઞાન અને તા, પર્ય સુધી પહોંચાય પછી .
તે નથી આવતે ને ? આપણું તે ભાઈ બે અંતિમ જેવું ઉંવાહ થાય.
છે. કાગળ ન લખે તે કેટલા મહિના ન લખે. હવે અજશ્યનને સ્થિર કરવાને જે ક્રમ છે તે આ કક્ષામાં પ્રકટ
તમારા ત્રણ પત્ર આવી ગયા. ઉઘરાણી થતી રહી હોય તેમ છે. જે વિષયનું અધ્યન કરે ત્યારે એ જ વિષયને જે અન્ય કાણ લખે ! આળસ પણ એવીને...પણ આજે તે ઉત્સાહ ગ્રન્થામાં વર્ણવ્યા હોય તેની સાથે તુલના કરે, બન્નેના અર્થ આવ્યું એટલે ખાધ પૂરી થશે. જો કે કાગળમાં કેટલું તા-પર્યાનું પરિશીલન કરે અને એમ કરીને બન્ને વચ્ચેના લખાય ? ડાં થોડાં બિન્દુઓનો જ આસ્વાદ કરાવી શકીશ ભેદનું તારણ કાઢે, પછી ચાદ્દવાદ શેલીને આશ્રય
(૧) આપણે ત્યાં પ્રસિદ્ધ છે: દાન, શીલ, તપ અને ભાવ. લઇને એ બન્નેની સંગતિ કરે. આ પદ્ધતિએ ગ્રન્થ કે પાનાની દષ્ટિએ કદાચ થોડું અજયન થાય તે પણ
આમાં શીત શબ્દ છે. આને અર્થ આપણે ત્યાં એકજ પ્રચલિત
છે. - શીલ એટલે શિયળ અને શિયળ એટલે બ્રહ્મચર્ય'. જ્યારે સદૂધ તે પર્યાપ્ત થઈ રહ્યું અને પછી ક્રમશઃ ભાવના
ત્રિષડમાં શશી કાકય વોનાનાં બાહ્યાનું નિરાતે 1 એવી જ્ઞાનની કક્ષા સધાતી આવે. શ્રુતજ્ઞાનથી જલપાન જેવી માત્ર
વિરાળ વ્યાખ્યા મળે છે. કોઈ પણ પાપ વ્યાપારનું પંચતરસ છીપે પણ ચિંતાજ્ઞાનથી દુષ્યપાનની જેમ તરસ છીપે
ખાણ તે શીન. આમાં પેલા બ્રહ્મચર્ય'રૂપ અર્થને સમાવેશ અને ભૂખ મે. તુષ્ટિ મળે અને ભાવનાજ્ઞાનના અમૃતપાનથી
આવી જ જાય છે. પંચશીલ એ શબ્દ દ્વારા આ અર્થ તે સંતૃપ્તિ સાથે તુષ્ટિ અને પુષ્ટિ બને મળે.
પ્રસિદ્ધ છે જ. વ્યાખ્યાનો વ્યાપ કેટલે મેટ ' આવા ચિંતાજ્ઞામને અનુભવ હમણાં હમણું ક્યારેક
(૨) સમ્યકત્વનાં લક્ષણની વાત આપણે ત્યાં પ્રસિદ્ધ છે. કયારેક થાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજનું
તેનાં પાંચ લક્ષણો – શમ, સંવેગ, નિક, અનુકંપા અને નવમ શતાબ્દી વર્ષ', એટલે આપણે માટે તે હેમગ્રીના
આસ્તિકય આની જે વ્યાખ્યા જાણીતી છે-વ્યાખ્યાનમાં જેનું વાયાયને અવસર. અવસર પામી આળસ કેણ કરે.
નિરૂપણ થાય છે તે વ્યાખ્યા તે સમકિતના ૬૭ બોલની ત્રિદિઠના દશે પર્વ વાંચેલાં (વિ સં. ૨૦૨૭/૨૪માં) પણ સજઝાયમાં છે તેજ, પહેલીજ શમની વ્યાખ્યા - અપરાધી બે તે કલાકની ૬૦ ૭૦ શ્લેકની ઝડપે વાંચેલાં. કહેવા ખાતર પણ ચિત્ત થકી નવી ચિંતવીએ પ્રતિકુળ આ વ્યાખ્યા વાંચીએ મણુ આપણે ઘણું કરીએ છીએ ને ! એ રીતે એમાં પૂર એટલે આપણને લાગે કે આ તે મુશ્કેલ છે, પ્રતિકુળ ચિત્તવન બધું બેસે ન બેસે સમજાય કે ન સમજાજ એની દરકાર સુદ્ધા ન થાય! આપણે આપણી મેળે જ કહીએ કે ભાઈ ! આવું tણ કરે ? સહાધ્યાયી સાથે હતા પણ તેય આપણું સમકિત તે અમારે પણ દુલંભ છે. પછી આપણે કહીએ કે વાજ હોય તે મેળ જામેને ? કે શબ્દ શબ્દકાશમાં આમાં ઉત્પત્તિ કમ પશ્રનુકૂવીથી છે. છેલ્લે શમ તવાને આવે એટલે કહે કે (વાતા સમચોરતીત દવટમળે આવે જયારે ત્રિષષ્ઠિ પ્રથમ પર્વ, સગ" - ૩, શ્લો. વિશ્વતિ) વાંને, થાય છે મેહુ સ્પષ્ટ આગળ થઈ જશે ૬, ૯, ૧૮ માં જે શમની વ્યાખ્યા છે તે વધુ વ્યવહારૂ છે. 'ચમી પૂછી લગાડી એટલે હાંઉં એમ ગાડી ગબડાવતા અને
સંગત છે, આપણને આશ્વાસન આપે તેવી છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
'પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦૮૯ તા. ૧૬-૧૦-૮૯
। अनन्तानुबन्धि कषायाणा मनुदयः शम:।
स प्रकृत्या कषायाणां विपके क्षणतोऽपिया ।। ध्यायत : कर्म . विपाकं संसारासारतामपि । . यत् स्याद् विषय वैराग्यं स संवेग इतीरित : । संसारवास :कार व बन्धनान्येव बन्धवः ।
स संवेगस्य चिन्तेयं या निर्वेदः स उच्यते ॥ एकेन्द्रिय प्रभृतीनां सर्वेषामपि देहि नाम् ।
મવાથી મગતાં શેરી વાતો. વાઢંતા तद्दु खै दुःखितत्त्वं च तत्प्रतिकार हेतुषु ।
___ यथाशक्ति । प्रवृत्ति श्चेत्यनुकम्पाऽभिधीयते ॥ तत्त्वान्तराकर्णनेपि या तत्वेष्या हेतेषु तु ।
प्रतिपत्ति निराकाऽक्षा तदास्तिक्य मुदीरितम् ॥ કોઈને પણ પ્રત્યે થએલા કષાય, વૈર, વિરોધ વર્ષની અંદર અ દર તે શમી જ જાય છે, ક્ષમા માગવાનો અને ક્ષમા કરવાને ભાવ આવી જ જાય છે. ક્રોધ વગેરે કક્ષાના વિપાક-પરિણામ જાણ્યા પછી કપાયેની તીવ્રતા નથી રહેતી તે એ શમ છે અને સમ્યકત્વનું લક્ષણ છે. સંવેગની વ્યાખ્યા પણ એવી જ છે.. પિલામાં સુરનર સુખ તે દુઃખ કરી લેખવે તે સંવેગ. એ તે કેટલે દૂરની વાત લાગે છે. અહિં તે કહે છે કે કર્મના વિપાકને વિચારતાં વિચારતાં સંસારની અસારતા ભાસે એ સંવેગ. અનુકંપાની વ્યાખ્યામાં તે કમાલ કરી દીધી. પેલા સ્થાને દ્રવ્યથકી દુખિયાની જે દયા, ધર્મહીણાની રે ભાવ- આવી વ્યાખ્યા. અને અહીં તે એ કેન્દ્રિય જીથી શરૂ કરી સમગ્ર સંસારના જીવોને સંસાર સાગરમાં ડૂબતાં, કલેશ અનુભવતાં હૃદયમાં જે અદ્ધતા, ભીનાશ પ્રગટે તેથી તે જીવોના દુખે દુઃખીપણું આવે અને તેના પરિણામે તે દુઃખ દૂર કરવા યથાશક્તિ પ્રયત્ન કરે . તે અનુકંપા. આમ દુઃખદર્શન, ભીનાશ, સંવેદન અને પ્રયત્ન આ રીતે અનુકંપાને વિસ્તાર દર્શાવ્યો છે. આ રીતે જેમ મતાન્તર હોય છે એમ આ વ્યાખ્યાન્તર છે. બન્ને વ્યાખ્યા સંગત છે. આ વ્યાખ્યા પ્રાથમિક શમાદિની છે અને પેલી વ્યાખ્યા (મૂળ તે સમ્યકત્વ સપ્તતિકા આધારિત છે) આદર્શ કટિની-સાય કટિની છે. આવા સમાદિ દ્વારા પિતા સમાદિ લાવવાના છે. આવી સંગતિ સાધી શકાય. આવી તુલનાથી સરવાળે તે સ્વાવાદ દૃષ્ટિને જ વિકાસ થાય છે. એકાન્ત મતાગ્રહ અને જડતા બનને આવી રીતની વિચારસરથી ટળે છે. એજ તે અધ્યયનને હેતુ છે.
(૩) બસ આ એક ત્રીજો મુદ્દો લખીને આ પહેલા પત્રનું પૂર્ણવિરામ કરીશ. મને તે લાંબુ પહોળું કરીને કહેવા લખવાની કટેવ છે, એટલે આવું લાંબું વાંચવાની તમારી ધીરજ જોઈ આ પત્રના તમારા પ્રતિભાવ જાણ્યા પછી મારા મનમાં રહેલી પરિશિષ્ટના બારમા સગંની કેટલીક વાતે. લખવી હશે તે લખીશ. પણ તે તમારી ચિ જાણ્યા પછી જ. હા, તે ત્રીજો મુદ્દો એ લખવાનું કે આપણે ત્યાં મરુદે માતાના કવળજ્ઞાનની વાત તે વારંવાર વ્યાખ્યાનમાં કહેવામાં આવે છે અને આજ સુધી મેં કે તમે જ્યારે જયારે આ વાત સાંભળી છે કે વાંચી છે ત્યારે ઋષભની- “રિખવાની ઋદ્ધિ જોઇને મરુદેવા.
આ સંસાર અસાર સગુ કોઈએ નથી |
સ્વારની શી કરવી જગમાં વાત જે. - પિત પિતાને માટે ચાહે અન્યને
રવાથ સર્યા પછી કેણ માતને તાત, જે.
ચેતન ચિંતા પરની શાને તું કરે !... " આવું આવું બોલે છે અને પછી એકત્વ – અન્યત્વ ભાવના ભાવતા કેવળજ્ઞાન પામે છે આવી વાત આપણે ત્યાં આબાલવૃદ્ધ પ્રસિદ્ધ છે. હેમ એગશાસ્ત્રમાં પ્રથમ પ્રકાશ લે. ૧૦. વૃત્તિ શ્લે. ૨૨૮ - ૨૩૨) આ પ્રસંગ વિલક્ષણ રીતે નિરૂપે. છે. જેમ મતાન્તર – વ્યાખ્યાન્તર છે તેમ કથાના પાઠાન્તર પાઠભેદ હોય છે. આ પ્રસંગ વાંચીને આપણને જે પ્રકાશ મળે છે (ત્રિષષ્ઠિ ૦ પ્રથમ પર્વ, સર્ગ, ૩. શ્વે. ૫૨૮માં પણ એ જ વાત સંક્ષેપમાં છે) त्रैलोक्य मर्तुगम्भीरां वाणी संसार तारिणीम् ।
निवात वात निस्पन्दा मरुदेवा मुदा शृणोत् ॥ २८ ॥ श्रृण्वन्त्यास्तां गिर देव्या मरूदेव्या लीयत ।
आनन्दाश्रु पय : पूरै पकवत् पटलं दृशो ॥ २९ ॥ सावश्यत् तीर्थकृहलक्ष्मी तस्यातिशय शालिनीम् ।
तस्यास्तद् दर्शनानन्द स्यात् कर्मव्यशीयंत ॥ ३ ॥ भगवद् दर्शनानन्द योगस्थैर्य मुपेयुषी।
केवळशान मम्लान माससाद तदैव सा ॥ ३१ ॥ શાહપાવિહેવ રાત્તાપુ : થર્મલ્લા ! . अन्तकृत केवलित्वेन निर्वाण मरुदेव्य गात् ।। ३२ ॥
આપણે સાંભળેલી વાંચેલી વાતની તે અહીં ગંધ પણ નથી. અહીં તે સાવ નિરાળી જ વાત મળે છે. પરમભદ્રિક એવા મદેવા માતા પિતાના એકના એક દીકરાની આવી ઋદ્ધિ જોઇને શા માટે દુઃખી થાય ? તેમના માટે તે સમવસરણ દર્શન જ કેવું અપૂર્વ દશન હતું. આવા મહા શ્વયથી યુક્ત પિતાના પુત્રને તે ધારીધારીને જુએ છે, જુએ છે ને હરખાય છે. સમવસરણમાં ગયા, પ્રભુની દેશના સાંભળી. પુત્ર વિરહની વેદનાથી આવેલા ઉના ઉના આંસુથી આંખે પડળ બાઝયા હતા તે પડળ પુત્રમિલનના આનંદથી ઉભરાએલા હર્ષનાં આંસુથી ખરી પડ્યાં અને તેમનાં બે નિર્મળ નેત્ર તીર્થંકરની અદ્દભુત શોભા નિહાળતાં નિહાળતાં સ્થિર થઈ ગયા. ટગર ટગર ટિકી ટિકીને તેઓ તે જોઇ જ રહ્યા બસ પલકારો પાડ્યા વિના જોઈ જ રહ્યા. એજ ભગવદૂદનાન્દ વેગથી તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. કે સુંદર આ દશનાન્દોગ શબ્દ છે. પ્રભુના દર્શનથી જે આનંદ ઉપજે છે તે પણ એક વેગ છે, જે સર્વજનસુલભ છે અને આ રીતે મરુદેવા માતાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ સંગત લાગે છે (આવા તે સંખ્યાબંધ રથાને હેમગ્રંથોમાં છે).
એકત્ય અન્ય ભાવના પણ સંભવી શકે.. પણ આ પ્રચલિત પ્રસંગ તદ્દન જુદા જ દ્રષ્ટિ કાણુથી વિચારીએ છીએ. ત્યારે કથા અને કથા પ્રસંગોમાં આવતા પાઠભેદની પાછળ તાત્પર્વની એકતાને સમજવાની દ્રષ્ટિ કેળવાય છે એ લાભ મેટો છે. આજે હવે અહીં જ અટકું,
શાતામાં હશે. પત્ર મળ્યાની પહોંચ અને પ્રતિભાવની આશા સાથે.
–એજ પ્ર,
Page #247
--------------------------------------------------------------------------
________________
ત, ૧-૧૦-૮૯ તા. ૧૬-૧૦-૮૯
પ્રયુદ્ધ જીવન
. . ગાંધીજીના કેટલાક મનનીય જીવન પ્રસંગે ' " ".'
૨ સત્સંગી” મહાત્મા ગાંધીના કેટલાક જીવન પ્રસંગે મનન પ્રેરે તેવા છે. વસવાટનાં પ્રકરણે જે ખૂબ રસપ્રદ છે તે વાંચી જવા આ પ્રથમ પ્રસંગે તેમનાં વિદ્યાર્થી જીવનને છે. ગાંધીજી વાચકેને નમ્ર વિનંતિ છે. મેટ્રિક પાસ કર્યા પછી ભાવનગરની શામળદાસ કોલેજમાં
લંડનથી બારિસ્ટર થઈ આવ્યા પછી ગાંધીજીને જીવનદાખલ થયા. ત્યાં પ્રથમ પંકિતના અધ્યાપકે હેવા છતાં તેમને
પ્રસંગ પણું મનનીય છે. ગાંધીજીના મોટાભાઇએ સ્વાભાવિક અભ્યાસના વિષયો સમજાય નહિ તેવા અઘરા લાગ્યા.
રીતે જ આવી કલ્પના કરી હોય, ‘ભાઈ વિલાયતી પરિણામે તેઓ એક ટર્મ પૂરી કરીને ઘેર પાછા ફર્યા.
બારિસ્ટર થઈને આવશે, ધીતી વકીલાત ચાલશે આ પ્રસંગ પરથી દેખીતું કારણ તો એ ફલિત થાય કે અને કુટુંબની આર્થિક સ્થિતિ યોગ્ય બનશે. ગાંધીજી મહાપુરુષ વિદ્યાર્થી જીવનમાં તેજસ્વી હોય જ એવું નથી. બારિસ્ટર થઈને આવ્યા પરંતુ રાજકેટની પરિસ્થિતિ તેથી નબળા વિદ્યાથીઓ એવું આશ્વાસન લઈ શકે કે વકીલાત માટે પ્રતિકુળ લાગતાં મુંબઈ જઈને ત્યાંની હાઈ અગમ્ય ભાવિની ચિંતા નિરર્થક છે; પરંતુ કે નબળે કેટને અનુભવ લે એવું નકકી થયું. અને મુંબઈમાં ? વિદ્યાથી પિતે નબળે છે તેથી ભવિષ્યમાં તે ગાંધીજી બનશે ગાંધીજીને મુંબઈમાં પહેલે જ સાદ કેસ મમીબાઈને મળે. અથવા તેણે ગાંધીજીની જેમ કેલેજ છોડી દેવી જોઈએ એવું તેઓ આ સાદે કેસ લડવા માટે સ્મોલ કેઝ કેટમાં ગયા. તારણ કાઢે તે તે ઉચિત ન ગણાય. આ પ્રસંગ ઉડે તેઓ ઉલટ તપાસ માટે ઊભા થયા, પણ તેમના પગ ધ્રુજવા. વિચાર પણ માગે છે. ગાંધીજીને કોલેજના વિષયે અઘરા લાગ્યા અને માથું ફરવા લાગ્યું. પરિણામે તેઓ કેસ લડી ન લાગ્યા તેથી તેઓ ઘેર પાછા ફર્યા. આમ બનવાને શકયા અને તે કેસ બીજા વકીલને સેપ પડયે જેમને મન લીધે તેમને માટે લંડન બારિસ્ટર થવા જવાનું આ રમત વાત હતી. ગાંધીજી તે અન્ય કંઈ વિચાર્યા વિના નક્કી થયું. તેમને કોલેજના વિષયે સમજાયા હોત તે કેટ છોડી ગયા. લંડન જવાને પ્રશ્ન દેખીતી રીતે તે ન થાત.
આ પ્રસંગે ગાંધીજીના વકીલાતના ધંધા માટે પ્રથમ ગાંધીજીનું લંડનમાં રહીને બારિસ્ટર થવું એ એમનાં સમય
પ્રાસે મક્ષિાત જેવો બને. જે માણસે ગુલામી ભર્યા જીવનઘડતરને જરૂરી તબકકે છે. ગાંધીજીની વિચારસરણી પર
માનસમાં આનંદ માનતી પ્રજામાં અમિતા, જાગ્રત કરી અને મહાનિબંધ લખીને વિદ્યાથીઓ ઠીક ઠીક સમયથી પીએચ.
સિદ્ધાંતની લડત છે પણ વ્યકિત સાથે ષ નથી. એવા સિદ્ધાંત ડી.ની ડીગ્રી મેળવતા રહ્યા છે. આવા મહાન વિચારક
પર અંગ્રેજ સરકારની લાઠી, ગળી સહન કરવાનું અભૂતપૂર્વ વિદ્યાથી જીવનમાં હોઠ કે અબુધ શી રીતે હોય છે પરંતુ
અહિંસક માનસ નિર્માણ કર્યું તે માણસ કેટમાં. સામાન્ય લંડનમાં તેમના વસવાટ દરમ્યાન તેમનું જે ઘડતર થવાનું
કેસ માટે દલીલ કરી ન શકે એ વિધિની રહસ્યમય ઘટના હતું તે માટે તેમને કેલેજના વિષયે અઘરા લાગે
નથી? તે વખતે ગાંધીજીને પણ આવી નિષ્ફળતા બદલ સારે એ અનિવાર્ય પગથિયું હતું. ઘડીભર તેમને કોલેજના
એવો આઘાત જ લાગે હોય, પણ આ નિષ્ફળતામાં “મહાન વિષયો સહેલા લાગ્યા હતા, તે તેઓ બી. એ. થયા
સફળતા છુપાયેલી હતી જે નિષ્ફળ થવાને પ્રસંગે વ્યકિત જોઈ હેત, એમ. એ. થયા હતા અને પ્રેફેસર બન્યા હેત. અથવા
શકે નહિ. જો ગાંધીજી આ કેસમાં સફળ થયા હોત તે તેમની બી. એ. પછી એલ. એલ. બી. થયા હતા અને સારા
વકીલાત ચાલવા લાગત અને પછી રાજકેટમાં વકીલાત સારી વકીલ બન્યા હતા. અથવા તે તેમના પિતાનું દીવાનપદ
ચાલત. પરિણામે, તેમના મોટાભાઈની અપેક્ષા પ્રમાણે કુટુંબનાં મેળવ્યું હોત. પણ તેઓ ‘મહાત્મા ગાંધી' બન્યા
આર્થિક સ્થિતિ, મે વગેરે યોગ્ય બન્યાં હોત. પરંતુ તેમ હત એવી આગાહી તેમને કેલેજના વિષ કાળ્યા
થવાથી ભારતને “મહાત્મા ગાંધી’ મળ્યા હેત ખરા ? તેથી હોત તેના પરથી કરી શકાય નહિ. તેથી ગાંધીજી
કેપ્ટ'માં પ્રથમ સામાન્ય કેસમાં નિષ્ફળતા મળવી એ તેમની કેલેજમાં અભ્યાસ કરી શક્યા નહિ એવી તેમની નબળાઈ
સમગ્ર જીવનજનામાં સુસંગત છે. ગાંધીજીને આ રીતે કેટમાં તેમની સમગ્ર જીવન યોજનામાં સારી બાબત બને છે.
નિષ્ફળતા મળી તેથી તેઓ કેઈ હાઈસ્કુલમાં અ ગ્રેજીના શિક્ષક તેમનાં લંડનમાં વસવાટ દરમ્યાનનું જીવન ઘડતર એટલે બનવા તૈયાર થયા એજ અરસામાં તેમણે પ્રખ્યાત હાઇસ્કુલની તેમના માતા પૂતળીબાઇએ જૈન સાધુ બેચરસ્વામી પાસે જાહેરખબર વાંચી. તેમણે અરજી કરી અને તેમને રૂબરૂ લેવડાવેલી પ્રતિજ્ઞાનું પાલનઃ-માંસ ન ખાવું, દારૂ મળવાની આજ્ઞા પણ થઈ. પરંતુ ગાંધીજી બી.એનાના ન પીવો અને પરસ્ત્રીને માતા સમાન ગણવી. આ ત્રણેય તેથી હાઇસ્કુલના આચાર્યે તેમને લેવા માટે દિલગીરી દર્શાવી. પ્રતિજ્ઞાઓ લંડનનાં જીવનથી વિરુદ્ધ હતી પરંતુ ગાંધીજીએ પોતે લંડનમાં મેટ્રિકયુલેશન પરીક્ષા પાસ કરી છે. ગાંધીજીએ માતાને આપેલા વચનનું ગમે તે ભોગે એ ખૂબ ભારપૂર્વક જણાવ્યું તે પણ તેમને તે ગ્રેજ્યુએટ જ પાલન કરવું એવો નિશ્ચય જ કર્યો હતે. ભૂખ્યા રહેવું પડે જોઇએ એ સ્પષ્ટ જવાબ આચાયે આપી દીધું. આ પ્રસગપણ તો તે દુઃખ સહન કરીને તેમજ નાજુક કસેટીઓમાંથી પસાર ગાંધીજી માટે નૈરાશ્ય જન્માવનારો જે બન્યું. પરંતુ તેમને થવું પડે તેમાં અડગ રહીને તેમણે ત્રણેય પ્રતિજ્ઞાઓનું અક્ષરશઃ હાઈસ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક તરીકે નોકરી મળી હોત તો ? પાલન કરી બતાવ્યું. આ સંઘર્ષ અને નિશ્ચયબળ. તેમનાં તેઓ અંગ્રેજીના સારા શિક્ષક બન્યા હેત અને ટયુશન તેમજ ભવિષ્યનાં નાનાં મોટાં કાર્યો માટે અમૂલ્ય બની રહ્યાં. વિશેષ લેખનકાર્ય દ્વારા સારી આવક મેળવી શક્યા હતા પરંતુ આમ સ્પષ્ટતા માટે ગાંધીજીની આત્મકથામાંથી લંડનમાં તેમના થયું હતું તે તેમને “મહાત્મા ગાંધી” બનવા માટે જે પ્રસંગે
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન :
તા. ૧-૧૦૮૮ તા. ૧૬-૧૦-૮૯
ક્રમબદ્ધ બ વાના હતા, તેમાં ગાબડું પડી જાત. તેઓ હાઇસ્કૂલના શિક્ષક થવા સજાથા નહોતા, પણ માનવજાતના શિક્ષક બનવા માટે આવી નિષ્ફળતા તેમનાં જીવનમાં તાકિ કે પગંધિયાં ૩૫ હતી. * * *
ત્યાર પછીને જે પ્રસંગ બન્યા તે રાજકોટના પોલિટિકલ એજને ગાંધીજીનાં કરેલાં અપમાનનો છે. આ પોલિટિકલ એજન્ટ અંગ્રેજ અમલદાર હતા અને ગાંધીજી લંડન રહ્યા તે દરમ્યાન તેમને આ અમલદાર સાથે મૈત્રી જે પરિચય થયા હતા. ગાંધીજીના મેટાભાઈ રિબંદરના રાણાસાહેબના સલાહકાર અને મંત્રી હતા ત્યારે તેમણે રાણાસાહેબને ખોટી સલાહ આપી છે એ તેમના પર આક્ષેપ થયું હતું. આ બાબત પલિટિકલ એજન્ટ આગળ પહોંચી હતી અને તેમને ગાંધી ના મેટાભાઈ પ્રત્યે પૂર્વગ્રહ થયો હતો. આ સંબંધમાં ગાંધીજી તેમના મેટાભાઈના અત્યાગ્રહથી આ અ ગ્રેજ અમલદારને મળવા ગયા. ગાંધીજીએ જેવી વાત શરૂ કરી કે " તરત જ અગ્રેજ અમલદારને મિજાજ ગયે ગાંધીજી આ અ ગ્રેજ અમલદારની ઓફિસમાં ભાગ્યે જ પાંચ મિનિટ બેઠા હશે ત્યાં તે તેમને પટાવાળા દ્વારા બહાર લઈ જવામાં આવ્યા.
" આ અપમાનજનક પ્રસંગથી ગાંધીજીને જે આઘાતપ્રત્યાઘાત થયા તેને પરિણામે તેમને રાજકોટમાં વકીલાત માટે ન જ રહેવાય એવી પરિસ્થિતિ થઇ. ગાંધીજીએ આ મકથામાં કબૂલ્યું છે કે આ બનાવે તેમનાં જીવનને વળાંક બદલી નાખ્યો લંડનથી બારિસ્ટર થઈ આવ્યા બાદ આ આધાd ક્રમશઃ બનતા ગયા તેથી વિધિની કરતા જ લાગે, પરંતુ જયારે તેમને દક્ષિણ આફ્રિકામાં વસતા પિરબદરના મેમણ અબ્દુલ્લા શેઠની પેઢીમાં વકીલ તરીકે જવાનું બને છે ત્યારે વિધિની થેગ્યતા સમજાય છે. તે સમયના ખટપટી કાઠિયાવાડમાં સ્થિર થવા માટે ગાંધીજીએ જે પ્રયત્ન કર્યા તેમાં તેમને દુ:સહ આતે જ મળ્યા. તેથી તેમણે આફ્રિકા જવાની દરખાસ્ત તરત જ વધાવી લીધી અને રાજીખુશીથી હિંદુસ્તાન છોડયું. તેમને દક્ષિણ આફ્રિકાને વસવાટ ગાંધીજી માટે ‘મહાત્મા ગાંધી'. બનવા માટે સમગ્ર રીતે જીવનઘડતરરૂપ બન્યા. ગાંધીજીએ આફ્રિકામાં પિતાનું વ્યકિતત્વ ઘડ્વા માટે જે પુરુષાર્થ કર્યો છે. તે તેમને પ્રાતઃસ્મરણીય બનાવે છે. ભારતના ઘણાં વકીલે લક્ષ્મીનંદન બન્યા હશે અને બનતા હશે પરંતુ ગાંધીજી જેવા સત્યપ્રેમી, માનવતાવાદી વર્ક,લ કાઈ બન્યા હશે કે કેમ એ મેટો પ્રશ્ન છે. જે વકીનને પિતાનાં વતનમાં આજીવિકા રળવાનુ અશકય લાગ્યું, તે જ માણસે ભારતના સાચા અર્થમાં વકીલ બનીને ભારતને સ્વતંત્રતા અપાવી એ ગહન સત્ય આજના વકીલે ભારતની સુખાકારી માટે સમજવા થાડે પણ પ્રયત્ન કરે તે ભારતના વકીલેની બુદ્ધિશકિત દેશની સુખાકારીમ 'ધણી ઉપગી બને અને મહાત્મા ગાંધીજીને યોગ્ય અંજલિરૂપ બને.
. ગાંધીજીના આજીવન પ્રસંગે ગાંધીજીની નિર્બળતા સાબિત કરતા નથી, પરંતુ તેમનાં સમગ્ર જીવનઘડતરની ચાવીરૂપ સાબિત થાય છે. ગાંધીજીના આ જીવન પ્રસંગે પરથી બે બાબતે અવશ્ય શીખવા મળે છે. પહેલું એ કે ગાંધીજી આ આઘાતથી ગભરાયા નથી, બેચેન બન્યા નથી કે માનસિક બિમારીને
ભોગ બન્યા નથી. દક્ષિણ આફ્રિકામાં એક દરવાનને હાથે તેમને માર ખાવો પડ્યો હતો, તેથી તેઓ ન તે આફ્રિકા છોડી અાવતા રહ્યા કે ન તે ત્યાંના વાતાવરણ માટે અયોગ્ય ભાષા વાપરી. તેમણે આઘાત સહન કર્યા અને પચાવ્યા; તેઓ સતત જીવનને સામને કરતા રહ્યા, પછી નાનો પ્રસંગ હોય કે મ. સાનંદાશ્ચર્યની વાત તે એ છે કે તેઓ બનતા આઘાતે પરથી પિતાનું ઉચ્ચકક્ષાનું ને તિક ઘડતર કરતા રહ્યા. આવી માનસિક તાકતને લીધે જ તેઓ અવિરત પુરુષાર્થ દ્વારા અંર્દભુત તેમજ સ ગીન કર્યો છવ્યા ત્યાં લગી કરતા રહ્યા..
* ' ગાંધીજીના આ જીવન પ્રસંગે પરથી બીજ જે શીખવાનું મળે છે તે એ છે કે માણસ માત્રનાં જીવનમાં નાના મેટા પ્રસંગો એવા પણ હોય છે એમાના કેટલાક પ્રસંગો એવા પણ હોય કે જ્યારે તે બન્યા હોય ત્યારે માણસને ન ગમ્યું હોય અથવા તે પ્રસંગોથી અધાત પણ લાગે હેય અને દિવસ સુધી અને કઇ બાબતમાં વધારે સમય સુધી તે અંગે કચવાટ અને ખિન્નતા રહ્યાં હેય. માણસ પિતાની પાછલી વયમાં શાંત ચિત્તે ભૂતકાળના અણગમતા પ્રય ગે વિશે વિચારશે તે તેને સમજાશે કે તે પ્રસંગો તેને જીવનની સમગ્ર પેજનોમાં બરાબર હતા અથવા તો તદ્દન લાભદાયી બન્યા. તે સમયે પિતાને જે રુચતું હોય તેવા પ્રસંગ બન્યા હેત તે કદાચ વધારે દુખદ પરિસ્થિતિ નિર્માણ થઈ હેત અને આને પરતાવાને વખત આવત એમ પણ વિચારને અંતે લાગશે. સૌ કોઇને પિતાનું જીવન વહાલું' અને મહત્ત્વનું લાગે તે સ્વાભાવિક છે. સૌને પિતાનું જીવન યોગ્ય અર્થમાં વિશેષ વહાલું બને તે માટે ભૂતકાળના અને વર્તમાન સમયમાં અણગમતા બનાવો પ્રત્યે શાણપણભરી દૃષ્ટિ કેળવાય એવું સુચન ગાંધીજીના જીવન પ્રસ ગોમાં રહેલું છે. આવી દષ્ટિ કેળવાય તે ભૂતકાળમાં આમ થયું હતું તે હું સુખી થઇ હતી અને તેમ થયું હોત તે હું બહુ સારું સ્થાન પ્રાપ્ત કરી શકો હેત એવી નિર્ધક કહપનામાં પિતાનાં સમય અને શકિત વેડફશે નહિ, પરંતુ પિતાનાં જીવનને સ્વીકાર કરતાં શીખશે જે સુખી બનવાની કે એગ્ય અર્થમાં પ્રગતિ કરવાની પ્રાથમિક જરૂરિઆત છે.
સંયુકત અંક
પ્રબુદ્ધ જીવનને તા ૧-૧૧-૧૯૮ન્ને તથા તા. ૧૬-૧૧-૧૯૮૯ અંક સંયુકત અંક તરીકે તા. ૧૬-૧૧-૧૯૮૯ના રોજ પ્રગટ થશે.
Page #249
--------------------------------------------------------------------------
________________
, ૧-૧૦-૮૯ તા. ૧૬-૧૦-૮૯
પ્રબુદ્ધ જીવન
અને અજમો
અમારી
મ
.
દોલતની દે લાત
૦ ૫, પં. શ્રી પૂણચન્દ્રવિજ્યજી ગણી * મીના પર્યાયવાચી અનેક શબ્દમાંને એક શબ્દ છે: મળે છે. એ જ રીતે ગરીબીના નામે રવું જ પડે, એવી, દિક્ષત, ખૂબ જ અર્થ સભર આ શબ્દ છે. જે બે તરફથી કારમી – અછનનું કાઈ મેટું ઉધાર પાસે નથી દેખાતુ લાત લગાવે, એ દોલત ! આગમન સમયે લક્ષ્મી માણસની છતાં દીનતા પાર વિનાની જોવા મળે છે. આ બંને સ્થિતિ છાતીમાં લાત મારે છે, એથી માણસ અકકડ થઈ જાય છે, અસહ્ય છે. આમાંની જે કઈ માનવ જાતની બાદબાકી કરી વિદાય ટાણે લક્ષ્મી માણસની કેડમે લાત લગાવતી જાય છે, કરાવી શકે, એ જ સુખમાં કે દુઃખમાં ખુમારીભેર જીવી શકે એથી અકડ ફરતે એ માનવ કેડથી વળીને દીનહીન બની - ખુમારી અને અભિમાન વચ્ચે કરડે કિલોમીટરનું અંતર જાય છેઆમ દેલતને મળેલું દલિત નામ ખરેખર ખૂબ જ છે, એ સત્ય ભૂલવા જેવું નથી. ખુમારી તે ઘટાદાર વટવૃક્ષ સાર્થક છે. લક્ષ્મીના આગમન બાદ અકકડ થઈને નહિ જેવી છે, વટવૃક્ષ જેમ સમૃદ્ધ થતું જાય, એમ તરફથી ફરનાર અને લક્ષ્મીના ગમન બાદ પણ ફિકકડ થઇને જવનારા નમતું જાય અને અનેકને એ વિસામો પૂરો પાડે. અભિમાન માનોની સંખ્યા આંગળીના વેઢે ગણાય, એટલી મળે તે ય તાડના ઝાડ જેવું છે, તાડની પાસે સમૃદ્ધિના ખાતે મેટા ઘણી સારી ટકાવારી મળ્યાને સંતોષ અનુભવી શકાય. ' મી ડા જેવી શુન્ય શા હોવા છતાં એ જેમ વધે. એમ એની
મીની કેવી કારમી ભૂખ અજના સંસારને સતાવી અકકડાઈમાં વધારો થાય, અને કેઈને વિરામ આપવાની રહી છે, એનું ઊંડાણથી અવલોકન કર્યા બાદ એક પ્રશ્ન
વાત તે દૂર રહી, પણ ઉપરથી એ ભયજનક બનતું રહે. જગ્યા વિના નહિ રહે કે, દેલતની દ સાતથી મુકત રહીને માનવને અવતાર અને બુદ્ધિને ભાર મળ્યા પછી ધમનેજીવવાને ઉપાય છે ? આ પ્રશ્ન માત્ર અમીરના અંતરને જ
મેક્ષને ધ્યેય તરીકે સ્વીકારીને, ન છૂટકે, જીવનની એક નબ'કેરી ખાય અથવા તે માત્ર ગરીબના મનને જ મુંઝવી મારે,
બાઈ રૂપે સાય નહિ સાધન તરીકે ધનને રવીકારવાની એ નથી ! બંનેને સરખી રીતે સતાવતી આ સમસ્યા છે.
'ખુમારી જેનામાં હોય એ શ્રીમંત કે ગરીબ હોય, તેય વટએથી બંનેને નજર સમક્ષ રાખીને સ તે જે સમાધાન આપે
વૃક્ષની જેમ અનેકને માટે વિશ્રામ-ધામ બની શકે છે. જીવનને છે, એ કાળજે કતરી રાખવા જેવું છે.
વડલાના વિસામા જેવું બનાવવા માટે આવશ્યક ગણાતી ચીજ સંતે કહે છે : અમીર ! તારી પાસે ખૂબ ખૂબ વૈભવ ધન નહિ પણ ઉપર મુજબનું મન છે. હોય, તેય એને ગર્વ કરવાનો છે અર્થ છે ? ગરીબ !
કુટબેલ અભિમાનીને વેઠવી પડતી અવદશાનું પૂરેપૂરું તારી પાસે ફરી કેડીય નથી, એ બદલ શકના આંસુ
પ્રતીક બની શકે એમ છે. એમાં જ્યાં સુધી હવા ભરતી વહાવવાનો ય શું અર્થ છે ? કેમકે અમીરી અને ગરીબી,
નથી, ત્યાં સુધી એને કોઇની લાતે ખાવાની હોતી નથી. એ ચડતી અને પડતી તે ફૂટબેલ જેવી છે ! ફૂટબેલ ગમે તેટલું
જ્યાં ફલાઈને ફળકે બને છે, ત્યાં જ એના માટે લાતે ઊંચે જાય, તોય એ નીચે પટકાવાને જ છે અને નીચે
ખાવાની શરૂઆત થઈ જાય છે, માનવ પણ જાં સુધી પટકાયેલે એ પાછો ઉચે ઉછળવાને જ છે ! માટે અમીરીને
નમ્ર રહે છે, ત્યાં સુધી જ પૂજાય છે. ફૂટબોલની જેમ ગર્વ ? ગરીબીને શેક છે?
અભિમાનના પવનથી જ માનવ ફલાવા માંડે છે, ત્યાં જ માણસનું ખરેખરું ધન તે ખુમારીથી ભર્યુંભર્યું જીવન એના પતનને પ્રારંભ થઈ જાય છે. માટે છતમાં છકી ન જવું છે. આ ખુમારી એટલે હું માનવ છું અને ધન મારૂં યેય અને અછતમાં અકળાઈ ન ઉઠવુ, એ જ જીવનને સર્વતનથી !” આવી અમિતા ! આવી અસ્મિતા જે ગરીબના સમૃદ્ધ બનવાનો રાજમાર્ગ છે. આ માર્ગ પકડવાની લગની જીવનમાં ય જોવા મળતી હોય તે એ મહાશ્રીમત છે જગાડવા માટે કુરબાના સ્વાનુભૂત – બા આપણે સાંભળીએ અને કહેવાતા કરોડપતિના કાળજામાં આવી અમિ- એનું કહેવું છે કે, મારી જેમ ફેલાતા નહિ. જે ફલાશે તાના ફાંફા હોય, તે એ કંગાળમાં કગાળ હોય છે. આજની તે બધાની જાતે જ ખાવી પડશે. ભાત ખાવી ન હોય દુનિયામાં શ્રીમતાના નામે ગર્વ લઈ શકાય એવી સંપત્તિનું આમથી તેમ અથડાવું ન હોય, તે અભિમાનને પવન કાઢી કે જમાપાસુ નથી. છતાં અભિમાન તે અંપાર જોવા
બોધ-કથા
૮ છે. પ્રવીણ દરજી બધ-કથા” શબ્દ સૂચવે છે તેમ એ યા તે છે જ, વાત સાંભળવા ટેળે મળી જાય છે ! અરે, ચેરી કરવા પણ બેધની. અ ગ્રેજીમાં એને માટે ફેબત-Fable- શબ્દ ઘરમાં આવી ગયેલે ચાર પણ ચોરી કરવાનું કાર્ય બાજુએ જાણીતા છે. આવી કથાનું મર્યાબિન્દુ નીતિ કે બોધ રાખીને પલાંઠી વાળી વાર્તા સાંભળવા બેસી જતા હોય છે અને ડાય છે. એમાંથી જ એ કથા વિતરે, કયા બંધની પેલાં દાદીમા અને દાદાજીને જ પૂછો ને-ભૂલકાં ‘વાર્તા કહો', દાય કે પ્રેમ-સાહસની હામ, માનવમનને છેક આદિ- એમ કરીને કેવાં એમને પજવી રહે છે ! કળથી કથાનું ભારે ઘેલું રહ્યું છે. હાલરડામાં આ બધ-કથા’ લોકવાર્તાને જ એક પ્રકાર આવી ગૂંથાયેલી કથા સાંભળતાં સાંભળતાં બાળચિત્ત કેવું નિદ્રાધીન બોધ-કથા” દુનિયાભરમાં પ્રસરેલી છે. યુરોપમાં ઘૂમી વળે થઇ જાય છે ! રસ પડે અને કટકા થાય એવી વાતને રંગ કે એશિયામાં ફરી વળે.' વિદેબાની જેમ કથાને બેધ-કથા
હોય ત્યારે ભલભલા પિતાને કામધંધો મૂકીને કેવા સઘળે મળવાની, એને ઉદ્દભવ ક્યારે થયો અને કેવી રીતે થશે તે
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રબદ્ધ જીવન :
'
'
તા. ૧-૧૦૮૮ તા. ૧૬-૧૦-૮
વિશે પ્રશ્નો પૂછાતા રહે છે, એના ઉત્તર પણ અપાતા રહે છે. નહિ. એવી પાકી મળી. એમાંના ત્રણ જણ વિવિધ શાસ્ત્રોના આપણે એટલું એ વિશે જરૂર કહીશ કે માનવ સંસ્કૃતિના ઉદયની જાણકાર હતા. ઘણી વિદ્યામાં પારંગત હતા, પણ તે સાથે જ તે અસ્તિત્વમાં આવી. આપણે ત્યાં ટ્વેદના સૂકતમાં એકેયમાં બુદ્ધિને છાંટો ન મળે પેલે થે આ ત્રણેથી અને તે પછી “શતપથ બ્રાહ્મણ'માં તેનું પ્રારંભિક રૂપ જોવા જ. તેણે શાસ્ત્રોનું અદથન નહોતું કર્યું. વિદ્યાને નામે મળે છે. આવી વાર્તાઓને પ્રચલિત પ્રકારોમાં પુરાણકથા, મીંડું હતું. પણ કઠાસૂઝ ભારે. વિદ્યા નહિ પણ વ્યવહારપરીક્ષા અને બોધકથા મુખ્ય છે. ઉપરાંત દતકથા, વિનોદકથા બુદ્ધિ તે ભારોભાર. આવા આ ચારેય મિત્રોએ કે મહાકથા જેવા પ્રકારોને પણ એમાં સમાવેશ થાય છે. એકવાર નકકી કર્યું કે વિદ્યા ભણ્યા પણ ધનપ્રાપ્તિ ન આ બધ-કથાઓને પણ કેટલાક જા જુદા પ્રકારમાં
થાય તે અર્થ શું? ચાલે દેશાવર, જઈએ અને વિદ્યાથી. વિભક્ત કરે છે અને કાલ્પનિક બેધકથા Parableથી તેને
કઇક રાજાને પ્રસન્ન કરી માલામાલ થઈ જઈએ. ચારેય કોકડા જુદી લે છે. બધ-કથા કાલ્પનિક હોય, પશુને લગતી હોય
નીકળી પડયા. કાઈક રાજાને પોતાની વિદ્યાથી ખુશખુશાલ કરી પણ ખીલા રૂપે એમાં જે વાત રહી છે તે બેધની
દેવા. પણ પેલા ત્રણ વિદ્યાગીઓમાંથી એકને દુષ્ટ સારગર્ભિતાની. એમાંથી કશેક, મમ, આછેરી પ્રકાશ
વિચાર આવ્યો. તેણે કહ્યું, “આપણુમાં પેલે થે તે
સાવ મૂખ છે, બુદ્ધિ છે, પણ વિદ્યા તે છે જ નહિ. અને કેડી ઊઘડી આવવી જોઈએ. આપણે ત્યાં “પંચતંત્ર'માં એવી કથાઓ સ ધરાયેલી છે. “હિતિપદેશ'માં પણ
રાજાની કૃપાદ્રષ્ટિ માટે તે વિદ્યાની જરૂર પડે જ. એકલી
બુદ્ધિથી છે ભલીવાર થવાનું છે ? એને આપણે આપણી હિત અને ઉપદેશની એવી કથાઓ રસમય રીતે આલેખાઈ છે,
કમાઈ તેથી આપવી નહિ. એ ભલે એને ઘેર પાછો જ.” આવી કથાઓમાં જાતકકથાઓ તરીકે ઓળખાતી કથાઓને
આ સાંભળી પેલા ત્રણમાંથી એક જણ બેલ્યો : “હા, દસ્ત પણ આમેજ કરી શકાય. કારણ કે એ સર્વ છેવટે કશાકની
તું ઘેર જા. તારી પાસે વિદ્યા તે નથી. પણ એ ત્રણમાંથી તારવણી કાઢે છે. આપણું પ્રેમ અને શ્રેયની વાત કરે છે, આપણને રાહ ચી ધે છે. ભગવાન મહાવીર અને ભગવાન
એક છેડે ધ્યાવાન તેણે તરત કહ્યું : છે આવે
આપણી સાથે એ. છેવટે તે એ આપણે લગેટિ બુદ્ધના ધમે આપણને નીતિમત્તા શીખવતી અનેક કથાઓ આપી છે. આપણી ઘણીબધી ગુજરાતી લેકવાર્તાઓમાં પણ
દોસ્ત છે. આપણે ભલે જે કમાએ એને એને ભાગ ન
આપીએ, ૫ણું આમ અડધે રસ્તેથી એને પાછો ન કઢાય એ મમધ મળે છે. ?
મિત્ર એટલે મિત્ર પારકે – પિતાનો – એવો ખ્યાલ સંકુચિત ગામડાંઓમાં ચાર-ચૌટે મિજલસ જમાવીને બેસતા ગ્રામ
મનવાળા કરે. ઉદાર લોકો માટે તે આખી પૃથ્વી જ જને પાસે બેધ-કથાઓનું ખાસું મસમેટું પિટકું હોય છે.
કુટુંબ ને ?”- છેવટે ત્રણે સહમત થયા. એ ભલે આવે, ધનમ કોપકંઠ અને કર્ણોપકર્ણ એવી બેધ-કથાઓ વહેતી રહે છે. લડાઈટા વખતે, સારા-માઠા પ્રસંગ વેળાએ ડાહ્યા વડીલે
ભાગ નહિ.
રસ્તે ચાલતાં ચાલતાં આ ચારેયે એક મરેલા સિંહન આવી બેધ-કથાઓનો તાર છેડતા હોય છે. એમાં પાત્ર
હાડકાં જોયાં. પેલા ત્રણેય વિદ્યાધરને પિતાની વિદ્યા અજમાવે તરીકે માનવો પણ હોય, દેવ – દેવીઓ પણ ક્યારેક આવે અને કયારેક કાગડો, શિયાળ, વાઘ-વરુ, ઘુવડ,
જોવાનું મન થયું, “ચાલે, મરેલા પ્રાણીને વિદ્યાથી જીવતુ
કરી દઈએ.” પેલા ત્રણમાંથી એકે હાડકાં ભેગાં કર્યા, બીજા બકરી, બળદ, કાચબે કે સાપ પણ આવે. ઝાઝી લાંબી નહિ, તે છેક જ ટૂચકે પણ નહિ એવા વિસ્તારવાળી આ બેધ
ચામડી, માંસ અને લેહી પૂર્યા અને ત્રીજે વિદ્યાબળે એમ
જીવ નાખવા તૈયાર થયા. ત્યાં તે પેલા ચેથા બુદ્ધિશાળ કથાઓ રમત રમતમાં ઘણું બધું સૂચવી જતી હોય છે.
માણસે કહ્યું. મિત્રે થેભો. આ સિંહ જીવત થશે તે અજાણતાં જ આવી બેધ કથાઓ સંસ્કાર ને નીતિના
આપણને જ ફાડી ખાશે. માટે તમારી વિદ્યા રહેવા દે.” ૫૯ પાઠ ભણાવતી આપણું શાળા બની રહેતી હોય છે.
વિદ્યાના ગર્વવાળા પેલાએ કહ્યું, “મૂખ, તને વિદ્યામાં ૨ ઘણીવાર હઠે ભરાયેલ માનવી માતા – પિતાનું નથી માનતો.
ગતગત પડે. મારી વિદ્યાને હું નિષ્ફળ નહિ બનાવું.' પેલે ભાઈ - ભાંડુઓની વાતને નથી રવીકારતાં, કે મિત્રોની
ચોથે બુદ્ધિશાળી એના ત્રણેય મિત્રના ગાંડપણને પાર શિખામણને લેખામાં નથી લેતાં. પણ આવી કોઈ ચેટદાર
ગયે. તેણે તરત કહ્યું, “સારું ભાઈ, જે કરવું હોય તે કરે બોથ – કથા કયારેક એને રીતે સ્પેશી જતી જોવાય છે કે
. પણ મને ઝાડ ઉપર ચઢી જવા દે પછી પેલા સિંહ એના જીવનને તેથી આખે રાહ જ બદલાઈ જાય, બધ
તમારી વિદ્યાથી સજીવન કરજે.' પેલો વૃક્ષ ઉપર જે ચા કથાને ગુણ જ એ છે કે એ કશી સખ્તાઇથી, આજ્ઞા કરીને
છે . ગયો કે બીજી જ ક્ષણે પેલા ત્રીજા વિદ્યાપારીએ પિતા અથવા આમ જ કરો, કે આમ નથી જ કરવાનું - એવું
- વિદ્યાથી સિંહને સજીવન કરી દીધું. સિંહને આ ત્રણેય કડવું લાગે એ રીતે કશું કહેતી નથી. એ આપણી સામે એક
જોઇને મોઢામાં પાણી છૂટયું. કે સરસ બરાક આ પરિસ્થિતિ સર્જે છે-કેઇ પ્રસંગ-ધટના વડે. અને એમાંથી
ત્રણેયને એમ મારી નાખ્યા. એની સારી-નઠારી બાજુ સારે છે. આપણે એ ઉપરથી પામી
- પેલે થે બુદ્ધિશાળી વૃક્ષ ઉપર આ તમાશે જે રહીએ છીએ કે જીવન માટે શું સારું છે અથવા તે શું .
રહ્યો. સિંહ ચાલી જતાં તે વૃક્ષ ઉપરથી નીચે ઊતરી પિતા ખેટું છે.
ઘેર સાજાસમે પહોંચી ગયો. આથી જ કહેવાય છે : આપણે, ચાલે એવી ડીક બધ-કથાઓ જોઈએ.
બુદ્ધિ સારી, વિદ્યાથી બુદ્ધિ ચઢે. જેમ પેલા સિંહ આ કથા પંચતંત્રમાંથી લીધી છે.
સજીવન કરનારા મરણને શરણ થયા જેમ બુદ્ધિ વિના કઈ એક શહેરમાં ચારેક બ્રાહ્મણપુત્રો રહેતા હતા.' કેવળ વિદ્યાવાળાઓ પણ વિનાશ પામે છે. . ચારેય દિલોજાન દોસ્તે. એકબીજા વિના કેઇને ચેન પડે
ચાલે, આવી જ એક બીજી રસિક બંધ - કથા આપ
Page #251
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-’૮૯ તા. ૧૬-૧૦-૮૯ પશ્ચિમના સાહિત્યમાંથી જોઇએ.
એક વરુ, હાડકાં – પાંસળાં સાવ બહાર નીકળી ગયેલ્લાં એવું, એક વરસાદી રાત્રે નગરમાં આવી પડયું. તેની બાજુમાં જ એક હૃષ્ટપુષ્ટ કુતરા પોતાના માલિકના ઘરની ચેક કરતા ખરો હતા. ફૂતરા જેવે તગડા-એવે મજબૂત પણ ખરા. ખંનેનાં મેળાપ થતાં શુભ-રાત્રિ’ની આપ લે કરી. કુતરાએ પેલા સૂકલકડા વતે જોઇને પ્રેમભાવ દાખવતાં કહ્યુ, 'મારી જેમ તું પણ સહેલાથી શરીર જમાવી શકે તેમ છે.' પેલા વચ્ચે તરત મિત્ર થ ગયેલા કુતરાને પૂછ્યું, ‘એ માટે મારે શું કરવું પડે ? ઉપાય બતાવ.' કુતરાએ કહ્યુ, ‘અરે, ખાસ કશું કરવાનું નથી તે માટે.' તે અને સાથે ચાલવા લાગ્યા. એકાએક પેલા વરુની નજર કુતરાના ગળા ઉપર પડેલા એક ડાઘ ઉપર ગઈ. વરુએ પૂછ્યું, ‘ગળા ઉપર આ શાનું ચિહન છે ? કુતરાએ ઉત્તર વાળતાં કહ્યું, એહ, એ તે એક સામાન્ય બાબત છે. એ તા જ્યારે મને અહીં રાખવામાં આવે છે ત્યારે ગળે પટ્ટો બાંધી દેવામાં આવે છે. એ પટ્ટ'નું આ ચિહન પડેલુ', 'પેલું વરુ તે આ સાંભળીને એકદમ ચેાંકી ઊઢ્યું : આશ્રયથી પ્રશ્ન કરતાં એકાએક પૂછ્યું:-‘સાચ્ચે જ બાંધી દેવામાં આવે છે ? એને અથ' તે! એવા જ થયે ને કે તુ દરરાજ જ્યાં કરવા ધ્રુચ્છે ત્યાં તારી રીતે કરવા ન જઈ શકે. આમ બંધાયેલા પણ રહેવું પડે !” કુતરાએ કહ્યું, હા, દરાજ તે નહિ, પણ એક મોટી વસ્તુ નથી. સામાન્ય બાબત લેખાય. તું એ બાબતને કૅમ ગ ંભીર લેખે છે?' વરુએ તરત કહ્યુ, ‘મારે માટે તે એ ધણી મેટી બાબત છે.' આટલું કહેતાંક તે એ પેલા તગડા કૂતરાના સાથ હેાડીને નાચતુ ં – કૂંતુ પેતે જે જંગલ તકુથી આવ્યું હતું. તે તરકે પાછું ચાલી ગયું વાતના સાર એ છે કે ભૂખ્યા ભલે રહેવાય, હાડકાંને માળે લઈને ભલે જીવવું પડે, પણ મઝા તા સ્વતંત્ર જિંદગીની જ છે. તગડા થ”ને ગુલામ રહેવા-કરતાં સ્વાતંત્ર્યના સ્વાદ જુદો જ છે. જોયું ને? ખાધ-કથાએ રમતાં રમતાં જીવનનાં ધ્રુવ ગંભીર સત્યા આપણને શીખવી જાય છે!...
આવી ખેાધ - કથા જીવનના વાસ્તવને લઇને આમ આગળ ચાલતી હોય છે. તે આપણને ધરતી ઉપર ટકી રહેવાના માગ બતાવે છે. એમાં થેાડાક કટાક્ષ ભળે છે, વક્રતા આવે છે, નાટયશા પશુ પ્રવેશે છે. પરિણામે કથાની ટોચ જે ચેટ છેડી જાય છે તે સાંભળનાર – વાંચનારને હૃદ્ય સોંસરવી વીધી જતી હેાય છે. આપણે ત્યાં જેમ પોંચત ંત્ર કે હિતેદેશની ખાધ - કથાએ સુખ્યાત
'ભાઈ અનામી, તમને કાંઇ ખબર પડી?” ‘ના, શેની ’
‘પેલા ભાù ‘અમર' ગયા, તેની.’
‘એમ ? અરે, હમણાં ગઈ કાલે જ તા મળ્યાતા.’
‘હા, પણ રાત્રે સૂતા તે ના. નિદ્રા ચિરનિદ્રામાં પલટાઈ
ગઇ !’
પ્રબુદ્ધ જીવન
‘અરેરે!–બહુ ખોટું થયું. ખરખા કરવા જવું પડશે.' ઉપયુ ત સંવાદ શ્રુતિપથ પર પડયા અને વિચાર એ
નિદ્રા—મૃત્યુના પૂર્વ પ્રયાગ
*
હેમાંગિની જાઇ
ど
છે તેમ પશ્ચિમમાં ઇસપની ખેાધકથાઓ પ્રખ્યાત છે. ફીડસ અને બીઅસ તેનુ સકારેલુ રૂપ રજૂ કરે છે. આજે પણ પશ્ચિમમાં અને આપણે ત્યાં ખેાધકથાએ વંચાતી રહે છે, પ્રસગાપત મૌખિકરૂપે પણ તેને પ્રયોગ કરતા રહીએ છીએ.
ખેલે તેનાં ખાર વેચાય', ‘ જોઇને ડગલુ ભરવું, મેની લડાઇમાં ત્રીજો ફાવે' જેવી સખ્યાબંધ કહેવા એ આવી ખેાધકથાએતે અક જ છે. ધણી ખાધ-કથાઓમાં છેવટે એકાદ વાકયમાં સાર કહેવાતા હોય છે. એ સારી કથાનો નિચેાવી લીધેલા સપૂણ' અક' હોય છે. ઘણીવાર કાવ્યપંકિતરૂપે પણ વાર્તાને છેવાડે એવે અક રજૂ થતા હાય છે; જેમ કે
હરે : પાદાતિ : લાયા ગ્લાય વરાહમ સ્પર્ધાપિ વિદુષાયુકતા ન ચુકતા મૂખ' મિત્રતા સિહના પગની લાત સારી, ગધેડા પર સવારી પણ સારી નહી - વિદ્વાન સાથે હરીફાઈ પણ યોગ્ય છે; પણ મૂખ સાથે તે મિત્રતાય સારી નહિ. હાથીને મારી નાખનાર સિહુ ગધેડાની ગાળેાથી ઉશ્કેરાય તે સિંહનું સિ ંહપણું પછી કર્યાં રહે. ?
મૂળે આવી વાર્તાઓ નિરક્ષર અને અબૂધ વગ સંસ્કારવા માટે રચાઈ હશે. એમાં હાસ્યની છાંટ હેાય છે. પણ એના હેતુ હાસ્યને નહિ, જીવન – ખાધના જ રહ્યો છે. આવી બાધ-કથાએ વાસ્તવમાં તાગાગરમાં સાગર - ભર્યાં જેવું મૂલ્ય દાખવે છે. આજે નીતિ-અનીતિના ભેદ ભૂંસાતા જાય છે, વિવેક-અવિવેકની મર્યાદાએક લેપાત જાય છે અને માણસ આપણે હમણાં જોયેલી વિદ્યા અને મુદ્ધિની ખેાધ - કથામાં અને છે તેમ સારાસારને ભેદ વિદ્યા તક જ વળ્યા છે ત્યારે આવી ખાધ થાએ આજની અને આવનારી પેઢીને માટે પણ. પથદર્શક બની શકે તેમ છે. સંભવ છે કે આવી એકાદઃ વાર્તા એના વનને એક નવા વળાંક ઉપર પ મૂકી આપે. ‘એકાએક વિચાર્યા વિના કશું કાય કરવું નહિ’-એવા અણીને સમયે સ્મરણમાં આવેલા ખાધવચનને લઈને તે પેલા વહેપારી પિતા વર્ષો પછી ઘેર પાછા વળતાં પેતાના હૃષ્ટપુષ્ટ દીકરાને માતાની સાથે સૂતેલો જોઈ કશું ક અન્ય જ ધારી પત્નીને રહેસી નાખવા તૈયાર થયેા હતેા તે ત્યાં જ અટકી ગયા હતાને ! એ વચન જો સ્મરણમાં ન આવ્યુ હેત તે પળમાં તે પુત્ર અને પત્ની અનેતે ગુમાવી દેત.
આ ખાધ-કથાએ સંસ્કારી ચિત્રની નીપજ છે. દરેક કાળમાં મનુષ્યને માટે આવી કથાઓની પ્રસ્તુતતા જેવી ને તેવી જ રહેવાની.
માગે' કુંટાયા.
ખરખરો શુ વાસ્તવમાં ખરેખરી હોય છે ખરા ? A કવચિત. બાકી બહુધા તેા શાબ્દિક સહાનુભૂતિ, ખરું નહી' ? સ્વજન ગુમાવનારને આપણે સાંત્વના આપશું બહુ ખાટુ' થયું. ન પૂરાય તેવી ખેાટ આપણુને સહુને પડી.' શ ખેટ પડી શાબ્દિક દિલાસા દેનારને ? અને મરણુમાં ખેઢ શું થયું ? કે પછી કહેનારના સૂર એવે તે લય નહી હાય–'બરાબર ઓળખતા હતા એ અમરભાઇને જીવનમાં
0
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧ ૧૦ '૯૯ તા. ૧૬-૧૦-૮૯
.
એમણે એવું કાંઈ જ કર્યું નથી કે જેથી અમરત્વ પામે, દેવકના અધિકારી બને. આ બધું ખોટું છે. જે ખરેખર
અકુદરતી છે. એનું નામ ખરખરો.' છે જેના થકી દેવલોક પામી શકાય એ મૃત્યુ શું શેકાંકિયું છે કે સાચે જ સચ્ચિદાનંદમાં તદ્દરૂપ થવાનો અમૂલે અવસર
કબીરને દેહ સ્મૃતિપટ પર છવાય છે‘એક તવે કી રોટી, કયા છોટી ક્યા મેટી; જબ આવે આદમી કા અંત, જૈસા બધા પૈસા સંત.” • તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તે મૃત્યુને ઊંચનીચ નથી, રાયક નથી, જ્ઞાતિજાતિ કે ધર્મ-સંપ્રદાયના ભેદભાવ નથી; પરંતુ સમાચારપત્રોની મૃત્યુ કેમ પર દ્રષ્ટિપાત કરીએ તો ? જૈન મરણ - હિદુમરણ - પારસીમરણ. મૃત્યુને શું જૈન અને શું હિન્દુ ? પરંતુ વાસ્તવિક્તા કેટલી વિરોધાભાસી હોય છે ! અંગ્રેજી અખબારોની કકકાવારી મરણનેધ વધારે. વાસ્તવિક નથી લાગતી ?
ગીતાને નિરંતર અભ્યાસ કરીનેય આપ્તજનના મૃત્યુને સહજતાથી, સ્વસ્થતાથી, અવ્યથિત માનસથી, શાંતિથી રવીકારી શકીએ એવી શ્રીકૃષ્ણની - નારાયણની સમદર્શિતા કે નિર્મો અવસ્થામાં ક્યાંથી ? ‘અચ્યાન–શેચંવં પ્રજ્ઞાવાદાંડ્યા "ભાસે'—ગીતાના આ કથન જેવી, અશે અને શેક કરનાર
અજુન જેવી મનેદશા છે આપણી “નર’ સામાન્યની. ..' આ લખું છું ત્યારે રસ્તા પર રામ બોલે ભા. રામ’ને ધ્વનિ સંભળાય છે. હદિયામાં રામ છતાં અંતરને આરામ નથી. ‘અ – શેકવાટિકામાં બેસીને શેકશું સારતી સતી સીતા જેવી મનોવ્યથા છે સમષ્ટિની. - માનવમાત્રને શેકવિહવળ કરનાર મૃત્યુ આખરે છે શું ? એક પરિવર્તન માત્ર... નિદ્રાનું પરિવર્તન મહાનિદ્રામાં. પરમાત્મા પ્રતિદિન આપણને નિદ્રા દ્વારા ચિરનિદ્રા માટે તૈયાર કરે છે, કિન્તુ પરમાત્માને આટલો સરળ પ્રવેગ એની બેજના, એની સમાધિભાષાને સમૃત જનસામાન્યને સહજ સ્વીકાર્ય નથી, સમજાતું નથી.
, છેલ્લી પળે વર્ષભરને અભ્યાસ કરવા મથનાર વિદ્યાથી બ્રાહ્નચિત્ત કે મૂઢવિકલ બની જાય છે. પરીક્ષાને ભય તેના
માથે ઝઝુમતે હોય છે; પણું પ્રતિદિન અભ્યાસ કરનારને - પરીક્ષાની એટલી ભીતિ લાગતી નથી, કદાચ ડી લાગે તેય સરખામણીએ તે સ્વરચિત્ત હોય છે.
મૃત્યુને ઊંડાણથી શકય એટલા ઊંડાણથી અભ્યાસ કરનારને મૃત્યુ ડરામણું નહિ, રળિયામણું લાગી શકે. કવિવર શ્રી રાજેન્દ્ર શાહનું હૃદયને સ્પર્શી ગયેલું એક કાવ્ય છે, ‘શેષ અભિસાર.” કાવ્યની નાયિકા મૃત્યુની પ્રેયસી છે. મૃત્યુની અભિસારિકાના પ્રેમવૈભવને, મંગલમય મૃત્યુના માંગલ્યની ઘડી માટેની નવવધૂ જેવી નાયિકાની ઉત્કંઠા કવિશ્રીએ અદ્વિતમધુર વાણીમાં વ્યકત કરી છે.. " જીવન પ્રત્યે પ્રેમ હોય, જીવવું ગમતું હોય પણ તે આપણા હાથમાં નથી હોતું. મૃત્યુ ગમતું નથી હોતું પણ સન્મુખ આવીને ઊભું રહે છે. આ સંજોગોમાં "એક સરળ માગ' એ છે કે જે નથી ગમતું તેના
રહસ્યને સમજી લઈ ગમતું કરવાનું અને જે ગમે છે તેની ચંચળતા સમજી લઈ મોહ ત્યજવાન. પ્રેય અને શ્રેય વચ્ચેની એ પસંદગી છે. સંસારને કર્મભૂમિ તરીકે સ્વીકારી જીવનને અભિલાષ સેવ અતિયોગ્ય છે; પરંતુ તેના પ્રતિ મેહના અતરેકનો ત્યાગ કરે અને સર્વ માટે જે સુનિશ્ચિત છે તે મૃત્યુ સાથે મૈત્રીભાવ કેળવવી પશુ તે ઇચ્છનીય છે.
મૃત્યુના ગઠન તત્વજ્ઞાનની ઝલકમાં ઝાંખી કરાવનાર આદિ શંકરાચાર્યની પંક્તિનું અનુરણન મન કર્યા કરે છે. નિદ્રા સમાધિસ્થિતઃ' નિદ્રાને શ્રીમદ્ શંકરાચાર્યે સમાધિ સાથે સરખાવી છે. આ સરખામણીમાં માધમ્મ શું ? સમાધિ અર્થાત જીવનને અંત, એટલે જ મૃત્યુ. જે ક્ષણે રૂપિરસ– ગંધસ્પર્શ શબ્દની સૃષ્ટિ સાથે માનવીને સંબંધ પૂરો થઈ જાય તે મૃત્યુ, અર્થાત્ સમાધિ. આ સમાધિ અવસ્થા સમાન સ્થિતિ તે નિદ્રાવસ્થા. નિદ્રાધીને થતાં રૂપરંગની સૃષ્ટિ સાથે પચેન્દ્રિયોને વયવહાર તાણ કપાઈ જાય છે. આમ જોતાં નિદ્રા એ ચિરનિદ્રાનું લઘુસ્વરૂપ છે.
નિદ્રાનું માણસને દુઃખ હોય છે? નિદ્રાને ભય હોય છે ? હરગિજ નહીં. ઊલટું નિવારૂપી પંખી પાંપણના પિંજરામાં પૂરાઇ રહે અને ઊડી ન જાય (પ્રાણને પણ ૫ ખેરું જ કહે છે ને !) તે માટે માનવ કેટકેટલી મથામણ કરે છે ! નિદ્રાને અભાવે કેટલે બેચેન બની જાય છે. સુખે ની દર આવે માટે કેટકેટલા ઉપાય કરે છે ! નિદ્રા માટે જે આટલી તાલાવેલી, વ્યાકુળતા હોય તે ચિરનિદ્રા સંબંધી વિઘહતા શાને? મૂઢવિકતા શાને ?'જ્યાં મૃત્યુ એક પરિવર્તન છે, નિદ્રાનું પર્યાવસાન મહાનિદ્રામાં છે.
દિવસભરની તાણ અને માનસિક અશાંતિના આજના જમાનામાં ‘ટ્રાન્કીલાઈઝર' ભાગ્યશાળીને ત્યાં જ ન મળે! કેટલાક તે “નાઇટકેપ’ તરીકે સતત તેનું સેવન કરતા હોય છે -- નિદ્રા લાવવા. જયાં નિદ્રા સહજ નથી, કુદરતી નિદ્રાને જેમને અભ્યાસ નથી સ મૃત્યુને સહજ સ્વીકારવાની ના પરતા સંભવી શકે ? સમાધિ તે સહજ ભલી.
નિરાંતે નિદ્રા ન આવે કેને ? મહાભારતને એક પ્રસંગ છે. ધૃતરાષ્ટ્રની ઊંઘ ઊડી ગઈ છે, એને લાગે છે રાતભર ઉજાગર કરે પશે કારણ તનમનમાં અગન છે. અર્ધરાત્રિની પળે ધૃતરાષ્ટ્ર ધર્મશીલ વિદુરને તેડાવે છે. ધૃતરાષ્ટ્રને શ્રદ્ધા છે કે વિદુરની વાણી તેના મનને શાંતિ આપશે. ધર્મ અને કલ્યાણને માગ' ચી ધશે. વિદુરે ધૃતરાષ્ટ્રને આપેલે બેધ તે જ સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ વિદુરનીતિ’. ‘વિદુરનીતિ'ના આઠ અધ્યાયને વેદવ્યાસે “પ્રજાગરપર્વ” એવું નામ આપ્યું છે.
" પ્રજાગર એટલે જાગરણ. માણસ સ્વેચ્છાએ કરે તે જાગરણ અને પરાણે કરવું પડે તે ઉજાગરો. શિવરાત્રીનું જાગરણું હોય અને પરીક્ષાના ઉજાગરા.
માણસના સૂતેલા આત્માને જગા એ આ પ્રજાગરપર્વને હેતુ છે, એના વિશેષ ઉંડાણમાં ઊતરવું અપ્રસ્તુત છે, પણ તેમાં વિદુરે કહેલી એક વાત અતિ સૂચક છે. સુખે નીંદર ના'વે ને ? વિદુરના મતે ૬ વ્યકિતઓને. બળવાનેથી * ઘેરાયેલાને, દુબસને, સાધન વિનાના માણસને, જેનું બધું
Page #253
--------------------------------------------------------------------------
________________
• ૧-૧૦-૮૯ તા. ૧૬-૧૦-૮૯ પ્રથદ્ધ જીવન
૧૧ ટાઈ ગયું છે તેને, કામીને અને ચેરને. વિદુર ધૃતરાષ્ટ્રને આનંદમાં સ્થિતિ છે. અને આનંદમાં અંતિમ ગતિ છે.” વિશ્ન કરે છે, “મહારાજ ! આમાંથી કેઇ એકને દેપ તે જીવનની અંતિમ ગતિ અર્થાત્ મૃત્યુ પણ આવા નિરામય તમને સ્પશી નથી ગમે ને ?
આનંદનું સ્થાન છે. મૃત્યુમાં વિષાદ નહીં, પરમકૃપાળુ રાગ-દથી ઘેરાયેલાંની આંખ ઘેરાય કયાંથી? નિદ્રામાં
પરમાત્માને પ્રસાદ છે. નિદ્રા સ્કૂતિ વર્ધક હેય, તે મૃત્યુ હું આ છું.” “હું તે છું.” “હું મટે છું' એવી ભાવનાઓ
સ્નેહાકર્ષક છે. નિદ્રા મૃત્યુનો પૂર્વપ્રયોગ છે, મૃત્યુ મહાજાગતી નથી કારણું, નિદ્રામાં “રવ’ની વિસ્મૃતિ છે, અહંની
મૃત્યુંજયને પામવાને વેગ છે. નિવૃત્તિ છે. સમાધિ આપણું જીવનની શિખરીભૂત અવસ્થા છે 'નિદ્રા એટલે સમાધિસ્થિતિ. જેમાં ન સંભવે રાગ, ન ન ઇચ્છા, ન વાસન " - સમાધિ એટલે ‘વ’ની સ્મૃતિ
અહંભાવના. અહના લેપ સાથે માયાને કિનખાબી પંચેન્દ્રિયોની સંસ્થિતિ, સંહતિ. પડદો ઊંચકાઈ જાય છે. હત્યભૂમિ પર આનંદનું દેહની પચત્વગતિ, આત્માની સાતિ. સામ્રાજય વ્યાપે છે. જાણે કે “નંદ ઘેર આનંદ ભયો.” સમાધિ એટલે પરમાનંદની પ્રાપ્તિ. આ પંકિત કેટલી સૂચક છે ! નંદને ઘેર શ્રી કૃષ્ણને નહીં, મૃત્યુમાં છે નિરામય આનંદની અનુભૂતિ. આનંદને જન્મ થાય છે. તૈત્તિરીય ઉપનિષદની એક મહામૃત્યુ એટલે નિદ્રાની મહાનિદ્રામાં પરિણતિ. ઉકિત છે, “આનંદમાંથી પ્રાણીમાત્રની ઉત્પત્તિ છે. નિદ્રા સમાધિ સ્થિતિઃ
શ્રી મુંબઈ જન યુવક સંઘ-વાર્ષિક વૃત્તાંત શ્રી મુંબઈ જૈન યુવક સંધ માત્ર સંસ્થા નથી પરંતુ રહીએ છીએ. સુપ્રતિષ્ઠિત વિદ્વાન લેખકને અમને સાર અનેકવિધ સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓનું પ્રેરણાસ્થાન છે. છ સહકાર સાંપડતો રહ્યો છે, જે માટે અમે તેમના ખૂબ આભારી દાયકા પહેલાં સ્થપાયેલી આ સંસ્થાએ વિચાર જાગૃતિ અને છીએ. સાહિત્ય, શિક્ષણ, ધર્મ, રાજકારણ, વિજ્ઞાન, મને વિજ્ઞાન, વિચારપરિવર્તનની મશાલને સતત પ્રજવલિત રાખી છે અને સમાજસેવા ઈત્યાદિ વિવિધ વિષયો પર લેખ પ્રગટ કરીને સમાજના સંરકાર – ઘડતર માટે અઝીમ ભાગ ભજવ્યો "પ્રબુદ્ધ જીવનમાં વૈવિધ્ય જાળવવા પ્રયત્ન કરીએ છીએ. છે. આ સંસ્થાના સદ્દનસીબે તેને સમયે સમયે યોગ્ય નેતૃત્વ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતા લેખોને અન્ય , નિકે અને મળતું રહ્યું છે. સંસ્થાના પ્રારંભથી જ સ્વ. મણિલાલ સામયિકે ઉધૃત કરે છે, એ આપણા માટે ગૌરવની બાબત છે. માણેકચંદ શાહ અને ત્યારપછી સ્વ. શ્રી પરમાનંદ કુંવરજી
આ વર્ષે ૧લી મે, ૧૯૮૯ થી ‘પ્રબુદ્ધ જીવન” પચાસ કાપડિયાએ નિભીક નેતૃત્વ પૂરું પાડીને આ સંસ્થાની વિકાસ
વર્ષ પૂર્ણ કરી એકાવનમા વર્ષમાં શુભ પ્રવેશ કરતું હોવાથી વાત્રામાં મેટો ફાળો આપ્યો છે, તો સ્વ. શ્રી ચીમનલાલ
તે પ્રસંગને અનુલક્ષીને “પ્રબુદ્ધ જીવન’ને એક દળદાર સુવર્ણ વકુભાઈ શાહે આ સંસ્થાની પ્રવૃત્તિઓને વધુ વેગ આપે છે.
જયંતી વિશેષાંક પ્રગટ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી યારપછી આજદિન સુધી સંરથા અનેક સભ્યો અને કાર્યકરોને
સાહિત્ય જગતના પ્રતિભાવંત સજના સાડત્રીસ જેટલા સહકારથી જ્ઞાન અને કરુણાનાં કાર્યોમાં સતત પ્રગતિ કરતી
મનનીય લેખે અને અન્ય સામગ્રી આપવામાં આવી હતી. રહી છે.
આ વિશેષાંક માટે 'પ્રબુદ્ધ જીવન’ના તંત્રી ડો. રમણલાલ સંધ એનાં ૬ માં વર્ષની યાત્રા પૂરી કરે છે ત્યારે વીતેલા ચી. શાહે ભારે જહેમત ઉઠાવી હતી અને તેના પરિણામે એક વર્ષની વિવિધ પ્રવૃત્તિઓનું અહીં દિગ્દર્શન કરાવતાં અમે સુંદર સાહિત્યસામગ્રીથી શોભતા વિશેષાંક લોકોને મળ્યા હતા. આનંદ અનુભવીએ છીએ. વર્ષ દરમિયાન હાથ ધરાયેલી મેટા ભાગની પ્રવૃત્તિઓને સવિગત અહેવાલ પ્રબુદ્ધ જીવનમાં
| ‘પ્રબુદ્ધ જીવન’નું પ્રકાશન સમયસર-નિયમિત થઈ શકયું
છે એ માટે મે. ટ્રેડ પ્રિન્ટર્સ અને તેના મુખ્ય સંચાલક શ્રી અગાઉ પ્રગટ થયેલ છે, એટલે અહીં એ પ્રવૃત્તિઓ પર ઊડતી નજરે અવલોકન કરીશું.
કાકુભાઇના અને તેમના સ્ટાફના સભ્યોને અમે આભારી છીએ.
* શ્રી મ, મે, શાહ સાવજનિક વાચનાલય વહીવટ અને આર્થિક દ્રષ્ટિએ આ અહેવાલ તા. ૧-૧-૧૯૮૮ થી તા. ૩૧-૩-૧૯૮૯ સુધી છે. અને
અને પુસ્તકાલય : પુસ્તકાલયમાં વર્ષ દરમિયાન રૂા. કાર્યવાહીની દ્રષ્ટિએ ગત વર્ષ દરમિયાન વાર્ષિક સામાન્ય સભા
૬૨૨૩૬૫નાં પુસ્તકો વસાવવામાં આવ્યાં છે. વર્ષ આખરે 1. ૭-૫-૧૯૮૮ ના રોજ મળી હતી ત્યારથી ચાલુ વર્ષે
૧૩૩૦૦ પુરત છે. પુસ્તકાલયની આ પ્રવૃત્તિ માટે પુસ્તકાલય
સમિતિના મંત્રીશ્રી હરિલાલ ગુલાબચંદ શાહના અમે આભારી 1. ૨૩-૯-૧૯૮૯ ના રોજ વાર્ષિક સામાન્ય સભાએ અહેવાલ
છીએ. મંજૂર કર્યો ત્યાર સુધીને છે.
* પર્યુષણ વ્યાખ્યાનમાળા: સંઘના ઉપક્રમે ગુરુવાર * સંઘના સભ્ય : સંઘના સભ્યોની સંખ્યાં હાલ આ
તા. ૮-૯-૮૮ થી શુક્રવાર તા. ૧૬-૯-૮૮ સુધી એમ નવ પ્રમાણે છે: પેટ્રન - ૧૭૪, આજીવન સભ્ય – ૨૦૬૦, સામાન્ય
દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી સેવંતિલાલ કાંતિલાલ સભ્ય – ૯૩ અને પ્રબુદ્ધ વનના ગ્રાહકે ૨૬૩.
ટ્રસ્ટના આર્થિક સહભેગથી બિલા ક્રિીડા કેન્દ્ર ચોપાટી, * “પ્રબુદ્ધજીવન : સુવર્ણ જયંતી વર્ષ ઉજવી રહેલું
મુબઈ-૪૦૦ ૦૦૭ ખાતે યોજવામાં આવી હતી. આ નવેય પ્રબુદ્ધ જીવન” શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન છે. રમણલાલ છે, તેમ એક વૈચારિક સામયિક પણ છે. યથાશય ચી. શાહે શેભાવ્યું હતું. ગત વર્ષની માફક આ વર્ષે પણ નયમિતપણે પ્રગટ કરવા માટે અમે સતત પ્રયત્નશીલ કલેઝ સરફિટ ટી. વી ની વ્યવસ્થા રાખવામાં આવી હતી,
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૮૯ તા. ૧૬-૧૦
વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ અને વિષયેની વિગત - આ પ્રમાણે છે – .. . : • શ્રી શશીકાન્ત મહેતા....જૈનધર્મમાં પુનજાગરણને યુગ ૦ શ્રી સુનંદાબહેન જેરા... વીતરાગ માગધનું રહસ્ય , ડો. રમેશભાઈ ભટ્ટ.....ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, ૦ છે. નરેન્દ્ર ભાણુવત...... વીતરાગતા આધુનિક સંમે ૦ પ્રા. યંતભાઈ કોઠારી......ઉપા. યશવિજયજી-જ્ઞાનમાર્ગી
. . . . અને અનુભવ : ૦ શ્રી પુરુષોત્તમ માવળંકર....સર્વપલ્લી રાધાકૃષ્ણન
ર દાર્શનિક રાજનીતિજ્ઞ • ડો. રમણલાલ ચી. શાહ....લાગરસ સૂત્ર • શ્રી સત્યનારાયણ ગોએન્કા...સદાયિકતા, વિહીન ધર્મ ૦ શ્રી જયેન્દ્રભાઇ ત્રિવેદી......સંતવાણી ૦ શ્રી ચંદનમલ ચાંદ........જૈન ધર્મ cવમ્ શન ફ્રી
मौलिक विशेषताए • ડે. વિલાસ સાંગવે..........મારતીય સંરકૃતિ નૈનો 71
__ योगदान ૦ ડે. દોલતભાઈ દેસાઈ...સુખ નામે લીલુડા પ્રદેશમાં • પ્રા. રમેશભાઈ દવે......મન કે જીતે છત ૦ ડે. ઉષાબહેન મહેતા...શ્રી મા શારદાદેવી ૦ પૂ, સાધ્વી શ્રી જયંતપ્રભાશ્રીજી......સંવત્સરી મહાપર્વ ૦ પ્રા. તારાબહેન ૨. શાહ.....કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ૦ ડે. રમણલાલ ચી. શાહ......બેધિ દુર્લભ ભાવના ૦ પૂ. મોરારી બાપુ..........ધર્મ અને સંસ્કૃતિ
આ વ્યાખ્યાનમાળામાં દરરોજ વ્યાખ્યાનના પ્રારંભ પહેલાં એક કલાકને ભકિતસંગીતનો કાર્યક્રમ શ્રી રવિ નામેરી, શ્રીમતી શ્યામલી મુખરજી, શ્રીમતી પૂર્ણિમા શેઠ, શ્રીમતી ચંદ્ર કોઠારી, શ્રી જતીન શાહ, શ્રી લલિત સેઢા, શ્રીમતી હેમંતી ઝવેરી, શ્રીમતી શભા સંઘવી, કુ. સાધના સરગમ, કુ. સેનાલી બાજપાઈએ આપ્યો હતો. તેમના તેમજ વ્યાખ્યાનમાળાના દાતા શ્રી સેવંતિલાલ કાંતિલાલ ટ્રસ્ટના અને સર્વ વ્યાખ્યાતાના અમે આભારી છીએ.
* શ્રી ચીમનલાલ ચકભાઈ શાહ વસંત વ્યાખ્યાનમાળા: સંધના ઉપક્રમે ઉપરોકત વ્યાખ્યાનમાળા તા. ૩, ૪, ૫, એપ્રિલ, ૧૯૮૯ના રોજ ચર્ચગેટ ખાતેના ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના વાલચંદ હીરાચંદ સભાગૃહમાં સાંજના ૬-૧૫ વાગે યોજાઈ હતી. Towards the New World-નવી દુનિયા તરફ ગતિ-ચીન અને રશિયામાં પરિવર્તન, મર્ય-પૂર્વમાં ફેરફાર અને પાકિસ્તાનમાં ફેરફારે એ વિષય પર અનુક્રમે શ્રી એ. પી. વેકટેશ્વરન, ડિ. રફિક ઝકરિયા અને શ્રી એમ. જે. અકબરનાં વ્યાખ્યાને થયાં હતાં. આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન શ્રી અમરભાઈ જરીવાલાએ લીધું હતું. આ માટે અમે તેમના અને વ્યાખ્યાતાઓના આભારી છીએ.
* વિદ્યાસત્રઃ સંધના ઉપક્રમે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સ્વ. મંગળજીભાઈ ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્ર ' તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરી, ૧૯૦૯ના રોજ સાંજના - ૬૧૫ કલાકે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના કમિટિરૂમમાં
જવામાં આવ્યું હતું. ‘તુલસીદાસ અને સુરદાસ” એ વિષય ૫૨ શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલે બે વ્યાખ્યાન આપ્યાં હતાં.
વ્યાખ્યાતા શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલના અને કાર્યક્રમના સંયેજ પ્રા. તારાબહેન ર. શાહના અમે આભારી છીએ. '
* પ્રેમળ જાતિ : સંઘ સંચાલિત અને શ્રીમત વિદ્યાઓંન મહાસુખભાઇ પ્રેરિત પ્રેમળ જ્યોતિ'ના ઉપક્ર વર્ષ દરમિયાન મઝગાંવ, અંધેરી, ગોરેગાંવ, કાંદીવલીમાં એ એક અને બેરીવલીમાં બે રથળાએ ટેલિન બુથ આપવા આવ્યાં હતાં. આ ઉપરાંત આ ધજનેને પગભર કરવા મા તેમને સિલાઈ મશીને અપાયાં હતાં. . - પ્રેમળતિ 'ના સંજકે શ્રીમતી નિરુબહેન " શા અને શ્રીમતી કમલાબહેન પિસપાટીની દેખરેખ હેઠળ પ્રેમ જ્યોતિ'ની દદીઓને દવા, કપડાં, સ્કુલ ફી, યુનિફેમ વગેરે સહાય આપવાની પ્રવૃત્તિઓ સુપેરે ચાલી રહી છે. એ મા તેમના અને અન્ય કાર્યકર બહેનોના અમે આભારી છીએ
* વિલેપાર્લાની પ્રેમળતિ શાખાઃ આજ સાડા ચાર વર્ષ પહેલાં વિલેપાર્લા ખાતે પ્રેમળ જ્યોતિ શાખાને પ્રારંભ થયો હતો. આ શાખાની બહેને દર ગુરુવા વિલેપાર્લાની નાણાવટી હોસ્પિટલમાં દર્દીઓને આર્થિક સહા આપે છે, આ શાખાના સંયેજ કે તરીકે શ્રીમતી રિમતાબહે કામદાર અને શ્રીમતી સુલીબહેન હીરાણી વગેરે બહેને સે આપે છે, તેની સાભાર નોંધ લઈએ છીએ તેમજ પ્રેમ
તિ'ની આ પ્રવૃત્તિને શ્રી પુષ્પાબહેન મોરજરિયા તરફથી ઉષ્માભર્યો આર્થિક સહયોગ મળે છે. તે બદલ તેમને આભ માનીએ છીએ.
* અસ્થિ સારવાર કેન્દ્ર ઃ સંધના પરમાનંદ કા ડિયા સભાગૃહમાં તા. ૩૧--૧૯૮૩થી અસ્થિ સારવાર કે શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં હાડકાંના દરદ નિષ્ણુત ડે. . પી. પીઠાવાલા દર રવિવારે નિયમિત સવારે ૯-૦૦ થી ૧-૩૦ દરમિયાન હાડકાંના રોગોની સાર કરે છે. આ કેન્દ્રના સંજક તરીકે કારોબારી સમિતિ સભ્ય શ્રી પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ દર રવિવારે અ હાજરી આપી રહ્યા છે. એમના અને ડે. પીઠાવાલા તેમજ તેમના સાથી કાર્યકરોના અમે ઋણી છીએ.
* અંધેરીમાં અસ્થિ સારવાર કેન્દ્ર : ૧ ૨૬-૧–૧૯૮૫ના રોજ સંધ દ્વારા શરૂ થયેલા આ કેન દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૨-૩થ્થી ૫-૩૦ ૨ અસ્થિ નિષ્ણાત ડો. જે. પી. પીઠાવાલા સેવા આપે છે. ' કેન્દ્રના સંયોજકે તરીકે શ્રી પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ ૨ શ્રીમતી પણુલેખાબહેન દેશી સેવા આપે છે. તેઓ સૈ અમે હાર્દિક આભાર માનીએ છીએ તેમજ અંધેરી છે શ્રી વર્ધમાન સ્થાનકવાસી શ્રાવક સંધના તેમની જગ્ય ઉપગ કરવા દેવા માટે અમે આભારી છીએ.
* “અપવ અવસર’ વિશે પ્રવચનઃ સંધના ઉv શ્રી કિશોરભાઈ વેરાના આર્થિક સહયાંગથી રવિવાર ૮મી મે, ૧૯૮૮ ના રોજ સવારના દસ વાગે ભારતીય વિ ભવનના સભાગૃહમાં “અપૂર્વ અવસર’ એ વિષય પર રમણુલાલ ચી. શાહનું વ્યાખ્યાન યોજાયું હતું. આ પ્રઃ કુ. ઈન્દુબહેન ધાનક ભકિત સંગીતને કાર્યક્રમ આપો ! અને વ્યાખ્યાતા છે. રમણલાલ ચી. શાહને, કુ. ઈન્દુબ
-
Page #255
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-’૮૯ તા. ૧૬-૧૦-૪૮૯
ધાનકના અને કાર્યક્રમના સ`મેજક શ્રી ચીમનલાલ જે શાહના આભારી છીએ.
* કુ. અમીબહેન શાહનું પ્રવચનઃ શનિવાર, તા. ૨૧-૫-૮૮ના રાજ સાંજના ચાર વાગે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના મિટિરૂમમાં કુ. અમીબહેન શાહનું ‘આત્મસાધનાનું રહસ્ય' એ વિષય પર પ્રવચન યેાજવામાં આવ્યું હતું. અમે વ્યાખ્યાતા અને કા ક્રમના સયેાજક શ્રી સુખાધભાઇ શાહના આભારી છીએ
* શ્રી સનત મહેતાનાં વ્યાખ્યાના ઃ (૧) સંધના ઉપક્રમે તા. ૨૮મી જુલાઇ, ૧૯૮૮ ના રોજ સાંજના ૬-૧૫ ક્લાર્ક ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના સભાગૃહમાં સરદાર સરોવર નમ'દા નિગમ લિ.ના ચેરમેન શ્રી સનત મહેતાનું ન`દા યોજના ગુજરાતની જીવાદોરી' એ વિષય પર વ્યાખ્યાન યેાજવામાં આવ્યું હતું.
(ર) મંગળવાર, તા. ૨૫મી એપ્રિલ, ૧૯૮૯ના ૨જના ૬-૧૫ કલાકે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર હાલમાં શ્રી સનત મહેતાનું ‘ગુજરાતના તેલભડારા અને કેન્દ્ર સરકાર' એ વિષય પરનું પ્રવચન 'યેવામાં આવ્યું હતું. આ બંને કાય'ક્રમના પ્રમુખ અને સયાજક શ્રી અમરભાઇ જરીવાલાને અને વ્યાખ્યાતા શ્રી સનતભાને અમે આભાર માનીએ છીએ.
* પ્રેમળયાતિ-વિલેપાર્લા શાખાના ઉત્સવ : સંધ સંચાલિત ‘પ્રેમળજયેતિ'ની વિલેપાર્લી શાખાએ પાંચમાં વર્ષોમાં પ્રવેશ કર્યાં એ નિમિત્તે એક કાર્યક્રમ રવિવાર, તા. ૨૭ આકટાખર, ૧૯૮૮ ના રાજ વિલેપાર્થાંમાં યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી ખસીભાઇ ખંભાતવાલાએ અને પ્રેમળજયાતિની બહેનેાએ ભકિત સ`ગીતા કાય'ક્રમ રજૂ કર્યાં હતા. શ્રી ચીમનલાલ જે. શાહે દીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યુ” હતું. શ્રીમતી સ્મિતાબહેન કામદારે રવાગત પ્રવચન કર્યુ હતું. સંધના પ્રમુખ ડી. રમણભાઈ શાહે પ્રસંગને અનુલક્ષીને સુ ંદર પ્રવચન કર્યુ` હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા. બકુલ રાવલે અને આભારવિધિ શ્રી સુલીબહેન હીરાણીએ કરી હતી. શ્રી સ્મિતાબહેન કામદાર, શ્રી સુલીબહેન હીરાણી, શ્રી પુષ્પાખહેન મેરજિયાત વગેરે કાયકર્તા બહેનને અમે આભાર માનીએ છીએ.
સ્મારક
* આચાય શ્રી વિજયવલ્લભસુરિ વ્યાખ્યાનશ્રેણી : સંધના ઉપક્રમે શ્રી આત્માનંદ જૈન સભા-મુબઈના સહયોગથી આ વ્યાખ્યાન શ્રેણીનું ગુરુવાર, તા. ૬ઠ્ઠી ઓકટાબર, ૧૯૮૯ના રાજ બિરલા ફ્રીડા કેન્દ્રમાં આયેાજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનશ્રેણીમાં શ્રી શશિકાન્તભાઈ મહેતાએ ‘નવાકાર મંત્ર-કળા અને વિજ્ઞાન' એ વિષય પર વ્યાખ્યાન આપ્યુ હતું. વ્યાખ્યાતા શ્રી શશિકાન્તભાષના અને કાયક્રમના સયાજક શ્રી શૈલેશ કાઠારીના અમે આભારી છીએ.
*
સુંદરલાલ બહુગુણા સાથે વાર્તાલાપ : ચીપા આંદલનના પ્રણેતા શ્રી સોંદરલાલ બહુગુણુ સાથેના વાર્તાલાપતા એક કાય’ક્રમ શનિવાર, તા. ૮મી એકટેમ્બર, ૧૯૮૮ના રાજ સાંજના સાડા પાંચ વાગે પરમાનંદ કાપડિયા હાલમાં ચેાજવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રમુખ અને સ’સેજક શ્રી અમરભાઇ જરીવાલાના અમે આભારી છીએ.
પ્રબુદ્ધ
ન
J3
૧૩
ભક્તિસંગીતના વર્ગો : સંધના ઉપક્રમે બહેન માટેના ભકિત સંગીતના વર્ગના પ્રાર ંભ તા. ૧૬મી નવેમ્બર, ૧૯૮૮ના રાજ થયા હતેા. છ અઠવાડિયાં સુધી ચાલેલા આ વના અધ્યાપક તરીકે શ્રી બંસીભાઈ ખભાતવાલાએ સેવા આપી હતી. ભક્તિ સંગીતના બીજો વગ તા. ૧૯મી જુલાઇ ૮૯ના રાજ છ અઠવાડિયાં માટે થયા દુતેા જેમાં શ્રી શ્યામ ગેગરેએ અધ્યાપક તરીકે સેવા આપી હતી. અમે બને વગ અધ્યાપકાના તથા આ વર્ગના સોજક શ્રી ઉષાઝુન મહેતાના આભારી છીએ.
#
પાàિાષિક એનાયત કાર્યક્રમ : સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમ શનિવાર, તા. ૧૯મી નવેમ્બર, ૧૯૮૮ના રોજ સાંજના ચાર વાગે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના કમિટિ રૂમમાં યાજવામાં આવ્યા હતા. આ પ્રસ ંગે સધ તરફથી ૧૯૮૭નું શ્રેષ્ઠ ગુજરાતી પત્રકાર તરીકેનુ' શ્રી મોહનલાલ મહેતા – ‘ સાપાન ' પારિતાર્ષિક ‘ જન્મભૂમિ ’અને ‘પ્રવાસી દૈનિકાના તંત્રી શ્રી હરીન્દ્ર દવેને અને આ જ વર્ષનુ ‘પ્રબુદ્ધ જીવન'ના શ્રેષ્ઠ લેખક તરીકેનું શ્રી ધીરજલાલ ધનજીભાષ શાહ પારિષિક જાણીતા જૈન તત્ત્વચિંતક પ પનાલાલભાઇ ગાંધીને સહુમાન એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડે.. રમણલાલ શાહ, શ્રી હરીન્દ્ર દવે વગેરેએ સ્વ. ચીમનભાઇ ચકુભાઇ શાહને 'જલિ અપ'તાં પ્રવચને કર્યાં હતા. પારિતાષિક વિજેતા ૫. પનાલાલભાઈએ સંધની પ્રવૃત્તિએ માટે રૂપિયા પાંચ હજારની સ્ક્રમ સધને ભેટ આપી હતી. આ કાર્યક્રમમાં શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહની સ્મૃતિરૂપે સંધ તરફથી મુબના જૈન ક્લિનિકને રૂપિયા એક લાખની રકમ અપણુ કરવામાં આવી હતી.
*
એકયુપ્રેશર તાલીમ વર્ગ : સંધના ઉપક્રમે એકયુપ્રેશર પદ્ધતિ દ્વારા સારવાર માટેના તાલીમ વગ સેમવાર, તા. ૨૧ મી નવેમ્બર, ૧૯૮૮ ના રાજ શરૂ થયા હતા. ભાર્ સપ્તાહ સુધી દર સેમવારે અંગ્રેજી ભાષામાં ચાલેલા આ વગના અધ્યાપક તરીકે શ્રી જગમેાહન દાસાણીએ માનદ સેવા આપી હતી. અધ્યાપક શ્રી જગમેાહન દાસાણીને આ તકે અમે આભાર માનીએ છીએ.
*
નેત્રયજ્ઞ : (૧) સંધના આર્થિક સહયેાગથી કડાદ– હરિપુરા વેલફેર સોસાયટીના ઉપક્રમે કડાદ (તા. ખારડાલી, જિ. સુરત) મુકામે શ્રી દામેાદરદાસ ગાંધી હાસ્પિટલ દ્વારા તા. ૪થી ડિસેમ્બર, ૧૯૮૮ના રાજ તંત્રયજ્ઞનું આયેાજન કરવામાં આવ્યું હતું. સ ધની સમિતિના કેટલાક સભ્ય આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
(૨) સધના આર્થિક સહયેગથી અને શ્રી સર્વાધ્ય આશ્રમ તથા વિશ્વવાસહ્ય ઔષદ્યાલય, ગુદીના સહયેાગથી રાણપુર મુકામે રવિવાર, તા. ૧૮મી ડિસેમ્બર, ૧૯૮૮ના રાજ નેત્રયજ્ઞ ચેાજવામાં આવ્યા હતા. નેત્રયજ્ઞ સમારંભના પ્રમુખ શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહ હતા. અતિથિવિશેષ તરીકે શ્રીમતી કુસુમબહેન નરેન્દ્રભાઇ પધાર્યાં હતા. નેત્રયજ્ઞનુ ઉદ્ધાટન શ્રી શિરીષભાઈ કામદારે કર્યુ હતું. સ ંધના પ્રમુખ ડા. રમણુભાઇ શાહ સહિત સમિતિના પદરેક સભ્યે આ પ્રસંગે હાજર રહ્યા હતા. સમિતિના સભ્યોએ વઢવાણુ, સુરેન્દ્રનગરમાં આવેલી
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન :
તા. ૧–૧૦૮૮ તા. ૧૬-૧૦-૮૯
વિવિધ સામાજિક સંસ્થાઓની મુલાકાત પણ લીધી હતી. નેત્રયજ્ઞની પ્રવૃત્તિના સંયોજક શ્રી રસિકલાલ લહેરચંદ શાહના અમે આભારી છીએ.
* સેલી સેરાબજીનું પ્રવચન : સંઘના ઉપક્રમે સેમવાર, તા. ૯મી જાન્યુઆરી, ૧૯૮૯ના રોજ સાંજના ૬-૧૫ વાગે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરની કમિટિ રૂમમાં ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ અને સુવિખ્યાત ધારાશાસ્ત્રી * શ્રી સેલી સેરાબજીનું “ભારતની લોકશાહી | કઈ દિશામાં ?'
એ વિષય પરનું પ્રવચન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રમુખ અને સંજક શ્રી અમરભાઈ જરીવાલાના અમે આભારી છીએ.
• આનંદઘનજીનાં સ્તવને પર ભકિત સંગીત અને પ્રવચન : સંધના ઉપક્રમે આનંદઘનજીનાં રતવન પરના ભકિત સંગીતને અને પ્રવચનને કાર્યક્રમ તા. ૧૩, ૧૪ અને ૧૫ ફેબ્રુઆરી, ૧૯૮૯ ના રોજ સાંજના ૬-૦૦ વાગે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં યોજવામાં આવ્યું હતું. શ્રીમતી પૂર્ણિમાબહેન સેવંતીલાલ શેઠે આનંદધનજીનાં સ્તવને મધુર કંઠે રજૂ કર્યા હતાં. અને તે સ્તવને પરનાં વિવેચનાત્મક પ્રવચને ડો. રમણલાલ ચી. શાહે આપ્યાં હતાં, આ કાર્યક્રમથી પ્રસન્ન થઈને તે વખતે શ્રી સુખલાલભાઈ મહેતાએ રૂપિયા પાંચ હજારની ભેટ સંધને આપી હતી જેમાંથી આનંદધનજીનાં આ સ્તવને ઉપરની વિવેચનની પુસ્તિકા પ્રગટ કરવાનું નકકી થયું હતું. આ કાર્યક્રમ માટે શ્રી પૂર્ણિમાબહેન શેઠ, ડે. રમણભાઈ શાહ અને સજક શ્રી ઉષાબહેન મહેતાને આભાર માનીએ છીએ.
* મરાઠી ભાષામાં ગોષ્ઠિ : સંધના ઉપક્રમે જાણીતાં લેખિકા શ્રી ઉષાબહેન શેઠ (B.A.)નું અવધાચિ સંસાર સુખાચા કરીન” એ વિષય પર મરાઠી ભાષામાં તા. ૧૬મી ફેબ્રુઆરી ૧૯૮૯ના રોજ સાંજના ૬-૧૫ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં છે. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને
વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંયોજન - શ્રીમતી કમલબહેન પિસપાટીએ કર્યું હતું. વ્યાખ્યાતા શ્રી
ઉષાબહેન શેઠના તથા સંજક શ્રીના અમે આભારી છીએ. આ જ પિંડવળની મુલાકાતઃ સંધને કેટલાક સભ્યોએ તા. ૨૫મી ફેબ્રુઆરી, ૧૯૮૯ના રોજ ધરમપુર તાલુકાના પિંડવળ
ગામની મુલાકાત લઈ આ વિસ્તારમાં સર્વોદય પરિવાર ટ્રસ્ટ દ્વારા | ચાલી રહેલાં આદિવાસી સેવાકાર્યોની પ્રવૃત્તિને પ્રત્યક્ષ નિહાળી હતી. અહીંનાં કાર્યકર્તાબહેને કાંતાબહેન, હરવિલાસબહેન છે. નવનીતભાઇ જદારે પિંડવળમાં ચાલી રહેલી આદિવાસીના ઉતકની પ્રવૃત્તિઓને ખ્યાલ આપ્યું હતું. આ પ્રસંગે
અહીંના આદિવાસીઓનાં ઝુંપડાં પર નળિયાં નાખવા માટે સિંધ તરફથી રૂપિયા વીસ હજારને ચેક સર્વોદય પરિવાર ટ્રસ્ટને
અર્પણ કરાયું હતું. આ * * હિન્દીમાં વિચારગોષ્ઠિ : સંઘના ઉપક્રમે શનિવાર, તા. ૧૧મી માર્ચ, ૧૯૮૯ના રોજ સાંજના ૫-૪૫ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં હિન્દી વિચારગોષ્ઠિને
એક કાર્યક્રમ છે. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને રાખવામાં આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના વિધાન પરિષદના સભ્ય અને નગરવિકાસ ખાતાના ભૂતપૂર્વ રાજ્યમંત્રી ડો.
રામમનોહર ત્રિપાઠીએ “રાષ્ટ્રભાષા હિન્દીકા જૈન સાહિત્ય પર પ્રભાવ” એ વિષય પર હિન્દીમાં વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમના સજક શ્રી બસંતલાલ નરસિંહપુરા અને વિદ્વાન વ્યાખ્યાતા ડે. ત્રિપાઠીને અમે આભાર માનીએ છીએ.
* ગીતસ થા : સંઘના ઉપક્રમે સોમવાર તા. ૧૩મી માર્ચ, ૧૯૮૯ના સાંજના ૬-૧૫ કલાકે પરમાનદ કાપડિયા સભાગૃહમાં શ્રી વિયન પાલભાઈ શાહને ગુજરાતી કચ્છી ગીતાને “ગીતા ” નામથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા. ગુલાબ દેઢિયાએ કર્યું હતું. અમે કલાકાર શ્રી વિસનજી શાહના અને કાર્યક્રમના સંચાલકશ્રીના આભારી છીએ.
* મુનિ સેવા આશ્રમની મુલાકાત તા. ૯-૪- ૧૯૮૯ ના રોજ સંઘની સમિતિના પંદરેક સભ્યએ મુનિ સેવા આશ્રમની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારમાં સેવા આપનારાં બહેનશ્રી અનુબહેન ઠકકરના આ આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓ નજરે નિહાળીને પ્રભાવિત થયા હતા,
* એ. સી. શાહનું વ્યાખ્યાન: સંધના ઉપક્રમે બેન્ક ઓફ બરોડાના એકિઝક્યુટિવ ડાયરેકટર છે. એ. સી. 81164 Third world Debt Problems Implication for Growth એ વિષય પરનું અંગ્રેજી ભાષામાં પ્રવચન ગુરુવાર તા. ૧૩-૪-૧૯૮૯ના સાંજના ૬-૧૫ કલાકે થેજવામાં આવ્યું હતું. કાર્યક્રમના સંજક શ્રી અમરભાઇ જરીવાલના અને વિદ્વાન વ્યાખ્યાતાના અમે આભારી છીએ. * સંઘને હીરક મહેત્સવ તથા સ્નેહમિલન: સંઘને સાઠ વર્ષ પૂરાં થયાં છે તે નિમિત્તે સંઘના હીરક મહોત્સવને કાર્યક્રમ રવિવાર, તા. ૨૩મી એપ્રિલ, ૧૯૮૯ના રોજ સવારના ૯-૩૦ કલાકે ચપટી ખાતેના બિરલા કીડા કેન્દ્રમાં જાણીતા ગુજરાતી સાક્ષર શ્રી ફાધર વાલેસના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ ખંભાતવાળાના આર્થિક સહયોગથી સ્નેહમિલન પણ જવામાં આવ્યું હતું. કાર્યક્રમને પ્રારંભ સુમતિબહેન થાણાવાલાના ભકિતસંગીતથી થયું હતું. સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહ ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહ, મંત્રીશ્રી કે. પી. શાહ વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં. આ પ્રસંગે સંઘના ત્રણ સ્થાપક સભ્ય સર્વશ્રી એ. જે. શાહ, શ્રી મેહનભાઈ પારેખ અને શ્રી ચંદુલાલ ટી. શાહનું સન્માન કરવામાં આવ્યું હતું. ‘પ્રબુદ્ધ જીવનને પચાસ વર્ષ પૂર્ણ થતાં હો વડેદરાના સંસ્કાર પરિવાર તરફથી આ વૈચારિક પત્રની સેવા બદલા પાંચ હજાર રૂપિયાનું પારિતોષિક અને પ્રશસ્તીપત્ર શ્રી વિઠ્ઠલભાઈ પટેલે સંઘને અર્પણ કર્યું હતું. કાર્યક્રમના સંયોજક શ્રી ચીમનલાલ જે. શાહના અમે આભારી છીએ. ' : "
* સર્વોદય પરિવાર ટ્રસ્ટને ભેટ રકમ આપવાનો કાર્યક્રમ: સંઘના ઉપક્રમે શનિવાર, તા. ૧૩ મી મે. ૧૯૮૯ ના રોજ સાંજના ૬-૧૫ કલાકે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરની કમિટિ રૂમમાં યોજાયેલ એક કાર્યક્રમમાં ગુજરાતના ધરમપુર તાલુકાના પિંડ્યૂળ આદિવાસી વિસ્તારના લોકોના છાપરા પર નળિયાં નાખવા માટે રૂપિયા એક લાખ શ્રી સર્વોદય પરિવાર ટ્રસ્ટને ભેટ અપાયા હતા. આ
Page #257
--------------------------------------------------------------------------
________________
S
છે. ૧-૧૦-૮૯ તા. ૧૬-૧૦-૮૯
પ્રબુદ્ધ જીવન :
પ્રસંગે શ્રી નારાયણ દેસાઈ અતિથિવિશેષ તરીકે તરીકે હાજર રહ્યા હતા. સર્વોદય પરિવાર ટ્રસ્ટ તરફથી શ્રી કાન્તાબહેન, હરવિલાસબહેન અને ડો. નવનીતભાઈએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં. આ પ્રસંગે ડે. રમણલાલ ચી. શાહ, શ્રી કે. પી. શાહ, શ્રી દીપચંદ ગાડી', શ્રી અમર જરીવાલા, શ્રી મફતલાલ મહેતા વગેરેએ પ્રાસંગિક ઉદ્બેધન કર્યા હતાં. સંઘની પ્રવૃત્તિથી અને સર્વોદય પરિવારની પ્રવૃત્તિથી પસન્ન થઇ શ્રી મફતલાલ મહેતાએ આ પ્રસંગે પિતાના ટ્રસ્ટ તરફથી સર્વોદય પરિવાર ટ્રસ્ટને રૂપિયા એકાવન હજાર ભેટ આપ્યા હતા.
* ડા. રમિ મયૂરનું પ્રવચન : સંઘના ઉપક્રમે બુધવાર, તા. ૩૧મી મે, ૧૯૮૯ના રોજ સાંજના ૬-૧૫ કલાકે ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરના કમિટિ રૂમમાં જાણીતા પર્યાવરણ શાસ્ત્રી ડો. રશ્મિ મયૂરનું Global Environment crisis-is Survival Possible ? વિશ્વની પર્યાવરણ કોકટી-ઉગારવાનો ઉપાય છે ખરા ? એ વિષય પરનું વ્યાખ્યાન ડે. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને જવામાં આવ્યું હતું. વ્યાખ્યાતા ડે. મયૂર અને કાર્યક્રમના સંજક શ્રી અમરભાઈ જરીવાલાને અમે આભાર માનીએ છીએ.
* સ્વ, ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક: પ્રબુદ્ધ જીવન’માં વર્ષ દરમિયાન પ્રગટ થયેલાં લખાણમાંથી શ્રેષ્ઠ
ગદાન આપનાર લેખકને પ્રતિવર્ષમાં રૂપિયા એક હજારનું ઉપરોક્ત પારિતોષિક આપવામાં આવે છે, તે મુજબ ૧૯૮૮ના વર્ષ માટેનું આ પારિતોષિક છે. તનસુખભાઈ ભટ્ટને આપવામાં આવ્યુ છે. આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે સેવા આપનાર છે. રમણલાલ ચી. શાહ, ડો. દિનેશભાઈ ભટ્ટ અને શ્રી પન્નાલાલ ર. શાહના આ તકે અમે આભારી છીએ.
# સ્વ. શ્રી દીપચંદ ત્રિવનદાસ પુસ્તક પ્રકાશન કસ્ટ : સંઘના ભૂતપૂર્વ મંત્રી રવ. દીપચંદ ત્રિવતદાસ સહુના પરિવાર તરફથી એમની સ્મૃતિમાં જૈનધર્મનાં પુસ્તકના પ્રકાશન માટે રૂ. ૩૦,૦૦૦ની રકમ ભેટ આપવામાં આવી હતી અને તેમાં વખતોવખત ઉમેરો થતા રહ્યો છે. વર્ષ દરમિયાન ટ્રસ્ટના ઉપક્રમે જિનતત્ત્વ ભાગ-૩ અને પ્રભાવક અવિરે ભાગ -૧ એ બે પુસ્તકે પ્રગટ થયાં છે.
* શ્રીમતી ધીરજબહેન દીપચંદ શાહ રમકડાં રઃ સંધ દ્વારા બાળકને ઘરે રમવા માટે રમકડાં આપવાની ખા પ્રત્તિ દર રવિવારે ૩-૦૦ થી ૫-૩૦ સુધી નિયમિત ધાવવામાં આવે છે. આ વર્ષે' બાળકેની સભ્ય સંખ્યા ૧૨ ૫ કેટલી રહી છે. રમકડાં ઘર માટે વખતેવખત નવા રમકડાં ખરીદવામાં આવે છે. અને બાળકે તેને સારો લાભ લે છે. બા પ્રવૃત્તિના સંજક છે. અલ્લ શાહ અને શ્રીમતી યાબહેન વીરાને અમે આભારી છીએ.
* શ્રી સી. યુ. શાહ મેડિકલ એઇડ ફેડ: અત્યાર 5ધીમાં પ્રેમળ જ્યોતિ” દ્વારા જુદા જુદા દરદીઓને દવાના પમાં જે સહાય કરવામાં આવી હતી એને વિકસાવવા શ્રી . યુ. શાહ મેડિકલ ફંડની સ્થાપના કરવામાં આવી છે મને તેના ઉપક્રમે દરદીઓને દવા વગેરેની સહાય કરવાનું ય સારી રીતે ચાલે છે એ માટે શ્રી સી. યુશાહના અમે આભારી છીએ.
* શ્રી જમનાદાસ હાથીભાઈ મહેતા અનાજ
રાહત ફંડ : શ્રી જે. એચ. મહેતાનાં કુટુંબીજનો તરફથી
. ૨૫૦૦૦/- અનાજ રાહત ફડમાં મળતાં જરૂરિયાતવાળા કુટુંબોને સરતા દરે અનાજ આપવાનું કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે. આ પ્રવૃત્તિ માટે જુદા જુદા દાતા તરફથી અત્યાર સુધીમાં રૂ. ૪૯૨૪૬-૦૦ની રકમ મળે છે. આ પ્રવૃત્તિના સંજક તરીકે શ્રી ઉષાબહેન મહેતા અને શ્રી રમબહેન મહેતા સેવા આપી રહ્યાં છે. આ પ્રવૃત્તિના સ જના અને દાતાઓના અમે આભારી છીએ
, મતીયાના દદીઓને ચમા માટે સહાય : સંધના ઉપક્રમે સાધારણ સ્થિતિવાળા મોતીયાના દરદીઓને ઓપરેશન પછી ચરમાની સહાય માટે શ્રીમતી સરસ્વતીબહેન ડાહ્યાભાઈ ઝવેરી તરફથી સઘને મળેલી આર્થિક સહાયથી આ પ્રવૃત્તિ સારી રીતે ચાલી રહી છે. તેના સંજક શ્રી નાનાલાલ સ ધરાયકાના અમે આભારી છીએ. * આભાર; ૦ વર્ષ દરમિયાન કાર્યવાહક સમિતિની ૧૦ સભા મળેલ
હતી. કારોબારી સમિતિ, સહયોગ સમિતી અને કારોબારી સમિતિના નિયંત્રિત સભ્યને દિલ અને ઉંમ નથી સહકાર
મળે છે. એને અમને આનંદ છે. ૦ ચેકકસ પ્રવૃત્તિ માટે મળેલ માતબર રકમનાં દાન ઉપરાંત
પયુંષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે કે વર્ષ દરમિયાન સંઘની વિવિધ પ્રવૃત્તિઓ માટે અવારનવાર અર્થસિંચન કરનાર દાતાઓને તો કેમ ભુલાય? સર્વ દાતાઓને આ તકે હાર્દિક આભાર માનીએ છીએ. સ ધની પ્રવૃત્તિને લોકો સુધી પહોંચાડનારું માજમ છે પ્રેસ, ચેથી જાગીરનાં ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષાનાં માતબર દૌનિક અને સંચાલકોએ સંધની દરેક પ્રવૃત્તિના અહેવાલ યોગ્ય રીતે પ્રગટ કરી સંધને સમાજમાં નવું પરિમાણ આપ્યું છે તે દરેક વર્તમાનપત્રો અને સામયિકાને અત્રે અમે આભાર માનીએ છીએ.. આપણી વ્યાખ્યાનમાળાઓ, પરિસંવાદો અને વ્યાખ્યાન શ્રેણી કે વાર્તાલાપના વિદ્વાન વકતાઓ આપણી પ્રવૃત્તિનું અંગ છે. એમના સહકાર માટે અમે દરેક વ્યાખ્યાતાઓને
આભાર માનીએ છીએ. ૦ સધની પ્રવૃત્તિઓના ફલકને આટલે બધે વિસ્તાર થયે છે
તેનું મુખ્ય કારણ સમિતિના ઘણા બધા સભ્યોએ યથાશકિત ઉત્સાઇપૂર્વક જુદી જુદી પ્રવૃત્તિઓની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી છે, એ સર્વ સંમેજાનાં નામને તે તે પ્રવૃત્તિના અહેવાલમાં નિર્દેશ કરવામાં આવ્યા છે. આ યોજના આવા ઉદારદિલ' સહકાર અને સમયના ભોગ વિતા સંઘની આટલી બધી પ્રવૃત્તિઓની જવાબદારી માત્ર મત્રીએ વહન કરી શકે નહિ, એ માટે
એ સવ' સમેજને અમે હૃદયપૂર્વક આભાર - માનીએ છીએ. ૦ સંધને અનેકવિધ પ્રવૃત્તિઓથી સતત ધબકતે રાખવા
માટે અને સંઘના દરેક સભ્યને પ્રેમભરી હુક આપવા બદલ સંઘના પ્રમુખ ડે રમણલાલ ચી. શાહના આ તકે અમે અત્યંત આભારી છીએ.
Page #258
--------------------------------------------------------------------------
________________
/૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૮૯ તા. ૧૬-૧૦-૮૯ છે. સંસ્થાના હિસાબો ચીવટપૂર્વક અને સમયસર જોઈ
અમને આશા, વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આ જ તપાસી આપવા માટે ઓડિટર્સ મે. યુ. એસ. શાહ ઉમંગભર્યો સહકાર ભવિષ્યમાં સંધને સૌ તફથી મળી રહેશે એન્ડ એસોસિએટસ અને શ્રીયુત ઉત્તમચંદ એસ. શાહના અને એથી સંઘની અવિરત વિકાસયાત્રા ચાલુ રહેશે અમે આભારી છીએ. ;
શૈલેશ એચ. કેઠારી
કે. પી. શાહ , ૦ સંધના હિસાબ માટે ઇન્ટરનલ એડિટરની માનદ્ સેવા
વસુબહેન ભણસાલી નિરુબહેન એસ. શાહ આપવા બદલ સંધની સમિતિના સભ્ય શ્રી મફતન્નાલ
ધીરજલાલ ફુલચંદ શાહ
મંત્રીઓ ભીખાચંદ શાહના અમે આભારી છીએ.
સહમંત્રીઓ સંધને કર્મચારીગણ પણ સંઘની પ્રવૃત્તિઓમાં પણ એટલે જ ઉપયોગી રહ્યો છે. એમની, ચીવટ અને
* કારોબારી સમિતિએ મંજુર કર્યા તા. ૯-૮-૮૯ ખતની નોંધ લેતાં અમને આનંદ થાય છે.
૪ વાર્ષિક સામાન્ય સભાએ મંજુર ક્ય તા ૨૩-૯-૮૯
I
* કેટ સભ્ય : “૧ શ્રી કમલબહેન પીસપાટી . ૨ શ્રી વિદ્યાબહેન મહાસુખભાઈ ખંભાતવાલા ૩ શ્રી જયંતીલાલ પી. શાહ ૪ શ્રી જ્યાબહેન ટી. વીરા ૫ શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહ * શ્રી મણિલાલ હકમચંદ શાહ - વાચનાલય-પુસ્તકાલય સમિતિ :
'
, ટીએ :
'
સંઘ સમાચાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર, તા. ૨૩મી સપ્ટેમ્બર, ૧૯૮૯ના રોજ સાંજના ૪-૦૦ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળી હતી. સંઘના અશ્વિત હિસાબે, સરવૈયું અને નવા વર્ષના અંદાજપત્ર રજૂ થયા હતા. તે મંજૂર થયા બાદ નીચે પ્રમાણે પદાધિકારીએની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. * પદાધિકારીઓ * દાવકારા :
૧ ડે. રમણલાલ ચી. શાહ-પ્રમુખ , ( ૨ શ્રી ચીમનલાલ જે. શાહ-ઉપપ્રમુખ - ૩ શ્રી કે. પી. શાહ-મસ્ત્રી
૪ શ્રીમતી નિરુબહેન એસ. શાહ-મંત્રી ૫ શ્રી પ્રવીણચંદ્ર કે. શાહ-કેષિાધ્યક્ષ
ત્યારબાદ કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં નીચે જણાવેલા પદર સભ્ય ચૂંટાઇ આવ્યા હતા * કારોબારી સમિતિ ૧ શ્રી વસુમતીબહેન સી. ભણસાલી ૨ શ્રી તારાબહેન ર. શાહ ૩ શ્રી મિતાબહેન એસ. કામદાર, ૪ શ્રી સુબોધભાઈ એમ. શાહ : ૫ શ્રી અમર જરીવાલા
૬ શ્રી ઉષાબહેન મહેતા . ૭ શ્રી ધીરજલાલ ફુલચંદ શાહ
૮ શ્રી પ્રવિણચંદ્ર મંગળદાસ શાહ ૯ શ્રી શૈલેશભાઈ એચ. કોઠારી ૧૦ શ્રી પુષ્પાબહેન પરીખ ૧૧ શ્રી મફતલાલ ભીખાચંદ શાહ ૧૨ શ્રી સુલીબહેન અનીલભાઈ હીરાણી ૧૩ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૧૪ શ્રી પન્નાલાલ ૨. શાહ ૧૫ શ્રી ગણપતલાલ મ. ઝવેરી .
શુક્રવાર, તા. ૬ઠ્ઠી ઓકટોબર, ૧૯૮૯ના રોજ મન કારોબારી સમિતિની સભામાં નીચેની વિગતે કે. ઓપ્ટ. સભ્ય, લાઈબ્રેરી સમિતિ, બંધારણ સમિતિ, સહગ સમિતિ, સહયોગ સમિતિ અને નિયંત્રિત સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી.
૧ ડે. રમણલાલ ચી. શાહ ૨ શ્રી ચીમનલાલ જે. શાહ ૩ શ્રી કે. પી. શાહ ૪ શ્રી સુબેધભાઈ એમ. શાહ ૫ શ્રી પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ, • સમિતિ: ૧ શ્રી પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ-મંત્રી ૨ શ્રી તારાબહેન ર. શાહ સભ્ય ૩ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૪ શ્રી ઉષાબહેન મહેતા ૫ શ્રી વસુમતીબહેન ભણસાલી ૬ શ્રી પુષ્પાબહેન પરીખ * બંધારણ સમિતિ : ૧ શ્રી સુબોધભાઈ એમ. શાહ-સંજક ૨ શ્રી પ્રવીણ ૮ મંગળદાસ શાહ ૩ શ્રી મફતલાલ ભીખાચંદ શાહ ૪ શ્રી અમર જરીવાલા ૫ શ્રી બસંતલાલ નરસિંહપુરા ૬ શ્રી ઉષાબહેન મહેતા ૭ શ્રી વસુમતીબહેન ભણસાલી ૮ શ્રી પુષ્પાબહેન પરીખ
તથા હોદ્દેદારો-અધિકારની રૂએ * સહાગ સમિતિ: ૧ શ્રી ડુંગરશી રામજી ગાલા ૨ શ્રી શાંતિલાલ દેવજી નંદુ ૩ શ્રી જયંતીલાલ ફત્તેચંદ શાહ ૪ શ્રી રમણલાલ લાલભાઇ લાકડાવાલા
Page #259
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-’૮૯ તા. ૧૬-૧૦૮૯
૫ શ્રી માણેકલાલ વી. સવાણી
૬ શ્રી વસનજી લખમશી શાળ
9 શ્રી ચોંપકલાલ એમ. અજમેરા
૮ શ્રી જોરમલ મ ગળછ મહેતા
૯ શ્રી સી. એન. સધવી
૧૦ શ્રી સતલાલ નરિસહપુરા ૧ શ્રી પ્રવીણચંદ્ર ટી. શાહ ૧૨ શ્રી ધનવંત ટી. શાહ ૧૩ શ્રી
લાલ ગુલાબચ૬ શાહ
૧૪ શ્રી જ્યોતિબહેન પી. શાહ ૧૫ શ્રી અરવિંદભાઈ ચેકસો
* નિત્રિત સભ્યા
૧ શ્રી બિપિનભાઇ જૈન
૨ શ્રી કપૂરચદભાઈ ચ દરિયા
ૐ શ્રી શમી બહેન ભગુસાલી
૪ શ્રી મીરાંબહેન રમેશભાઈ મહેતા
૫ શ્રી ચદ્રકુમાર જે. શાહ
૬ શ્રી ગુલાચંદ કરમચંદ શાહુ
૭ શ્રી તરુણાબહેન ખી. શબ્દ
૮ શ્રી જ્યેનાબહેન કનુભાઇ શેઠ હું શ્રી શિરીષભાઇ કામદાર
૧૦ શ્રી રજનીકાન્ત એલ. વેરા
૧૧ શ્રી પશુ લેખાબહેન દેશી
૧૨ શ્રી જગમાહન દાસાણી
૧૩ ડા. અમૂલ શાહ
૧૪ શ્રી ચંદ્રાબહેન હરસુખભાઈ શાહ
૧૫ શ્રી રમાબહેન વિનુભાઇ મહેતા
૧૬ શ્રી રૂપચંદ્ર ભણુસાલી
૧૭ શ્રી સરોજબહેન મહેતા ૧૮ શ્રી મૃદુલબહેન જે. શાહુ ૧૯ શ્રી રવીન્દ્ર એચ. મહેતા
૨૦ શ્રી મુકુન્દભાઇ ગાંધી ૨૧ શ્રી શાંતિલાલ ખી. ગાંધી
૨૨ શ્રી શ્રીપાળ કે. ભંડારી
૨૬ શ્રી પ્રદીપ એ. શાઇ
૨૪ શ્રી મહેન્દ્રભાઈ ખી. વેરા
૨૫ શ્રી મીનાબહેન એન. શાહ .
૨૬ શ્રી ધીરજબહેન વેરા
૨૭ શ્રી અરુણભાઇ પરીખ ૨૮ શ્રી કાંતિલાલ નારણદાસ શાહુ
૨૯ શ્રી કુસુમબહેન એન. ભાઉ
૩૦ શ્રી દમયંતીબહેન એન. શાહ
૩૧ શ્રી નાનાલાલ સધરાજકા
૩૨ શ્રી મીરાંબહેન ભડારી
૩૩ શ્રી યશેામતીબહેન એચ. શાહ
૯૪ શ્રી રમાબહેન જે. વારા
પ્રબુદ્ધ જીવન
૩૫ શ્રી બચુભાઈ પી. દેશી ૩૬ શ્રી રસિલાબહેન એમ. ઝવેરી
૩૭ શ્રી સરલાબહેન એસ. પારેખ
૩૮ શ્રી આશાબહેન એમ. મહેતા
૩૯ શ્રી રેખાબહેન એસ. દાશી
૪૦ શ્રી શારદાબહેન ગાંધી ૪૧ શ્રી નટુભાઈ પટેલ ૪૨ શ્રી મહાસુખભાઇ કામદાર ૪૩ શ્રી ગુલાબ દેઢિયા
૪૪ શ્રી સ્મિતાબહેન બી. શાહ
પ શ્રી આશિતાબહેન કુ. શેઠ
૪૬ શ્રી પુનમબહેન એ. શાહ
૪૭ શ્રી સંયુકતાબહેન પી. મહેતા ૪૮ શ્રી વિનુભાઈ જે. મહેતા ૪૯ શ્રી કીતિ ભાઇ ફૂલચંદ દોશી
૫૦ શ્રી હેમંતભાઇ આર. શાહ
૧૧ શ્રી જયોતિબહેન એચ. શાહ
પર શ્રી ધીરજલાલ હોટાલાલ દોશી
૫૩ શ્રી તેમચંદ મેઘજી ગાલા
૫૪ શ્રી જ્યાતિબહેન પી. શાહુ
૫૫ શ્રી કૃષ્ણાબહેન એન. પારેખ
પ૬ શ્રી ચન્દ્રકાન્ત ડી ગાંધી ૫૭ શ્રી હિ ંમતભાઇ એસ. ગાંધી ૫૮ શ્રી મહીપતરાય જાદવજી શાહ પટ શ્રી શાંતિભાલ ાકરશી શાહ
૬૦ શ્રી અશોકભાઇ એસ. મહેતા
૬૧ શ્રી પૂર્ણિમાબહેન સેવંતીભાઇ શેઠ
૬૨ શ્રી ભારતીબહેન શાહ
૬૩ શ્રી સુશીલાબહેન સેવંતીલાલ કપાસી
૬૪ શ્રી નીતિનાબહેન ઈન્દુભાઈ કપાસી
૬૫ શ્રી પ્રમેદભાઇ પેપટલાલ શાહ
૬૬ શ્રી પુષ્પાબહેન એમ. મેરજરિયાં
૬૭ શ્રી મધુસૂદન મેરિયા
૬૮ શ્રી નરેન્દ્ર ભાઉ
૬૯ શ્રી કલાવતીબહેન મહેતા
૭૦ શ્રી નવનીતભાઈ મહેતા
૭૧ શ્રી કુંદનલાલ રવિચંદ શાહ
१७
નેત્રયજ્ઞ
શ્રી મુંબાઈ જૈન યુવક સંધના આર્થિ ક સહયેગથી અને શ્રી કડૅાદ (હરિપુરા) વિભાગ વેલફેર સાસાયટીના ઉપક્રમે કડાદ મુકામે રવિવાર, તા. ૧૫-૧૦-’૮૯ના રાજ નેત્રયજ્ઞનુ આાયાજન કરવામાં આવ્યુ છે.
==
સંધના આર્થિક સહયેાગથી અને શ્રી વિશ્વ વસત ઔષધાલય-ગુદીના ઉપક્રમે રવિવાર, તા. ૧૦-૧૨-૧૯૮૯ ના રાજ વિરમગામ તાલુકાના રૂદાતલ ગામે તંત્રયજ્ઞ યાજવામાં આવ્યા છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-'૮૯ તા. ૧૬-૧૦-૮૯
મુનિ સેવા આશ્રમ દવાની કાયમી તિથિ માટે અત્યાર સુધીમાં સેંધાયેલી રકમ
(ગતાંકથી ચાલુ) : ૫૦૦૦ શ્રી ચીમનલાલ લલ્લુભાઈ ચે. ટ્રસ્ટ, ૨,૫૦૦ સ્વ. શીવજી માણેક ભેદા તથા સ્વ. ઉમરબાઈ
- શીવજી ભેદાન પૂણ્યાર્થે ૨,૫૦૦ શ્રી અનુપશીલા કાંતિલાલ કાપડિકા ૨,૫૦૦, અનુપમા , ૨,૫૦૦ , રવિચંદ સુખલાલ શાહના પરિવાર તરફથી ૨,૫૦૦ ,, સંપતબેન દીપચંદ શાહ ૨,૫૦૦ , રોયલ કેમીસ્ટ ૨,૫૦૦ , તારાબેન ચંદુલાલ ઝવેરી ચે. ટ્રસ્ટ ૨,૫૦૦ , વસંતલાલ કાંતિલાલ શાહ ૨,૫૦૦ સ્વ. મણિબેન ગીરધરલાલના સ્મરણાર્થે ૨ ૫૦૦ શ્રી કાંતાબેન રસિકલાલ વકીલ ૨,૫૦૦ , એ. આર. શાહ. ૨,૫૦૦ , મંજુલાબેન એ. શાહ , ૨ ૫૦૦ સ્વ. પી. વી. શાહ ૨,૫૦૦ શ્રી અરજણ ખીમજી એન્ડ કું. ૨,૫૦૦ શ્રી મહાસુખલાલ મણિલાલ શાહ ૨,૫૦૦ શ્રી ભારતીબેન ભૂપેન્દ્ર શાહ ૨,૫૦૦ શ્રી ઉષાબેન એચ. શાહ ૨,૫૦૦ શ્રી કેશવલાલ ખેમચંદ શાહ ૨,૫૦૦ શ્રી હીરાબેન પોપટલાલ શાહ ૨,૫૦૦ ,, ઉષાબેત તથા શ્રી રમાબેન મહેતા ૨,૫૦૦ , લાભુભાણ જી. મહેતા ૨,૫૦૦ , જમનાદાસ હેમચંદ હેમાણી ચે. ટ્રસ્ટ ૨,૫૦૦ ,, હેમચંદ અમરચંદ ચે. ટ્રસ્ટ ૨,૫૦૦ , વિનુભાઈ ઉમેદચંદ શાહ ૨,૫૦૦ , લાલજી હંસરાજ ગંગર ૨,૫૦૦ સ્વ. ચંપાબાઈ રનનચંદના સ્મણાર્થે ૨,૫૦૦ શ્રી ઉમેદચંદભાઈ દોશી ૨,૫૦૦ , ગાંગજી પી. શેઠીઆ ૨,૫૦૦ , ટુડન્ટ એજન્સી ૨,૫૦૦ રવ. તારાબેન મંગળજી મહેતાની રકૃતિમાં ૨,૫૦૦ શ્રી નિર્મળા ઇન્દ્રલાલ શેઠ ૨,૫૦૦ , હસમુખભાઈ શાહ, ૨,૫૦૦ , લક્ષ્મીબેન ચીમનલાલ દલાલ .૨,૫૦૦ , રસિલાબેન જયસુખલાલ પારેખ રિ,૫૦૦. ઉષાબેન દિલીપભાઇ શાહ . ૨,૫૧, ર, કેશરબેન અમૃતલાલ મહેતા ; ૨,૫૦૦ શ્રી મહેન્દ્રભાઈ આર. શાહ ૨,૫૦૦ , એન. ડી. શેઠ ૨,૫૦૦ છે. પ્રતિમાબેન વેગેન્દ્ર સિંહ : ૨,૫૪૦ શ્રી બી. એમ. પારેખ | ૨૫૦૦' ,, વર્ધમાન પી તુરખીયા ' ૨,૫૦ ૦ ભાઈચંદ ઉકાભાઇ દેશી : "!!! " - ૨,૫૦૦ , રમણલાલ નગીનદાસ ચેરી. ટ્રસ્ટ
૨ ૫૦૦ શ્રી નીરવ હરેશ શાહ ૨,૫૦૦ , ચીનભાઈ ચોકસી ૨,૫૦૦ ,, દીવ્યેશ પરીખ ૨,૫૦૦ , ન્યુ એસ ચેરીટેબલ ફાઉન્ડેશન ૨,૫૦૦ , વિનસ ટેક્સ ૨,૫૦૦ , ભેગીલાલ લલ્લુભાઇ ફાઉન્ડેશન ૨,૫૦૦ , વી. જી. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ૨,૫૦૦ , સંજીવ સુરેશ મહેતા ૨,૫૦૦ સ્વ. કુસુમબેન મંગળદાસ તલસાણિયાની રકૃતિમાં સંઘને ભેટમાં મળેલી રકમોની યાદી ૫,૦૦૦ શ્રી ધીરજબેન યશવંતભાઈ દાદભાવાળા ૨,૫૦૦ , નલિનીબહેન દેઢિબ ૨ ૫૦૦ , મણિબહેન હદગાવિંદદાસ ૨,૫૦૦ ,, શેઠીઆ એન. વેરા ૧,૦૦૦ , જેસીંગભાલ લલ્લુભાઈ શાહ ૧,૦૦૦ , રમણિકલાલ ભોગીલાલ ઝવેરી ૧,૦૦૦ , સુવણુબહેન દલાલ ૧,૦૦૦ , જયંતીલાલ જે. શાહ
૦૦૦ , વિક્રમભાઈ રમણલાલ શાહ ૧,૦૦૦ ,, રમેશચંદ્ર પી. મહેતા ૧,૦૦૦ સ્વ. કેશરબેન એ. મહેતા ૧,૦૦૦ શ્રી કાંતાબહેન એમ. ઝવેરી ૧,૦૦૦ , હસમુખભાઈ હરખચંદ ૧.૦૦૦ , કંચનબેન એચ. દેઢીના
૦૦૦ , જમિન હસમુખલાલ ૧,૦૦૧ ,, નીતિનભાઈ કાંતિભાઈ સેનાવાલા ૫૦૧, પીની શિરીષભાઇ મહેતા ૫૦૧ ,પ્રમોદભાઈ સેમચંદ શાહ ૫૦૦ , કિરણભાઈ શાહ ૫૦૧ ,, શાંતિલાલ ઉજમશી ૫૦૧ ,, ભારતીબેન ગાંધી પર૫ ,, શ્રી એમ. એમ. સંઘવી ૫૦૧ , રમાબહેન એન. કાપડિયા ૫૦૦ , મણિલાલ નરશીદાસ દેશી ૫૦૦ , સમરતબેન મણિલાલ દોશી ૫૦૦ ,, જયંતીલાલ મણિલાલ દોશી ૫૦૦ , ધીરજલાલ મણિલાલ દોશી ૫૦ ૦ , રસિકલાલ મણિલાલ દોશી ૫૦૧ , પ્રભુદાસ લીલાધર પ્રા. લિ' ,', ૫૦૧ , શુભતાબેન તુષારભાઇ મોદી - . ૫૦૦ , પુષ્પાબહેન એ. મહેતા , . . . પ૦૦ , જોતિબહેન ગૌતમભાઈ વાર , ૫૦૧ , મધુસુદનભાઈ ૫૦૧ , આર. વી. શાહ ૫૦૧ , કાજલબહેન શાહ ૫૦૦ ,, સેવ તીલાલ એફ. શાહ ૫૦૧ , ભારતીબેન ગાંધી : : ૫૦૦ , મણિબહેન બી. પટેલ ૫૦૦ , ઠાકેરલાલ એમ. ગાંધી
(વધુ આવતા અંકે)
પ૬ પાધ્યાય શકે છે કે ક "
Page #261
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-૮૯ તા. ૧૬-૧૦-૮૯
પ્રબુદ્ધ જીવન
પોલીસ અને ન્યાયતંત્ર ,
(પૃષ્ઠ ૨ થી ચાલુ) . લોકશાહીમાં ન્યાયધીશેની અને પોલીસે ની બદલી સરકારને હરતક હોવાથી સરકારી અમલદારો અને પ્રધાને પણ તેમાં રમત રમતા હોય છે. મેટી લાગવગવાળા ધારાસભ્ય જ્યાં પિતતાના વિસ્તામાં ખૂન, દાણારી વગેરે પ્રકારના કૌભાંડેમાં સંડોવાયા હોય છે ત્યાં પિતાના ઉપર પોલીસ ત્ર કે ન્યાયતંત્ર કશું જ કામ ચલાવી ન શકે એ માટે શામ, દામ, દંડ અને ભેદની નીતિરીતિ અજમાવે છે. પરિણામે અનેક પ્રકારના ગુનાઓથી જનજીવન કલુષિત બની જાય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી દરેક રાજયમાં ખૂનના દાણુચેરીના, નશાબંધીના, જુગારના બનાવે એટલા બધા વધતા જાય છે કે સાચું બેલીને પોલીસ કે ન્યાયાધીશની વિરુદ્ધ ફરિયાદ કરવાનું સાહસ કરતાં લોકો ડરે છે. નજીવી વાતે જાન જોખમમાં મુકાઈ જાય છે, કારણ કે પિલીક, પણ તેમની સાથે જોડાઇ ગઇ હોય છે. *
સંધબળના જેમ કેટલાક લાભ છે. તેમ સંધબળનું અનિષ્ટ પણ ઘણું મોટું છે. બધા સાથે સંપી જઈને હડતાલ પર ઊતરવું કે સંપીને જઈને વેર લેવાનું ગુનાહિત કાય' કરવું એ જાણે કે હવે રોજની વાત થઈ ગઈ છે. કોઈ વકીલ હોય અને એને ખરેખર ફેજદારી ગુનો કર્યો હોય અને પોલીસે એને પકડ હોય તે બધા વકીલે સ પી જઇને તે ગુનેગાર વકીલને બચાવવા દોડી જાય છે. એવું જ પિલીસતંત્રમાં બનતું જોવા મળે છે. સરકાર દ્વારા કે ન્યાયાલય દ્વારા કોઈ પિલીસને સાચી રીતે શિક્ષા થઈ હોઈ તે બધા પોલીસે
એકત્ર થઈ જાય છે અને ધાકધમકીથી કે શારીરિક બળ વાપરીને પિતાનું ધાર્યું કરાવવા કેશિષ કરે છે અને કેટલીક વાર તેમાં ફાવે પણ છે.
ભારતમાં સર્વાક્ષેત્રે અશિસ્તનું પ્રમાણ વધતું ચાલ્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકથી માંડીને ડોકટર, વકીલે, ઇજનેર, વિવિધ સરકારી તંત્રના કર્મચારીઓ એ બધામાં સંપી જઈને, યુનિયન દ્વારા પિતાનું ધાર્યું કરાવવાનું વલણ વધતું જાય છે. એ બધામાં કામચેરી અને ગેરશિસ્તનું પ્રમાણ પણ વધતું રહ્યું છે. એમાં પિલીસતંત્રમાં જખરે ગેરશિસ્ત થવા લાગે ત્યારે તેની પ્રજા ઉપર કેટલી બેટી છાપ પડે છે ! લશ્કર અને પોલીસતંત્ર એ બને શિસ્ત, અજ્ઞાકિતતા અને જવાબદારીનું વિશેષ ભાન ધરાવતા તો ગણાય છે. એમાં ગેરશિસ્ત ચલાવી લઈ શકાય નહિ. પરંતુ છાપાઓમાં અનેકવાર વાંચીએ છીએ કે ફરજ પરના પોલીસે ઉપરીઓના હુકમનો અનાદર કરે છે, લાંચ લે છે અને ગુનાઓમાં સંડેવાય છે. લશ્કરી : તંત્ર પ્રજાથી અલિપ્ત હેવાના કારણે એમાં ગેરશિરત હજુ આવી નથી, પરંતુ પિલીસ તંત્રની ગેરશિસ્તના પડઘા વખત જતાં લશ્કરી તંત્ર ઉપર જે પડે તે પણ નવાઈ નહિ. સરકારે
આ બાબતમાં સવેળા સચિંત બનવું અને રહેવું જોઈએ. . ભારતમાં આ અરાજકતાની પરિસ્થિતિમાં ડાક પણ સારા, સમજદાર અને જવાબદાર માણુનુ સ્થ સત્તાપક્ષે તૈયાર થાય તે જ તેને પ્રભાવ સરકારી તંત્ર ઉપર અને લેકેડ ઉપર પડે. એકલદોકલ સારી વ્યકિતની છાપ સમાજ ઉપર હવે બહુ પડતી નથી. ભારતમાં હજ લેકશાહી પ્રવર્તે છે. મેડે વહેલે પણ ન્યાય મળે છે. ત્યાં સુધીમાં આ અરાજકતાને જે દૂર કરી શકાય છે તેથી ભાવિ પ્રજાને લાભ થશે. જે તે દૂર નહિં કરી શકાય અને ઉત્તરોત્તર વધતી જશે તે લોકશાહી નામશેષ થઈ જશે. એક વખત ભારતમાંથી લોકશાહી જશે તે ફરીથી લે કશાહી પુનર્સ્થાપિત કરવાનું કામ ઘણું જ મુશ્કેલ બની જશે!
-રમણલાલ ચી. શાહ
અટકેનાં સ્વરૂપ પરિવર્તન
(પૃષ્ઠ ૨૦ થી ચાલુ)
અટક "મકવાણા” હોય, એ વધુ સંભવિત છે! વૃત્તિ તે આ જ હશે !
અટકાનું પરિવર્તન પ્રેરનાર આ બે-અંગ્રેજી ને સંસ્કૃતબળા માટેના આકર્ષણ ઉપરાંત કંઇક જુદુ, અવનવું, અસામાન્ય, સારું ને શેભતું લાગે એવું કરવાની સહજસાદી વૃત્તિ પણ એટલી જ પ્રબળ હોય છે. “અંકલેશ્વરીને બલે ઇકલેસરી’ ને ‘સેની’નું “સેહની’ બનેલા રૂપમાં આ જોઈ શકાય છે.
વર્ષો પહેલાં ‘અંધડિયા’ (કે ખ ઘેડિયા) અટકધારી એક વ્યકત જોડે મારો પરિચય થયો છે. અમારો સંબંધ છે લાંબે ન ચાલે, પણ કેટલાંક વર્ષો પછી જાણ્યું કે એમણે
અટક બદલીને ‘ખંડેરિયા’ કરી લીધી છે. આ વાતનેય વર્ષે વિના ગમે છે.
આને બીજે પક્ષે, સાવ સામે છેડે બેસે એ આપણે સંસ્કૃત પ્રત્યેને “પ્રેમ” (કે એ દેખાવ કરવાની વૃત્તિ) પણ અટકાનાં આવાં પરિવર્તને પ્રેરનાર પ્રબળ વૃત્તિ હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વધતી જતી સાંસ્કૃતિક સભાનતા જોડે સંસ્કૃત શબ્દો ને પૈરાણિક ય વૈદિક નામો પ્રત્યેનું આકર્ષણ પણ આજે શિષ્ટ સંસ્કારી વર્ગનું લક્ષણ ગણતું થયું છે
આપણે ત્યાં કેટલાંક વર્ષોથી જાણીતી થયેલી અટક “જ્ઞાની’ આનું સુ દર ઉદાહરણ છે. આ જ્ઞાની’ રૂપના પાયામાં આપણે ત્યાં વર્ષોથી પ્રચલિત અટક ‘જાની છે ! મેટા ભાગના. વિદ્વાનોને મતે આ જાની અટકનું મૂળ યાજ્ઞિક છે ! પણ. કદાચ એ મૂળ રૂપને ખ્યાલ ન હોવાથી ને સંરકૃતીકરણની પ્રબળ વૃત્તિને લઇને “જાની’ રૂપને ખૂબ જ મળતું આવતું ને સ્વરૂપમાં યે બંધબેસતું ‘જ્ઞાની” રૂ૫ ગઠવી લેવાયું ! –વધુ શોભતું ને પ્રભાવશાળી -ને સંસ્કૃત તે ખરું જ !
તે વખતે તે આ અટક નવી જ લાગતી હતી; પણ હવે તે આ અટકવાળાં ઘણું છે (- આ બધાની મૂળ અટક ખંડિયા' જ હતી એમ હવે કહી શકું નહીં.).
પરંતુ મૂળ અટક ખંડિયાને પેલી વ્યકિતએ બદલેલા રૂપ વિશે હજુયે મનમાં એક પ્રશ્ન થાય કરે છે કે, અંધડિયા’નું ‘ખ ડેરિયા' રૂપ બનાવી લેવામાં કઈ વૃત્તિઓ કામ કર્યું હશે ?
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન : તા. ૧-૧૦૮૮ તા. ૧૬-૧૦-૮૯ અટકોનાં સ્વરૂપ પરિવર્તન
ર પ્રવીણચન્દ્ર છે. રૂપારેલ ‘એક કવિસંમેલનના આયોજનની જવાબદારીમાં હું આધુનિકીકરણ કરી લીધું હતુંમકાની’ ! ' સંકળાયેલું હતું. તૈયારી દરમિયાન એક કવિને પત્ર આવ્યું.
આઇ. સી. એસ. ઇની પરીક્ષામાં હિંદી ફરજિયાત હોય ‘લેટરહેડ' પર નામ જોડે છપાયેલી અટકે યાન ખેંચ્યું, એ
છે–તેમાં મૌખિક પરીક્ષા પણ ખરી ! એક અંગ્રેજી હતું- કલેસરી' !
માયમની-ડીક ઠીક યુરોપિયન પણ હોયએવી છાકર ની ... કવિ શ્રી મગનલાલ પટેલનું ઉપનામ : ‘પતીલ' હતું એ
શાળામાં , એકવાર મૌખિક પરીક્ષા લેવા ગયે હતે. સૌ જાણે છે પણ અટકની જેમ વપરાયેલે આ ‘કલેસરી’
પરીક્ષાથી વિદ્યાર્થિનીઓની સદીમાં એક છોકરીની અટક હતી શબ્દ ના કરે. પણ પછી ખ્યાલ આવ્યો કે કવિ અંકલેશ્વરના Nancy (નેન્સી) નામ ભારતીય હતું. ભારતીય ખ્રિરતી હોવાના હતા ને! ઉદ્દ' કવિએ પિતાના ઉપનામ જોડે ગામનું નામ
ખ્યાલ ઊભા કરતી આ કરી હિંદુ હતી-ગુજરાતી હતી ? લખે છે; ઉર્દૂ શાયરીના શેખીન પતીલે’ એ રીતે અંકલેશ્વરી
ને કચ્છની હતી ! એની મૂળ અટક હતી ‘નેણશી’ ! કે અંકલેશ્વરીઆ' કરવાને બદલે જેમ એનું “ઇલે કરી’
(દાદાનું કે પરિવારની મહત્ત્વની વ્યકિતનાં નામ પણ ધણીવાર કરી લીધું હતું.
અટકની જેમ વપરાય છે- મફતલાલ, ઠાકરસી વગેરે–તેવું જ
આ નામ હતું.). આ જ કવિ સંમેલન પ્રસંગે કંઈ કામ અંગે એક
પશ્ચિમી ઢબની શાળા ને તેની એવી જ સભ્યતામાં ઉછેર બહેન મને મળવા માગતાં હતાં; એમના નામની
હેવાને કારણે એના મા-બાપ સહેજે એનું આધુનિક પશ્ચિમ અંદર આવેલી ચબરખીમાં અટક હતી ‘સેહની !” નામ
રૂપ નેન્સી બનાવી લેવા પ્રેરાયાં હતા. કઈક " પરિચિત હતું. અમારા રાષ્ટ્રભાષાના વર્ગની એ વિદ્યાર્થિની હેઈ શકે-પણ એની અટક તે “સેની' હતી ! સામાજિક યા મરંજનના મેળાવડા - કાયૅક્રમમાં તે આ ‘સેહની' !
“આઇટમ જાહેર કરવા તથા આઈટેમને રજૂ કરનાર
વિશે કંઇક રસપ્રદ પરિચય આપવા ને છૂટી ‘આઈટેમને '' પછી મળ્યાં ત્યારે એ બહેન મેં ધાર્યું હતું. એ જ
સળંગ સાંકળરૂપે રજૂ કરવાનું કાર્ય કરનાર વ્યકિતને આપણે નીકળ્યાં-તે આ નવી અટક એમના સાસરિયાની હશે ?
પ્રવક્તા(કેમ્પિઅરર) કહીએ છીએ. પણ વાતચીતમાં જણી લીધું કે એ હજુ અપરિણિત હતો. આ સેહની’ વિશે પૂછતાં એમણે કહ્યું -“મને શેખ ગણે કે વ્યવસાય કેટલાંક વર્ષો પહેલાં હું સેની' જેવી વ્યવસાયી અટક નથી ગમતી, એટલે સેહની ઉત્સાહપૂર્વક આ કામ બજાવતે – હજ બનવું કરી લીધું છે; ને હિંદીમાં તે ‘સેહની” એટલે સુંદર, રૂપાળી,
છું ! એક મનોરંજન કાર્યક્રમમાં આવી સેવા કરવા એવું પણ છે જ ને! તમને આ બધું સારું નથી લાગતું ?'
વિગતે જાણી લેવા થોડે વહેલે પહોંચી ગયો. એક કાર્યક્રમ
રજૂ કરનારનું નામ વાંચી નવાઈ લાગીએ હતું મિ. શે'!. - કેળવણી ને વધતા જતા સામાજિક સં૫ક ડે જ
વિશ્વવિખ્યાત બનડ શે' જ યાદ આવે ને ! આધુનિક સભ્યતાની સમાનતા ને આકર્ષણને લઈને નામ,
આ અંગ્રેજ જેવી અટકવાળી વ્યકિત વિશે થે અટકે વગેરેને કંઇક નવું, વધુ સારું, સુઘડ ને સરસ
કુતૂહલ જાગ્યું. આયોજકને પુછતાં જણાયું કે આ ભાઈ લાગે એવું સ્વરૂપ આપવાની વૃત્તિ પણ વધુ સક્રિય થતી જાય છે. આનું પરિણામ આપણે જૂની પ્રચલિત
ગુજરાતી જ હતા. પછી એ તરુણને શોધી કાઢયે ને સીધુ
જ પૂછી લીધું – તમે મિ. શાહ ને ? અટકામાં થતાં આવાં પરિવતમાં જોઈ શકીએ છીએ.
મારે અંદાજ સાથે હતા–એમણે તરત “હા” પાડી ! મેં પણ નવું વધુ સારું, સુઘડ ને સરસ લાગતું એટલે
પૂછયું- તે “શાહ’નું શે' કેમ કર્યું ?” શું, તે તે સૌની અંગત રુચિની જ બાબત હોય ને ?
‘એમ જ!' થોડુ સંકોચાતાં એ બેહા ને પછી કઈક - અંગ્રેજી ને અંગ્રેજોનાં માન, મરતબા ને મહત્ત્વથી
અચકાતાં કહ્યું–‘સારું લાગે છે!” આપણે એટલા અંજાઈ ગયાં છીએ કે આઝાદી
- આમ ‘શાહ'ના શો રૂપમાં થયેલા અવતરણમાં મળ્યા પછી આટલા વષે'ય એને માટે આપણે
અ ગ્રેડનું આકર્ષણ જોઈ શકાય છે, પણ એની એક જ મોહ-છૂટવાની વાત તે દૂર રહી, એ-વધતું જ જાય છે.
માં વાત કરવી ! બંગાળમાં અત્યારે પ્રચલિત અટક લા' અાપણી અટકનાં રૂપપરિવર્તનની પ્રવૃત્તિમાં આ અંગ્રેજી પ્રેમ,
(law નું ઘડતર પણ આમ જ થયું છે, મૂળ તે એ અટક, (મેહ)ને પસારો એને ફાળે છે. '
લાહા' છે! આ જ વૃત્તિએ પેલા તરુણને “શબ્દનું “શે” I એક મિત્રે એમના અન્ય એક મિત્રને મને પરિચય કરવા પ્રેર્યો હત–ને એમાં કદાચ બન શે' જેવી અટક કરી કરા–એમની અટક હતી મેકેની’ ! એ કઈ યુરોપિયન લેવાની લાલચ. પણ ભળી હાય !
' હત એવું રખે માની લેતા ! એ ભારતીય ભાહની મૂળ અટક "લેખક જોસેફ મેકવાન' કે કવિ સેફ મેકવાનની મૂળ તે હતી મકાણી! પશ્ચિમી પ્રભાવ હેઠળ એમણે એનું
'(અનુસંધાન પૃષ્ઠ ૧૯ ઉપર)
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી રોડ, મુંબઈ -૪ ૦૦૦૪, 2 . ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ટ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪
Page #263
--------------------------------------------------------------------------
________________
વિષ: પી. 4- અંક ૧૩-૧૪ : * તા. ૧૬-૧૨-૧૯૮૯...
.Regd. No. MR. By | south 54 * Licence No 1 37,
*
*
ફારું જીઈs.
વાર્ષિક લવાજમ રૂ. ૩૦/-
*
પરદેશમાં રૂા. ૩૦૦/
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર તંત્રી : રમણલાલ ચી. શાહ
દણાનુબંધ દિવાળી, નાતાલ કે નવું વર્ષ આવે એટલે અનેક મિત્ર બાજુ દીકરા કે દીકરીનાં સગાઈ કે લગ્ન થતાં એક સાથે અને સંબંધીઓનાં અભિનંદન કાર્ડ મળવા લાગે. આપણે કેટલાંય કુટુંબ સાથે તરત નવા સંબધે ચાલુ થઈ જાય છે. પિતે પણ કેટલાયે મિ-સબંધીઓને કડ' લખતા હોઈએ અચાનક ધનપ્રાપ્તિ થતાં કે સત્તાનું કે પ્રતિષ્ઠાનું મોટું પદ છીએ છેલ્લાં પાંચ – દસ વર્ષમાં આપણે લખેલાં કાર્ડની મળતાં પિતાની સાથે કેટલાયે માથે સંબંધ બાંધવા આતુર અને આ પણ આવેલાં કાર્ડની યાદીને સરખાવીએ તે. બની જાય છે અને ધન, સત્તા કે પ્રતિષ્ઠા ચાલ્યાં જતાં જણાશે કે આટલાં વર્ષ દરમિયાન કેટલાંક નામ ઓછાં થઈ વજન જેવા લાગતા કેટલાયે માણસે ઘા ખસી જાય છે, ગર છે અને કેટલાંક નવાં નામ ઉમેરાયાં છે. નામે વિમુખ બની જાય છે. ઓછાં થવાનાં કેટલાંક કારણ છે અને વધવાનાં પણ કેટલાંક
આમ, વખતેવખત નવા કેટલાક સંબંધ બંધાય છે કારણો છે. સમયે સમયે મનુષ્યના સંબંધોનું ક્ષેત્ર કેવું
અને ગાઢ બને છે તે બીજી બાજુ જૂના કેટલાય સંબંધે વિસ્તાર અને સંકેચ પામતું રહે છે તે આવી કેટલીયે નાની
કુદરતી રીતે જ ખરી પડે છે. એમાં કેટલાક સંબધે આત્મીય મોટી ઘટનાઓ ઉપરથી જોઇ શકાય છે.
પ્રકારના હોય છે, તે કેટલાક માત્ર ઔપચારિક પ્રકારના સંસારમાં જે જે વ્યક્તિઓ સાથે સંબંધ બંધાય છે. હોય છે. તે બધી જ વ્યક્તિઓ સાથેના સંબંધ જીવનના અંત સુધી
પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, ભાઈ-બહેન, બહેન-બહેન, એટલા જ જીવંત, સતત ઉષ્માભર્યા અને સંપર્કવાળા રહ્યા
પતિ-પત્ની, સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, શેઠ–નેકર, કરે એમ બનવું શકય નથી. જીવન જેમ જેમ ગતિ કરે છે
ગુરુ-શિષ્ય, મિત્રો-પાડોશીઓ, સગાં-સ્નેહીઓ, સહકાર્યકરો, તેમ તેમ કેટલાક નવા નવા સંબંધ બંધાતા જાય છે
ગુરુ ભકત વગેરે સાથેના સંબંધે ઉત્તરોત્તર ગાઢ થતાં, અને જૂના કેટલાક સંબંધો પૂરા થાય છે. જૂના
પરસ્પર સ્નેહાદરવાળા, સહકારની અને સ્વાર્પણની ભાવનાના અને નવા બધા જ સંબંધ હંમેશને માટે એક સરખા
અને જીવનના અંત સુધી એવા ને એવા શુભ કક્ષાના કે માત્રાવાળા રહી શકે નહિ જીવન પરિમિત છે.
અને સુખદ રહ્યા કરે એવું ઘણે સ્થળે જોવા મળે છે. એમ જીવનને માટે સ્થળ અને કાળ પણ પરિમિત છે. એ
બનવું એ જ સ્વાભાવિક છે એમ આપણે માનીએ છીએ. પરિમિતતાને પ્રભાવ સભધે ઉપર પડયા વિના
એટલા માટે તેમાં કશું આચંકારક કે વિચારવાપણું સામાન્ય રહે નહિ. સંબંધે ઘટાડવાને કે બાંધેના સંબંધો ને
માણસને લાગતું નથી. પરંતુ કર્મની અને સંસારની ગતિ સાચવવાને માણસને ઇરાદો ન હોય તે પણ સ્થળ કે
ઘણી વિચિત્ર છે. એમાં પણ મનુષ્ય મનુષ્ય વચ્ચેના સમયનું અંતર વધતાં તે સંબંધે ક્રમે ક્રમે શાંત પડી
સંબંધમાં જે અનપેક્ષિત આશ્ચર્યકારક, મંદતા કે, ફેરફારો જાય છે. કેટલાક સંબધે સકારણ કાયમને માટે પૂર્ણ થાય છે.
આવે છે તેનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સ સારમાં કેટલાક સંબધે કુદરતી રીતે જ, સ્વાભાવિક ક્રમે ખરી પડે છે.
આમ કેમ બનતુ હશે એ પ્રશ્ન ઘણાને મુંઝવે છે. આપણી કેટલાક ટાઢા પડી ગયેલા સંબંધે ફરી પાછો અનુકૂળ સંજોગો મળતાં જીવંત અને ઉષ્માભર્યા બની શકે છે.
આસપાસના સમાજનું અવલોકન કરતાં વિચિત્ર ઋણાનુ
બંધના એવા કેટલાય પ્રસંગે આપણી નજર સમક્ષ શાળા કે કોલેજમાં વિદ્યાથી મિત્ર સાથે બાંધેલા સંબંધે, આવ્યા વગર રહેશે નહિ.. ઉદાહરણ તરીકે કેટશેરીમાં કે પાડોશીઓ વગેરે સાથે બાંધેલાં બધા જ સંબધમાં, લાક પ્રસંગો જોઈએ : (૧) કેઈ એક માણસે પિતાના બીજી શાળા કે કોલેજમાં અભ્યાસ કરવા જતાં કે બીજા એકના એક દીકરાને ખૂબ લાલનપાલન કરીને, જાતે બહુ કષ્ટ વિરતારમાં રહેવા જતાં વધઘટ થાય છે. વ્યવસાયનું ક્ષેત્ર વેઠીને ઉછેર્યો હોય, દીકરી માટે થાય, કમાતો થાય એનાં બદલાતાં, વ્યવસાયમાંથી નિવૃત્તિ લેતાં અથવા કુટુંબની એકાદ લગ્ન થાય, એને સતાને થાય અને નંદનવન જેવું ઘર મુખ્ય વ્યકિતનું અવસાન થતાં કેટલાય લોકો સાથેના સંબંધમાં હોય, પર તુ કેટલાક સમય પછી ઘરમાં હોળી સળગે છે. કુદરતી રીતે ઓટ આવે છે અથવા એને અંત આવે છે. એકજ ઓફિસમાં કામ કરતા પિતા અને પુત્રની એકાદ લગ્નવિચ્છેદનો પ્રસંગ બનતાં કેટલાંક કુટુંબ વચ્ચે વેપારની બાબતમાં જુદા જુદા મત પડે પાથેના સંબંધની સમાપ્તિ થઈ જાય છે. બીજી છે, ધર્ષણ થાય છે. અણબનાવ અને રોષમય વ્યવહાર દિવસે
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૮૯ તા. ૧૬-૧૧-૮
દિવસે વધતું જાય છે. સમય જતાં એ ઘર્ષણ જુદાં ઘર અને જુદી ઓફિસમાં પરિણમે છે. આવી સ્થિતિમાં પરસ્પર વૈરવિરોધ વધે છે. અને એક દિવસ પિતાને એવું કહેતાં સાંભળીએ છીએ કે “મારી મિલકતમાંથી એ નાલાયકને એક પૈસે પણ હું આપવાનું નથી.' અને પુત્રને કહેતાં સાંભળીએ છીએ, મારે એમની સાથે હવે કે સ્નાનસૂતકને સંબંધ નથી. મારે હવે એમનું મેટું પણ જોવું નથી. મને અડધી રાતે ઘરમાંથી બહાર કાઢો અને ઓફિસમાંથી ધકકે માર્યો. હું ભીખ માગીશ, પણ બાપને એક પૈસે મને ન . ખપે.” - જે સંતાનનું અત્યંત લાડકોડથી પાલન કર્યું હતું એ જ સંતાન સાથે ભયંકર દુશ્મનાવટ થઈ ગઈ. આવું જોઇએ ત્યારે પ્રશ્ન થાય કે પિતા-પુત્ર જેવા લેહીના સબંધ વચ્ચે પણ જગતમાં આવું કેમ બનતું હશે?
(૨) ઋણાનુબંધની વિચિત્રતાનું બીજું એક ઉદાહરણ જોઇએ. એક યુવાને, બીજી એક યુવતીના પ્રેમમાં પડતાં, માબાપે કરાવેલી સગાઈ તેડી નાખી. સમાજમાં માબાપની આબરૂના કાંકરા થઈ ગયા. “મારી પ્રિયતમા વગર એક ક્ષણ હું જીવી નહિ શકું.' એમ કહી યુવાન ઘર છોડીને ભાગી ગયે. એણે પિતાની પ્રેયસી સાથે લગ્ન કર્યા. મહેનત-મજૂરી કરીને એ પૈસેટકે સુખી થયે. પત્ની સાથે આન દથી દિવસે પસાર કરતો હતો. શેડાં વર્ષ થયાં ત્યાં પતિને પડેલી દારૂની લતમાં પત્ની સાથેના મતભેદ, મનભેદ અને અણબનાવ ચાલુ થયા. ઝઘડા વયા. પત્નીને તમાચા મારવા સુધીની હદ આવી ગઈ. એક દિવસ જમવા બેસતાં ઉશ્કેરાયેલા પતિને બહુ માર ખાધા પછી આવેશમાં આવેલી પત્નીએ પતિના માથામાં એવું જરથી એક વાસણ માર્યું કે પતિનું મૃત્યુ થયું. પત્ની ઘર છોડીને ભાગી ગઈ. આવી કઈ વાત જેવી ઘટના સાચે જ બનેલી જ્યારે જાણવામાં આવે છે ત્યારે માનવસંબંધમાં કેવાં કેવાં અંતિમ કોટિનાં વિષમ પરિણામ આવે છે તે વિશે વિચારે ચડી જવાય છે.
() પિતાના બે પુત્ર રામ-લક્ષમણની જોડી તરીકે પંકાય છે. વેપાર-ધંધે ઘણો સારે ચાલે છે. સમાજમાં ચારેબાજ બહુ માનપાન મળે છે. સંયુકત કુટુંબમાં આનંદમાં દિવસે તેઓ પસાર કરે છે. પરંતુ એક દિવસ નવી આવેલી વિદેશી એરકન્ડિશન્ડ ગાડી કોણ વાપરે એ નાની વાતે દેરાણી - જેઠાણીનાં મન ઊંચાં થાય છે. તેની અસર ભાઈઓના વતન ઉપર થાય છે. વાત વધતી જાય છે. દરેક વાતે પરસ્પર તુલના થાય છે. જૂની વાતની યાદ અપાવીને એકબીજાને મહેણું ભરાય છે. નાના નાના મુદ્દાઓમાંથી પરસ્પર અસહકાર, વૈર, શંકા, તુચ્છકાર, અપમાન વધતાં જાય છે. એમ કરતાં કરતાં વેપારધંધામાં છૂટા થવાની વાત આવે છે ધંધે એટલો પહોળે અને પથરાયેલું છે કે પૂર્વ ગ્રહવાળા ભાઈઓ સાથે બેસીને હવે એ સહેલાઈથી ઉકેલી શકે એમ નથી. કોર્ટમાં કેસ ચાલે છે. રામ-લક્ષ્મણની જોડીમાંથી રાવણ - રાવણની જોડી થઈ જાય છે. એક જ જિંદગીમાં એક જ કુટુંબનાં સભ્યો વચ્ચે પંદર-પચીસ વર્ષમાં ઋણાનુબંધના કેટલા બધા રંગ જોવા મળે છે ! (૪) ચાર ભાઈઓ છે ! મોટો ઉદ્યોગ છે. રાજનો લાખે
કરેડાને વ્યવહાર છે. ભાઇઓ વચ્ચેનો સંપ એ છે કે એકબીજાનું પીધેલું એ હું પાણી કે શરબત ન પીએ ત્યાં સુધી સંતોષ ન થાય. એક જ ભાણે બેસીને જમે છે. પરંતુ પિતાના અવસાન પછી બધા જ ભાઈઓના મનમાં ચાર પેઠે. દરેક વેપાર-ધંધામાંથી પોતાની અંગત-ખાનગી રકમ ઉપાડવાનું ચાલુ કર્યું. ઉદ્યોગમાં તળિયું દેખાયું. છૂટા પડયા. એક જ વિશાળ ઘરમાં વચ્ચે દીવાલ ચણાઈ ગઈ. વેરભાવ વધી ગયાં. એવું ખાવાપીવાના આનંદની વાત ભૂતકાળની બની ગઈ. એકબીજાના ઘરનું ખાવાનું આવે તો અંદર ઝેર હશે એવી શંકાથી ગટરમાં ફેંકી દેવાવા લાગ્યું. ખૂનની ધમકીઓ અપાવા લાગી. દરેક ભાઇ રિકવર લઈને ફરે બે ભાઈઓ કયાંક સાથે થઈ ગયા હોય તે તિપિતાની બેગમાંથી રિવોલ્વર કાઢીને હાથમાં તૈયાર રાખે. પરસ્પર ગાઢ પ્રેમ કેવી ભયંકર શત્રુતા સુધી થોડાં વર્ષોમાં પહોંચી જાય છે !
(૫) વિદેશમાં પણ ત્રણાનુબંધની વિચિત્ર ઘટનાએ બનતી સાંભળીએ છીએ. યુવક-યુવતી વચ્ચે પ્રેમ થયો છે. લગ્ન કરવા ઇચ્છે છે. યુવકને પિતાની સંમતિ છે, માતાની નહિ. યુવતીને માતાની સંમતિ છે, પિતાની નહિ. બંને ઘરે માતા-પિતા વચ્ચે તીવ્ર મતભેદ, યુવક-યુવતી પરણી જતાં, છૂટાછેડામાં પરિણમે છે. પરંતુ થોડાં વર્ષ પછી યુવકયુવતી વચ્ચે જ ઝઘડા ચાલુ થાય છે. લગ્નવિચ્છેદની વાત આવે છે. તેમ ન કરવા પિતાનાં સંતાનોને સમજાવવા યુવકના પિતા અને યુવતીની માતા રેજ , મળે છે પરંતુ કોઇ માનતું નથી. છેવટે યુવક-યુવતી વચ્ચે લગ્નવિચ્છેદ થાય જ છે. બીજી બાજુ સંતાનને સમજાવવા માટે વારંવાર સહાનુભૂતિ પૂર્વક પરસ્પર મળનાર યુવકના પિતા અને યુવતીની માતા વચ્ચે સ્નેહ જાગે છે અને તેઓ બંને પરણી જાય છે. ' ( કૌટુંબિક સંબંધ ઉપરાંત વ્યાવસાયિક કે જાહેર જીવનના સબંધોમાં અને મિત્રો, સ્નેહીઓના સંબંધમાં પણ કયારેક અચાનક એટ આવે છે. આવા સંબ માં ક્યારેક કટુ સત્યવચન દંભ, માન-અપમાન, સ્વાર્થ, મહત્ત્વાકાંક્ષા, દાર્થો, ષ, અસત્ય, બેટા આક્ષેપ વગેરે મહત્ત્વનાં કારણે બની રહે છે. સારા સંબંધમાં કેટલીક વખત અન્ય વ્યકિતઓ દ્વારા ઇરાદાપૂર્વક કલહ કરાવાય છે. વેપારધંધામાં રાજકારણમાં શિક્ષણસંસ્થાઓમાં, સામાજિક કે સાહિત્યિક સંસ્થાઓમાં, જ્ઞાતિઓનાં મંડળમાં એક પદ માટે વધારે ઉમેદવાર હોય તે પરસ્પર ઘનિષ્ઠ સંબંધ ધરાવતી બે વ્યકિતઓમાં કયારે ઘર્ષણ પેદા થશે તે કહી શકાય નહિ. કેટલીક સંસ્થાઓમાં અમુક વ્યકિતઓ પિતાની ઓછી લાયકાતને કારણે કે વિચિત્ર સ્વભાવને કારણે બહુ આગળ ન વધી શકી હોય તે તેવી Furstrated વ્યકિતઓ બીજા ઉચ્ચ પદાધિકારીઓ વચ્ચે ખોટી ભલે રણી કરીને, ચાડી-ચુગલી કરીને, બીજાના નામે બેટી વાત વહેતી મૂકીને ફાટફૂટ પડાવે છે. કેટલાયે માણસે કાચા કાનના હોય છે. કેઈકે ઇરાદાપૂર્વક કહેલી ખેતી વાતને ચકાસણી કર્યા વગર સાચી જ માની લે છે અને તેની અસર તરત જ તેના વતન અને વ્યવહાર ઉપર થવા લાગે છે. વષેને ગાઢ સંબંધ ઘડીકમાં પૂરો થઈ જાય છે. પિતાના ઉપર બીજાએ કરેલા
(પૃષ્ટ ૧૫ ઉપર)
Page #265
--------------------------------------------------------------------------
________________
છે. ૧–૧૧૪૯ તા. ૧૬-૧૧-૮૯
પ્રબુદ્ધ જીવન ::
परस्परोपग्रहा जीवानाम् । + !: ! . * સ્વ. પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી જીવન એ લક્ષણ
છે. આ
માત્ર એક ગણાય છે. - ‘૩યોનો સફળ' અને “રારોપગ્રહો નયનાન્ આ બને આ રીતે પ્રત્યેક જીવનો બધા જ છે સાથે જીવવા સુત્ર જીવન અનુક્રમે. અતરંગ અને બહિરંગ લક્ષણના જાતિને ગાઢ સંબંધ છે એમ સિદ્ધ થાય છે. અને ઘોનક છે !: : : ' ,
“વવો ઇ જીવાનામ્” આ સૂત્ર એમાં પ્રમાણું આપે છે કોય લક્ષણ :
: ' , , * ઉપયોગ’ એ જીવનનું અંતરંગ લાક્ષણ છે. એનાથી
, જીવનું પિતાનું સ્વરૂપ કેવું છે? એને બોધ થાય છે. અને
- પરરપર (હિતાહિતમાં) ઉપગ્રાહક થવું એ છવદ્રવ્યનું ઉપગ્રહ એ જીવનું બહિરંગ લક્ષણ છે. એનાથી દરેક જીવને
આ કાય લક્ષણ છે. બીજા બધા છે સાથે શો સંબંધ છે? તેને બંધ થાય છે.
: - ટુંકાણમાં એમ કહી શકાય કે “ઉપયોગ એ જીવનું સ્વરૂપ
તેને વિશેષભાવ એ છે કે એક જીવે પિતાની વાણી, દર્શક લક્ષણ છે અને “ઉપગ્રહ’ એ સંબંધ દર્શક
વિચાર અને વર્તન દ્વારા બીજા જીવોના અનુગ્રહ કે ઉપઘાત લક્ષણ છે.
કરવામાં જેવી રીતે નિમિત્ત બને છે તેવા પ્રકારના અનુગ્ર કે
ઉપધાત એ સ્વયં પામે છે. ચાહે નિગોદના જ હોય કે સિદ્ધના જ હોય પણ ઉપયોગ (જ્ઞાન દર્શન રૂપ જીવને વ્યાપાર) અને ઉપગ્રહ
એવા પંરપર ઉપગ્રાહ્ય (ઉપગ્રહ પામવાનો અને ઉપર (પરસ્પર એકબીજા ના હિતાહિતમાં અનુગ્રહ-ઉપદ્યાતમાં
ગ્રાહક (ઉપગ્રેડ કરવાનો સ્વભાવ માત્ર જીવ દ્રવ્યમાં છે. તે નિમિત્તભૂત બનવું) આ બન્ને લક્ષણે જીવમાત્રમાં સદા
સિવાય બીજ પાંચ (ધમસ્તિકાયાદિ, દ્રવ્યો જીવ દ્રવ્યને
ઉપગ્રહકારક બને છે. પણું જીવ કય બીજા કોઈ દ્રવ્ય પર વિદ્યમાન હોય છે.
ઉપગ્રહકારક નથી. અર્થાત્ જીવ દ્રવ્ય સિવાયના દ્રવ્યોનો | મૈતન્ય શક્તિના વિકાસના તારતમ્મને લઇને જેમ
ઉપગ્રહ એક પાક્ષિક છે. ઉપયોગમાં તારતમ્ય હોય છે એમ ઉપગ્રહમાં તારતમ્ય હેદી શકે છે. પરંતુ ઓછાવત્તા અંશે આ બને ધર્મો સદા
‘qોકો નવાન' સૂત્રમાં વપરાયેલ પરપર શબ્દ મર્યાદા સર્વત્ર સર્વ જીવમાં હોય છે.
અતિ મહત્વના છે. એનાથી જીવ દ્રવ્યને ઉભા પાક્ષિક
ઉપકાર છે એ વાત સ્પષ્ટ થાય છે. જગતમાં પિતા-પુત્રના, પતિ-પત્નીના, શ૩-મિત્રના, સ્વામિ-સેવકને અને પૂ–પૂજકના આવા અનેક પ્રકારના
એક જીવ બીજ જીવ ઉપર ઉપકાર કરે છે. તેનાથી લૌકિક અને લકત્તર સંબંધે તે પ્રસિદ્ધ છે. પરંતુ સર્વ
- જેમ સામા છવને .ઉપકાર થાય છે એમ ઉપકાર કરનાર ઇને પરસ્પર જે સંબંધ છે તેનું જ્ઞાન બહુ જ વિરલ
જીવને પણ ઉપકાર થાય છે. જીવ પ્રત્યેની મન, વચન અને વ્યકિતઓને હોય છે. અને એ જ્ઞાનને અનુરૂપ સવ છે
કાયાની શુભાશુભ પ્રવૃત્તિની અસર બીજાની જેમ જીવને સાથે ઉચિત વ્યવહાર કરનાર મહાતમા પુરુ તે એનાથી
પિતાને પણ થાય છે. પણ વિરલ હોય છે.
અહી ઉપકારને તાત્પર્ય અથ" હિન-અહિતમાં કે અનુગ્રહ સંસાર અને દુઃખનું મૂળ:
ઉપઘાતમાં નિમિત્તભૂત થવું એ છે. “પરસ્પ” શબ્દ છના
ઉપગ્રાહ્ય અને ઉપગ્રાહક સ્વભાવને જ સૂચિત કરે છે. જીવને પિતાના સ્વરૂપનું અને સર્વ જીવો સાથેના સંબંધનું
અહીં એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જીવને આ અજ્ઞાન અને તદનુરૂપ ઔચિત્ય વ્યવહારનું પાલન ન હોવાના કારણે જ જીવનું વાસ્તવિક હિત થઈ શકતું નથી અને
. રવભાવ સર્વ જીવન સર્વકાળ વિદ્યમાન હોય છે કે અમુક તેથી જ તેને જ ભવમાં ભટકવું પડે છે. અત્યન્ત દુખમય
છામાં અને અમુક કાળમાં જ.
' જીવન જીવવું પડે છે.
' આ પ્રશ્ન અતિ મહત્ત્વનું છે. શાસ્ત્ર સાક્ષેપ વિચારણા દ્વારા સંસારને દુઃખનું મૂળભૂત કારણ કે હોય તે આ
તેનું સમાધાન આપણને મળી શકે એમ છે અને તે આ છે.
ઉપગ” લક્ષણ છવના સ્વરૂપને બતાવે છે અને તે સવજીમાં જીવના સ્વરૂપનું તથા તેના સ બંધનું અજ્ઞાન (મિથ્યાત્વ)
સવકાળ હોય છે. એમ ‘ઉપગ્રહ’ લક્ષણ પણ જીવોને પરસ્પર અને તદનુરૂપ ઔચિત્ય પાલનને અભાવ (બરિતિ) જ છે.
સંબધના દ્યોતક છે તે એ સર્વ જીવોમાં સર્વકાળ શા માટે વનું સ્વરૂપ – પ્રત્યેક આત્મા પૂર્ણજ્ઞાન દર્શન અને ચારિત્રમય છે. પૂર્ણ આનંદ અને ઉ ગમય છે. ટૂંકમાં જીવનું શુદ્ધ સ્વરૂપ સચ્ચિદાનંદ મય છે. જીવન સંબંધ-જી અનંતા ' જ લક્ષણ છે તેને જ કહેવાય છે કે જે લક્ષ્ય માત્રામાં છે. વ્યકિત (દ્રવ્ય પ્રદેશ)ની અપેક્ષાએ પણ જીવવ- વ્યાપીને રહે છે. જાતિની દષ્ટિએ જીવમાત્ર એક છે. દરેક જીવમાં જીવ જાતિ
સવ માં ઉપગ્રાહુક સ્વભાવનું એક જ છે.
છે . ઉપગ્રાહ્ય-ઉપગ્રાહક સ્વભાવ સર્વ માં છે કેમકે સવ" . જેમ દેશ, વર્ણ, જ્ઞાતિ વગેરેની અપેક્ષાએ માનવના અનેક છ સાથેનો જીવ-જાતિને સંબધ નિત્ય છે, શાશ્વત છે. પ્રકાર પડી શકે છે. પણું માનવ-જાતિની દૃષ્ટિએ તે મે નંવ ઈપણું ‘ઇવ કઈ પણ અવસ્થામાં હોય છે પરંતુ એનામાં
Page #266
--------------------------------------------------------------------------
________________
-
પ્રબુદ્ધ જીવન
તા. ૧–૧૧-૮૯ તા. ૧૬-૧૧-૮૯
જીવવું તે સર્વત્ર જવંદા કાયમ જ હોય છે. જીવાવ રહિત કેઈ જવા કદાપિ સંભવી શકતા નથી.
આગમ ગ્રંથોમાં પણ ને માયા એવા અનેક પાડે જીવન અભેદને જણાવનારા મળી આવે છે. એનાથી એ જ સાબિત થાય છે કે સર્વજીવોમાં છત્વ એકસરખું હોવાથી છું એક છે અને એકય સાકાળનું છે. સંસારી કે સિદ્ધ અવસ્થા એ કર્મોના ઉપચય અને ક્ષયને આશ્રયીને છે. બાકી છેવત્વ જાતિ તે જીવમાત્રામાં એક છે. સવજી સાથે સંબંધ શાશ્વત છે એ વાત સ્પષ્ટ રીતે સમજાયા પછી આ વાત પણ સહજ રીતે સમજાય એવી છે કે જીવન સાથે સંબંધ કાયમી છે તે એ સંબંધ દ્વારા જીવેને પરસ્પર કંઇને કંઇ લાભ કે હાનિ, અનુગ્રહ કે ઉપધાત પણ થતે જ હવે જોઈએ. અન્યથા આ સંબંધનું તાત્પર્ય કે કાય" શું? આ સવાલ
આ વિચારણાથી એ સ્પષ્ટ થાય છે કે જીવદ્રવ્યને પરસ્પર ઉપગ્રાહ્ય–ઉપગ્રાહક સ્વભાવ સવ' છમાં સવ કાળે કાઈ ને કઈ પ્રકારે વિદ્યમાન છે.
આગમ ગ્રંથમાં છ દ્રવ્યોનાં કાયમ લક્ષણે બતાવતા જણાવ્યું છે કે જીવને (અને પુદ્ગલને) ગતિ અને સ્થિતિમાં નિમિત્ત બનવું એ અનુક્રમે ધર્મારિતકાય અને અર્ધમાસ્તિકાયનું
કાય છે એટલે કે જીવને ગતિ–સ્થિતિ કરવામાં આ બંને દ્રવ્ય - ઉપકાર (સહાય) કરે છે.
હકીકતમાં ગતિ સ્થિતિનું ઉપાદાન કારણ છવ પોતે જ છે. જીવ દ્રવ્ય સ્વયં ગતિશીલ અને સ્થિતિશીલા છે પણ કાર્યની ઉત્પત્તિમાં નિમિત્તની અપેક્ષા અવશ્ય રહે છે. નિમિત્ત કારણ વિના ઉપાદાન કારણું સ્વયં સક્રિય બની શકતું નથી એવી જ છવદ્રવ્યની ગતિ સ્થિતિમાં ધમસ્તિકાય અને અધમસ્તિકાય નિમિત્ત કારણ રૂપે ઉપકારક (સહાયક) બને છે.
એ જ રીતે પિતાના હિતાહિતમાં કે અનુગ્રહ-ઉપઘાતમાં જીવ પોતે જ ઉપાદાન કારણ છે પણ એની ઉ૫ત્તિમાં નિમિત્તની અપેક્ષા જરૂરી બની રહે છે અને એથી આ વાત સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે જેનું હિતાહિત થવામાં નિમિત્ત કારણ રૂપે સર્વ જીવનો ફાળો હો જ જોઈએ અને એ ફાળે કઈ રીતે છે તે આગળ વિચારીશું. ભાવની પ્રધાનતા
સવ છે સાથે જીવત્વનો સંબંધ અને તેના કારણે હિતાહિતમાં પરસ્પર નિમિત્ત કારણુતા છે એ વાત સ્પષ્ટ થયા. પછી એ નિમિત્ત કારણુતા કઈ રીતે ઘટી શકે છે તે વિચારવાનું છે.
વાણી અને કાયાનું ક્ષેત્ર બહુ જ પરિમિત છે. એટલે એના દ્વારા સર્વ જીવો સવ' કાળે પરસ્પર હિતાહિતમાં નિમિત્ત ન બની શકે એ હકીકત છે પણ મન (દ્રવ્ય મન) અને (ભાવમન)] દ્વારા એટલે કે વિચાર-ભાવના દ્વારા તે સર્વ જીવોનાં હિતાહિતમાં પરસ્પર નિમિત્ત બનવું શકય છે.
જે જીવને મન નથી એવા એકેન્દ્રિય વિકલેન્દ્રિય, અને અસની પંચેન્દ્રિય છે પણ સચેતન હોવાથી એમને સતત કમ બંધ ચાલુ હોય છે. એમાં કારણભૂત આશ્રવ છે
મિથ્યાત્વ, અવિરતિ આદિ.....
સર્વનું હિત ચિંતવનાર ઉપકારી આત્માઓ પ્રત્યેની સતત ઉદાસીનતાદિ રૂપ કે આમ અશ્રદ્ધાન રૂપ અનાભોગ મિથ્યાત્વ એ છોને હોય જ છે. એથી તેઓમાં પણ ઉપગ્રાહકતા. લિટી શકે છે, - સિદ્ધાત્માઓ પણ કર્મ અને મનથી રહિત છે. છતાં એમનામાં સર્વ જીવરાશિ પ્રત્યે ક્ષાવિક ભાવની કરુણ રહેલી છે અને ભાવ કરણ જગજ તુએના આત્મહિતમાં પુષ્ટ કારણ રૂપે નિમિત્તભૂત બને જ છે.
ઉપદેશ દાનાદિ વડે, વાણી દ્વારા અને સેવા વડે કાયા. દ્વારા હિતાહિતમાં નિમિત્ત બની શકાય છે. એ અનુભવ સિદ્ધ જ છે.
આ રીતે મન (ભાવ) વાણી અને કાયાની : શુભાશુભ પરરપરના હિતાહિતમાં સર્વ જ નિમિત બની શકે છે. ધર્મોને પાયે મૈત્રી આદિ ભાવ :
પરમ કરુણાનિધિ વિધારેક જિનેશ્વર પરમાત્માએ જે આત્મ હિતકર ધમને ઉપદેશ આપે છે તેને પાયે મૈત્રી આદિ ચાર ભાવ છે. કારણ કે જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનાર રાગ-દ્વેષ અને મેહની મલિન વૃત્તિઓ છે. એ મલિન વૃત્તિઓ શુભ બનાવવા માટે મૈત્રી આદિ ભાવે અનિવાર્ય છે. માટે જ આ મૈત્રી આદિ ભાવોને ધર્મના મૂળ (પાયા) તરીકે ગણવામાં આવ્યા છે. મેત્રી આદિ ભાવોનું સ્વરૂપ :
પરહિત ચિંતા રૂપ કે સ્નેહ પરિણામ રવરૂપ મૈત્રીભાવ સવ છે પ્રત્યે પ્રગટાવવાને છે.
જીવને ભવભ્રમણ કરાવનાર જીવો પ્રત્યેની જે ષની કે ઉદાસીનતાની લાગણી છે તેને દૂર કરવા માટે સર્વ છે પ્રત્યે મૈત્રીભાવ કેળવો જોઇએ. બધા જ જીવનના સંબધથી એક છે. માટે કોઈપણ જીવ પ્રત્યે દોષ કે ઉદાસીનતાની લાગણી રાખવી એ હકીકતમાં પિતાના જીવ પ્રત્યે જ ષ કે ઉદાસીનભાવ રાખવા બરાબર છે.
જે પિતાના આત્માના મિત્ર બનવું હોય તે સર્વ જીવો પ્રત્યે મિત્ર ભાવને ગુણ પ્રાપ્ત કરવો જરૂરી છે.
એ જ રીતે જે છે પિતાનાથી અધિક ગુણવાન છે એમના પ્રત્યે પ્રસન્નતા રૂપ “પ્રમોદભાવ” કેળવવો જોઈએ જેથી દુર્ગણની દુગધથી ભરેલા આપણા આત્મામાં સગુણુને સુવાસ મહેકી ઉઠે...!
તથા જે જીવ દીન - હીન અને દુખી હાલતમાં ૬ તેમના પ્રત્યે એમના સર્વ દુઃખ દૂર પામે અને દુઃખન મૂળ આધારભૂત જે પાપ--અશુભ કર્મો એ પણ દૂર થાઓ શુભ ભાવના રૂ૫ કરુણા પ્રગટાવવી જોઈએ.
જે છ પાપમાં પ્રવૃત્ત છે, અધમ છે, સમજાવ્યા . સમજે, વાય ન વળે એવા કદાગ્રહી અને અવિનીત છે તેમને પ્રત્યે પણ સ્નેહ ગર્ભિત “એમને સદબુદ્ધિ મળે'ની ભાવના પૂર્વક) ઉપેક્ષાવૃત્તિરૂપ “માયસ્થભાવ’ કેળવવું જોઈએ.
Page #267
--------------------------------------------------------------------------
________________
s
તા. ૧-૧૧-૮૯ તા. ૧૬-૧૧-૮૯
પ્રબુદ્ધ જીવન
.
પાંચ ભાવોના જ્ઞાનથી મંત્રી આદિ ભાવે...
જિનાગમમાં છવને ભાવ સ્વરૂપ પણ કહ્યો છે. એ ભાવના પાંચ પ્રકાર છે તે આ પ્રમાણે છે:
૧ ઓપશમિકભાવ ૨ ક્ષાયિકભાવ ૩ ક્ષ પશમિકભાવ જ ઔદાયિકભાવ
૫ પરિણામિકભાવ આ પાંચ ભામાંથી સિદ્ધાત્માઓને ક્ષયક અને પાણિમિક બે જ ભાવ હોય છે. અને સંસારી છેને એછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ ચાર તથા પાંચ પણ હોઈ શકે. - ભાવશૂન્ય જીવ હોતું નથી. ઓછાવત્તા અંશે પણ પાંચમાંથી બે કે ત્રણ ભાવ તે દરેક જીવાત્મામાં અવશ્ય હોય છે. સહજ અને વિકૃત બનેલ સ્વરૂપનું જ્ઞાન માટે પાંચ ભાવનું સ્વરૂપ જાણવું અનિવાર્ય છે. એ વિના જીવના યથાર્થ રવરૂપનું પૂર્ણજ્ઞાન થવું શકય નથી.
જિનાગનાં અધ્યયન-શ્રવણથી જ્યારે જીવના ભાવા-મક રવરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે જીવોના તે તે ભાવે પ્રત્યે અંતઃકરણમાં મૈત્રી આદિ ભાવે સમ્યગદષ્ટિ જીવને ઉત્પન્ન થાય છે. - સર્વ જેમાં પારિણામિકભાવ (છવ રૂ૫) રહેલે છે. તેથી તેના પ્રત્યે મૈત્રી ભાવ પ્રગટ જોઇએ.
જે જીવોમાં પશમિકભાવ, ક્ષયોપશમિકભાવ અને ક્ષાવિકભાવ પ્રગટ છે તેમના પ્રત્યે પ્રમેદભાવ ઉત્પન્ન થવો જોઈએ.
અને છના ઔદાયિકભાવનો વિચાર કરવાથી તેમના દુઃખે પ્રત્યે કરુણાભાવ અને પાપાચરણ પ્રત્યે મારથભાવ જાગ જોઈએ. આ રીતે જના વિવિધ ભાવેનું સ્વરૂપ વિચારવાથી તે તે ભાવો પ્રત્યે આપણા હૃદયમાં મંત્રી આદિ ભાવે પ્રગટ છે. સર્વ જીવો સાથે જે પરિણામિક વગેરે ભાવની અપેક્ષાએ શાશ્વત સંબંધ છે, કર્યો છે તે વધુને વધુ અત્મવત અને બુદ્ધિગમ્ય પણ બનાવવું જોઈએ. સર્વ જી સાથેના છેવત્વના સંબંધને યાદ કરીને અને એના દ્વારા સ્વપરના આત્માનું હિત સાધવા હિતમાં નિમિત્ત બનવા) માટે જ સર્વ જી પ્રત્યે નેહભાવ-મૌત્રીભાવ ઉત્પન્ન કરે જોઈએ. અને એમાં પણ ગુણધિક જીવો પ્રત્યે પ્રભેદભાવ, દુખાધિક પ્રત્યે કરુણાભાવ અને પાપાધિક જીવો પ્રત્યે માયથભાવ કેળવી એ સ્નેહભાવને પરિપુષ્ટ બનાવવો જોઈએ.
સમસ્ત જીવરાશિ પ્રત્યે ઉપર જણાવેલા ક્રમ મુજબ મંત્રી આદિ ભાવે ભાવવામાં આવે તે જ સાધકની ધર્મસાધના ઓચિંયમય અને વાસ્તવિક ફળ આપનારી બને છે. ભાવના, ક્રમ અને ઉત્કમથી હિતાહિત :
યેગશતક ગ્રંથમાં પૂજય હરિભદ્રસૂરિશ્વરજી મહારાજાએ એ ફરમાવ્યું છે કે ઉક્ત કમ મુજબ જે જે છ પ્રત્યે જેવા જેવા પ્રકારને ભાવ કેળવવાનો છે તે ક્રમે જ એ ભાવોને વિનિયોગ-પ્રયોગ કરવામાં આવે તે જ સર્વ જી સાથેનું
ઔચિત્ય જાળવી શકાય છે. અન્યથા એ ક્રમથી ઉલટ કે આડા-અવળા ક્રમે મૈત્રી આદિ ભાવ ભાવવામાં આવે તો સાધકને પ્રગતિના બદલે અવગતિ કે રવપરના હિતને બદલે અહિત જ થાય છે.
ગુણાધિક જીવો પ્રત્યે પ્રમોદભાવને બદલે કરણ કે મધ્યસ્થ દુઃખી જીવો પ્રત્યે કરુણાને બદલે પ્રભેદ કે માદક તથા સર્વ જીવો પ્રત્યે મૈત્રીના બદલે કેવળ મધ્યસ્થભાવ કેળવવાથી સર્વ જીવો સાથેના જીવત્વના સંબંધ પ્રત્યે બેવફા બનવામાં આવે છે અને તેથી ભયાનક આત્મ – અહિન થાય છે. માટે શાસ્ત્રોકત કમે સર્વ જીવો પ્રત્યે તે તે પ્રકારના ભાવ કેવળ એને જીવનમાં જીવંત બનાવવા ઉદ્યમશીલ બનવું જરૂરી છે.
મંત્રી આદિ ભાવો દ્વારા સર્વ જી સાથે ઉચિત વ્યવહારનું પાલન થવાથી પરપરના હિતમાં નિમિત્ત બનાવ્યું છે અને વપરનું શ્રેય સાધી શકાય છે. અને તેના એટલે કે છે સાથેના સંબંધને તથા તેમના ઔચિત્ય ભાવે જાણવામાં ન આવે તે હિતના બદલે સ્વ પરના અહિતમાં નિમિત્ત બનવાનું થાય છે.
एसो चेवे त्यकमो उचियपवित्तीए वग्णिओ आहू
દશ ડ ામનાત રા તાડ જ્ઞાન વિજ્ઞ મોયા છે૮૦ સર્વ જી પરસ્પર કઈ રીતે હિતાહિતમાં નિમિત્ત બને છે.
સર્વજ્ઞ, સવંદશી પરમ કરુણાનિધિ પરમાત્માએ સંસારને દુઃખમય અને પાપમય કહ્યો છે. એમાં પણ નારક જીવની અને તેનાથી પણ નિગોદના છની રિથતિ તે અત્યંત દુ:ખમય અને પાપમય બતાવી છે.
આ નિગદવાસી જીવોને એક શ્વાસેચ્છવાસ જેટલા અલ્પકાળમાં સત્તરથી અધિકવાર જન્મમરણ કરવા પડે છે. અને એક સેયના અગ્રભાગ જેટલા સૂક્ષ્મ ભાગમાં અનંત જીવેની સાથે વસવાની પીડા સહવી પડે છે.
જન્મ - મરણની પરંપરા અને સંકડાશનાં ભયાનક દુઃખ નિગેદના જીવોને સતત ભેગવવાનાં હોય છે.
સંસારી જીવોની સ્થિતિ આવી દુઃખમય અને પાપમય છે. એનું શ્રુતજ્ઞાન દ્વારા જાણ્યા-સમજ્યા પછી કયા મય– સજજન પુરુષને હૃદયમાં–એ રજાતિ છ પ્રતિ હમદી' ન પ્રગટે કે એમનાં દુઃખે પ્રત્યે સહાનુભૂતિ ન જાગે ? જેમ આપણું જીવને દુઃખ ઈષ્ટ નથી. એ કયારે દૂર થાય એવી સતત ઝખના હોય છે. એમ જે બીજા જીવો પણ દુખથી ઘેરાયેલા છેએમનાં પણ દુઃખ દુર થાઓ અને કેાઈ. જીવ પાપ ન કરે એવી શુભ ભાવના પણ સમવષ્ટિ : છોના હૃદયમાં ઉત્પન્ન થાય છે.
જીવત્વ તરીકે બધા સમાન છે. સહુને સુખ જ ગમે છે. દુ:ખ કેઈને પ્રિય નથી. માટે' જેવી લાગણી આપણને પિતા: જીવ પ્રત્યે થાય છે તેવી લાગણી સર્વ જીવો પ્રત્યે પણ થવી જ જોઇએ. પિતાના જીવ પ્રત્યે રાગની અને બીજા જ પ્રત્યે દ્વેષ કે ઉદાસીનતાની લાગણી રાખીએ તે એ નર્યો પક્ષપાત કર્યો ગણાશે. જેમ આપણુમાં કે રહી-સંબધી ઉપર ઉપાધિ કે આપત્તિ આવી પડે ત્યારે એની આપત્તિ દૂર થાએાની ભાવના અને યથાશકિત પ્રયને તરત જ આપણે કરીએ છીએ. કારણ ત્યાં
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન -
તા. ૧-૧૧ ૮૯ તા૧૬-૧૧-૮૯ નેહસંબધ છે. જે તેમ ન કરીએ તે લેકની નજરે પણ તે તે વસ્તુ કે વાત આપણને માન્ય છે એવી લકિત વાથી–નિફર તરીકે કરીએ છીએ, એમ સવંછ સાથે પણ છે એ જ રીતે જીવની દુઃખમય અને પાપમય આપણે જીવત્વનો સંબંધ હોવાથી દુઃખી - દુઃખ દૂર સ્થિતિ જાણ્યા સમજ્યા પછી પણ જો એ છે પ્રતિ થાઓની ભાવના પણ જે આપણા દિલમાં ન પ્રગટે તે ‘દુખ દૂર થાઓ અને કઈ છવ પાપ ન કરે એવી આપણે દેષિત અને નિષ્ફર લાગીએ છીએ
શુભ ભાવના પણ ભાવવામાં આવે તે નિધિ
અનુમત' એ ન્યાયે એ દુઃખ અને પાપ આપણને ઉદાસીનતા એ મહાન દેાષ છે :
માન્ય છે. એમ કહી શકાયને? અને એથી એ બધાં * કઈ જીવ દુઃખી હોય કે સુખી, ગુણી હોય કે દુગુણી
દુ:ખ અને પાપના ભાગીદાર પણ આપણે બનીએ જ. હે તે એ એનાં કમ છે એમાં મને શું ? આવી આગિક (ઇરાદાપૂર્વકની) કે અનાગિક (સ્વાભાવિક) જે ઉદાસીનતા, સુત્ર પ્રમાણ :- * લાગણી, ઉપેક્ષાવૃતિ છે તે સર્વ દમાં મહાન દેષરૂપ છે.
કરેમિ ભંતે સત્રમાં “ક્રાં તાંપિ મનં સમging ' અર્થાત રાગ કરતાં પણ ઉદાસીનવૃત્તિ અધિક બંધનકર્તા છે.
આ પદનું તપયજ પણ એ જ છે કે પાપની અનુમતિને ત્યાગ આપણને રાગદ્વેષની લાગણી બહુ જ થેડા જેવો પ્રત્યે કરવામાં ન આવે ત્યાં સુધી જે કઈ છે પણ કરી રહ્યા છે. હોય છે. બાકીના જે અનંત જીવે છે તેની તરફ રાગ કે તેની અનુમોદના ચાલુ જ રહે છે. અને તેથી એ પાપમાં આપણી
બ કશું નથી પણ ઉદાસીનતા છે, જે આ ઉદાસીનતાને . પણ ભાગીદારી નોંધાય છે. અર્થાત તે નિમિતે કમંબંધ થાય દેષરૂપે નહીં માનતાં ગુણરૂપે માનવામાં આવે તે અનંત છે. આથી સામાવિકની પૂર્વ પ્રતિજ્ઞા ગ્રહણ કરનાર સાધકે અન્ય જીવો પ્રત્યેના ઉદાસીનતાભાવના કારણે આપણે આત્મ
જેના પાપાચરણની અનમેદનાને પણ ત્યાગ કર પણ વિકાસ થા મેક્ષ જલદી થઇ જ જોઈતું હતું પણ એમ જરૂરી બની જાય છે. અનમેદનાના ભાગથી એ પાપકર્મોને નથી બન્યું. એથી જ એ સાબિત થાય છે કે નિષેધ છે. માટે તેની અનુમતિથી બચી જાય છે. છોને ભવમાં પરિભ્રમણ કરાવનાર દુઃખમય દીનહીન અન્યથા ' “ નિષિવું અનુમતંએ ન્યાયે અનુમોરિથતિ સર્જનાર અનંત જીવો પ્રત્યેની આ ઉદાસીનતા
દનાના ત્યાગ વિના એ પાપકાર્યોમાં અનુમતિ અને મુખ્ય કારણભૂત છે. રાગદ્દે શની લાગણીઓ ચારિત્ર મેહનીય તજજન્ય પાપ - કર્મબંધ ચાલુ જ રહે છે. સામાયિકની કર્મની દેન અને ચારિત્ર મેહનીય કર્મની બંધક પણ છે. શુદિધ માટે “ કે જીવ દુઃખી ન થાઓ, કઈ છવ
જ્યારે જીવો પ્રત્યેની ઉદાસીન ભાવની લાગણીઓ દર્શન પાપ ન કરે. સર્વ જી કમથી મુક્ત બને” એ મંત્રીભાવ મેહનીયજન્ય છે. અને દર્શન મેડનીય કર્મની જનેતા પણ છે. કેળવા જરૂરી છે. એ વિના સામાયિકની શુદ્ધિ શકય નથી.
દરેક ક્ષેત્રમાં કે કાર્યમાં ભાવની પ્રધાનતા હોય છે. ભાવ જેને અનંતકાળ સુધી સંસારમાં ભટકાવનાર અને નરક
વિનાની કે ભાવના લય વિનાની પ્રત્યેક ક્રિયા માત્ર કાર્યકષ્ટ નિગદના દુઃખમય જીવનને અનુભવ કરાવનાર આ દશન
બની રહે છે. પ્રસંગ અને પાત્રને અનુરૂપ ભાવપૂર્વક કરેલી મેહનીય કર્મ છે એમ શાસ્ત્રકારો ફરમાવે છે.
ક્રિયા અવશ્ય પિતાનું ફળ આપે છે. એ ભાવ ત્રી, પ્રમોદ, ર નિર્વિવું મનમi’ જે વાત કે વસ્તુ આપણને ઈષ્ટ કરુણા અને માયશ્ય સ્વરૂપ છે. તે સિવાયને ભાવ અશુભ ન હોય તેને નિષેધ કર જોઇએ. જો નિષેધ કરવામાં ન આવે ભાવ હોવાથી સ્વ–પર અહિતકર્તા જ બને છે (ક્રમશ:)
હમ વજચરિતને આસ્વાદ
* * પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી આત્મપ્રિય મુનિવર,
આ વખતે પ્રસ્તાવના લાંબી નહીં કરું. - પ્રેમભરી વન્દના - સાતા પૂછો
કારણની તે ખબર નથી પણ વજીસ્વામી મહારાજ પ્રત્યે પત્રને ઉત્તર મારી ધારણા કરતાં વહેલે મળ્યું. મને તમે મને અનહદ આકર્ષણ છે. જે જે ગ્રન્થ હાથમાં આવે અને બેટ પાડશે. હું તો એમ માનતા હતા, મારા ગરબડીઆ તેમાં જે કથાઓ હોય છે. આંખ પહેલાં શ્રી વાસવામીની કથા અક્ષરો અને લાંબુ...લાંબું વાંચતાં થાક લાગે તેવું લખાણ શોધવા લાગે. પાનાં ફરે અને જયાં વવામીની કથા આવે વાંચી થોડા દિવસ પછી માત્ર કાગળ મળ્યું છે તેવી કેરી ત્યાં આંખ ખેડાઈ જાય અને તરસ્યું બાળક ચસચસ પાણી
પહાંય જ લખશે એને બદલે તમે તે તમને પવ પીવે તેમ આંખ એકીશ્વાસે એ કથા પી જાય. જેટલીવાર ' લખવાના મારા ઉત્સાહને વધારો થાય તે ઉમળકે બતાવ્યો. વાંચું એટલીવાર મન એવું ને એવું અધીરું. જેવું વાંચવામાં વળી તમારા પત્રથી પૂજપદ ઉપાદાયજી શ્રી યશોવિજયજી એવું જ કહેવામાં, ગમે તેટલીવાર કર્યું પણ ધરવ જ નહીં, મહારાજ કૃત “સખ્યત્વ સ્થાન ઉપા' પજ્ઞ બાલાવબંધમાં એ રીતે આ કથા જોતાં-જોતાં પરિશિષ્ટ-પર્વમાં આ કથા વાંચીને મસંકેવા ભગવદ્દશનજનિત ગસ્થ થઈ જ હું તો ઝુમી જ ઊઠયો ! અંતસિદ્ધ થયાં.” (ગાથા-૧૦) એ પ્રમાણે હેમોગ
પરિશિષ્ટ પર્વના બારમા સર્ગમાં આ કથા છે. કથાની શાસ્ત્રને મળતે જ ઉલ્લેખ છે તે જાણીને હું ખૂબ રાજી
ગૂંથણી કળા-કરણીવાળી થઈ છે. મૂળ કથા જ બળવતી થયો છું.
છે અને તેમાં શીલભદ્ર સારસ્વતની કલમને સ્પશ" થાય એટલે " તેથી હવે પરિશિષ્ટ પર્વ સગ બારમામાં શ્રી વાસ્વામી પૂછવું જ શું ? શબ્દો સજીવ બની ગયા છે. સાદા શબ્દની ચરિત્ર વાંચતાં મનમાં જે ઊર્મિઓ જાગી તે લખી જણાવું છું. હળવી પીછીના લસરકે-લસરકે એવાં તે ચિત્ર દેય છે કે
-
-
-
Page #269
--------------------------------------------------------------------------
________________
૧-૧૧-૭૮૯-ત. ૧૬-૧૧-૮૯
પ્રબુદ્ધ જીવન:
પણ મનમાં તે અંકાઈ જ જાય.
- શ્રી વજુવામી વિહાર કરતાં કરતાં પાટલીપુત્ર નગરમાં વજીનો જન્મ થયા પછી તે એવું રડે છે, એવું રડે છે પધારે છે. ત્યારે ત્યાં રાજા તેમની સામે જાય છે. તેનું વર્ણન કેમે કરીને છાનું રહેતું નથી. એ પ્રસંગે વ્યતિરેકથી-- કે “કહાવલી'માં આ રીતે મળે છે : કારાત્મક રીતે રડતાં બાળકને કેમ કરીને છાને રાખી શકાય, તરથ ાયા વરરકાસિમini સોફ સમુદ્દો નિnો, ને છાને રાખવા શું શું ઉપાય કારગત નીવડે તે બતાવ્યું क्यासमिसाहूणो य अइसयरूवधारिणो बहु विदेहि सहिए दळूण राया : હાલરડાં જેવું કાંઇક ગાવાથી દૂધ કે એવાં કે भणह-किमेसो वयरसामी (साहू) अम्हे तस्स सीसा, तओ पुणो पुणों મકડાં બતાવવાથી, ઘેડિયામાં હીંચકા ખવરાવાથી, કાલાઘેલાં रांया पुच्छतो ताव गओ जाव पच्छिम विद तत्य य पविरलसहि ओं ચને બેજવાથી, ખોળામાં રાખી નચાવવાથી મેથી સીટી વિકો દon ૨ વૈવિધ્યો 1 '' -' ' '' :રવું વગાડવાથી અને મરતક, ગાલ ચૂમી વહાલ વાવવાથી " આ વણનને તેઓ પિતાની આગવી શૈલીમાં ચિત્રાત્મક ને છાનું રાખી શકાય. કેવી મઝાની વાત છે ! " - "
રીતે રજુ કરે છે: ' '' , ' ' ' '' '' - - - પછી બીજે એક સુંદર પ્રસંગ લખે છે -
શ્રેરવા ૨ વઝાયાન્ત, વgિ gifa 1 - - - : , , , વજન મામા - સુનન્દાને ભાઈ આય શમિતસૂરિજી
तत्काल संपरीवारों, भ्यगादृश्यया गरिछया ॥ २५२ ॥
તથત% વધ્ય ગ્રંન્ટોનમતાન માનની= 1 -- હારાજ અને બ્રહ્મદીપી શાખાવાળા સાધુના પ્રસંગે એક
. . , ' :
૨issnછતો ના ગમાન ઉંદર વાત લખી છે. આ તાપસ પાલેપ કરીને કન્યા અને
તા:શિશ ' ' * * : ણિ નામની બે નદીઓ ઉતરીને આવે છે તે બાબતને
इंढवा तास्तु निदध्यौं च. सर्वेऽमीधुतिशालिनः । વિજ્ઞાન કહ્યું છે.
સર મધુ%ા1 : સર્વે વિરમુણા : || यथा हयकाल पुष्पादि, दर्शित कौतुकावहम् ।
સર્વે પ્રિયંવદ્યા : સર્વે જળાશાળા : તવૈતા િવિજ્ઞાન, ન તપ તિરિટી | ૮ ||
સપ સમતામાન , સર્વે મમતોહિતા':
को नाम दबावामीति, न जानामि करोमि किम् । છે. અહીં એમણે જે વિજ્ઞાન શબ્દ વાપર્યો છે તે યાનપાત્ર
सएब भगवानादौ वन्द्यो गच्छत्य नायक : ॥ २५६ ॥ છે. જેમાં કાર્ય-કારણ ભાવ જાણી શકાય તે વિજ્ઞાન અને તે આ પાંચ ક વાંચતા આપણે જ જાણે નગરની બહારનાં ગન્ન આધારિત છે. ત્યારે શકિત આન્તરબળ
ચાર રસ્તે ઉભા છીએ અને ચારે તરફથી સાધુઓના વૃન્દના માત્માધારિત હોય છે.
વૃન્દ આવતા જોઈએ છીએ એવું લાગવા માંડે છે એટલું જ પછી અંક બદલાય છે : દ્રશ્ય બદલાય છે. એક પ્રસંગ નહીં એ સાધુ બહારની આકૃતિથી પણ કેવા સેહામણું લાગે પાવે છે. વજ રાજસભામાં ઉભા છે. વજની ઉંમર છે ત્રણ છે તે જોતાં જ રહીએ એવું ચિત્ર દેરી દીધું છે. અન્ય
છે. એક બાજુ સુનંદા માતા છે, બીજી બાજુ આચાર્ય કિતથી સાધુ કેવા હોવા જોઈએ તે પણ. આના દ્વારા બતાવી હારાજ સાહેબ સહિત સકલ શ્રી સંધ છે. ત્યારે આવા દીધું છે ને ! પના બાળકના મનમાં જે વિવેક-રત્નદીપની અજવાળાં કેટલીક પ્રાસંગિક ઉકિતએ તે નયન દ્વારા એક જ વાર થરાયાં છે તેનું વર્ણન મઝાનું છે.
ઝીલાય અને કાયમ માટે મન-મેએ રમતી થઈ જાય તેવી છે. - 'માતાની ઉપર દયા કરીને જે હું સંઘની ઉપેક્ષા કરીશ કાગળમાં તે કેટલી લખું ? છતાં બે-ત્રણ લખ્યા વિના રહી કે મારે સંસારે વધી જશે. અને બીજી વાત આ મારી શકું તેમ નથી તા ધન્ય છે, હળુકમી છે. તેથી એ દીક્ષા ગ્રહણ કરશે જ.
શ્રી ભદગુપ્તસૂરિજી મહારાજ પાસે દશ પૂર્વ ભણવા ગુરુની ઉપેક્ષા થોડા વખત માટે જ અળખામણી લાગશે.’ મહારાજ મેકલે છે ત્યારે. ‘તય સંનિદ્રિતા સસ્તુ સૌથ!
દીર્ધદશા વિચાર વજે કર્યો કેવું ઉચિત મનેમ ધન છે. શાસનદેવતા” આ શબ્દમાં આશીર્વાદ આપે છે, કેવા ल्येयवाल्यप्रतिभायुतायतम : श्रीव जायशुत्तमाय ॥
વાસનીતરતાં હૃદયની ભાષામાં અપાયેલા આશીર્વાદ છે. એક ખાનગી વાત કરું 1 શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે
સાથીજી મહારાજ શ્રાવિકા પાસે થી જ 1 ગુણગાન કરે છે iાવર'ને આધારે જ આ કથા લખી છે. રામેય આવા ની “ના મૂઢ ત્રિવતે ક્રિશ્ચિતૂની પ્રતિજ્ઞા હોય છે જ.
રાયાયાવરથ#સમ કુળ દિ, ગુvda: ” .. ની આચાર્યશ્રી કવિ છે. અને કવિની એક વ્યાખ્યા એ ગુરુ મહારાજના ગુણોનું ગાન સ્વાધ્યાય અને આવશ્યક શું છે કે પરનુદ્દતિરછાયા કવિ માત્ર છાયા જ લે છે જેટલુ જ લાભદાયી છે. આ ઉકિત કેવી મઝાની છે, નવું જ ગપુરણી પિતાની કરે. પ્રાણ પણ પિતે પૂરે.
અજ્વાળું પથરાય છે. આના મનનથી. અને છેલ્લે પાટલીપુત્ર અહીંના તમામ વર્ણનના સગડ 'કહાવલી’માં મળે છે. હા,
નરેશને શ્રી વજસ્વામીના દર્શન–દન -શ્રવણથી જે અનુભૂતિ - અડધી લીટી હોય, એક લીટી હોય અને એનાથી અહીં
થઇ તેવી જ અનુભૂતિ મને પણ શ્રી સ્વામીના ચરિત્ર ડા જ શબ્દોના લસરકે સરસ રીતે ચેટડૂક ચિત્ર દેરી દે.
વાચનથી થઇ છે તેથી એ રાજાની ઉકિતની નીચે મારી શહી. આપણે જોયા જ કરીએ. આખા ચિત્રને માટે બે -ત્રણ
કરીને આ લાંબે પત્ર પૂરો કરીશ દ તે બહુ થઈ ગયા જયંત પાઠકની પેલી પંકિત છે કે
मम गात्रं च नेत्रे च श्रोत्रं चागु कृतार्थताम् ॥ .. એક લસરકે ઊગી નીકળ્યા. જ ગમ જંગલ ઝાડ;
મારું શરીર તંત્ર ને કાન, આજે તે સફળ થયા.
હા, આ પત્ર વાંચીને તમને પણ આ ચરિત્ર વાંચવાની ટપકે ટપકે ફૂટી નીકળ્યા, ધરતી પરથી પડાડ.
ચાનક લાગી એ જાણીશ ત્યારે મન ટાઢક વળશે બસ અસ્સલ એવું જ તેઓ કરે છે. એ વાત ઉદાહરણ , સાતામાં છે? મન ભરીને પત્ર લખજે.
, થે જ કહું તે મઝા આવશે.
. અજ, પ્ર.ની સ્નેહસિકત વન્દના, : , ' , એજ. પ્ર.ની હરિ,
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રયુદ્ધ જીવન
તા. ૧-૧૧-૮૯ તા. ૧૬-૧૧
નાટ્યકાર બર્નાડ શો
૦ ડે. હસમુખ દોશી આજે તે હવે વર્ષોથી જ બન શેનાં પ્રભાવક પિતાના પ્રત્યેક નાટકમાં છે જે પાત્ર રચે છે. સામાજિકને રાજકીય મંતવ્યની ગજનાએ શાંત પડી ગઈ છે. સંપૂર્ણ પરલક્ષી હેવા છતાં તેમાં એક માત્ર એવું ૫ પણ ઇ. સ. ૧૯૫૦ સુધી એટલે કે આ સદીના સંપૂર્ણ પૂર્વાર્ધ મૂકે છે જે તેમનું Mouthpiece બની રહે. શેનું એ સુધી એ મહામાનવની પ્રચંડ, ઉન્નતને વીરતભરી હાકથી માત્ર
વિલક્ષણ નાટક છે: The Heartbreak House તેમાં તેના અંગ્લાંડ કે યુરેપ નહિ, સમગ્ર વિશ્વ ધમધમતું હતું. પ્રજા- Mouthipiece જેવું એક પાત્ર માનવસ્વભાવ વિશે કહે છે
જીવનને કઈ મહાપ્રશ્ન ઉપસ્થિત થાય અને જજ બનશે Human nature ? Gluttony, selfishness, debar 'જે કઇ લે તે આખુ જગત સાંભળવા આતુર રહેતું પ્રખર chery robbery of the poor is that what you બુદ્ધિવાદી અને પ્રચંડ મેધાવી વ્યકિતત્વ હેવા છતાં પ્રજા- call human nature? જીવન ઉપર આ વ્યાપક પ્રભાવ ભાગ્યે જ કોઈ અન્ય
આ જ રીતે તેમના બીજા એક નાટક 'Fanny સાહિત્યરવામીને પડ્યો હશે. ભારતના હિન્દી સામયિક
first paly'માં યુવા સમાજ વિશે તેનું એક માત્ર નેકર ધર્મયુગે યોગ્ય રીતે જ તેમને વિશ્વસાહિત્યના ભીષ્મપિતામહ.
કહે છે: All youngmen are hard coarse નરીકે એ જમાનામાં એળખાવ્યા હતા. ચાર પડી
selfish, dirty minded. અર્થાત બધાં જ યુવાને ભણેલે એ મધ્યમવર્ગીય આયરિશ યુવાન માત્ર
નાર, સ્વાથી, બીભસ ને ગંદા હોય છે. અને આયલેંડ કે ઇંગ્લેંડ ઉપર નહિ, સમગ્ર વિશ્વ ઉપર
જેમના ઉપર લેખકે વારી જાય છે એ સ્ત્રીની શકિતમાં ? સાક્ષરત્વનું જે પ્રભુત્વ ધરાવતા હતા તેને જેટ જગત
ભકિતમાં તેમને કેાઈ શ્રદ્ધા નથી. એટલે જ તેમના નાટ. સાહિત્યમાં મળવો દુલૅભ છે. માત્ર કે કામુ જેવા આધુનિક
Heartbreak House માં તેમનું એક Mouthpiec ધુરંધરોને પણ શેના અવસાન પછી જ કઈક પ્રકાશ પ્રાપ્ત
કહે છે, Napolian was Quite right when he sai થયો હો એ બેંધવા જેવું છે. શેના અદ્દભુત ચમત્કારિક
that women are the occupation of the idlema: વ્યકિતત્વ આડે તેઓ અંધકારમાં જ અથડાતા હતા એમ
and that she is the relaxation of the warrior કહેવાનું જરાય અતિશયોકિતભયુ નથી.
-કેપેસિયત જ્યારે કહેતો હતો કે સ્ત્રીઓ માત્ર નવર અન્તરપ્રાંતીય સાહિત્યની જ નહિ. આન્તરરાષ્ટ્રીય
માણુને ધંધે છે કે તેઓ દવાનું વિશ્રામસ્થાન છે ત્યાં સાહિત્યની ઉત્તમ કે કનિષ્ટ રચનાઓ પણ ગુજરાત ભાષાંતરો તે તદ્દન સાચે હતે.” ને અનુવાદ દ્વારા પચાવતું રહ્યું છે. મહાન ને સામાન્ય મનુષ્ય ઉપર કે મનુષ્ય જીવન ઉર આવા પ્રહારે સાહિત્યકારોની રચનાઓ ગુજરાતીમાં ઉતારવાનું શકય કરનાર લેખક ભાગ્યે લોકાની સહાનુભૂતિ પ્રાપ્ત કરી શકે ન હોય ત્યારે એ લેખકે વિશે સાચાં – બેટાં મૂલ્યાંકને એમ છતાં જોવા જેવું એ છે કે બંન્નાંડમાં શેની જે લેક આપણે ત્યાં પ્રગટ થતાં રહ્યાં છે. ટેસ્ટોય, શેકસ- પ્રિયતા હતી તેને ટકકર મારી શકે એવી લોકપ્રિયતા મા પિયર, ચેખવ, તૈયેવસ્કી, વિકટર હ્યુગે કે કામુની બાયરન કે ડીકન્સને જ પ્રાપ્ત થઈ હતી. તે આચરિશ હત રચનાએ આ રીતે ગુજરાતને પ્રાપ્ત થઈ છે. આ બધામાં ને આયલેન્ડનું ઈબ્રાંડનું ગુલામ હતું એ તેઓ ભૂલી શકત એકમાત્ર અપવાદ બનડ' શે રહ્યા છે. જોવા જેવું તે “એ છે નહોતા. એટલે તેમણે અ ગ્રેજો ઉપર, અંગ્રેજી રીતભાત ઉપ કે બન" શેનું જ્યારે અવસાન થયું ત્યારે તેના વિશે કે અંગ્રેજી શાસન ઉપર વારંવાર પ્રહાર કર્યા છે. અને છે? ઉત્સાહપૂર્વક લખનારા શામળદાસ ગાંધી અને તેમના જેવા એજ પ્રજાએ શેને હંમેશા પોતાના માનીને તેમને ખૂ અન્ય પત્રકારે હતા અને આપણું કહેવાતા “સંસ્કૃતિ વીર : આદર અને માન આપ્યાં હતાં. આમ તે અંગ્રેજ જે કે 'સંસ્કૃતિ સજક’ આ પ્રસંગે મહદ્અ શે મૌન કે ચૂપ જ મહાન ઉર પ્રજા જ કરી શકે. ગાંધીજી વિ રહ્યા હતા. જો પ્રત્યે ગુજરાતમાં આટલી ઉદાસીનતા હોવાનું ચલચિત્ર ઉતારીને તેમના જ કહી શકાય એવા એ કારણુ શેનું વ્યકિતત્વ અને તેની રચનાએ બન્ને લાગે છે. ફિલ્મ દિગ્દર્શક એક વિદેશી મહાત્માને અંજ બહારથી શે હંમેશાં ઉદ્દામવાદી, ઉડંડ, અહંકારી ને છડ આપી જ છે. તે પછી બર્નાર્ડ શે તે જ લાગતા હતા એ આપણું બહારથી નમ્ર પણ ભીતરથી આયરિશ હતા એટલું જ, તેમના જીવનને લગભગ પણ શે. જેવાં જ લક્ષણે ધરાવનારા સાહિત્યથી સહન થાય વર્ષે લંડનમાં અને પછી તેની નજીકના એક ગ્રામપ્રદેશ એમ નહોતું. ઉપરાંત શેની જીવનદ્રષ્ટિ અને જગતદ્રષ્ટિ તેમણે ગાળ્યા હતા. તેમને આ મહાન પ્રજા કેવી રીતે ઉપેટ હમેશાં વિલક્ષણ રહી હતી. ગાંધીયુગમાં અને એ પછી છેક શકે ? અંગ્રેજો એ પણ સમજતા હતા કે શે માત્ર અંગ્રેઃ આજ સુધી આપણું સજ કે માનવ નિર્બળતાઓને તેની પ્રજાના વિરોધી નથી, તેમને વિરોધ સમગ્ર માનવજાત સા દુષ્ટતા સમેત હમેશાં પંપાળતા રહ્યા છે. માનવજીવનમાં પેસી હતું. તેમને તે જેટલી નફરત રશિયન રાણી. કેથેરિન પ્ર ગયેલી લઘુતાઓને “માનવીય’ કહીને તેનું ગૌરવ કરતા રહ્યા હતી એટલી જ નફરત વિશ્વઇતિહાસની અવિસ્મરણીય સુંદર
છે. મેધાણીથી માંડીને સુરેશ જોષી સુધીના લેખકને આવો જ કલીઓપેટ્રા પ્રત્યે પણ હતી. તેમને જેટલે અણગ " અભિગમ રહ્યો છે. એ લેખકે શેની માનવવિધી દ્રષ્ટિને સાંખી પિતાના રાજાઓ અને પ્રધાન પ્રત્યે હતું એટલો શકે તેમ નહોતા. શેની સમગ્ર રચનાઓમાંથી માનવજીવન અણગમે નાઝીઓ, ફાસિસ્ટ ને ભારતના ભાગલાવાદી ૫ સબંધે જે રહસ્ય પ્રગટ થાય છે એ નિરાશાજનક છે. બળના જનક જેવા પાકિસ્તાનીઓ પ્રત્યે પણ હતે. ૨
Page #271
--------------------------------------------------------------------------
________________
જ
તા. ૧-૧૧-૧૮૮ તા. ૧૬-૧૧૮૯
. પ્રભુદ્ધ જીવન
P
'
માણસ કેઇ આયરિશ કે અંગ્રેજ નહિ, વિશ્વમાનવ ને એટલું ન સમજી શકે એવી અ ગ્રેજ પ્રજા મૂખ' કે બેટ નહોતી. શે જ્યારે ભારતમાં આવ્યા, ગાંધીજીને મળ્યા. અન્ય લે કાને પણ મળ્યા ત્યારે કાકાએ તેમને પૂછ્યું: “આ દેશ વિશે ને દેશવાસીઓ વિશે આપની શી છાપ છે?” ત્યારે એ ગંભીર બનીને કહ્યું: ‘હું અહીં બહુ રહી શક્યો નથી એટલે વધારે લોકોને મળી શકી નથી. પણ જે નિપાપ ને નિર્દોષ રેખાઓ મેં ગાંધીના ચહેરા ઉપર જોઇ એવી રેખાઓ બીજા કોઇ ચહેરા ઉપર મને જોવા ન મળી. મને લાગે છે કે ગાંધીને એ ચહેરાઓ ઓળખી શકતા નથી એટલે જ તે તેને વારંવાર ઉપવાસ કરવા પડે છે!' કેટલા સાચા ને કેવા સચેટ શબ્દ હતા અ! આ અને આવા શેને ગુજરાતી સાહિત્યના ધુરંધર સમજી શકે કે પચાવી શકે એ શકય નહોતું. ગુજરાતી સાહિત્ય નમંદ, ગવર્ધનરામ કે ગાંધીજીની અસરને બાદ કરતાં કલાભેગી ને વિલ સી રહ્યું છે. જીવનને વિરદ કરીને પણ કલાકૃતિઓનું સર્જન કરવું એ તેને અભિગમ કેવળ સુરેશ જેથી પ્રેરિત નહોતા. તેમની પહેલાં પણ એ પ્રવાહ વહેતા જ હતા. ત્યારે શે તો જીવનવાદી ને વિશ્વયાત્રી હતા. ભૂત, વર્તમાન ને ભવિષ્યના સંદર્ભમાં કલાના માધ્યમ દ્વારા જીવનને શેધનારા એક વિલક્ષણ શબ્દસ્વામી હતા. અને એટલે જ ગુજરાતી સાહિત્યમાં શું હંમેશાં અસ્કૃષ્ટ, ઉપેક્ષિત અને અણસમજ થયેલા રહ્યા છે. તેમને ' સંદર્ભ આપણું સાહિત્યમાં વારંવાર મળે છે ખરે, પણ તે માત્ર અછડતા સ્પર્શ જે છે. ટોલ્સ્ટોય, ઇબ્સન, શેકસપિયર કે આધુનિક સાહિત્યકાર સંબંધે જે આચનાઓ ને પરામર્શ થયા છે. એથી શે ઉપરોકત કારણોસર મહદ્ અંશે વંચિત રહી ગયા લાગે છે.
આપણે ત્યાં શે વિશે વારંવાર એવું પણ સાંભળવા મળ્યું છે કે શેની આ કે તે કૃતિ અમને પસંદ પડી નથી. શેની કે એક નાટયકૃતિ વાંચવાથી તેમની પ્રતિભાને તાગ મળી શકે એ લગભગ અશક્ય છે. તેને તે સમગ્રતામાં જ માપી શકાય. વર્ષો પહેલાં અમારી કોલેજમાં અમદાવાદના કેટલાક કલાકાર આવ્યા હતા અને અન્ય નટ સથે તેમણે શેનું એક નિષ્ફળ ગણાયેલું નાટક ભજવ્યું હતું. *Widowers Houses.' શેનું આ પહેલું જ લખાયેલું નાટક છે અને તેણે પિતે જ તેને પિતાનું The first and the worst. play તરીકે ઓળખાવેલ છે. એવું નાટક જોઈને કેટલાક અધ્યાપકે એ ગુસ્સે થઈને મને કહ્યું હતું કે “તમે તે શેને માથે લઇને ફરે છે, પણ તેના આ નાટકમાં એવું તે શું છે ?” આવી ફરિયાદ તેની અન્ય નાટયરચનાઓ સામે પણ ચેકકસ થઇ શકે. ફરિયાદ કરનારાઓ. અનુચિત નહેતા, તેમની ટીકા ઘણી સાચી હતી. પણ શે કઈ એકાદ નાટયરચનાથી નહિ, તેની સમગ્ર નાટયસૃષ્ટિથી જ પામી શકાય છે. આપણે ત્યાં આવે જ દાખલો કવિ ન્હાનાલાલને છે. હાનાલાલ કવિનું કેઈ એકાદ પુસ્તક તેમની પ્રતિભા પરિચય ભાગે કરાવી શકે છે. તેમને પામવા માટે તે તેમની સમગ્ર કાવ્યસૃષ્ટિનું કાનન ખેડવું પડે. જો કે ન્હાનાલાલની આ મર્યાદા કહે તે મર્યાદા. પણ એ સૌએ રવીકારવી જોઈએ.
- સ્વ. અનન્તરાય પટ્ટણીએ વરસ પહેલાં બનડે શેનું સર્વ શ્રેષ્ઠ ગણાતું નાટક “Sant Joan” ગુજરાતીમાં ઉતાર્યું હતું. દુર્ભાગ્યે એ ભાષાંતર મારા વાંચવામાં આવ્યું નથી. સ્વ. અનન્તરાય પટ્ટણી ઉક્ત ભાષાંતર કરતાં પહેલાં શેને મળ્યા હતા. તેની પ્રસ્તાવનાની માગણી પણ કરી હતી અને શેએ એ માગણી સ્વીકારી હતી. અને ત્યારે તેમની અને શે વચ્ચે રસભર્યો રમૂજી વાર્તાલાપ પણ થયો હતો. આ બધું મારા વાંચવામાં આવ્યું છે, એટલું જ નહિં “G. B. 5. 90' નામનું પુરતક જે શેની નેવુંમી જન્મશતાબ્દીએ તેની હયાતીમાં પ્રગટ થયું હતું તેમાં સ્વ. પટ્ટણીએ કરેલા ગુજરાતી ભાષાંતરનું એક પાનું પણ “A page from an Indian translation of Saint Joan' નામથી પ્રગટ કરવામાં આવ્યું છે. પણ હું પટ્ટણીનું એ ભાષાંતર આજ પર્યત મેળવી શક્યો નથી. આ સિવાય શેનાં નાટકનાં ભાષાંતરે કે અનુવાદ થયાનું જાણમાં નથી.
– અને એ શક્ય પણ નથી. શે અન્તરરાષ્ટ્રીય સજક ને ચિંતક હોવા છતાં તેનાં નાટકની પાશ્વભૂમિ અંગ્રેજી જીવન જ રહે છે. તેમનાં પાત્રે અંગ્રેજી પરિવેશમાં જ ધબકે છે. એટલું જ નહીં અંગ્રેજી સમાજના પ્રશ્નો તેમાં પ્રાધાન્ય ભોગવે છે. અને છતાં તેની ખૂબી એ છે કે એ પાત્રો, પ્રસગે, પ્રશ્નો ફકત અંગ્રેજી છવનના રહેતા નથી; સમગ્ર મનુષ્ય જીવનને ર૫શે છે. પિતાની નાટયરચનાઓને Coinic touch થી
Cosmic vision આપવામાં જ શેની નાટય પ્રતિભાની સિદ્ધિ ' ' રહેલી છે. તત્કાલીન અંગ્રેજી જીવનનું તેમાં પ્રતિબિંબ હોવાથી
અને વળી તેમાં યુગલક્ષી પ્રશ્નનું અર્થધટન થયું હોવાથી તેમની નાટય–રચનાઓનું ભાષાંતર કે રૂપાંતર સહેજ સાય નથી.
સાહિત્યકાર એક એ કલાકાર છે જેની સાધના સામાન્ય કલાકાર- Artist કરતાં નિરાળી હેય છે. આવું ત્યારે કહેવામાં આવે ત્યારે આજના કહેવાતા વિદ્વાનેને આક્રોશ સાંભળવા મળે છે. જે જમાનામાં આપણું આ કહેવાતા કલાકારો દારૂબંધી સામે દાંડીકુચ કરવાનું એલાન આપે માત્ર એલાન જ કેમકે અમદાવાદદાંડીને અતિ લાખે ને વિકટ પંથ શરાબની બાટલીએ . સાથે, કાપવાનું આ મહાનુભાવોનું ગજુ નથી. અને તેમના
અનુગામી વિધાને કે પત્રકારો સંસ્કાર શબ્દ સામે જ સૂમ રાખી તેને “કદાર’ને ઉપાલંભ કરે ત્યારે શે વધારે ને વધારે યાદ આવે છે. આ વિરલ વિભૂતિઓ વિલાસપ્રધાન દેશમાં રહીને પણ કલાકારના આવા જમેલાઓ ને બગડેલાં જ સામે પિતાની પ્રચંડ સરકારયાત્રાને સાહિત્યસાધના દ્વારા પડકારે, ફેંકયો હતો. જીનીવા” નામે તેના નાટકમાં તેમનું એક.. Mouthpiece કહે છે: “તમે જેને ઈશ્વરનું કાર્ય કહે છે, તેનું રાજકીય કાર્ય કરે છે તે બધાથી થઈ શકતું નથી. પણ ઈશ્વરે આ કાર્ય દિવ્ય સંદેશ રૂપે અમુક માણસને સેપેલું હોય છે. તેમની ચૂંટણી લકે કરતા નથી. એમણે પોતે જ પિતાની ચુંટણી કરવી પડે છે. અને એ જ તેમને પ્રેરણાસ્ત્રોત હોય છે..' બર્નાડ શે કદાચ પિતાને આ પ્રેરણાસ્ત્રોત મળ્યું હોવાનું ગૌરવ અનુભવે છે અને એટલે જ તે એ ઘણો સંઘર્ષ કરીને અનેક રાજકારણીય ને કલાકીય વિરોધને સામનો કરીને પોતાની એક જુદી જ શબ્દસૃષ્ટિનું નિર્માણ
* *
*
-
ના
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન.
'
તા. ૧-૧૧-૮૯. તા. ૧૬-૧૧-૮૯
શેનાં નાટકે માત્ર નાટકે નથી. સ્ત્રી-પુરુષનાં સુંવાળા કે લપસણાં સંવેદના સરવાળા-બાદબાકી નથી ‘વિશ્વસાહિત્યમાં એ પહેલે નાટયકાર હો જે રંગભૂમિ ઉપર સમાજ જીવનની સમીક્ષા કરે છે એમ એ. સી. ર્ડ ધે છે. એ સામાજિક
જીવનનાં અનિષ્ટ દર્શાવે છે, રાજનીતિના બગડેલ જીવન-વિહારને ઉધાડે કરે છે અને એ રીતે પિતાના પ્રબળ
Destructive Force થી જીવનની ઉજજવળ દિશાઓનું દર્શન કરાવવાની કલાકારની રીતિએ અનુપમ સિદ્ધિ મેળવે છે. છે. એ તે સ્પષ્ટ છે કે શેને પિતાનાં નાટકનું રવરૂપ
પ્સન પાસેથી મળેલું છે. પણ ઇમ્સનના નાટયવરૂપને તેણે પોતાની રીતે ખૂબ વિકસાવ્યું છે. ઇમ્સનને એ ચાહક, ઉપાસક ને પ્રચારક હોવા છતાં સમજવા જેવું એ છે કે ઇમ્સનના ઘણા વિચાર સાથે તેને વિરોધ છે. ઇબ્સનની નાટયકૃતિઓમાં પણ માણસમાં રહેલ માણસાઈના અભાવને પંપાળવાનું કે પિવાનું વલણ વધતેઓછે અંશે રહેલું જ છે. શે માણસાઈના અભાવને દુજનતાનું પ્રતીક ગણે છે. અને એ રીતે તે કેવળ ઈબ્સનથી નહિ, વિશ્વના સાહિત્યકારોથી ઘણે જુદા પડે છે. એમ પણ કહી શકાય કે એક તરફ સમગ્ર વિશ્વના સાહિત્યકારો છે અને બીજી તરફ બર્નાડ શે એકલે છે. તેના હૃદયમાં માણસ માટે અનુક પાને સ્ત્રોત કદાચ વહેતે હશે, પણ તેની રચનાઓ આપણે તે જોઈ શકતા નથી. માણસને માણસ તરીક ગૌરવ આપવા કે રવીકારવા શે જરા પણ તૈયાર નથી. અને આ બધું બન્યું છે. બને વિશ્વયુદ્ધ પહેલાં. જગતની કઈ પ્રચંડ ઘટનાઓએ શેના આવા માનસનું ઘડતર કર્યું નથી. કૌટુમ્બિક જીવનના કયુ અનુભએ અને માણસની માણસાઇની હિજરતે જ શેને ખૂબ અકળા છે. અને તેનું સ્પષ્ટ, સુરેખ ને નીડર નિરૂપણ કશાય ખચકાટ કે ક્ષોભ વિના તેણે કહ્યું છે. આવું Bold presentation કરવાનું સામર્થ્ય સામાન્ય કલાકારનું હોઈ -શકે નહિ, સમર્થ સાહિત્યસ્વામીનું જ સંભવી શકે.
'તેનાં નાટામાં વસ્તુ ને પાત્ર ગૌણ સ્થાને રહ્યાં છે એમ કહેવાયું છે. પણ શેનું પાત્રાલેખન Flat-થિર હોવાથી વધારે જીવંત બન્યું છે માણસાઈના અભાવવાળાં પ દર્શાવવા અને તેમને સજીવ વ્યકિતત્વ આપવું એવા વિરોધમાંથી તેની પ્રતિભા એર ખીલી ઊઠે છે એ પાત્રો વાચકે કે શ્રોતાઓની બહુ સહાનુભૂનિ જીતી શકે એવાં નથી જ. ‘જીવ તે મનુષ્ય તરીકે પાર ઊતરી શકે અને એ રીતે કલાની કસેટીમાંથી વિવેચકોની દષ્ટિએ પસાર થઈ શકે તેમ નથી. પણ શેને વધારે પિતાના ઇંગિતની પડી છે, જેને એ પાત્રે જ બરાબર ચરિતાર્થ કરી શકે છે. - અ ગ્રેજી ભાષામાં Morality શબ્દ ઘણે વ્યાપક અર્થ ધરાવે છે. આપણે ત્યાં Morality એટલે નીતિ અ ગ્રેજીમાં તેને અર્થ માત્ર નીતિ નથી. મોરેલિટીમાં સામાજિક સુધારણા ને જીવનસંદેશ પણ સમાવિષ્ટ થાય છે. શું નું પ્રત્યેક નાટક જીવનના કેઇને કઈ Moralityથી બહુ થયેલું હોય છે. એમ છતાં એમની કલમમાં એવું તે સામર્થ્ય હતું કે એ જે કંઈ લખે છે તે કલાત્મક બની રહે છે. તેને ઉત્તમ વિવેચક એ. સી. ડ' લખે છે : He feared that there might be (as undouvabtrdly there was)
an artist's nature in himself, and all b's life he tried to crush that part of his nature. For tunatelyhe did not sncceed entireles...' આ શબ્દ ઘણા યથાય છે. શેનાં ઉત્તમ નાટકે કવિતાસભર સવાથી ઉચ્ચ કવિત્વનું ઉકટ દર્શન કરાવે છે. અને એટલે જ ‘સેન્ટ જોન'. મેન એન્ડ સુપરમેન કે બેક ટુ મેગ્યુસેલા' કવિતાની ખૂબ નજીક રહે છે. “મિસિર રેન્સ
ફેશનનાટકમાં મિસર વેરેન પિતાને ભૂતકાળ પિતાની પુત્રી પાસે પ્રગટ કરે છે ત્યારે કે કેન્ડીડા’ને અંતિમ ભાગ કે. 'જોન બુલ્સ અધર આયલેન્ડીનો બીજો અંક તેના કવિત્વયુકત કલાત્મક ગદ્યથી બદ્ધ થયેલા લાગે છે... . - ઉપર નોંધ્યું તેમ શેના પ્રત્યેક નાટકમાં કંઇ ને કંઇMoral હોય જ છે. તેનું પ્રથમ નાટક 'વી એસ કાઉસીસ' લંડનના પછાત રહેઠાણેનું અને એ ગંદા રહેઠાણ માં રહેતા અતિ ગરીબ માનનું જીવન બતાવે છે. ગરીબીથી પીડાતા આ લેટે જ મકાન-ભાડું ભરે છે તેમાંથી અમીર ઉમરાવે મલાઈ ઉડાવે છે. સમાજવાદને અને કામાકસને પ્રખર પુરસ્કૃત અહીં પ્રગટ થયા વિના રહેતા નથી. “મિસિસ વેરન્સ પ્રેફેશનમાં પણ લેખકની એ જ દ્રષ્ટિ જોવા મળે છે. ગરીબી સહન ન થવાથી દેહવિક્રયના પંથે વળેલી મિસિ વેરન પિતાની ભણેલી ગણેલી પુત્રીને એ જ ધંધે વાળવા માંગે છે ત્યારે માતા-પુત્રી વચ્ચે સંઘ પરાકાષ્ટાએ પહોંચે છે.” “આસ એન્ડ ધ મેન'માં લેખક યુદ્ધને વિરોધ કરતા હોવા છતાં અનિવાર્ય સંગમાં યુદ્ધની તરફેણ કરતા હોવાનું જોઈ શકાય છે. ‘કેન્ડીડ’ હું સમજે છું ત્યાં સુધી ઇમ્સનના ‘ડેલ્સ હાઉસ ના વિરોધમાં લખાયેલું નાટક છે. ડેલ્સ હાઉસ'માં નેરા પતિની અપ્રામાણિકતા ને સહયતાના અભાવથી ઘર છોડી જાય છે ત્યારે કેન્ડીડા નિબંધ મનના પતિની સાથે જ રહેવાનું મુનાસીબ માની અઢાર વર્ષના મૂખ કવિ આમે માર્ચ બેન્કના પ્રેમનો ત્યાગ કરે છે અને તેને સાચા પ્રેમનું હાર્દ સમજાવે છે. કેન્દ્ર હેરિસ શેની આ રચનાને તેની સર્વોત્તમ કલાકૃતિ તરીકે ઓળખાવે છે પણું તે યથાવું લાગતું નથી. નાટકની રચના માહેર હોવા છતાં શની લાવ્ય પ્રતિમાને ઉમે તમાં પ્રગટ થઇ નથી. ‘ફિલેટ’, ‘યુ નેવર કેન ટેલ', 'ફનીસ ફટ ' વગેરે રચનાઓમાં લેખક યુવક - યુવતીઓમાં ઉન્માદી બેજવાદબાર ને વદી પ્રણયવહાર ઉપર આકરા પ્રહારો કરી તેમની બેવકૂફી પ્રગટ કરે છે. કેટલાંક ઉત્તમ એકાંકીઓમાં પણ છે આવા પ્રેમને સચેટ પરિહાસ કરે છે. સામાન્ય એકાંકીઓની રચના કરવાની દ્રષ્ટિએ જુદા પડતાં ‘હાઉ ડી લાઈડ ટુ હર હસબંડ’ અને ‘એવરૂલ્ડ'માં સ્ત્રી – પુરૂષના અઘટિત વિષયી પ્રેમનું નિરૂપણ કરી પ્રજાજીવનમાં પ્રેમનું નામ ખેચી ગયેલા એ ભ .નક અનિષ્ટને ગાળી નાખવાના પ્રયાસ કરે છે. શા માટે પ્રેમ એક મહાન અનુભૂતિ છે. સમાજમાં તેને જે રીતે અન થઇ રહ્યો હોય છે એ તેમને ખૂબ દઝાડે છે. જે ભવ્ય પવિત્ર પ્રેમ માટે તેઓ જીવનભર તલસતા રહ્યા હતા. તને અ ધારી આલમમાં અટવાતે જોઇને શેને ખૂબ દુ:ખ થતું હતું તે આ નાટકની રચના કડા જાય છે. ત્યારે લગભગ સે પાનાંનું સળ ગ એકાંકી “ગેટિંગ મેરીડ પ્રગશીલતાની દ્રષ્ટિએ તે ધ્યાન ખેંચે જ છે પણ વિશેષ છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-'૮૯ તા. ૧૬-૧૧-૮૯
પ્રાદ્ધ જીવન
૧૧
અંગ્રેજી ને પશ્ચિમી લગ્નજીવન ભંગારનું એ દર્શન કરાવે છે. “મીસ એલાયન્સ’ એ જ પ્રકારની વિષય અને આકૃતિ સૌન્દર્યનું પ્રભુત્વ સિદ્ધ કરતી શેની બીજી રચના છે. ધ હાર્ટબ્રેક હાઉસ વેરવિખેર ને છિન્નભિન્ન થતા કુટુંબજીવનની કરુણતા હાસ્યને કટાક્ષ નીચે છુપાવે છે. છેલ્લાં ત્રણેય નાટમાં વસ્તુની સળંગ-સૂત્રતાને લગભગ અભાવ દેખાય છે. અને પાત્રોની જુદી જુદી ગતિવિધિઓથી સમગ્ર રચનાનું હાડ બંધાય છે. સમાજજીવનની સમીક્ષા સાથે કલાત્મક પ્રગશીલતાને સજક ક્યાંય ભૂલી શકતા નથી.
ડોકટર્સ ડાઈલમા'માં એ ઠેકટરો અને દદીઓના વિલક્ષણ સંબંધેનું નિરૂપણ કર્યું છે. જે કાર્ય ઘણું ઉમદા ને પવિત્ર ગણાવું જોઈએ તેને કટ અને દવાના વેપારીઓ કેવું ધંધાકીય સ્વરૂપ આપે છે એ પરિસ્થિતિ જાણીતી છે. વિવિધ રોગો અને રવાથી ડોકટરે વચ્ચે રીબાતા દદીઓનું શ્રધેયચિત્ર તે અહીં જોવા મળે જ છે, પણ વિશેષ તે ડોકટરના માનવીય વરૂપનું લેખક વિસ્મયજનક નિરૂપણ જે રીતે કર્યું છે તે ફકત તત્કાલીન નથી, સવંકાલીન છે. નાટકના અન્તમાં કે કરુણ ઘટના બનતી નથી અને છતાં નાટકની નાયિકા જેનીફરની અન્તરવ્યથા. જ આ નાટકને ટ્રેજેડી બનાવે છે. બહુ રસિક ન લાગે એવું આ નાટક માનવસ્વભાવના ચાતુર્યવંત અવલોકન માટે ખૂબ મહત્ત્વનું બન્યું છે. શોએ મહદઅંશે કામેડીએનું સજન કર્યું છે, ત્યારે અહીં તેને ટ્રેજેડી રચવાને પ્રાગ ઠીક રીતે સિદ્ધ થયેલ છે.
વ્યકિત, કુટુંબ અને સમાજની બહાર નીકળીને લેખક એપલ કાટ” કે “ નટ બિલિયન્સ' જેવી રચનાઓ દ્વારા રાજકારણ અને અર્થશાસ્ત્ર પ્રત્યે વળે છે. “એપલ કોર્ટમાં -તેમણે રાજાશાહીના વિરોધમાં લોકશાહીનાં અનિષ્ટ દર્શાવ્યાં છે. તે ‘બેનટ બિલિયન્સ'માં કરોડપતિઓ અને અબજપતિઓના જીવનની વેધક કઠણાઈ બતાવી છે. પહેલા વિશ્વ યુદ્ધની ભૂમિકા ઉપર તેમણે ચાર Playlets of war લખીને એ ઘેર સંગ્રામની યાતનાઓ પિતાની લાક્ષણિક કટાક્ષવાણી દ્વારા પ્રગટ કરી છે. 'જીનિવા” મહદ અંશે પ્રયોગશીવ્રતાની દ્રષ્ટિએ લખાયેલું નાટક છે. પણ તે દ્વારા તેમણે વિશ્વશાંતિના કર્ણધારે જ જગતમાં કેટલી અશાંતિ ફેલાવે છે ને આન્તરરાષ્ટ્રીય નાણાંને દુર્વ્યય કરે છે તે વક્રદષ્ટિએ દર્શાવ્યું છે.
કરે છે ત્યારે તેમને શયતાનનો ભેટો થાય છે શયતાન પણ મુખ્ય પાત્રની જોડે લાંબી ને ગહન તત્વચર્ચામાં જોડાય છે. શયતાન એમ કહે છે કે આજને તમારે માનવી એટલે તે મૂખ ને ખરાબ છે કે તેને સર્વનાશમાંથી કઈ ઉગારી શકે તેમ નથી. ત્યારે દેનજુઆન એવી દલીલ કરે છે કે ફક્ત માણસમાં જ એવી વિરલ શકિત રહેલી છે જે દ્વારા તે ખૂબ આત્મસંઘર્ષ કરીને મહામાનવ-Superman બની શકે તેમ છે. માણસમાં રહેલી આ વિરલ શકિતને નજુઆન Life Force તરીકે ઓળખાવે છે. વાસ્તવિક રીતે કહીએ તો. શે ના મનને એ આંતરિક સંધર્ષ છે. તે અહીં વ્યકત થયે છે. સામાન્ય રીતે નાસ્તિક મનાતા શે Life-Force માં અતૂટ વિશ્વાસ ધરાવે છે. તેમને ઊડે ઊંડે શ્રદ્ધા છે કે આ Life-Force આ વિરલ શકિત ઈશ્વરનું જ બીજુ રૂપ છે. પ્રચ્છન્ન રીતે શે આમ એક આસ્તિક જ છે. આ નાટકની સમીક્ષા કરતાં એ. સી. ડ એમ નોંધે છે કે શો નાં પાત્રો કેવળ લેખકના Mouth pieces છે એ જે આક્ષેપ થયું છે તે બેટે છે. કેમકે અહીં નજમાન અને શયતાન પરસ્પરથી ખૂબ વિરોધી વિચારે વ્યકત કરે છે. તેમાંથી કેના વિચારો સાચા છે એ નકકી કરવાનું એ પ્રેક્ષક ઉપર જ છોડયું છે અને એ રીતે પિતાની ઉત્તમ કલાદષ્ટિને તેમણે અહીં પરિચય કરાવ્યું છે. - આ નાટકને માત્ર છેલે અંક જ લગભગ નેવું મિનિટ સુધી ચાલે છે. તેમાં વાત કે ઘટનાઓ જેવું કંઈ છે જ નહિ. છે ફકત દીધું ચર્ચાઓ ને ગહન જીવન પર્યેષણાઓ !' આવું સાહસ માત્ર બર્નાડ શે જ નાટકના સ્વરૂપ દ્વારા કરી શકે. પણ શેની વિશેષતા એ છે કે તેઓ ગંભીર ચર્ચાઓની સાથે પ્રેક્ષકોને કે વાચકને સતત હસતા રાખે છે. હાસ્યરસની છોળામાં જીવનનું ગહન તત્વજ્ઞાન ઓગળી જાય છે. એટલે પાઠકે “બેર થઈ જતા નથી. તેમને કંટાળે આવતા નથી. શે એમ કહેતા હતા કે મારે તે ફિલસૂફે મીટ કલાસ જોઈએ છે! અને ખરેખર અહીં તેમને A hit of philosophers મળી પણ રહે છે. કેમકે આ નાટક મૂળ તે એક કલાત્મક સર્જન કરવાની દૃષ્ટિએ જ છે એ લખ્યું હતું. પરંતુ સાહસિક દિગ્દર્શકેએ અને કલાકારોએ
જ્યારે આ નાટક રંગભૂમિ ઉપર પેશ કયું ત્યારે નાટયગૃહમાં પ્રેક્ષકો શાન્ત સ્તબ્ધ-Spellbound-બનીને આ નાટક જોતા હતા, અને ટાંકણી પડે તે પણ સંભળાય એવી શાન્તિ સર્વત્ર પ્રસરી રહી હતી.
સેન્ટ જન’ સર્વાનુમતે શોનું ઉત્તમ નાટક ગણાય છે. અહીં પણ લેખકને એજ આક્રોશ સંભળાય છે. જમાને જમાને વિશ્વ-નિયતા કોઇને કે માનવને પિતાનું રૂપ આપીને આ પૃથ્વી ઉપર એકલે છે, એ માનવ પૃથ્વીને ઉદ્ધારે છે અને છતાં પૃથ્વી પતિએ તેમને કેટલા સતાવે છે એ ફ્રાન્સની વીરાંગના જેન એફ આર્કના જીવન નિમિત્તે શાએ દર્શાવ્યું છે. અહીં માત્ર જોન એફ આકનું વીરચરિત્ર આપવાનો લેખકને ઉદ્દેશ નથી, પણ ઇશ્વરી અંશ ધરાવતા સ્ત્રી પુરુષોની જગતમાં જે વિડંબના થાય છે, અને તમને જે રીતે સતાવવામાં આવે છે, તે મુદે કેન્દ્રસ્થાને રહે છે. શોની જીવનદષ્ટિ અહીં બરાબર ઓતપ્રોત થયેલી છે. અને જેના દ્વારા બન શેનું પિતાનું જ વ્યક્તિત્વ અંકુરિત
વહેતા સમય પ્રવાહમાં શોની આ બધી રચનાઓ કાલગ્રસ્ત બની જતાં કદાચ ભુલાઈ જશે પણ તેમણે ત્રણ એવી મહાન રચના કરી છે જેને કાળપ્રવાહ પણ લુપ્ત નહીં કરી શકે. આ ત્રણેય રચનાઓ ભવ્ય વિધદષ્ટિ ધરાવે છે. - “મેન એન્ડ સુપરમેનને બર્નાડ શેડ કેમેડી એન્ડ ફિલેફી તરીકે ઓળખાવે છે અને ખરેખર તેમાં એ બને છે. શેની આ એક ખૂદ નાટયકૃતિ છે. તેના ત્રણ અંકે છે અને તેમાં મુખ્ય પાત્ર ત્રણ છે. સાહિત્ય સૂવિટમાં
તિહાસિક બની ગયેલા દેનજ આનના પાત્રને લેખકે જુદે જ પડ આપે છે. નાટકને છેલ્લે એક ખૂબ મહત્ત્વનો છે અને
ખકની સર્ગશકિતને ઉત્તમ પરિચય કરાવે છે. દેન જુઆન અન્ય પાત્ર જોડે અહીં સ્વપ્ન જુએ છે તે દીર્ઘ ચર્ચાઓ
Page #274
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રબુદ્ધ જીવન :
- તા. ૧-૧૧૮૮ તા૧૬-૧૧-૮૯ થાય છે. વીસમી સદીના અંગ્રેજી સાહિત્યને ઇતિહાસ આલેખતાં વિચારે તે ક્રિસુફી તળે શેનાં નાટકની કલા કચડાઈ કૅન્ક સ્વીનરટન, આ રચનાને નાટક નહિ, પણ નાટકના સ્વ- જતી નથી કેમકે ઊંચે હાસ્યરસ નિપન્ન કરવાની તેમનામાં રૂપમાં મૂકાયેલા તાવિક નિબંધે કહે છે. સ્વીટર એમ પણ
અપ્રતિમ પ્રતિભા છે તેમજ ધારદારને કવિત્વમુક્ત સંવાદે નોંધે છે કે શેની ફિલસૂફીએ કલાકાર શેનું અહીં જે શેષણ કર્યું છે. તેવું અન્ય નાટકમાં ભાગ્યે જ કર્યું હશે પણ શેની એજ
લખવાનું અદ્ભુત કૌશલ છે. અને એટલે જ તેમની તે વિશેષતા હતી. ચાલ્યા આવતા સાહિત્યસિદ્ધાંની તેમણે
નાટયકલાની અનેક મર્યાદાઓ હોવા છતાં તેમને ઉત્તમ હમેશાં ઉપેક્ષા જ કરી છે અને પ્રત્યેક નાટકનું સ્વરૂપ નવ- વિવેચકોએ Greatest dramatist Since Shakespeare નિર્માણની દષ્ટિએ જ તેમણે ઘડ્યું છે. શા માટે વિચારે
-શેકસપિયર પછીને મહાન નાટયકાર કહ્યા છે. અને શેના અને ફિલસૂફી વધારે મહત્ત્વના હોય છે અને તેને અનુરૂપ
વિરોધીઓને પણ એ વિધાનને વિરોધ કરવાનું ગમ્યું નથી. આવે એવું સ્વરૂપ તે આપમેળે જાણે ઘડાતું જાય છે. ‘સેન્ટજોન” તેનું ઉત્તમ દષ્ટાંત છે. ' * દુનિયા ભલે ‘સેન્ટોનને તેમની સર્વોત્તમ નાટયકૃતિ ગણે, મારા જીવનકાળમાં મેં બે મહાન વિભૂતિઓની અનુભૂતિ શાની પોતાની દષ્ટિએ તે બેક ટુ મેગ્યુસેલાહ’ તેમની સર્વોત્તમ કરી છે. મહાત્મા ગાંધી અને પેજ બનડ' છે. આ બન્ને નાટયરચના છે. ફકત કલાપ્રેમ અને અવેતન દષ્ટિએ લખાયેલું
મૃત્યુ પામ્યા ત્યારે હું ઊછરતે યુવાન હતા. તેમને સદેહે તે આ નાટક શેની ધંધાદારી ગણાતી રચના “સેન્ટજેન’ કરતાં ઉતરતી કક્ષાની રચના છે એમ સમરસેટ મેમ કટાક્ષ
જોઇ શક્યો નથી છતાં તેમના ભવ્ય વ્યકિતત્વની હમેશાં હું પૂર્વક એક સ્થળે નોંધે છે. મેમનું કહેવું એમ છે કે
અનુભૂતિ કરતે રહ્યો છું. ગાંધીજીએ પોતાના જીવન અને ઘણી વાર અવેતન દષ્ટિએ લખાયેલું નાટક ધંધાદારી કાર્યથી મને પ્રભાવિત કર્યો છે તેમ બનડ શેએ પિતાના દષ્ટિએ લખાયેલા નાટકથી ઊતરતી કક્ષાનું નાટક હોય છે. અને વ્યકિતત્વ અને સાહિત્યથી મને હમેશાં આકળે છે, તેનાં તેના સંદર્ભમાં તે શ નાં આ બે નાટકને ઉલ્લેખ કરે છે.
નાટકે મેં વરસ પહેલાં વાંચ્યાં હતાં. આજે મારી પાસે પરંતુ શે ની ફિલસૂફીને વ્યાપ આ નાટકમાં જે રીતે થે છે તે બીજે ભાગ્યે થયો હશે. પ્રયાગની દૃષ્ટિએ પણ
તેનાં નાટકોનાં બધાં પુસ્તક નથી. ફક્ત એ ઉપર કરેલી આ નાટક વિશિષ્ટ કોટિનું છે. તેમાં પાંચ ખડે છે એટલે
સચવાઈ રહી છે. સંભવિત છે કે ક્યાંક વિગત કે તેમાં માત્ર એક નહિ, પણ પાંચ નાટકે છે અને છતાં એ પેસી ગયા હોય. એ માટે વાચકે મને ક્ષમા કરે. તેમના બધાં એકસૂત્રે બંધાયેલા છે. આદમ અને ઈવની ઉત્પત્તિથી વિશે એક પુસ્તક લખવાની મારી ઇચ્છા સંજોગો ને સમયને માંડીને તેમાં ભવિષ્યના માનવી ઇતિહાસનું દર્શન છે. શે
કારણે હજી સુધી તે પૂર્ણ નથી. થઈ પણ તેમના સંબધે 'સર્જનાત્મક ઉત્ક્રાંતિ-Creative Evolution-ના પ્રણેતા છે.
આવે ને અટલે લેખ લખવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું અને અહીં તેમણે ડારવીનની Evoluation ની વિચાર સરણીને પ્રબળ વિરોધ કર્યો છે. ડારવીનને ઉત્ક્રાંતિવાદ
એ માટે “પ્રબુદ્ધ જીવનના તંત્રીશ્રીને હું હમેશાં હમેશાં નબળાનું ભક્ષણ કે શેષણ કરીને પ્રગતિ કરતા સમાજનું ઋણી રહીશ. ગૌરવ કરે છે જે ઉચ્ચ માનવતાને ઝંખતા શેને સ્વીકાર્ય ન હોય તે યર્થાથી જ છે. શેનું કહેવું અહીં' એ છે કે નિબં"ળને હણીને સુધાયેલી પ્રગતિ એ ખંડનાત્મક ઉત્ક્રાંતિ છે એટલે તે નકામી છે. ઉત્ક્રાંતિ સ્વાભાવિક રીતે રહેલી હોય તે પણ પ્રખર બુદ્ધિશાળી ને પ્રબળ આત્મબળ
ભકિત સંગીતના વર્ગો ધરાવતા મનુષ્ય તેને ટાળી શકે છે કેમકે પ્રખર
સંધના ઉપક્રમે બહેનને ભકિત સંગીત-રતવન વગેરે બુદ્ધિ ને પ્રબળ આત્મબળ દ્વારા જ જીવનનું સાતત્ય રહે છે. પણ એ માટે પ્રબળ અમબળથી સામાન્ય મનુષ્યએ ઉનામ
શીખવવા માટે વર્ગ બુધવાર, તા. ૨૨મી નવેમ્બર, ૧૯૮૯ના માન બનવું પડશે જે માનવતા મહા માનવતાની ખૂબ રોજ પરમાનંદ કાપડિયા સભાગૃહ (રસધારા કે. એપ. સેસાનજીક હશે. માણસાઈની હિજરતને અટકાવી દુર્ગુણેને
યુટી બીજે માળે, ૩૮૫, સરદાર વી. પી. માર્ગ મુંબઈ-૪)માં દુર્જનતાને વિલય કરીને માનવે મહામાનવ બનવું પડશે
શરૂ થાય છે. આ વર્ગ દર બુધવારે સાંજના ૪ થી ૫ ના રહેશે. અને તેજ એ સુખી થઈ શકશે ને લાંબુ જીવી શકશે. ભવિષ્યની પ્રજાને આજ વાર સંસ્કૃતિ તરીકે માણસે
શ્રી શ્યામ ગગટે આ વર્ગના અધ્યાપક તરીકે સેવા આપશે. આપવાનું છે. અને ત્યારે સુખ તે પારાવાર છલકાશે.
રસ ધરાવતા બહેનોએ સંધના કાર્યાલયમાં સંપર્ક સાધવા રાષ્ટ્રો ડહાપણ ને સદગુણથી ચાલતાં હશે, તેમજ યુદ્ધ અને
વિનંતી છે. અન્ય અનિષ્ટને સદંતર નાશ થશે. આમ, ‘મેન એન્ડ સુપરમેનની વિચારણા અહીં વિસ્તાર સાધતી જોવા મળે છે.
ઉષાબહેન મહેતા કે. પી. શાહ, આ નાટકમાં શેની ભવ્ય કલ્પના છે, માનવ જીવનના શ્રેયને
સંજક. નિરુબહેનએસ, શાહ ઉચ, વિચાર છે અને નાટયકલાની, શકિતને પરમાર
, , . મંત્રીએ ' . . . અભિનિવેશ છે.
'
Page #275
--------------------------------------------------------------------------
________________
ત, ૧-૧૧-'૮૯ તા. ૧૬-૧૧-૮૯
પ્રબુદ્ધ જીવન જિંદગી: ઈશ્વરે આપેલું એક બંધ કવર!
. પ્રવીણ દરજી એકવાર આધુનિક સર્જક જેમ્સ જેયસને એક પ્રશ્ન આગળ નીકળી ગયા. પરત થવાનું મન થતું પણ થોડુંક વધુ કરવામાં આવ્યું: ‘તમારી પ્રિય કૃતિ કઇ? ‘યુલિસિસ' જેવી દોડી લઉ” એવું વિચારતે ને પાછો આગળ વધતે. છેવટે આધુનિક સંવેદનાને ઉપસાવતી કૃતિના સજ'કનો ઉત્તર વા- એક તબકકે તેણે પાછા વળવાને નિર્ણય લીધો. પિતાની ભાવિક રીતે જ કાઈક નવીન કૃતિ કે સર્જકને અનુલક્ષમાં તમામ શકિતઓ કામ લગાડી. જેટલું દેડી શકાય તેટલું તેણે હોઈ શકે. યસે જે રીતે પ્રયોગ કયાં છે. અને નવલકથાના દેડી લીધું. મને મન તે ખુશ થ. આજથી નસીબદેવી એની સ્વરૂપને જુદી જુદી દિશાએથી પ્રજાને પ્રયત્ન કર્યો છે. ઉપર વરસી જશે એવું એવું તે વિચાર્યું જ હતું. એ રીતે નિઃશંક જોયસ કેઈક પ્રગશીલ કૃતિનું નામ બીજી તરફ સૂર્યદેવ ધીમે ધીમે અસ્તાચલ તરફ ' વળી આપશે એવું પ્રશ્ન પૂછનારના મનમાં પણ હતું. પણ રહ્યા હતા. સૂર્ય અસ્ત થાય તે જ ક્ષણે મૂળ સ્થાને સૌના આશ્ચર્ય વચ્ચે જયસે ઉત્તર આપે: “મને ગમતી પહોંચી જવાની શરત હતી. એ શરત પળાય તે જ કૃતિ વિખ્યાત નવલકથાકાર ટોલટેયની છે, અને કૃતિનું આ પ્રયત્નનું ફળ મળે. અન્યથા બધું વિફળ બની રહે. તેણે નામ છે “એક માણસને કેટલી જમીનની જરૂર પડે?” મુઠ્ઠીઓ વાળી, દાંત ભીડ્યા, બધુ જોર એકઠું કર્યું. શરીર માનવમનને તાગ લેવા મથનાર, ભાષાને ભિન્ન ભિન્ન રીતે પરસેવે રેબઝેબ થઈ ગયું. મેં ઉપરની નસે તંગ થઈ ગઈ. એ
જેનાર જોયસે પિતાની પસંદગીનો કળશ આમ ટેરેટની દેડતે જ રહ્યો. સૂર્ય અસ્ત થઈ જાય તે પહેલાં યેનકેનપ્રકરણ એક જાણીતી કૃતિ ઉપર ઉતાર્યો એમાં જોયસની જીવન તે નિયત રથળે પહોંચી જવા માગતા હતા. અસ્તાચળ તરફ વિષયક વિભાવનાને પણ સંકેત મળી રહે છે.
જતા સૂર્ય'ની તરફ તે ઘડીક તે, ઘડીક પિતાની તાકાત વધે ટેસ્ટયની વાર્તા તે સુખ્યાત છે. એક મહત્વાકાંક્ષી
તે માટે યત્ન કરતે. ને...એના પગ આખરે થાકયા, , તે માણુસને એમાં કહેવામાં આવ્યું કે સૂર્યોદય થતાં એક નિશ્ચિત
લથડવા લાગ્યા.. નજર સામે હવે નિયત સ્થળ દેખાવા સ્થાનથી દેડવાનું શરૂ કરે અને સંધ્યાકાળ થતાં માંડેલું, આ પહોંચે...આ પહેઓ એવી અધીરાઈ, વધતી. સૂર્ય ડૂબે એ ક્ષણે પાછું નિશ્ચિત સ્થાન ઉપર પાછા આવી ગઈ. અને સૂર્ય અસ્ત પામે છે. ત્યાં એ નિયત સ્થળ ઉપર જવાનું. જે આ શરત પૂરી થાય તે પેલે માણસ જેટલું આવી ધબ દઈ પડે છે. એનું પ્રાણપંખેરું ઊડી જાય છે. દોડી આવે, જેટલા ગાઉનું અંતર કાપીને તે પરત આવે એ એની મહત્ત્વાકાંક્ષાને કરુણ અંજામ આવે છે. સેંકડે માઈલબધી જમીનને તે માલિક બની જાય. લોભને ભ કયાં હોય જમીનને પિતાની કરવામાં ને કરવામાં તે ભાન ભૂલી ગયો કે છે ? પેલી મહત્ત્વાકાંક્ષી વ્યકિતએ દેડ આરંભી. તેણે મને મન જેટલો આગળ જઈશ, તેટલું જ પછા પણું આવવાનું નકકી કરી લીધું કે પૂરા જોરથી, પૂરી તાકાતથી શકય તેટલું છે. લેભને કેઈ સીમા હોતી નથી. આખરે કબર ખેદી એના દૂર દૂર દેરડી લઉ. પરત તે આવી પહોંચાશે, આ લ્હાવે દેહને દાટ ત્યારે માત્ર છ ફૂટ જમીનની તેને જરૂર મળે છે કે મળશે. જેટલું અંતર વધુ કાપીશું તેટલી પડી. સેંકડે એકર જમીન અંકે કરી લેવાના અરમાનેવાળ જમીનના અપણે તે રાતેરાત માલિક થઈ જઈશું. મહત્વાકાંક્ષીને કેવો કરુણ અંજામ ! ઇશ્વરની સત્તા આગળ દેડ શરૂ થઈ ગઈ, પેલા માણસે તે પાછળ જોયા વિના માનવીની સત્તા કેટલી વામણી અને તુચ્છ છે. જેયસને કદાચ દેવા જ માંડ્યું, બસ દેશે જ રાખ્યું. જેમ જેમ અંતર કાપતે આ વાત સ્પશી ગઈ હશે; જિંદગી ક્યારે ય માણસની જાય તેમ હાંફ વધતું જાય, થાક પણ લાગે. પણ જેટલું ગુલામ બની નથી. માણસ છે તે પણ એની ઉપર તે વધુ અંતર કાપીશ એટલી વધુ જમીન મળશે આ
આધિપત્ય જમાવી શકે તેમ નથી. ટેસ્ટયે આ ટચૂકડી લેભામણી વાત આંખ આગળ આવતાં તરત ગતિ વધી વાત દ્વારા ભૂંડા હાલને પામતા માનવીનું ટૂંપણું હુબહુ જતી. પરિણામે વળી પાછે તે મુઠ્ઠીઓ વાળી, પિતાની પાસે જે કંઇ ભાર જેવું લાગે એને દૂર કરીને આગળ આપણે--માનવીએ યુગે યુગે કેવળ આજ ભૂલ કરતા
ડળે જ ગયે. થાક વધતે ગયે, શ્વાસ ચઢતે ગયે, આવ્યા છીએ. જિંદગી આપણી સંપત્તિ છે, એના વચ્ચે તરસ પણ લાગે. છતાં ઊભા રહેતાં સમય બરબાદ
ઉપર આપણે અધિકાર છે. તે આપણી ચલાવી થાય અને એટલું અંતર ઓછું કપાય તે એટલી જમીન પણ
ચાલે છે વગેરે વગેરે. આપણે ત્યાં જ દિશાસુદ ઓછી મળે ને ? પરિણામે તે દેડો જ રહ્યો. તરસ સાથે, થઈએ છીએ. જિંદગી તે ઈશ્વરે આપેલું એક બંધ કવર . ભૂખ સાથે, થાક સાથે, શ્વાસ સાથે, બસ મનમાં એક જ ધૂન.
છે. એ કવર આપણે ખેલવાનું નથી તેમ તેમાં આપણે દેથે જ રાખે, દેશે જ રાખે. સેંકડે માઇલ સુધીને આપણી ઈચ્છા અનુસારને કેઈ શબ્દ પણ પાડવાને નથી. વિસ્તાર આજે આપણી એડી નીચે આવી જશે. રાતેરાત
તેને તે યથાવત બંધ રાખવાનું છે. એને આપણે સાચવીમાલેતુજાર થઈ જવાશે. આવી લેભની પરીએ એના ચિત્રને
શકીએ તેય એક મોટી વાત, એ ય આપણું સદ્ભાગ. બરાબર કબજો લઈ લીધો. સારી રીતે દેડી શકાય, વધુ દેડી
ઇજિનિયા લે, ઈડિપસ લે, હેમ્લેટ લે કે એથેલે લો, શકાય એ માટે તેણે વારાફરતી શરીર ઉપરનાં વસ્ત્રો એક
દ્રૌપદી લે કે પાંડ લે. જે જે એને પિતાની કરવા ગયા પછી એક એમ કાઢીને ફેંકી દીધેલા શરીર ઉપરના દર-દાગીના. છે, જે જે એની ઉપર સ્વામીત્વ સિદ્ધ કરવા ગયા છે તે સૌએ. પણ તેણે કાઢી નાખેલાં. છેલ્લે તે પગમાં પહેરવાનાં રૂપાતરે પેલું બંધ કવર ખેલવા જેવી ભૂલ કરી છે અને બૂટ - ચંપલ સુધ્ધાં ! શરીર ઉપર માત્ર ગુહયાંગને એનાં દુષ્પરિણામે તેમને મળ્યાં પણ છે-ભગવ્યાં છે. ' ઢાંકવા પૂરતું વસ્ત્ર બચ્યું હતું. એની દોડમાં એ. ઠીક ઠીક 0 જિંદગીના અનેક ખૂણા છે, અનેક રૂપે છે. દરેક વેળા
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૪.
પ્રબુદ્ધ જીવન • તેના નવા રૂપ-રંગ હોય છે; દરેક વેળા તેને ચહેરે ન હેય છે. એ ચહેરાથી ભલભલા ચમરબંધીઓ, જ્ઞાનીએ,
જ્યોતિષીએ કે ચિંતા પણ અંજાયા છે-લેભાયા છે. ઘિણાને ઘણી વખત તેથી લાગ્યું છે કે જિંદગીનું રહસ્ય તેઓ પામી ચૂક્યા છે. જિંદગીની આરપાર તેઓ દેખી શકે છે, જિંદગીને તેઓએ મહાત કરી છે, એની ઉપર પિતાનું પ્રભુત્વ સિદ્ધ કર્યું છે. પણ એ બધી વેળા જિંદગી સેવાઓથી દૂર ને દૂર રહી છે. જે કંઈ પામ્યા છે' એવી જ્ઞપ્તિ છે, એ તે એક ભ્રમણા કેવળ છે બાકી એની બાગડેર આપણા હાથમાં નહિ, કાઈક બીજીના હાથમાં છે. એ જેમ ખેંચે,
તા. ૧-૧-'૮૯ તા. ૧૬-૧૧-૮૯ એ જેટલી ખેચે એટલું ને એવું જ ડગલું જિંદગી ભરતી હોય છે. આપણે એને પરમશકિત કહીએ કે પછી ઇશ્વર કહીએ. આપણા પાસાં ગમે તેટલાં ફેંકીએ પણ દાવ દે તે એ ઈશ્વરને આધીન છે. જેમ પેલે ટ યની વાર્તાને મહત્વાકાંક્ષી નાયક અતિમ પળ સુધી ન સમજી શકે કે આ બધું દેવું વ્યર્થ છે અને અંતે પેલી એક માત્ર લંગોટી, મૃત્યુ ને છ ફૂટ જગા જ એનાં છે એમ આપણે પણ છેલ્લે સુધી એ બહુરૂપિણી જિંદગીના મરમ-ભરમને ભાગ્યે જ પામતા હોઇએ છીએ. એ બંધ કવરને બંધ રાખવામાં જ શાણપણ છે. '
પરંપરા અને વ્યકિતત્વ
o પન્નાલાલ ર. શાહ ભાષા એ ભાવની અભિવ્યક્તિનું પ્રબળ માધ્યમ છે. બાબત એ વખતના સંજોગોમાં જે આપણે નિર્ણાયક હોઇએ માનવીના મનમાં ઉદ્દભવતા પ્રેમ, લાડ, વૈકટય, રાગ, અનુરાગ, તે ગળે ના ઊતરે એવી આપણી તાસીર છે; દૂરનું જોઈ દ્વેષ, તિરરકાર આદિ વિવિધ મનેભાવો અને અનુભૂતિ એ
શકતી વ્યક્તિ માટે એ સહજ છે, વ્યકિતના વ્યકિતત્વના ભાષા દ્વારા અભિવ્યકત કરે છે, એ એક સંકેત છે. હાવભાવ
વિકાસની એ ચાવી અને પારાશીશી છે. અને વર્તન દ્વારા પણ એની અભિવ્યકિત થાય છે. આવી
એક એવી માન્યતા છે. આ બધાં ઉદાહરણે દષ્ટાંતી ભાષાની શેધ એ વિચારવિનિમય અને પરસ્પર માનવીય
અસાધારણ વ્યકિતના છે. ઉચ્ચ આદર્શનું આચરણું સંબંધનું ઉત્તમ માધ્યમ અને સાધન છે. પરંતુ એની પણ
સામાન્ય માનવી માટે લગભગ અશકય છે. એટલે એક મર્યાદા છે, આવી ભાષા દ્વારા વ્યકત થતાં વિચારો અને મનેભા
સામાન્ય માનવી માટે અવા માપદંડમાં ઔચિત્ય કેટલું? કરતાં અવ્યકત રહેતા મનભાવને
એ ખરું કે સામાન્ય માનવીનું એવા માપદંડ કે પ્રદેશ વિસ્તૃત વ્યાપક અને મહત્ત્વ છે, ઈશ્વરની શોધ
આદશ માટે કદાચ ગજુ ન હોઈ શકે. સામાન્ય વ્યકિતને અને કલ્પનામાં પણ માનવીએ નેતિ નેતિ’ કહીને જ સંતોષ
સંદર્ભમાં વિચારતા એટલું અવશ્ય કહેવું જોઈએ કે સમાજના માનવે પડ્યું છે. સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહે એટલે જ
અને વ્યકિતગત વિકાસના જનક એવા ઉચ્ચ આદર્શ માટે એવી એક જગ્યાએ સરસ કહ્યું છે: “ભાષા એ બેધારી તલવાર છે.
વ્યકિત પ્રયત્નશીલ હોવા છતાં તેના સંજોગે, તેની આંતરિક મર્યાદા, સંપૂર્ણ સત્ય ભાષામાં આવતું નથી.'
કે અન્ય કારણોસર એવું આદશ-નેત્રદીપક આચરણ પિતાના માનવીય સંબંધોમાં પ્રગટ થતી ઉષ્મા અને વ્યકત થતાં
જીવનમાં ન કરી શકે તે એ પરત્વે આપણે ક્ષમાશીલ, ઉદાર પ્રેમને કયારેક વિચિત્ર વળાંક મળે છે. કયાંક સમય પરિપકવ કે સહાનુભૂતિ જરૂર રાખીએ. પરંતુ એવા ધ્યેયનું લક્ષ જ થાય એ પહેલાં કઇ વાત પ્રગટ કરવાથી પણ આવી પરિસ્થિતિ ન રાખ્યું હોય તે એવી ઉન્નત સ્થિતિએ પહોંચવાની ઊભી થાય છે; કયારેક માનવીના મનના, વર્તણ કના અભ્યાસથી
આંતરિક ક્ષમતા હોવા છતાં ય એવો વિકાસ એ કયાંથી કે મન વાંચી લીધાના વહેમથી આપણે એના વિષે ચોકકસ
શકય બને ? સાચી અને સારી વાત એ છે કે એવી માન્યતા બાંધી લઈએ છીએ. એના આધારે આપણે એના
આંતરિક ક્ષમતા પણ વ્યકિતમાં ન હોય તે વિકસાવવી વર્તનને મૂલવીએ છીએ અને ચોકકસ સંજોગોમાં એ વ્યકિત
જોઈએ કહ્યું છે ને કે “નિશાનચૂક માફ, નહિ માફ અમુક રીતે જ વર્તન કરશે એવું પૂર્વાનુમાન આપણે કરીએ છીએ. નીચું નિશાન પરંતુ કયારેક એ વ્યકિત આપણી માન્યતાથી તદ્દન જુદી રીતે
વ્યકિતની મર્યાદા તરફ ક્ષમા, દયા, કરૂણું કે ઉદારતાનો વતે છે, અને આપણને એ વ્યકિત પરત્વે પૂર્વગ્રહ છે એવું ભાવ રાખીએ ત્યારે પણ એવી વ્યકિત જાહેર જીવનમાં ફલિત થાય છે. વ્યકિતની વર્તણૂક અંગે આપણે તક જરૂર જવાબદારીભર્યા રથાન પર હોય કે સમાજનું નેતૃત્વ તેમના કરી શકીએ, પરંતુ એક વત્તા એક બરાબર બે થાય એવું હાથમાં હોય ત્યારે એમના જાહેર ખલનથી એવા સ્થાન માટે એ સીધું સાદું ગણિત નથી. ભગવાન શ્રીકૃષ્ણ જેવા સમગ્ર એમની મૃતા રહી નથી, સમાજની નાડ હવે એમના હાથમાં પુની પ્રત્યેક ભૂમિકા પરસ્પર વિરોધી પણ હોય સલામત રહી નથી, એ સમજી લઈને એવી વ્યકિતને સમાજની
અને એટલે એમના વિષે પૂર્વાનુમાન કરવું એ નેતાગીરીમાંથી કે જવાબદારીભર્યા સ્થાન પરથી મુકત કરવી દુસ્સાહસ ગણાય, તે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ચેકકસ જોઈએ. સમાજ માટે એવી વ્યકિત ગમે તેટલી મહત્ત્વની હોય સિદ્ધાંતને અનુસરશે એવું સહજપણે માની શકાય. જુદાં જુદાં પણ એ અનિવાર્ય (Inbispensable) નથી. એ સતત લક્ષમાં પ્રસંગે એ ભગવાન શ્રી કૃષ્ણના પરસ્પર વિરોધી વતનના નિષ્કળ
રહેવું જોઈએ. કહેવાનું તતપર્ય એ છે કે એવી એક વ્યકિતએ એ છે કે એમાંથી એક સિદ્ધાંત, પ્રણાલિકા કે પરંપરા
ભ્રષ્ટાચાર કર્યો તે સમાજને એમણે કરેલાં નુકસાન પરત્વે પ્રસ્થાપિત થાય, ત્યારે પૂર્વાનુભવ, સિદ્ધાંત કે સ્થાપિત પરં
ક્ષમાભાવ જરૂર રાખીએ, પરંતુ એમના પરત્વે ક્ષમાભાવ પરામાંથી મયદા–પુરુષેત્તમ રામનું વ્યકિતત્વ વિકાસે. સામાન્ય રીતે પિતાની ઈજજતના ચૂરેચૂરા થાય એવા ડરથી સામાન્ય
રાખીએ અને જવાબદારીભર્યા સ્થાને એમની અનિવાર્યતા -
સમજી એમને ચાલુ રાખીએ તે સમાજને લાંબા ગાળાનું, માનવી પોતાની ભૂલને જાહેરમાં એકરાર ન કરે ત્યાં ગાંધીજી જેવી વ્યકિત પિતાની નાની શી ભૂલને “હિમાલય જેવડી ભૂલ”
દેખી ન શકાય એવું નુકસાન થાય. ક્ષમા અને ઉદાર ભાવનાના તરીકે જાહેર કરે અને સત્યાગ્રહ ત્યારે હિંસક વળાંક લે ત્યારે
પરિણામે વ્યકિતના નૈતિક ખલન છતાં એનું નેતૃત્વ સલામત - દુનિયા આખી ય વિરુદ્ધ થઈ જાય છે. પણ એ હિંસા બંધ રહેવાથી ભ્રષ્ટાચાર વ્યાપક બનતું જાય છે, એટલું સમજીએ થાય એ માટે ગાંધીજી સત્યાગ્રડ પાછા ખેચી લે. એ
તે ગનીમત
Page #277
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૮૯ તાં. ૧૬-૧૧૮૯
ઋણાનુખ ધ
(પૃષ્ઠ રથી ચાલુ)
ઉપકારનું વિસ્મરણ થાય છે. વિદ્રોહના માણસને જ્યારે વારંવાર અનુભવ થાય છે, અથવા ઉપકારના બદલામાં અપકાર મળે છે અથવા પોતાના જ આશ્રિતા તરફથી કડવી ટીકાનિદાનો તે ભેગ અને છે ત્યારે ગમે તેવા ધનિષ્ટ સંબંધોનુ અંતે કશું મૂલ્ય નથી એવા ભ્રામક વિચારમાં તે સપડાઇ જાય છે.
જેમ અનેક વ્યકિતએ સાથે સારા સબંધે અંધાય છે તેમ કેટલાય લેાકાને ખીજાઓની સાથે વેરભાવભર્યાં, અસહિષ્ણુ સબધા પણ થાય છે. કેટલાક સંબંધો તૂટે છે અને તે કાયમના માટે તૂટેલા રહે છે. કેટલાક તૂટેલા સંબંધો ફરી સધાય છે, પ્રેમભર્યાં અને છે. કેટલાક સબંધે। તૂટે છે, કરી ધાય છે, ફરી તૂટે છે, ફરી બંધાય છે. સંબંધનું આયુ ચક્ર વિશ્વમાં ચાલ્યા કરે છે.
કોઈક વિરલ મહાત્માઓને સંસારમાં ટાઇની સાથે સબંધ અગાડવાના અનુભવ થતો નથી. વળી અન્ય પ્રકારના કેટલાક નિજાનદી મહાત્માએ કાઇની સાથે સબંધ બાંધવા ઉત્સુક હાતા નથી. તે એકદરે નિઃસગ રહેવા ઇચ્છતા હોય છે. ખીજી બાજુ કેટલાક માણસેાની પ્રકૃતિ જ એવી હેાય છે. કે એમને એકલા રહેવું ગમતું નથી. તરત ઉષ્માભર્યાં પ્રેમસ બંધા તેએ બાંધી શકે છે. કેટલાક માણસાની પ્રકૃતિ જ એવી હેાય છે કે જ્યાં જ્યાં સંબંધ બંધાયો ત્યાં ત્યાં તેને બગાડીતે કલેશમય અનાવ્યા વગર તે રહી શકતા નથી. કેટલાક લેકા નવા સબંધ બાંધતા જાય છે, પરંતુ જૂના સબંધે
સાચવાની તેમને દરકાર હતી નથી.
કેટલાક લેકા નવા સધા માટે ઉત્સુક હાતા નથી, પરંતુ જે સબંધ બંધાયા છે તેને સારી રીતે જાળવી રાખવા માટે સાચી નિષ્ઠાથી પૂરી દરકાર કરતા હોય છે. ઑટલાક લેાકાને એળખાણા ઘણી બધી હેાય છે, પર ંતુ ધર જેવા અંગત, ઉષ્માભર્યાં, દિલ ખેલીને મનની ખાનગી – અંગત વાત કરી શકાય એવા સંબંધ બહુ ઓછાની સાથે હોય છે. કેટલાક લેાકાને ઘરમાં પણ કાછની સાથે ઘર જેવે આત્મીય સબંધ હોતા નથી. કેટલાક લેકા નાની વાતમાં તરત સંબંધ બગાડી નાખે છે અને પછી આખી જિંદગી પસ્તાય છે. કેટલાક લેકા સબંધ બગાડે છે, પણ પછી સામી વ્યકિતને કઈ વા` કે ગરજ નથી એમ સમજાતાં પાતે જ પાછા તેને વળગતા જાય છે.
ાઇકવાર કાઇક વ્યકિત સાથેના સંબંધ અલ્પકાળ માટે ઘણા બધા નિષ્ઠ થઈ જાય છે, પર ંતુ સંજોગવશાત્ છૂટા પડયા પછી જીવનમાં બીજીવાર કયારેય તેને મળવાનુ બનતુ નથી. પ્રવાસમાં આવું ઘણી વાર બને છે શાસ્ત્રકારે એ ઉપમા આપી છે મહાસાગરમાં લાકડાના ખે ટુકડાઓ તરતા તરતા એકબીજાની પાસે આવે છે, થેાડા વખત સાથે રહે છે અને ત્યાર પછી ઍવા છૂટા પડી જાય છે કે ફરી તે કયારેય એકબીજાને મળતા નથી. ાઇકવાર શેડીક ક્ષણ માટે થયેલા વિરલ સંબંધ જીવનભર યાદ રહી જાય છે. ફ્રી મળવાને સંભવ નથી, પર ંતુ એ સબંધ વાર વાર્ વાગોળવાનું મન થાય એવા હોય છે. બીજી બાજુ અલ્પકાળ
પ્રબુદ્ધ જીવન
૧૫
માટે થયેલા તીવ્રકટુ સબંધ વર્ષોં સુધી હૃદયમાં ખટકયા કરે છે. કયારેક વષૅના ગાઢ સંબંધ તૂટયા પછી જિંદગીમાં કરી કયારેય યાદ આવતા નથી. સબધેામાં આવી વિવિધ પ્રકારની ગતિસ્થિતિ ચાઢ્યા કરતી હાય છે.
I
परस्परोपग्रहो जीवानाम् मे સૂત્ર અનુસાર સંસારમાં એકબીજા ઉપર ઉપકાર કરવેા એ જીવનું લક્ષણ છે. જગતમાં પ્રત્યેક જીવને અન્ય જીવા સાથેના જે નવા સંબધો બંધાય છે અને તેમાં ફેરફારા થાય છે તે બધા ઋણાનુબંધ અનુસાર, એટલે કે શુભાશુભ કર્મની ગતિ અનુસાર થાય છે એમ ભારતીય વિચારધારા સ્વીકારે છે. ઋણ એટલે દેવું અથવા ફરજ, પૂના સમયનું ઋણ ચૂકવવાનુ બાકી હેાય ત્યાં તે ચૂકવવા માટે સબધા બંધાય છે. એ ઋણુ સારું પણ હાય અને ખરાબ પણ હાય !
પેાતાની આસપાસના સ’બધા શુભાશયવાળા અને શુભપરિણામી રહ્યા કરે એ માટે કેટલાક માણસે સતત જાગ્રત રહ્યા કરે છે. નિષ્ઠા, કરુણા, પ્રામાણિકતા, ન્યાયમુદ્ધિ, ઉદારતા, સહિષ્ણુતા, ક્ષમા વગેરેના ભાવેનુ પેણુ જો હ્રદયમાં રહ્યા કરે જ્યારે સંબંધોની પરિસ્થિતિ વિષમ અને અને માણસની કસોટી કરનાર નીવડે તેવે વખતે પણ સજ્જન માણુસે તે વેર લેવાના ભાવ ન રાખતાં, માનવતા, કરુણા, ક્ષમા વગેરેને જ આશ્રય લેવા ોઇએ. સુના પુરુષો ચકાસણી કર્યાં વગર કાઇ સબંધને ગાઢ થવા દેતા નથી અને સંબંધ ગાઢ થયા પછી એને ગમે તે ભોગે પણ જાળવી રાખે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જે ઉત્તમ જીવો છે તેની સાથેના ઋણાનુબંધ જન્માન્તરમાં પણ સહાયરૂપ અને સદ્ગતિ તરફ લઈ જનાદેશ અને હીન વ્યક્તિએ સાથેના ઋણાનુબ’ધ માણસને અપકૃત્યો અને દુર્ગતિ તરફ ારી જાય છે. એટલા માટે ડાલા માણુસા દુન માણુસા સાથે સબંધ આંધતા નથી અને સકારણ કંઈક બંધાય તે તેને ગાઢ થવા દેતા નથી.
સબંધે જ્યારે અતિશય બગડે, વાતાવરણુ વિષમ ખેતી જાય અને ક્રાઇ ઉપાય ન સૂઝતા હોય તેવે વખતે દરેક જીવતે પેાતાનાં કરેલાં અશુભ કર્યાં મેડાં કે વહેલાં ભગવવાનાં જ છે, આ સસામાં અર્ધું જ ભવિતવ્યતા અનુસાર થયા કરે છે’– એવી તત્ત્વદ્રષ્ટિ રાખીને, ખીજા જા પ્રત્યે સમભાવ અને ક્ષમા ભાવ જો ધારણ કરીને રહે તે એને પેાતાને ઘણું સાંત્વન મળે અને પોતે અશુપ્ત વિચારા, અવ્યવસાયા કે મન, વચન અને કાયાના અશુભ કર્મોંમાંથી બચી જ શકે છે, પેાતાના પૂર્વે બાંધેલાં અશુભ કર્માંને કારણે સબંધ બગડતા હોય, અત્યંત દુઃખદાયક નીવડતા હોય તે માણુસે જો શ્રદ્ધા હોય તે તપ – જપ – ધ્યાન ઇત્યાદિના આશ્રય લા પોતાના અશુભ કમ ના શુભ ચિત્તથી ક્યાણકય ક્ષય કરવાના પ્રયત્ન કરવે જોઇએ. એમ કરવાથી એટલે કે પેાતાની સવ્રુત્તિથી સામી વ્યકિતના ચિત્ત કે હથ્યનું પરિવત ન થયાના અનેક દાખલાઓ જોવા મળે છે. કમ' અને જન્મજન્માન્તરના ઋણાનુ ધની વાત સુધી જેમને ન જવુ હાય તેઓ પણ જો પેાતાના હૃદયને નિર્દેળ કરે, ચિત્તમાં શુભ ભાવ ધારણ કરે, વેર લેવાની વૃત્તિ કાઢી નાખે, સામી વ્યકિત પણ સુખી થાઓ એવા અતઃકરણપૂવ ક ભાવ ધારણ કરે તે સામી વ્યકિત ઉપર એને પદ્મા પડયા વગર રહેતા નથી.
મનુષ્યનુ મન અકળ છે. એમાં ક ક ગ્રંથિએ પડેલી છે
JePage #278
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
૧૬
તેની એને પેાતાને પણ ધણીવાર ખબર હોતી નથી. માણુસને પેાતાને બહુ દુ:ખ પડયુ' હાય અને પેાતાની કરેલી કમાણી વાપરીને સતાના મેાજમજા કરતાં હોય તા પોતાનાથી તે સહન થતું નથી. એના અસ'પ્રજ્ઞાત-ચિત્તમાં એવી એક ગ્રંથિ 'ધાય છે કે જેના પરિણામે પછીથી તેનાથી પોતાનાં સંતાનનું સુખ ખમાતુ -નથી. માત્ર સંતાનેાની બાબતમાં જ નહિ, કેટલીક સુખી વ્યક્તિએ પોતાના સ્વજન-સબ્ધીએ કે મિત્રોના સમાન્તર સુખ કે ઉત્કષ જોઇને રાજી. થઈ શકતી નથી. તે ગઢ પ્રશંસા કર્યાં કરે, પણ મનમાં બન્ય કરતાં હાય છે. અને છતાં પેાતે કાર્ય ગ્રંથિના ભાગ અન્યા છે એની એને ખબર સુદ્ધાં હેાતી નથી. એટલા માટે સબધાની ખાખતમાં માણસે સુખી થવું હોય તા પેાતાના મનમાં ગ્રંથિ ન બંધાવા દેવી જે એ. સ્વજન કે સંબંધી વિશે મનમાં આવેલા કાઇ નાળા અસદ્ વિચારનું વારંવાર સેવન ન કરવુ જોઇએ, પતિ-પત્નીએ છે' પણ ‘એ તા આવી જ છે' અથવા 'એ તે એવા જ એ પ્રકારના અપ્રગટ પૂર્વ'ગ્રહને ચિત્તમાં વધુ રા થવા દેવેન જોઇએ.
જે માણસને સંબધાના વ્યવહારમાં આવા દુઃખદ અનુભુવા થતા હોય તેવી કેટલીક વ્યકિતએ તા માત્ર પેાતાના “અભિગમને ખલવાની જ જરૂર છે. જગતના બધા જ જીવા સુખી થાએ એવી ભાવનાનું વારંવાર સાચા દિલથી જો રટણ થાય તે કેટલીય વ્યકિત સાથેના પોતાના બગડતા સંબધ અટકે. મૌત્રી, પ્રમેદ, કરુણા અને માધ્યસ્થની ભાવનાને જીવનમાં જે ઉતારી શકે તે તેને પેાતાની કેટલીયે સમસ્યાએનુ સમાધાન મળી રહે. ક્રાઇ કદાચ મારા -હાથમાંથી લઈ જજી શકશે; પરંતુ મારા લઈ જઈ શકાતું નથી. મને નુકસાન કરનારા કે મારી ટીકા કે નિદા કરનારા પણ આડકતરી રીતે તે મા ઉપર ઉપકાર જ કરી રહ્યા છે’-આવા અભિગમ ઉદારચિત્તથી સેવે અને પ્રતિક્રિયાના કે વેરના વિચારામાં રાચે નહિ તે તેના ગડેલા સંબધામાં માડુ વહેલું સપરિવત ન આવતુ જ હોય છે.
ભાગ્યમાંથી
એમ કહેવાય છે કે કેટલીકવાર તે પરરપર વેર વસૂલ કરવા માટે જ છે જીવે ભા—ભાઇ તરીકે કે સાસુ-વહુ તરીકે કે અન્ય સ્વરૂપે જન્મ લે છે. પતિ – પત્ની, પિતા – પુત્ર, માતા – પુત્ર વગેરે કૌટુંબિક સબધામાં તેમજ ગુરુ - શિષ્ય, શેઠ – નોકર, આડોશી – પાડેાશી વગેરે તમામ પ્રકારના -સંબધમાં ઋણાનુમધ કામ કરે છે. દરેક વખતે ઋણાનુબંધ -અશુભ જ હોય છે એવું નથી, શુભ પણ હોય છે. “કેટલાય જીવે ખીજાને સુખ આપવા આતુર અથવા દુઃખ આપવા માટે જ જાણે સંસારમાં જન્મ લેતા હોય -એવા પણ દાખલા જોવા મળે છે. કાઇક કુટુંબમાં એક "બાળકના જન્મ થાય છે અને આખુ કુટુબ ઉત્તરાત્તર વધુ અને વધુ સુખ અનુભવે છે. કાઇક કુટુંબમાં એક અપંગ કે મ ક્ષુદ્ધિના કે લેાકભાષાને શબ્દ વાપરીએ. બાળકના તેા અપશુકનિયાળ થાય છે અને મૂક્યા કરે તે આખા કુટુંબને વાર વાર તકલીફમાં છે. કુટુંબની પડતી થાય છે. કેટલાક વાની હયાતી જ શુભ રૂપ હેાય છે. એમની વિદાય પછી અશુભ ઘટનાએ “વાર વાર બનવા લાગે છે. કુટુંબની કાઇક વ્યકિતની વિદાય પછી સુખના દિવસે ગેંગે છે. ઋણાનુબંધ કેવું કામ કરે છે
જન્મ
/c
તા. ૧-૧૧-૮૯ તા. ૧૬-૧૧-૮૯
તેનાં આવાં અનેકવિધ ઉદાહરણે આપણી આસપાસ જેવા
મળશે
જગતમાં આવી રીતે ખે વ્યક્તિઓ વચ્ચે શુભાશુભ સબંધ બંધાય છે, વૃદ્ધિ પામે છે અને ફરી પાહે વિલીન થ જાય છે. માણસને કારેક પ્રશ્ન થાય ま મા બધાંની પાછળ શું કાષ્ટ નિયમ નહિ પ્રવત'તે હેાય ? જેએ સમગ્ર સંસારના સ્વરૂપનું વારવાર ચિંતન કરે છે અને જેને પૂર્વ જન્મ અને પુનઃજન્મમાં પૂરી શ્રદ્ધા છે તેને તે તરત પ્રતીત થશે કે જગતના તમામ જીવે. એકબીન સાથે ઋણાનુબંધી સંકળાયેલા છે. એ ઋણાનુબંધ શુભ હેય કે અશુભ પણ હાય. કયારેક તે શુભમાંથી અશુભ થાય અને કયારેક અશુભમાંથી શુભ પણ થાય. શુભ ઋણાનુબંધના ઉધ્યે પરસ્પર સ્નેહ, સદ્ભાવ, સહકાર, સ્વાપણું વગેરે દ્વારા કરી શુભ ઋણાનુબંધ બંધાય અને દર્યાં, પ, વહેમ, લેખ, કપટ, કલહ, સ વગેરે દ્વારા અશુભ ઋણાનુબંધ બંધાય, તેવી જ રીતે અશુભ ઋણાનુબંધના ઉદયે ફરી પાછા પરસ્પર અશુભ કૅ શુભ ઋણાનુબંધ બંધાય. જીવની પેાતાની જાગૃત અને સ્વસ્થ દશા કેટલી છે અને તેની સમજદારી તથા શક્તિ કેટલી છે વગેરે ઉપર તેના આધાર રહે છે. જૈન ધર્મ તે કહે છે કે માત્ર મનુષ્ય વચ્ચે જ નહિ, મનુષ્ય અને તિય ગતિના જીવા વચ્ચે, મનુષ્ય અને દેવતિના જીવે વચ્ચે-એમ સમાન કે વિવિધ ગતિના જવે વચ્ચે પણ ઋણાનુ ધના સબ ધા હોય છે, જે શુભ કમના ઉદયે શુભપણે પરિણમે છે અને અશુભકમના ઉદયે અશુભપણે પરિણમે છે. જે સમયે જે પ્રકારના ઋણાનુબંધ ઉદ્યમાં આવ્યા હોય તે સમયે તેવા પ્રકારના અનુભવેા જીવને થાય અને તે સમયે નવા ઋણાનુબંધ બાંધવામાં જીવ જેટલે જાગૃત રહે તે પ્રમાણે તે તે ખંધ ભવિષ્યમાં તે તે રૂપે પરિણમે. આમ, મોક્ષપ્રાપ્તિ સુધી જીવેાના પરસ્પર ઋણાનુ બંધ સતત ચાલ્યા કરતા હોય છે.
જૈન ધમ'માં એમ કહેવાય છે કે જ્યારે એક જીવ સિદ્ધાવસ્થા (મેક્ષગતિ) પ્રાપ્ત કરે છે ત્યારે નિત્ય નિગેદમાંથી એક જીવ છૂટા પડીને વ્યવહાર રાશિમાં આવે છે. આ પણ · પૂર્વ'ના ઋણાખ ધને કારણે જ મને છે.
રમણલાલ ચી, શાહુ
સાભાર સ્વીકાર
આરામ શે।ભા રાસ સંપાદક : જયંત કાઠારી * ડેમી સાઇઝ * પૃષ્ઠ-૩૫૫ મૂલ્ય રૂા. ૯૦/ પ્રકાશક જૈન વિદ્યા વિકાસ ક્રૂડ, ૭૭/૩૭૫, સરસ્વતીનગર, અમદાવાદ–૧પ * વિચારાની વાટે લે. મુનિ ભુવન– વિજયજી * ક્રાઉન સૉળ પેજી * પૃષ્ઠ ૧૩૪ મૂલ્ય રૂા. ૧૦/ પ્રકા. આત્મજાગૃતિ ટ્રસ્ટ, મહાવીર નિવાસ, ખેાખાણી રોરી, મોરબી (સૌરાષ્ટ્ર), * જીવન સાધના સંપા. શ્રેયાથી • ક્રાઉન સેાળ પેજી પુષ્ઠ ૪૮ * મૂલ્ય રૂા. ૨/ પ્રકાશક શ્રી સમ્રુત સેવા સાધના કેન્દ્ર, કાબા. જિ. ગાંધીનગર.
Page #279
--------------------------------------------------------------------------
________________
- ૧૭
તા. ૧-૧૧-૮૯ તા. ૧૬-૧૧-૮૯
પ્રબુદ્ધ જીવન સાફ છુપતે ભી નહી, સામને આતે ભી નહીં
બળવા–બાળવામાં એક – ક્રોધ (પૃષ્ઠ ૧૮થી ચાલુ) બલાતું ટેમ્પરવારી’ કે ‘બ્રેકટ’ માટે બેલાતું ‘કન્નાટ' રૂપ
* ગુલાબ દેઢિયા
ઉપાધ્યાય ઉદયરત્નજી મહારાજે જે સજઝાએ લખી છે, સાંભળી એમની હાંસી કરનાર સુશિક્ષિત, અંગ્રેજો દ્વારા
- તેમાં કવિત્વ શકિતની સાથોસાથ વિષયને સરળ છતાં વિશદ આ જ રીતે ધશતા મૂળ શબ્દોના આવા રૂપે કેવા ગૌરવ
રીતે નિરૂપવાની કળા છે. તેને નમૂને એમની કોઈ વિષેની પૂર્વક સ્વીકારી લઈએ છીએ !
સજઝાયમાં મળે છે. તેઓ લખે છેઃ પણ અંગ્રેજોએ આવું તે ઘણું કર્યું છે. આવે, થોડું કડવા ફળ છે. ક્રોધનાં, જ્ઞાની એમ બેલે, એ પણ જોઈ લઈએ.
રીસ તણે ર૪ જાણીએ, હળાહળ તેલ બ્રિટિશરોએ ભારતમાં પગપેસારો કર્યો ત્યારે એમની
ધે ક્રેડ પૂરવ તણુ, સંજમફળ જાય, દાનત પ્રમાણે એમને મુખ્ય સંબંધ અહીંના રાજાઓ
ધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. જોડે જ રહે છે. આ ક્ષેત્રે બ્રહ્મદેશ (બ)માંના કેપ્ટન જેકસને ગુસ્સે કરો એટલે બીજાની ભૂલ માટે પિતાની જાતને સન ૧૭૫૫માં પાટલીકુ વર-“યુવરાજ માટે જે શબ્દ સજા કરવી. ક્રોધ એ તે આગ છે. જ્ઞાની અને હવાલે. નોંધવા જેવું છે.
આપી કવિ કહે છે ક્રોધનાં ફળ કડવાં છે. ક્રોધનું પરિણામ યુવરાજ' શબ્દ એમને માટે નવો ને અપષ્ટ હતા અથ
દુઃખદાયક છે. રીસ કરવી એટલે વાંકું પડે, ખીજ ચડે,
ગુર આવે, કોધથી અને રાતીચેળ થઇ જાય, તે પૂછીને જાણી લીધે પણ કંઇ ફાવતું નહોતું. પરિણામે
અવાજ ઊંચે થાય, શ્વાસ જોરથી ચાલવા લાગે પછી એમણે આ માટે “અપર રોજર (Upper Roger) ૨૫ બનાવી લઈ એ એમને પત્રમાં લખ્યું.
મગજ પર કાબૂ ન રહે અને અનર્થ કરી બેસીએ, તે એ
કોધને રસ હળાદળ ઝેર બરાબર છે. અ ગ્રેછ એકરફડ શબ્દકોશ લે ! મોટે કેશ હશે તે
અગાઉ અનેક અનેક ભવમાં સંયમનું પાલન કર્યું હોય એમાં તમને ‘બેબરી ને “બાબરી બેબ” શબ્દ મળશે. અર્થ
પણું જે ક્રોધ આવ્યા તે સયમનું ફળ છિનવાઈ જાય છે. છે આશ્ચર્ય કે દુ:ખને ઉગાર, કેલાહનાભર્યુ સુબ્ધ વાતા
ક્રોધ સાથે તપશ્ચર્યા કરવામાં આવે તે એ તપ કમને બાળવરણ, શેરગુલ વગેરે. .
નાર નથી બનતું. આ શબ્દો મૂળ ભારતીય હોઈ શકે એવી શંકા પણ
કવિ પછી ચંડકૌશિક નાગનું દષ્ટાંત આપે છે. તાપસ આવે એમ નથી-છતાં હકીકત એ છે કે આ છે ભારતીય
ક્રોધ કરી બીજા ભવમાં ઝેરભર્યો નાગ બને છે. પિતાના શબ્દો છે. આમાં બેબરી’ના મૂળમાં છે “બાપ રે !'
ક્રોધથી કેટકેટલા જીના પ્રાણ હરે છે ! છતાં એનું અને “બેબરી બેબ’ના મૂળમાં છે “બાપ રે બાપ !” સદ્ભાગ્ય કે પ્રભુ મહાવીર એને મળ્યાં અને એને ઉદ્ધાર થયે. અંગ્રેજો અહીં આવી આવા કેટલાક પ્રયોગથી પરિચિત
જે ઘરમાં આગ ભભૂકી ઊઠે. પહેલાં તે એ જ ઘર થયા ને એમના વ્યાપક ઉપયોગને લઈને એમાંના કેટલાક બળે છે. એટલે જે ક્રોધ કરે છે. વેરઝેર રાખે છે તે પ્રથમ અપનાવી પણ લીધા છે-અલબત્ત, એમને ફાવ્યું એ રીતે
પિતે તે બળીને ખાખ થઈ જાય છે, સાથે નિકટના સ્વજનોને : સંસ્કારીને-એવા રૂપમાં!
પણ ત્રાસરૂપ બને છે. શાંતિ, સહનશીલતા, ઉદારતા અને આમાંને એક ખૂબ જ રમૂજ ઉપજાવે એ પ્રયોગ છે
ક્ષમા એ જળ જેવાં શીતળ છે. ક્રોધના દાવાનળને ‘હામ્સન-જોમ્સને !
એ જ ઠારી શકે છે, એટલે જ કવિએ લખ્યું છે : અ ગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે કેટલીક બાબતે એવી કે
આગ ઉડે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જે જેનાથી એ તદ્દન અપરિચિત હતા. મહોરમના દિવસમાં
જળને જોગ જે નવિ મળે, તે પાસેનું પ્રજાળે. આપણુ મુસલમાન બિરાદરે એમના અત્યંત આદરણીય
જ્ઞાનીઓએ કોધ ન કરવા કહ્યું છે અને ચેતવ્યું છે કે
કોધીને કઈ મિત્ર નથી હોતે, ક્રોધ હેતને હણી નાંખે છે. ઇમામ હસન ને હુસેનની શેકપૂર્ણ યાદ તાજી કરે છે ને અતંવરે એમને પિકારે છે.
મનમાં જે મમત્વ છે, મમભાવ છે, પિતાની વાત સાચી આવા "યા હસન, યા હુસેન' પિકાર આ પરદેશીઓ
ઠરાવવાની જિદ્દ છે ધાર્યું કરવવાનો દુરાગ્રડ છે. તેથી રવભાવ
ક્રોધી બની જાય છે ક્રોધથી શરીર પર પણ ખૂબજ માઠી માટે અપરિચિત હતા. વનિને અર્થ બંને અજાણ્યા ! એટલે
અસર થાય છે. ધ્રાધ કરનાર અનેક રોગનો ભોગ એમણે માની લીધેક્ષા ના ઉચ્ચા એમને પરિચિત એવા
બને છે. માનસિક શાંતિ રહેતી નથી. એટલે શરીર, રૂપમાં ગોઠવાઈને-અનેક રૂપ ધારણ કર્યા પછી ૧૮૨૪ માં
મન અને આત્મા ત્રણેના ભલા માટે ક્રોધને ગળેથી ‘હાસને જેમ્સન’ રૂપે સ્થિર થયા.
પકડીને સમૂળગે કાઢવાની જરૂર છે. ઉપશમરસ-શાંતિથી વખત જતાં આને અર્થ પછી કંઈક વિસ્તૃત થયે.
સમભાવથી, નેહથી સ્નાન કરીને દેહને, મનને અને આત્માને, (મહેરમ સિવાયના યે) કે પ્રસંગે થતી ધમાલ, મેટા નિર્મળ કરવાની જરૂર છે. સમૂહમાં પળાતા ઊજવાતા પ્રસંગે પણ પછી - આપણે કેમને જાણીએ છીએ, છતાં તજી નથી શકતા : હેપ્સન અને કહેવાતા થયા. આ પ્રયોગ પણ મેટા
એ જ આપણી લાચારી છે. મનમાં ઉદારતા આવે સામી અ ગ્રેજી કેશમાં નોંધાયેલે મળે છે.
વ્યકિતના દકિાણુને સમજવાની દૃષ્ટિ પ્રગટે તે ક્રોધને વશ કરી આ પ્રયોગમાં મેટા સમૂહને, ટેળાને ને એની જોડે શકય. ભૂલને સુધારવાના ઉપાય ક્રોધ નથી, આગને ઠારવાને ઉપાય સંકળાયેલી ધમાલને અથ લઈ પારસી સમાજમાં આ પ્રયોગ એમાં ઘી હોમવુ એ નથી એમ સમજાશે અને આચરણમાં વર્ષો પહેલાં “હાઉસન જાઉસન” રૂપે પ્રવેશ્યા છે અને હજુ યે
અવશે ત્યારે જ આપણા ઉગારે છે. સંભળાય છે.
કવિ ઉદયરત્નજી મહારાજે આત્મામાં સરાણે પ્રગટાવવા કેવાં છે આ બધાં રૂપ ! વિગતે ન જાણીએ તે પેલા માટે જે કથાને દૂર કરવાની જરૂર છે, તેમાં પ્રથમ કક્ષાય ઉદુ શેરમાં છે ને એવું જ લાગે-“સાફ છુપતે ભી નહીં, સામને તરીકે કોને ગણાવ્યા છે. આ સજઝાય કંઠસ્થ થયા પછી આતે ભી નહીં!
મન થાય તે જ શાંતસુધારસનું પાન કરી શકીશું. *
Page #280
--------------------------------------------------------------------------
________________
A
ફવસ્ટાર’
નથી હોલમાં અને દિલ્લી તથા અન્ય
પ્રબુદ્ધ જીવન :
તા. ૧-૧૧-૭૮૯ તા. ૧૬-૧૧-૮૯ સાફ છુપતે ભી નહીં, સામને આતે ભી નહીં
શ પ્રવીણચન્દ્ર જી, રૂપારેલા - એક વાત ૧૯૭૬ની. ત્યારે 'જગરનેટ' નામની એક શ્રી જગન્નાથજીની રથયાત્રા જોડે પણ એના પ્રચલિત અ ગ્રેજી અંગ્રેજી ફિલમ ઠીક ઠીક કપ્રિય થઈ હતી. એમાં, જગરનેટ પ્રચલિત અર્થે સંકળાયેલ છે. નામને માણસ, આનંદ પર્યટન માટે ટીમરમાં નીકળેલા
વાત માન્યામાં નથી આવતીને? કયાંથી આવે? કયાં ૧૨૦૦ પ્રવાસીઓને ટીમર સહિત ઉડાવી દેવાની ધમકી
“જગતના નાથ! ને અર્થ ધરાવતું નામ ‘જગન્નાથ” ને કહ્યું આપે છે. જો તેને ૨૪ કલાકમાં અમુક માતબર રકમ ન મળે
ભયાનક રાક્ષસી તાકાતને અર્થ ધરાવતું નામ જગરનેટ' ! તે ! આ ધમકીની યથાર્થતાના સમર્થનમાં સ્ટીમરમાં એક
મેળ જ કયાં ખાય છે? ધડાકે પણ થાય છે તે વાર્તા આગળ વધે છે.
ઓરિસ્સામાં ‘પુરી’-એટલે કે જગન્નાથપુરીમાં જગન્નાથજીનું અગ્રેજીમાં “ગરનેટ’ને અત્યારે પ્રચલિત અર્થ છે-અદમ્ય
મંદિર છે. અહીં વિષ્ણુના એક વિશિષ્ટ અવતારની મૂર્તિની ભયાનક તાકાત-શકિત ! આ કથાના પાત્રનું આવું નામ આમ
પૂજા થાય છે. આ પ્રાચીન મંદિરનું મહાઓ ગજબનું છે. સાર્થક જ છે.
નોંધ પ્રમાણે ઇ. સ. ૧૬૧૬માં અહીં રોજ ૯૦૦૦ બ્રાહ્મણે આ તે બહુ જૂની વાત થઈ, ખરું ને? તે અત્યારની મંદિરમાં પૂજા કરતા. વાત કરીએ. હવે તે ધણાં પશ્ચિમની ઢબની ફાઇવસ્ટાર’ હોટેલમાં જતા હોય છે. દિલ્હી તથા અન્ય મેટા શહેરની
હજુ યે દર વર્ષે એક અત્યંત વિશાળકાય રથમાં આ
(અને સાથેની અન્ય) મૂતિની યાત્રા નીકળે છે આ (લગભગ આવી હોટેલમાં અનેક પ્રકારનાં સૂપ પણ પીરસાતાં હોય છે. જેમાં એકનું નામ હોય છે. “મલિગોની'!
૧૭૨૭ ફૂટ જેટલા) ઊંચા રથને ૧૬ મોટાં પૈડાં હોય છે.
લગભગ ૨૦૦૦ માણસે એકીસાથે એને ખેંચી શકે એટલા ખાણી-પીણીને શેખ એક વાત છે કે પશ્ચિમનું એટલે લાંબા દોરા વડે એ ખેંચાય છે એના દર્શન માટે દેશના કે 'ઇમ્પોટેડ” એટલું બધું જ ઉચ્ચ કક્ષાનું એ મેહમય. દૂર દૂરના ભાગોમાંથી અસંખ્ય લેકે આવે છે ને એના
ખેલ કે પક્ષપાત એ બીજી વાત છે. આવા મલિગટોની’ના દર્શનથી પાપ ધોવાઇ જાય છે એવી દઢ શ્રદ્ધા ધરાવે છે; શેખીને એ માનવા તૈયાર થશે ખરા કે આ વાની અને એનું એટલે જ એના પ્રતીકરૂપે શ્રદ્ધાળુ ભકતે અન્યત્ર પણ આવી નામ બને મૂળ સ્વરૂપમાં ભારતીય છે?
રથયાત્રાનું આયોજન કરતા હોય છે-આમાંની એક તે મુબઇની
રથયાત્રા. પણ હકીકત કંઈક એવી જ છે. દરઅલીની બેંગલોરમાંની એક જેલમાં સને ૧૭૮૪માં એક યુરોપીયન કેદીએ આ પુરીની રથયાત્રા વિશે ખાસ નોંધવા જેવી એક વાત એ નામને સૌથી પહેલે ઉપગ કર્યો હતો. ત્યારે દક્ષિણ છે કે અત્યત શ્રદ્ધાળુ ભકત આ રથના પૈડા નીચે વેચ્છાથી ભારતમાં લેકે ખેરાકમાં મરીનું પાણી પીતા. આ કેદીને
સૂઈ જતા ને કચડાઈને તત્કાળ મૃત્યુ પામતા. આમ મૃત્યુ પણ એ અપાયું. એને એ ખૂબ ભાવી ગયું! પણ આનું નામ?
પામનારની “મુકિત’ થતી એવી દઢ શ્રદ્ધા પ્રચલિત હતી (હવે
આ બંધ થયું છે.) ત્યાં મરીને “મલિગુ’ અને પાણીને તન્વીર’ કહેતા. આમ
પણ ત્યારના (ને આજના યે અંગ્રેજોને ગળે આ વાત પેલું મરીનું પાણી ત્યાં “મલિગુ – તન્વીર’ કહેવાતું.
ઊતરે, એવું નહોતું. એ લેકે આવી વાત નોંધી લેતા ને પેલા કેદીએ નામ તે પૂછી લીધું પણ ન તે એ કંઈ વિગતે ઇગ્લેન્ડ મેકલતા. સમજાયું, ન બોલવામાં ફાવ્યું ! એટલે એણે તે એનું
એમણે ધેલા આ પ્રસંગમાં “જગન્નાથ’ નામ ક્રમે ક્રમે બેલવામાં ફાવ્યું એવું ને આવડ્યું એવું રૂપ બનાવી લીધુ
બદલાવને-JAGNAR (૧૩૧૧) JAGNAUT (૧૫૯) ને એ નામ બન્યું – 'મલિગુટેની !”
JAGERNOT (૧૬૮૨) ને અંતે ૧૮૧૪માં JUGGEઆમ મૂળ આ માલગુ તન્વીર એટલે મરીનું પાણી તે
RNAUT રૂપ ધારણ કર્યું જે હવે અંગ્રેજીમાં સ્થિર થયું છે. હવે “મલિગટોની એટલે રાબ્દાર્થમાં બહુ બહુ તે “મરીનું સૂપ'
આ નામ જોડે પેલી રથયાત્રા પણ સંકળાયેલી હતી જ! એટલું જ !
અંધશ્રદ્ધા, કઠોરતા પૂર્વકના બલિદાન ને રથની ગજબની એટલે મૂળ તે આ રૂ૫ ભારતમાં જ ઘાયું છે. પણ વિશાળતા – આ બધું ભળીને લક્ષણથી આવી બલિદાન જેમ અહી થી જ ‘એકટ" (નિકાસ) થયેલ કાચો માલ માગી લેતી ભયાનક શકિત એવા અર્થનું પણ આ નામમાં પરદેશમાં પ્રેસ” થઈ પાછા આપણે ત્યાં આવે છે ને આપણે આપણુ થયુ જે આજે યુ પ્રચલિત છે. તેને ‘ઇટેડ' માની વધાવી લઈએ છીએ તેવું જ આ
સાવ અગ્રેજી લાગતા આવા શબ્દ, મૂળ ભારતીય મલિગની’નું થયું છે.
શબ્દનાં અંગ્રેજોએ – ન સમજવાથી ને ન ફાવવાથી–ઘડેલાં ચાલે, તે હવે પેલા “જગરનેટ'ની વાત પણ કરી રૂપે છે! પણ આપણે.....? હાઈએ. છે તે નવાઈ લાગે એવું પણ એ નામના મૂળમાં છે. કઈ અજાણું કે અ૯૫ શિક્ષિત દ્વારા પરરી' માટે સંસ્કૃત નામ “જગન્નાથ” ! એટલું જ નહીં, પણ પુરીના
(પૃષ્ણ પાના ૧૭ ઉપર)
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪, ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ફ્રેન્ડ પ્રિન્ટ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪
Page #281
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૫૧ અંક ૧૫ :
*
તા. ૧-૧૨-૧૯૮૯.....Regd. No. MH, Rv / South 54 * Licence No. # 37
પ્રાક્તિ જીવની
વાર્ષિક લવાજમ રૂા. ૩૦/
પરશમાં રૂા. ૩૦૦/
શ્રી મુંબઇ જૈન ચુવક સંઘનું મુખપત્ર તંત્રી : રમણલાલ ચી. શાહ ચિત્રકૂટમાં નેત્રયજ્ઞ
ભારતમાં છેલ્લા કેટલાંક વર્ષોથી જુદે જુદે સ્થળે નેત્રયજ્ઞા યોજાય છે, ગુજરાત-સૌરાષ્ટ્રમાં કેટલાક નેત્રયજ્ઞોમાં જજીને ત્યાંની કાર્યવાહી નજરે નિહાળવાનું બન્યુ છે. સમગ્ર ભારતમાં સૌથી મેાટે નેત્રયજ્ઞ શ્રી સદગુરુ સેવા સંધ ટ્રસ્ટ તરફથી ચિત્રકુટમાં યેાાય છે. એવું કાય' ાને જોવાની તક હમણાં પ્રાપ્ત થઇ હતી. મારી આ મુલાકાતની વ્યવસ્થા કરી આપવા માટે શ્રી રામદાસભાઈ, શ્રી ચ'પકભાઇ મેાદી, શ્રીમતી નિરુબહેન શાહ વગેરે મિત્રાને ઋણી છું.
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સરહદ ઉપર આવેલું પવિત્ર સ્થળ ચિત્રકુટ ભગવાન રામ અને સીતા માતાના જીવન પ્રસગોની દૃષ્ટિએ તીથ યાત્રાનું એક મહત્ત્વનુ ગણાય છે. હેમાં કેટલાક વર્ષોથી માનવસેવાના મહત્ત્વના કાર્યોની સુવાસથી ચિત્રકૂટ વિશેષ પ્રસિદ્ધિ પામ્યું છે.
સ્થળ
ચિત્રકુટ મધ્ય પ્રદેશમાં સતના રેલ્વે સ્ટેશનથી આશરે ૭૫ કિમિ દૂર આવેલું છે. (ખજુરાહો પણ આ જ વિસ્તારમાં આવેલું છે.) જંગલ અને ઘાટવાળા આ પ્રદેશમાં મંદાકિની નદીનાં વિમળ નીર ધીમે ધીમે વહે છે. આસપાસનું વાતાવરણ શાંત અને પવિત્ર છે. જાનકી ડમાં શ્રી સદ્ગુરુ સેવા સંઘના આ કૅમ્પસમાં-આશ્રમમાં દાખલ થતાંજ કા અનેરું પ્રસન્ન વાતાવરણ અનુભવાય છે. ચારેબાજુ હરિયાળી છે, પક્ષીના કલરવ છે. અહીં ગુરુભકતો 'જય ભગવાન' કહીને એકબીજાને બિરદાવતા હોય છે. એવા પ્રસન્ન અને ઉત્સાહભર્યા વાતાવરણમાં નેત્રયજ્ઞની કાય્યવાહી જેવી એ પણ અતેખા અનુભવ છે.
ચિત્રકુટના વિસ્તારમાં રામઘાટ, નનકકુડ, ગુપ્ત ગદાવરી, હનુમાનધારા, અનસ્યા, રટિશલા, કામદ પર્વત વગેરે શાંત, પવિત્ર ધામેામાં અનેક મહાત્માએ હજારો વર્ષથી પોતપોતાની સાધના કરતા આવ્યા છે. સમયે સમયે જુદા જુદા મહાત્માએ આત્મસાધનાની સાથે ધર્મ પ્રચાર અને લેાકકલ્યાણનાં કાર્યો કરતા રહ્યા છે. આ મહાત્માઓમાંના એક મહામ તે પરમ પૂજ્ય સ્વામી રણછોડદાસજી મહારાજ હતા. તેમણે ચિત્રકુટમાં રહીને ઉશ્ર તપશ્ચર્યાં અને વિશિષ્ટ સાધના કરી હતી. એમની પ્રેરણાથી એ વિસ્તારમાં અને અન્યત્ર લોકસેવાનાં શ્રેણા મહત્ત્વનાં કાર્યો ચાલુ થયાં છે. લગભગ ચાર દાયકાથી આજ દિવસ સુધી લકોવાની આ પ્રવૃત્તિ સંતત વિકસતી રહી છે. છેલ્લા બે દાયકામાં તે એ પ્રવૃત્તિએએ વધુ
વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યુ છે. છે. સ. ૧૯૫૦માં ચિત્રકૂટમાં પહેલા નેત્રયજ્ઞ યોજાયે ત્યારે ૯૫૦ પરેશના થમાં હતું. અને ૧૯૮૦-૮૧માં ૩૦મે! નેત્રયજ્ઞ ચિત્રકુટમાં થયેા ત્યારે ત્યાં પદર હજારથી વધુ એપરેશન થયાં હતાં. અત્યાર સુધીમાં ૪૪ નેત્રયજ્ઞ યોજાયા છે અને સવા બે લાખથી વધુ ઓપરેશન થઇ ચૂક્યાં છે. માનવતાના ક્ષેત્રે આ એક ભગીરથ કાય ગણાય !
આભમાં જુદે જુદે સ્થળે મૈત્રયનો ચેકાતા હતા ૧૯૭૫થી ટ્રસ્ટ તરથી ચિત્રકુટમાં નેત્રયજ્ઞ માટે કાયમી ધોરણે કેટલીક વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે ત્યારથી દર વર્ષે ચિત્રકુટમાં નેત્રયજ્ઞ યેાજા છે. અગાઉ અન્ય સ્થળે જે નેત્રયજ્ઞો કામચલાઉ ધોરણે યોજવામાં આવતા હતા તેમાં ભરતપુરના નેત્ર યજ્ઞમાં ૧૪ હજારથી વધુ દર્દી એએ લાભ લીધો હતો. એ સમયે ડૅાકટરીએ અને સ્વયંસેવકાએ ઊભે પગે સતત જે સેવાકાય કર્યુ” હતું. તેના સંસ્મરણે હજુ પણ તે વાગાળે છે.
નેત્રયજ્ઞ માટે હવે કેટલાંક વર્ષથી ચિત્રકુટનુ જાનકીકુંડ સ્થળ નિશ્ચિંત થઇ ગયુ` છે. અને નેત્રયજ્ઞના દિવસે પણ નિશ્ચિંત થઇ ગયા છે. પ્રતિવર્ષ કારતક માસના આરંભથી લગભગ એક મહિના માટે આ નેત્રયજ્ઞ ચાલુ રહે છે. અનેક દર્દીએ દ્વારા આસપાસના ધા વિસ્તારામાં આ વાત હવે જાણીતી થઈ ગઇ છે એટલે જેને પણ આંખે એપરેશન કરાવવુ હાય એ વગર કીધે કારતક મહિનામાં ચિત્રકૂટમાં પહોંચી જાય છે. વર્ષોથી ચાલતી આ સસ પ્રવૃત્તિથી એ પ્રદેશના ધણા લોકો સુમાહિતગાર છે એટલે હવે મૈત્રયજ્ઞ માટે પ્રચારની બહુ અપેક્ષા રહેતી નથી. બીજી બાજુ આશ્રમમાં પણ પ્રતિવષ જરૂરિયાત અનુસાર નવી નવી વ્યવસ્થા કાયમી ધારણે કરવામાં આવતી જાય છે.
પ. પૂ. શ્રી રઠ્ઠોડદાસજી મહારાજના સપકમાં શ્રી અરિવંદભાઇ મફતલાલ આવ્યા ત્યારથી તેમણે ગુરુ મહારાજની પ્રેરણાથી લાકસેવાનું આ કાય' મેટા પાયે ઉપાડી લીધું.... ટ્રસ્ટને દાનના મુખ્ય પ્રવાહ તેમના તરથી સાંપડતો રહ્યો છે. કાઇ સ ંત મહાત્મા, કાઇ એક વ્યક્તિના જીવનમાં કેટલું. મેટુ સરિ વ'ન આણી શકે છે તે આ ધટના ઉપી જોઈ શકાય છે.
શેઠશ્રી અરવ દભાઇ મફતલાલ જ્યારથી આ ટ્રસ્ટની સ્થાપના થઇ અને ચિત્રકુટમાં નેત્રયજ્ઞ યોજાવા ચાલુ થયા
ના થાય અને
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન :
,
તા. ૧-૧૨-૮૯
ત્યારથી પ્રતિવર્ષ નિયમિતપણે ચિત્રકુટમાં નેત્રયજ્ઞમાં આવે છે, તેની વ્યવસ્થાની સંભાળ રાખે છે અને યોગ્ય માર્ગદર્શન આપે છે. તેમના પરિવારના સભ્ય પણ આ નેત્રયજ્ઞમાં સક્રિય રસ લે છે. પૂ. રણછોડદાસજી મહારાજના સમાગમથી શેઠ ને અરવિંદભાઈના જીવનમાં લેકસેવાને સ દેશે વણાઈ ગયો છે અને તેમનામાં સાદાઈ, સરળતા વિનમ્રતાના ગુણોનો વિકાસ થયો છે. એમનું લોકસેવાનું કાર્ય બીજા અનેક ધનપતિઓ માટે પ્રેરણારૂપ બને એવું છે.
પૂજય રણછોડદાસજી મહારાજના જીવનના કેટલાયે પ્રેરક પ્રસંગ છે. એમના થકી પિતાને ચમત્કારિક અનુભવ થયાની વાત પણ કેટલાક પાસેથી સાંભળવા મળે છે. - પૂજ્ય રણછોડદાસજી મહારાજનો પુણપ્રભાવ ઉત્તર ભારતમાં અને ગુજરાત, સૌરાષ્ટ્ર તથા અન્ય સ્થળે ઘણો મેટ રહ્યો છે. તેમના હજારો ભકત છે. આવા ભકમાંથી કેટલાય ભકતે પિતાને કામધંધે છોડીને માનદ્ સેવા આપવા માટે કારતક મહિનામાં ચિત્રકુટ પહોંચી જાય છે.. ચિત્રકુટમાં જે વિશાળ ફળક ઉપર નેત્રયજ્ઞ યોજાય છે તે માટે અનેક સ્વયસેવકાની જરૂર પડે છે. ગુરુભકત એ સેવા આપવા માટે હંમેશાં તત્પર હોય છે. મુંબઈ, રાજ કેટ, વેરાવળ, સુરત, બગસર વગેરે સ્થળેથી રવયસેવકોની ટુકડીએ ત્યાં આવી પહોંચે છે. મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી પણ સંખ્યાબંધ સ્વયંસેવકે આવે છે. પંદર દિવસ કે એક મહિનાનું રોકાણ હોવાને કારણે કેટલાક તે સહકુટુંબ ત્યાં આવી પહોંચે છે. આ બધા જ રવયંસેવક ઓપરેશન થિયેટરમાં, વેડમાં, રસેડામાં કે અન્ય સ્થળે આપેલી ફરજ બજાવવા માટે વહેલી સવારથી જે અથાગ પરિશ્રમ ઊઠાવે છે તે ધન્યવાદને પાત્ર છે.
પૂજય રણછોડદાસજી મહારાજ સમગ્ર ભારતમાં ઘણું વિચર્યા હતા અને એમના સંપર્કમાં અનેક લેકે આવ્યા છે. જે લેકાએ પૂજ્ય મહારાજને નજરે જોયા છે અને તેમના સમાગમમાં આવ્યા છે તે બધાના જીવનમાં લેકકલ્યાણને એક અભિગમ સજાવે છે. પૂરી નિષ્ઠાથી અને સેવાભાવનાથી કેટલા બધા કાર્યકર્તાઓ પિતાની મેળે આ નેત્રયજ્ઞમાં સેવા આપવા માટે દેડી જતા હૈય છે. શ્રી રામદાસભાઈ ગોકાણી શ્રી ચંપકભાઈ મોદી અને ઇલાબહેન મોદી, શ્રી જાનીબાપા, શ્રી રાજાકાકા, શ્રી કાનજી બાપા, શ્રી વિઠ્ઠલભાઈ, ગુરુભકત સ્વ. કેશુકાકાના પરિવારના સભ્ય, વગેરે કેટલા બધા ગુરુભકતે પૂરી લગની સાથે આ કામમાં લાગી ગયેલા ચિત્રકુટમાં આપણને જોવા મળે છે.
આ નેત્રયજ્ઞમાં ઘણાં બધાં વર્ષોથી માનદ્ સેવા આપનારા ડેકમાં ડે. જોબનપુત્રા, ડે. જોશી, ડે. જોગલેકર વગેરે છે. તેઓના હાથે છેલ્લાં કેટલાંય વર્ષોમાં હજારો ઓપરેશન થયાં છે. આ દિવસ તેઓ ઊભે પગે ચીવટપૂર્વક ઓપરેશન કરતા હોય છે. પ્રત્યેક દદીની આંખ સારી થાય એ માટે તેઓ સતત કાળજી રાખે છે. એકંદરે દર વર્ષે નેત્રયજ્ઞનું પરિણામ ઘણું જ
તેષકારક રહે છે. આ ડોકટરો માને છે કે બાર મહિનામાં તેમને સારામાં સારો સમય આ નેત્રયજ્ઞમાં પસાર થાય છે. એમાં તેઓ જીવનની ધન્યતા અનુભવે છે.
આ બધા પીઢ, અનુભવી ડોકટરો ઉપરાંત ડે. જેન અને
બીજા કેટલાક ફેકટરો પણ સારી સેવા આપે છે. જેઓ એક વખત ચિત્રકુટ આવે છે તેને પછી ચિત્રકુટ છોડવાનું મન થતું નથી.
આ ને યજ્ઞમાં એક વડની અંદર ૩૦૦ થી વધુ દર્દીઓને ખાટલા રાખવામાં આવે છે અને એવા નવ જેટલા વેડ'માં દદીઓની ભરતી થાય છે. મહિલાઓ માટે જુદા જ રાખવામાં આવે છે. જે દદીઓને
બ્લડપ્રેશર, ડાયાબિટિસ કે આંખના ટેન્સનને કારણે વિશેષ 'યાન આપવાની જરૂર હોય તેવા દદીઓના માટે એક જદે ર્ડ' રાખવામાં આવ્યું છે. એક વર્ડ માં એક સાથે, આટલા બધા દર્દીઓને રાખવામાં આવે છે કારણ કે તો જ ભોજન, તબીબી સહાપ અને અન્ય બાબતે માટે. પહોંચી શકાય. જેમ વોર્ડમાં નાના અને વધારે તેમ ડેકટરની અને સ્વય સેવાની જરૂર વધારે પડે નેત્રયજ્ઞમાં આવનાર ઘણા ખરાં દર્દીએ નિરક્ષર હોય છે. એટલે તેઓ દરેકને જે એક કાર્ડ આપવામાં આવે છે તે એમના ગળામાં દેરી વડે ભરાવી રાખવાનું હોય છે કે જેથી ડેકટરો કે રવયંસેવકે તેમની ભરેલી વિગતો પ્રમાણે દદીં' વિશે બધી માહિતી તરત જાણી શકે. દાખલ થયા પછી બધા દર્દીઓને નવા વસ્ત્રો અપાય છે. દદીઓના સગાઓને રહેવાજમવા માટે બહાર વ્યવસ્થા હોય છે. અને તેઓને પિતાના દદીને નકકી કરેલ સમયે મળવા દેવામાં આવે છે. મિલાઈ એટલે કે મિલન માટેની માઇક ઉપર જાહેરાત થતાં જ . બધા જ માણસે પિતાના દદી પાસે પહોંચી જાય છે. આ એકદશ્ય જોવા જેવું હોય છે. પ્રૌઢ કે વૃદ્ધાવસ્થાએ પહોંચેલાં પતિ પત્ની કે એમના સ્વજનો એકબીજાને મળવા કેટલા ઉત્સુક હોય છે. તે આ પ્રસંગે જોવા મળે છે. મળવા આવનાર રવજનો પણ મિલન સમય પૂરો થવાની માઈક ઉપર જાહેરાત, થતાં જ વોર્ડમાંથી બહાર નીકળી જાય છે. એ જાતની શિરત, આ નેત્રયજ્ઞમાં આદરપાત્ર છે. ગરીબ ગભરૂ લોક પિતાના રવજનની બીજા વેડમાં બદલી થઈ હોય અને તરત તેની ભાળ ન મળતી હોય ત્યારે કેવી અસ્વસ્થતા અનુભવે છે તે પણ જોવા મળે છે. કેટલાક દદીએ કે એના, સાથીદારે એવા અભણ અને અજ્ઞાન હોય છે કે પિતાનું નામ કે ગામના નામ બોલવામાં પણ ગડબડ કરી નાખે છે. દદ એક નાના અને એક ગામનાં હોય છે ત્યારે તેમને મેળવી આપવામાં સ્વયંસેવકેને ઠીક ઠીક પરિશ્રમ પડે છે. તે આ સ્વયસેવક તરીકે ની અંદર જે ભાઈ બહેને કામ કરતા હોય છે તેઓને દરદીઓના વિવિધ પ્રકારના અનુભવો થતા હોય છે. દદીએના જીવનની ભાતભાતની વાત સાંભળવા મળે છે. આવા બધા અનુમ. એક વાર્તા કે નવલકથા લખવા જેટલા રસિક હોય છે, રવયં સેવકે પણ કોઈ પણ પ્રકારની સૂગ રાખ્યા વગર દરદીઓની પ્રેમથી સેવા કરે છે. દરેક દદીને કાઇકને કઈક પ્રશ્ન તે હેય છે. તેની વાત ધીરજથી અને પ્રેમથી સાંભળીને તેને ઉકેલ રવય સેવકે તરત લાવતા હોય છે. મહિલા દદી'એના માથામાં તેલ ઘસી આપવાનું કામ મુંબઈ, સૂરત વગેરે શહેરોની શ્રીમંત મહિલા. સ્વયંસેવિકાઓ કરતી જ્યારે જોઈએ ત્યારે ગુરુભકિતનો
(વધુ માટે જુઓ પૃષ્ઠ ૧૧ ઉપર )
Page #283
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ આર્યન .. .
, , , , , , ,
, , - - - - परस्परोपग्रहो जीवानाम् ।
- સ્વ. પૂ પન્યાસ શ્રી ભદ્રંકરવિજ્યજી (ગતાંકથી પૂણ)
રહેલું છે એમ સૂક્ષ્મ દ્રષ્ટા (સવા) મહાપ કહે છે: ઉદાસીનતા અજ્ઞાન સૂચક છે : .
हेतुमस्य परं भावं सत्वाद्यागो निवर्तनम् । છવદ્રવ્ય અને અછવદ્રવ્ય વચ્ચે પરસ્પર વૈધમ્ય
gષાન જળ મેંતે રકમ વર્જિન : - હોવાથી ભેદ છે. પણ બધા જેમાં કેટલાક ધર્મો સમાન
આ શ્લોકનું તાત્પર્ય એ છે કે પાપમાં ડૂબેલા સંસારી હોવાથી અભેદ પણ છે એમ શ્રી જિનાગમ ફરમાવે છે.
જીવને જ્યારે ત્યારે પણ પાપ ન કરવાની શક્તિ ઉત્પન્ન જડ પદાર્થો આત્મભિન્ન હોવાથી એના પ્રત્યે ઉદાસીન
થાય છે એની પાછળનું પ્રેરક બળ (તાવ) છે કરુણાને વૃત્તિ રાખવાની હોય છે. પણ જીવ સાથે જીવત્વરૂપે
ઉત્કૃષ્ટ શુભ ભાવકર્યચિત અભેદ હોવાથી એમના પ્રત્યે મૈત્રીભાવ પ્રગટાવવો -જરૂરી છે. '
કેઈ જીવ દુઃખી ન થાઓ, કેાઈ જીવ પાપ ન કરે, સવ"
જીવ કર્મોથી મુકત બને. જિનશાસનના રસિક બને. આવી પણ સર્વ જીવો સાથેના આ ય સંબંધનું યથાર્થ
કરુણાસભર જે ઉત્કૃષ્ટ શુભ ભાવના ઉત્તમ પુરુષના હતી. સાન નહિ હોવાથી આપણે જડની જેમ જીવની પણ ઉપેક્ષા
કરાદિના) અંતઃકરણમાં સદા પૂરાયમાન રહે છે તે શુભ કરીએ છીએ. એમ કરવાથી આપણે સ્વ–પરના અહિતક્ત
ભાવના જ છોને પાપ ન કરવાની વૃત્તિ ઉત્પન્ન થવામાં બનીએ છીએ. જે ઉદાસીન (માથુ) ભાવ જડ-ભૌતિક પદાર્થો
અદૃશ્ય પ્રેરણા આપે છે. પ્રત્યે કે કર્માધીન જીવોના પાપાચરણ પ્રત્યે કેળવવાને હોય છે તે ભાવ આપણે અનંત જીવો પ્રત્યે ધારણ કરીએ છીએ.
આ ઉત્કૃષ્ટ કરુણા ભાવના પ્રભાવે નિત્ય વૈરવાળા ની તે એમાંથી એ જ સાબિત થાય છે કે આપણને હજ જીવ
આદિ મન પરિણામે પણ શાંત થઇ જાય છે. ક્રોધની અને જડભેદનું જ્ઞાન જ નથી થયું અથવા સર્વત પરમાત્માના આગથી સદા પ્રજવલિત રહેતે ચંડકૌશિક નાગ કરુણાસાગર શ્રી યથાર્થ વચન ઉપર વિશ્વાસ નથી પ્રગટ.
મહાવીર પરમાત્માના કરુણાભર્યા બે શબ્દોએ જ પ્રશાંત બની સંબંધમાં ખટ લાગે છે :
ગયો હતે. દુગતિની ખીણમાં ગબડતે બચી ગયું હતું.
પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં સર્વત્ર આ કરુણનો ઉત્કૃષ્ટ શુભભાવ આ૫ણુને પિતાના સુખ-દુ:ખના કે હિતાહિતના વિચારની
જીવ માત્રને શુભની પ્રેરણા આપી જ રહ્યો છે. ભાવની જેમ સવં ના સુખ-દુઃખાદિને વિચાર પણ છેવત્વ , આટલી ઘેરી અસરને લઇને જ જીવો પરસ્પર હિતાહિતમાં તરીકેના એક સંબંધને લઈને આવી જ જોઈએ. સર્વના નિમિત્તભૂત બની રહ્યા છે. શુભ વિચાર વિના વાસ્તવમાં સ્વનું હિત થઈ શકતું નથી. સર્વ કેવો સાથેના એક સંબંધને જાળવી રાખવા માટે મંત્રી આદિ
જેમ અવિરતિ કપાય પ્રમાદ કર્મબંધના હેતુઓ છે એમ તાવે અનિવાર્ય છે. આ ભાવમાં જેટલા અંશે ન્યુનતા-ખોટ
અજ્ઞાનતા અને તજજન્ય મિથ્યાવિ પણ આશ્રય હેતુ છે. આવે છે એટલા અંશે જીવો સાથેના સંબંધમાં કે તેમના દ્વારા
હિંસાદિ અઢાર પાપમાં મિથ્યાત્વ સૌથી મોખરે છે એની થતા હિતમાં આવે છે. મૈત્રીભાવ વિનાના સંબધે હિતકારી
હાજરી જ્યાં હોય છે ત્યાં બધાં પાપ વગર ત્યાં આવીને નહિ, અહિતકારી બને છે
ઊભાં રહે છે.
નિગદના છાને પણ મિથ્યાત્વને સતત ઉદય હોય છે, ભાવોની વ્યાપક અસર :
એમની ચિત્તશકિત અત્યત અવિકસિત હોવાથી એમના શુભ કે અશુભ ભાવની જેવી અસર આપણું ચિત્તને થાય મિથ્યાત્વને અનાગ મિથ્યાત્વ કહેવાય છે. આ અનાબેગ છે તેવી જ અસર એ ભાવ જેને ઉદ્દેશીને કરવામાં આવે છે મિથ્યાત્વાદિના કારણે એ છોને પણ સતત કર્મબંધન ને પણ વહેલી કે મોડી અવશ્ય થાય છે. “
વરોવકરો થાય છે. fiવાના' સૂત્રથી પર એ જ વાત સ્પષ્ટ થાય છે. ભાવની રિસ્પર અસર વિના સવ' ને ઉપગ્રાહક સ્વભાવ ઘટી
સર્વના હિતની-ચિંતા કરનાર કેઈ દુઃખી-પાપી ન કિતા નથી. જે ની સાથે કાયા કે વાણી દ્વારા સંબંધમાં
રહે–ની શુભ ભાવના ભાવનાર ઉપકારી આત્માઓ પ્રતિ બાવવાની કોઈ જ શકયતા નથી. તે જીવોની સાથે પણ
સ્નેહભાવ અને પ્રભાવ ન જાગે એ પણ મિથ્યાત્વને જ. નાવાત્મક રીતે સંબંધ હોવાથી ઉપગ્રાહક બની શકાય છે.
એક પ્રકાર છે. કારણ એમાં ઉપકારીને ઉપકાર તરીકે અસ્વીકાર મને આટલો વ્યાપક પ્રભાવ હોવાથી આ સૂત્ર સર્વ જીવોને
થાય છે. વિંગ સવંદા લાગુ પડી શકે છે.
- નિવેદાદિના જીવને સર્વ જીવ પ્રત્યે અનાગ ‘ગબિન્દુ ગ્રંથરત્નમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ
મિથ્યાત્વના કારણે સતત ઉદાસીન ભાવ હોય છે. રમામાના કણ ભાવના મહાન પ્રભાવ બતાવતાં કહ્યું છે
હિંતચિંતક ઉપકારી અમાએ પ્રતિ પણ મિત્રભાવ સર્વ જીવોના પાપ અકરણ નિયમમાં પ્રધાન કરુણરૂપ
કે પ્રમોદભાવ એ દાખવી શકતા નથી. તે સર્વ જીવ પ્રતિના ત્કૃષ્ટ શુભ ભાવ જ હેતુભૂત છે. કેમકે પ્રાણીઓમાં સવા
મિત્રભાવની વાત જ ક્યાં રહી? શુભ ભાવે (અપરાધો)નું નિવર્તન કરવાનું સામર્થ્ય એમાં
જી પ્રત્યેને આ ઉદાસીનભાવ સર્વે ને પરસ્પર અહિતમાં
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૯કારણભૂત બનાવે છે અને મૈત્રી આદિ ભાવે દ્વારા જ તેનું આત્માનું અવ્યવહારરાશિમાંથી ઉદ્ધાર થાય છે. અર્થાત એ નિવારણ થઈ શકે છે.
આત્માનું અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આગમન થા આ રીતે અનાભોગ મિથ્યાત્વજન્ય ઉદાસીનતા આદિના ,
છે. એમાં એ સિદ્ધાત્મા જ પુષ્ટ નિમિત્તરૂપ બને છે. કારણે નિગદના અને બીજા છ વચ્ચેની પરસ્પર ઉગ્રાહકતા
આત્માના સહજ શુદ્ધ સ્વરૂપને વરેલા સિદ્ધ ભગવંત પણ ઘટાવી શકાય છે.
ભવ્યાત્માઓને રવ-શુદ્ધ રવરૂપની પ્રાપ્તિને મહાન આદર્શ પૂરે ની પરસ્પર અધિકરણતા: ' '
પાડે છે તથા સ્થાનાદિ દ્વારા સાધકનાં આત્મહિતમાં પર
આલંબનભૂત બને છે. ___ आद्यं सरंम्भा समारंभा' रम्भयोगकृतकारिता नुमतकपाय વિશ ( ત્રિત કરવા 1 ( તત્વાર્થસૂત્ર ) આ
સિદ્ધ પરમાત્મા અનંત જ્ઞાનાદિ ગુણને ભંડાર છે.
પૂજ્યતા, અનુગ્રહકારતા, કરુણા, તારકતા આદિ ગુણ પણ સૂત્રમાં છવના ૧૦૮ અધિકરણોનો નિર્દેશ છે. તેના
એમનામાં છે જ પણ આ ગુણોની અભિંવ્યકિત ભકતાત્મા દ્વારા ત્રણ મુખ્ય ભેદ છેઃ સરંભ, સમારંભ આરંભ
થતાં આદર-બહુમાન, કીર્તન, પૂજનાદિથી થાય છે. એટલે તે તિના ૩ વેગથી ૯, તેનાં ૩ કરણથી ર૭ અને તેનાં
ગુણથી જ અભિવ્યકિતમાં ભકતામા નિમિત્ત બને છે. અર્થાત * કષાયથી ૧૦૮ ભેદ થાય છે તે સમારંભ અને આરે ભજન્ય
પરમાત્મામાં પૂર્ણ પૂજ્યતા છે પણ તેનું પ્રગટીકરણ પૂજકની પૂજા અધિકરણના વિષય બહુ જ થોડા છે બની શકે છે. પણ
દ્વારા થાય છે. પરમાત્મા અનુગ્રહના સાગર છે પણ એની સરંભ જનિત અધિકરણના વિષય તે નિગોદ આદિ સર્વ
અભિવ્યકિત ભકતની ભક્તિ દ્વારા થાય છે. જીવો બની શકે છે.
નમુથણું–શકસ્તવમાં આવતા “લેગનોહાણું” દ્વારા પણ - જેમ અવિરતિના કારણે કર્મને સતત આશ્રવ થાય છે પરમાત્મા અને સંસારી જીવોની પરસ્પર ઉપગ્રાહકના વધુ એમ કક્ષાના કારણે પણ સતત કર્મબંધ થાય જ છે. સરંભ સ્પષ્ટ થાય છે.
' : : એ સકષાય વેગ વ્યાપાર હોવાથી તે સર્વે સંસારી ના અધિકરણનો (કર્મબંધનું સાધન કરણ) ભેદ બને છે.
' લલિતવિસ્તરા” ગ્રંથમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજા
આ પદની ટીકામાં ફરમાવે છે કે “ક” એટલે ધમ" આ સત્ર દ્વારા પણ જેને પરસ્પર સંબંધ અને બીજાધાનાદિ યોગ્ય જીવ અને “નાથ' એટલે ગક્ષેમ ઉપગ્રાહ્ય–ઉપગ્રાહક રવભાવ સિદ્ધ થાય છે. '
કરનાર પરમાત્મામાં રહેલી આ નાથપણાની શક્તિની
અભિવ્યકિત જેનું યોગ અને ક્ષેમ થઈ શકે તેમ છે. એવા જે અધિકરણના વિષય ન બનવું હોય તે કષાયના પ્રતિપક્ષી
ચરભાવમાં આવેલા છ દ્વારા જ થાય છે અને મંત્રી આદિ ભાવ કેળવવા જ જોઈએ. અધિકરણ દ્વારા રવ
ધમં બીજાધાનાદિ વેગ ભવ્ય છાના યોગ અને ક્ષેમ પણ પરના અહિતમાં અને મૈત્રી આદિ ભાવ દ્વારા સ્વપરના
પરમાત્માના અનુગ્રહના પ્રભાવે જ થાય છે. અર્થાત હિતમાં નિમિત્ત બનાય છે.
સહકારી બીજા કારણે કરતાં પરમાત્માની ભક્તિને જીવ ષ મોક્ષનો બાધક છે :
પ્રભાવ સર્વાધિક છે. પરમાત્મામાં એટલે કે તેમની આજ સુધી આપણુ આત્માને મેક્ષ ન થવામાં કારણ
આજ્ઞામાં "જેમ તારતા રહેલી છે. મોક્ષપ્રાપ્તિને ભૂત મોક્ષ જ છે. અને મેક્ષપ્રાપ્તિની રુચિ અભાવ છે.
કારણુતા, રહેલી છે, એમ તેમની આજ્ઞાની ઉપેક્ષામ
અપેક્ષાએ મારક્તા અને ભાવવૃદ્ધિની કારણતા પણ રહેલી છે. એમ જિનાગ કહે છે. મેક્ષ એટલે જીવન શુદ્ધ સ્વરૂપ. - મેક્ષને કે એ હકીક્તમાં શુદ્ધાત્મસ્વરૂપને જ ઢોષ છે.
પરમાત્માના ગુણોના અને તેમની આજ્ઞાના આદર, બહુમાન
અને પાલન દ્વારા ભકતાત્મા જેમ પરમાત્માની પૂજ્યતા, અર્થાત જીવત્વને દ્વેષ છે. શુદ્ધ જીવને દોષ હોય ત્યાં અશુદ્ધ જીવ પ્રતિ તે જ સંભવે છે. પોતાના ઘરના કે
તારકતા આદિ ગુણોની અભિવ્યકિતમાં નિમિત્ત કારણ બને છે સર્વ કેઈના જીવ પ્રત્યે દ્વેષભાવ જ મોક્ષને બાધક બને છે.
એમ મિશ્યા દષ્ટિ વગેરે છે એમને અનાદર-તિરસ્કાર શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિને અવરોધક બને છે. માટે જ
કે આશાતનાદિ કરવા દ્વારા પરમાત્માની નિગ્રહશકિતને મેક્ષની સૌ પ્રથમ શરત મુકિતના હૈષને અભાવ છે.
એટલે કે એમની આજ્ઞાના ઉથાપનમાં રહેલી અને પછી બીજી શરત મોક્ષ પ્રત્યેની તીવ્ર રુચિ
ભીષણતાને પ્રગટ કરવામાં નિમિત્ત કારણ બની રહે છે એમ છે. એને અર્થ એ જ કે સર્વ જી પ્રત્યે દ્વેષભાવ
અપેક્ષાએ સમજી શકાય છે. આ રીતે સિદ્ધ અને સંસારી દૂર કરી એમના પ્રતિ પરમ મિત્રભાવ પ્રગટાવવું જોઇએ.
આત્માઓની પણ પરસ્પર ઉપગ્રાહકતા ઘટીવી શકાય છે. એ વિના મેક્ષ શકય નથી. ' '
ગુણી પ્રત્યેનું માધ્યસ્થ મહાન અહિતકારી છે : . સંસારી અને સિદ્ધ આત્માઓને પરસ્પર સંબંધ એ '' સિદ્ધના આત્માઓ પૂર્ણગુણી છે. શેષ પદે રહેલા પરમેડિઓ એમની ઉપગ્રાહકતા. આમાં કમંથી લિપ્ત હોય કે અલિપ્ત પણ મહાન ગુણ છે. પૂર્વગુણી બનનારા છે, એમના પ્રત્યે હોય, પણ જીવ તો દરેકમાં એક જ સરખું હોય છે. જીવત્વ જે રહપૂર્ણ અમેદભાવ પ્રગટાવવામાં ન આવે તે તેમની જાતિની અપેક્ષાએ જીવ જીવ વચ્ચે કોઈ ભેદ જ નથી. એટલે એટલે કે તેમના જ્ઞાનાદિ અનંત ગુણેની ઉપેક્ષા કરી જ અશુદ્ધ એવા સંસારી જીવોને પરમ અશુદ્ધ પરમાત્મા સાથે
કહેવાય... પણું જીવન સંબંધ છે જ. તે કઈ રીતે છે તે હવે જોઈએ.
ગુણી અને ઉપકારી આત્માઓ પ્રત્યેની ઉપેક્ષા સેવવોથી જે સમયે એક આત્મા સિદ્ધ થાય છે તે જ સમયે એક આમાનું ભયંકર અહિત થાય છે, કહ્યું પણ છે કે...મા
Page #285
--------------------------------------------------------------------------
________________
શકતી નધી. . .
તા.૧-૨૮૯
પ્રબુદ્ધ જીવન મને થાય પુન: વૈષ વિતા પરમાત્મા પ્રત્યે સેવેલે અને નિરૂપણ કરીએ તે આપણે પણ તે તે દ્રવ્યોના માધ્યસ્થ ભાવ પણ દુર્ગતિને માટે થાય છે. તે પછી એમના '' હિતકારી બનવા દ્વારા સ્વહિત સાધક બની શકીએ અને પ્રાયેના ભવની તો વાત જ શી કરવી ?
" : જિનાગમથી દેવાઇને જવાદિ દ્રવ્યનું વિપરિત દશન કે * વવ તરીકે સંબંધ પરમાત્મા અને સદૂગુરુ સાથે
નિરૂપણ કરીએ તો અહિતકર બનીએ છીએ. પણ છે જ. એટલે એમનામાં રહેલા ગુણે પ્રતિ પ્રમોદના કતાં અને કર્મની સાપેક્ષતા અને પરસ્પર હિતાહિત-ક્રિયા બદલે માયસ્થભાવ રાખવાથી આત્માનું અહિત-અધઃપતન કરનાર કર્તા કહેવાય છે અને જેને ઉદ્દેશીને ક્રિયા કરવામાં થાય છે.
આવે તેને કર્મ કહેવાય છે. એટલે કેઈપણ ક્રિયામાં કર્તા અને
કમ બને સાપેક્ષ હોય છે અને ક્રિયાનું ફળ કર્તાને તો સદ્દગુણ વિના સદ્ગતિ કે શિવગતિ મળી શકતી નથી
અવશ્ય મળે છે. કર્મને પણ કદાચિત કડચિત મળે છે. - અને સદ્ગુણે પ્રત્યેના પ્રમોદ હવ" વિના સદ્દગુણની પ્રાપ્તિ થઈ
તે પ્રસ્તુતમાં અજીવ દ્રવ્ય સંબંધી કરેલી જેવી નિરૂપણની
ક્રિયાથી અજિવાદિ દ્રવ્યનું હિતાહિત કઈ રીતે થાય ? હકીકતમાં ત્રી, પ્રમદ, કરુણા અને માયસ્થ આ
તેનું આ સમાધાન છે કે અજીવ જડ પદાર્થો સંબંધી ચારે ભાવોની યથાસ્થાન પ્રવૃત્તિ એ જ સગુણ સાધનાની
સાચી-જુદી ક્રિયાનું ફળ કર્તા- જીવને તે અવશ્ય અને કમ પ્રક્રિયા છે. એના અભાવમાં દુર્ગાની વૃદ્ધિ અને દુર્ગતિની
જીવ હોય તો તેને પણ કથચિત ભેગવવું પડે છે. . : - પરંપરા જ સજાય છે. ગુણાધિક અને ઉપકારી અને પ્રત્યેને માદયસ્થ ભાવ તે આત્મા માટે અત્યંત અહિતકર છે.
" કહેવાનું તાત્પર્ય એ છે કે જડ સંબંધી ક્રિયાથી જડને
કઈ વિશેષ હિત કે અહિતની અસર પહોંચી શકતી કે નથી પરમાત્માની લેકવ્યાપી ઉપકારકતા
એટલે એ પરિણામ કર્મમાં જવાને બદલે પરિવતીત થઈને અરિહંત પરમાત્માના અદૂભુત ગુણની સ્તુતિ
કર્તા જ પિતાનો વિષય બનાવે છે અર્થાત ક્રિયાનું પરિણામ કરતા નમુથણું “સૂત્રમાં પરમાત્માને લોહિયાણ” દ્વારા કર્તાને તે ભેગવવું જ પડે છે. . . . . . . સમગ્ર લોકના હિતકારી તરીકે બિરદાવવામાં આવ્યા છે.
* આ જ નિયમ સિદ્ધ પરમાત્માની બાબતમાં પણ ઘટાવી લલિતવિસ્તરા” ગ્રંથમાં ટીકાકાર મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિ
લે. તેઓ પૂર્ણ કૃતકૃત્ય અને સર્વથા કર્મથી અલિપ્ત છે મહારાજાએ જણાવ્યું છે કે લોક એટલે પંચાસ્તિકાય સ્વરૂપ
એટલે એમના સંબંધી ક્રિયાનું પરિણામ એમને નહિ પણ લેક, તેનું હિત કરનાર પરમાત્મા છે. આ
કર્તાને અવશ્ય પ્રાપ્ત થાય છે.
: માત્ર જીવરાશિ ઉપર જ નહિ પરંતુ ધરિતકાયાદિ અજીવ
અજીવ દ્રવ્ય સંબંધી ક્રિયાનું પરિણામ કથચિત અજબને દ્રવ્ય ઉપર પણ પરમાત્માને ઉપકાર છે. પરમાત્મા જીવ અને
પણ ભોગવવું પડે છે. તે છવું દ્રવ્ય , સંબધી ક્રિયાનું અજીવ દ્રવ્યોનું યથાર્થ દર્શન કરીને તે દ્રવ્યનું તે જ સ્વરૂપે
પરિણામ જીવને તે અવશ્ય ભોગવવું જ રહ્યું ' ' ' યથાસ્થિત નિરૂપણ કરે છે જેથી ભાવિમાં પણ આ દ્રવ્યોના રવરૂપમાં કઈ વિકૃતિ કે વિપરિતતા ન કરી શકે. એથી નિગોદ અને પૃથ્વીકાયાદિ જીવોનું યથાર્થ સ્વરૂપ ને પરમાત્મા લેકના હિતસ્વરૂપ છે. પરમાત્મા સર્વજ્ઞ અને સર્વદશી જાણીએ છે કે સત્ય નિરૂપણ ન કરીએ તે આપણે હોવાથી એમનું પદાર્થોનું યથાર્થદર્શન યાને યથાસ્થિત જ્ઞાન અને એ જીવોનું પણ અહિત થાય છે. જિનેકત થાય છે માટે એમનું નિરૂપણુ પણ યથાર્થ જ હોય.
તનું યથાર્થ જ્ઞાન - શ્રદ્ધા કરી તદ્દનુરૂપ ઔચિંત્યજે દર્શન યથાર્થ ન હોય તે નિરૂપણ પણ અસત્ય થઈ
પૂર્ણ વ્યવહાર, કેળવવા મંત્રી આદિ ભાવ અત્યંત જાય છે અને અસત્ય નિરૂપણથી લોકોની તે દ્રવ્યો પ્રત્યેની
જરૂરી છે. તે જ “ વાપરો કહો નીવાનામ્' એ મહાવાકયને સમજણ અને પ્રવૃત્તિ ભ્રામક અને અનુચિત બની રહે છે.
અથ' યથાર્થ'પણે ગ્રહણ કર્યો ગણાય. એથી ભાવી અનેક અનર્થો ઉત્પન્ન થવાની શક્યતા ઊભી સૂત્રનું ગાંભીય: I'. : : ' , , થાય છે પણું પરમાત્માનું દર્શન-જ્ઞાન યથારિત હોવાથી અને એમનું નિરૂપણ યથાર્થ હેવાથી લેકમાં રહેલા
'ઘરવેરાવાદે નીરાના'-આ સૂત્રના રચયિતા છે સવ દ્રવ્યનું સાથે તેના સ્વરૂપને . અને તેની
પૂર્વધર મહર્ષિ શ્રી ઉમાસ્વાતી મહારાજ, જેઓ “સંગ્રહકાર” સાથેના સંબંધને અનુરૂપ
તરીકે વિશ્વવિખ્યાત મહર્ષિ ઉચિત
આ વ્યવહાર કરતા
છે. તેમના રચેલા સમ્યક્દષ્ટિ વગેરે છે પ્રેરાય છે. આ રીતે યથાર્થ દર્શન
નાનકડા સૂત્રમાં કેટલું મહાન અર્થગાંભીય સમાયેલું છે, અને નિરૂપણ દ્વારા પરમાત્મા પંચાસ્તિકામમય લોકના સદ.
તે માપવાનું કામ આપણે જેવાઓ માટે અતિગહન છે.
આપણુ જેવા મંદ ગતિવાળા જેમાં એવું સામર્થ્ય સવંદ હિતકારી છે. .
કયાંથી થાય? અને આવા ગુના 'ગંભીર અર્થે અયાથાથ દશનાદિસવનું અહિત : -
અને ગૂઢ રહસ્યોનો ઉકેમ માત્ર બુદ્ધિથી કે તકથી આવી આ હકીકતથી આપણને પણ એ જ બોધપાઠ મળે છે શકતો નથી. એના માટે તે અહિંસા, સંયમ અને સમય કે કઈ પણ વસ્તુનું યથાર્થ દર્શનાદિ કરવાથી હિતમાં અને. દિવ્ય આત્મસાધના દ્વારા મસાલંકારની ઉચ્ચ ભૂમિકા અયથાર્થ દર્શનાદિ કરવાથી અહિતમાં પરરપર નિમિત્ત ભૂત. સુધી પહોંચવું જરૂરી છે. તે બનાય છે. ભલે આપણને એવું વિશિષ્ટ દર્શન કે જ્ઞાન છે. તેના. પ્રસ્તુતમાં કરેલે અ૫ પ્રયાસ દેવ ગુરુની કૃપાનું પરિણામ નિર્દેશ અનુસાર જીવ અને અજીવ વગેરે દ્રવ્યનું (
તનું) છે એમાં જિનાજ્ઞા વિપરીત કંઇ લખાયું હોય તે તે બદલ યથાર્થ સ્વરૂપ સમજી શ્રદ્ધા કરી તરૂપ તેનું યથાર્થ દર્શન, મિચ્છામિ દુકકડમ ! - se . . ; ; 0
રોગો ગીરના જાણે અત્યંત
" યથાથ'
*
*
*
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન :
તા. ૧-૧ર૮૯
કરો રિવી વિવિધ
રમમાં પણ
ય
ગ વડે
,
મુક્તામાહાસ્ય તથા રત્નપરિચય I !
* તનસુખ ભટ્ટ હિસૌન્દર્ય કાને પસંદ નથી ? રાજાશાહીના દિવસોમાં મૂકયા હોય તે તે સેર અપવતક કહેવાતી. મતીની બે વિજયાદશમીને દિને રજવાડાઓમાં હાથીની સવારી નીકળતી સેરેની વચમાં જે સેનાને તાર જડ હોય છે તેનું નામ પ્રારે હાથીના કુંભસ્થળને વિવિધ રંગેથી શણગારવામાં પાનક કહેવાતું. એ પાનકની મધ્યમાં જે રત્ન જેવું હોય આવતાં આજે પણ દક્ષિણે ભારતમાં સરઘસમાં જોડાતા તે તેને મણિપાનક હાર કહેવામાં આવતો. હાથીઓનાં કુંભસ્થળને રંગે છે. મહારાષ્ટ્રમાં બળદનાં
રનના પ્રકારઃ કોટ (પાયંતીય) મૌલેક (ખનિજ) તથા શીંગડાંને લાલ રંગ વડે ' રંગે છે. અમેરિકાના રેડ ઇડિયને માથે પીછાં બેસે છે, પૂર્વભારતના
પારસમુદ્ર (સમુદ્રપારથી આવેલ) એવા રત્નના વર્ગો છે. લાલ
કમળના જેવો આનંદપ્રદ રંગ હોય અથવા પારિજાતના આદિવાસીઓ પણ આવું જ કંઈક શણગાર કરે છે. હબસીઓમાં પણ દેહસૌન્દર્ય ઉપર લક્ષ અપાય છે,
જેવો વર્ણ હોય અથવા ઊગતા સૂર્યની સમાન વર્ણવાળું
હોય તે રત્ન સૌગન્ધિક કહેવાતું. ભારતની કુમારિકાઓ તથા નવયુવતીઓ હાથે મેંદી મૂકે છે. વૃદ્ધ પુરૂષે ધોળા વાળને રંગ વડે રતાશવાળા નીલકમળ સમાન રંગ હોય, અથવા શિરીષપુષ્પ જે બનાવે છે. સરકસમાં ડાગળાઓ શરીરને રંગે છે. વણું હોય, કે જળ જેવી ઝાંય હેય, અથવા તે લીલા વાંસના તાબૂતમાં વાધ બનનારાઓ પણ દેહને દીપાવે છે. વણુનું હોય કે પછી પિપટનાં પીંછાં જે રંગ હોય તે રત્નની પરખ ન કરનારાએ તેને પથ્થર ગણે છે. સદીઓ વૈદ્ય' રત્ન કહેવાતું. પુછપરાગ, ગેમૂત્રક તથા ગેમેદિકા એવા પહેલાં આફ્રિકાની નદીઓમાંથી કયારેક હીરા નીકળતા. એક તે રત્નના ત્રણ પ્રકારે છે. હબસીને આ ધુળિયે હીરે મળેલ તે તેણે પિતાની
જેમાં વાદળી રેખાઓ હોય, જે કલાય પુપતુલ્ય રંગધારી બકરીની ડોકે બાંધેલ. ગરીએ બેટા હીરા કે સેનાનું
હોય, જે ઘેરા વાદળી રંગનું હોય, જે જાંબુના વર્ણવાળું પાણી પાયેલ અલંકારો ધારણ કરે છે તે રાજારાણી
હોય, જે આકાશમાં વાદળા જેવું ઘનશ્યામ હેય તે ઈન્દ્રનીલ સાચાં મોતીએ તથા સાચાં રત્નોથી દેહસૌન્દર્ય વધારતાં.
રત્ન કહેવાતું. નંદક (પ્રસન્નતા અપના') અવમૂલ્પ આમ મોતી તથા રને અલંકાર બનીને રૂપ કે શેભા તે
(કેન્દ્રમાંથી જળપ્રવાહ વહેતો હોય એવા અભાવાળું) વધારે જ છે, પરંતુ શ્રીમંતાઈનું પ્રદર્શન પણ કરાવે છે.
શીતવૃષ્ટિ (ઠંડું ઝાપટું પડતું હોય તેવો આભાસ ઉપજાવનારું) આજકાલ સાચા મેતીની એક સેર પહેરતાં નવયુવતીએ
અને સૂર્યકાન્ત (બહિર્ગોળ હોવાથી આગિયા કાચની મલકાય છે. પરંતુ સજાએમાં ને રાણીઓમાં કેટલી સેરને હાર
માફક નીચે રાખેલા રૂ, કાગળ, ચીથર વગેરે પદાર્થોમાં આગ પહેરતા તે નીચેના વર્ણન પરથી જણાશે. વૈભવની વિપુલતા
ઉપન્ન કરનારૂં') એવા આ ઉપરાંત રત્નના અન્ય પ્રકારે છે. અને ઠાઠમાઠ ઠઠારો જુઓ :, મોતીના હાર પ્રકાર:- લઠ્ઠા, ગટ્ટા, હાર તથા સેર) :
રને ઘટણી, ચતુષ્કોણી કે ગોળાકાર હોય, તેનામાં
આંખને આંજી નાખે તેવી ભભક શુદ્ધતા, સુંવાળપ ભારવત્તા, જે હારમાં એક હજાર અને આઠ મોતી ભરેલી સેરે હોય તેજસ્વિતા, પારદર્શકતા તથા પ્રકાશકારકતા હોય. સાચાં તે હાર ઇન્દ્ર કહેવાતે. પાંચસે ચાર સેર મેતી ભરેલી રત્નનાં આ લક્ષણો છે. હોય તે હાર વિજયજીદ કહેવાતે. ચેસઠ સેર મોતી ભરેલી
' ફી રંગ, અંદર રેતીનું પડ, ડાઘા, છિદો, અણઘડપણે હોય તે હાર અધહાર કહેવાતા. ચેપન સેર મતીવાળી
કારીગરે પડેલાં છિદ્રો અને ઉઝરડા-આટલા રનના દે છે. હોય તે હાર શિમલાપ કહેવાતું. બત્રીસ સેરે મોતીની હેય તે હાર ગુચ્છક કહેવાતા, જે હારમાં સત્યાવીસ વિમલક, (શુદ્ધ) સમ્યક (ાડની આકૃતિનું) અંજનમૂલક મોતીની સેર હેય તે હાર નક્ષત્રમાલા કહેવાતા. વીસ (આંજણ જેવું કાળું)પિત્તક (ગાયના પિત્તના વર્ણનું), સુલભક સેરે મેતીની હેય તે હાર અર્ધગુણ કહેવાતું. વીસ (સસ્તામાં મળનાડુ), હિતક (રતું), અમૃતાંક (શ્વેત કિરણમોતીની સેરોવાળે હાર અર્ધમાણુવક કહેવાતે, દરેક વાળુ ), જયેતિ રસિક (ચળકતુ) ઐતિયક (3) અહિચ્છક (અહિ૭હારના મયમાં જે રત્ન જડેલું હોય તે હારનું નામ ત્રના રાજ્યમાંથી મળનાડુ), કુપ (ભીતરમાં રેતીના થરવાળું) તે તેનું તે જ રહેતું, પરંતુ હારના 'મૂળ નામને છેડે પૂતિષ (મધપૂડાના દેખાવનું) સુગન્ધિકુપ' (૧) ક્ષીરપાક માણુવક શબ્દ વધારામાં લગાડત. જો હારની બધી સેરે (દૂધવણું") શુક્તિચૂર્ણક (માછલીની છીપના ચૂર્ણના વર્ણન) શિરીષના નમૂનાની (ધાટની) હેય તે તે શુદ્ધ હાર કહેવાત.. શિલા પ્રવાલેક (પરવાળાના દિખાવનું) પુલક (કેન્દ્રમાં કાળા જે હારની મધ્યમાં રત્ન જડેલું હોય તે તે અર્ધમાણુવક રંગનું) શુક પુલક (કેન્દ્રમાં શ્વેત વનું) આ બધા પ્રકારો હાર કહેવાતો, જે હારની મધ્યમાં પટ્ટી જેવાં ત્રણ કે પાંચ હલકા રત્નના છે. રત્ન જડેલાં હોય તે ફલક હાર કહેવાતે. મોતીની
આ સિવાયનાં રત્ન માત્ર કાચમણિ જ કહેવાતાં. એક જ સેરવાળા હાર એકાવલી કહેવાતે. તેની મધ્યમાં જે રત્ન જડ્યું હોય તે તે યષ્ટિ કહેવાતું. યષ્ટિ આ સમારાષ્ટ્રક (વિદર્ભ દેશનું) મયમરાષ્ટ્રક (કોશલ દેશનુ) હરમાં તીન અને સેનાના મણકા વારાફરતી કાશ્મક (કાશીના આસપાસના પ્રદેશનું) શ્રી કાંતનક (વેસ્કટ મૂકથા હોય તે તે હાર રત્નાવલી કહેવાતું. રત્ન વિનાની નામના પર્વતમાંથી પ્રાપ્ત થનાર) મણિમતક (મણિમન અથવા મિતીની સેરમાં તીન અને સેનાના મણકા વારાફરતી મણિમંત નામના પર્વતમાંથી પ્રાપ્ત થનાર) અને ઇન્દ્રવાનક
Page #287
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન જીવન
તા. ૧–૧૨–૩૮૯
(કલિગ દેશમાંથી પ્રાપ્ત થનાર) આટલા પ્રકારે હીરાના છે, મગધ, કલિંગ શૂપ'ક, જલદાયસ, પૌક, ખાખ`ર, ત્રિપુરા, સહ્યાદ્રિ, વિન્ધ્યાચળ વારાણુસી, વેદાત્કટ પર્વત, કાશલદેશ, તથા વિદર્ભ દેશમાં હીરાની ખાણેા મળતી હતી.
ખાણા, નદીપ્રવાહે (પાત્રા) તથા ઇતર કેટલાંક પરચૂરણ સ્થળા રત્નાનાં ઉપલબ્ધિસ્થાના હતાં
બિલાડીની આંખના રંગ સમાન, શિરીષપુષ્પના રંગ સમાન, ગામૂત્ર સમાન, ગાપિત્ત સમાન, ઝિંક (સેંકડી) સમાન, માલતીપુષ સમાન અથવા તે ઉપિનષ્ટ રત્ના સમાન હીરાના રંગ હોય છે.
સામાન્ય રીતે જીવનની ઘટમાળ એવી છે કે સૌ કાઇને નિરાશ થવાના પ્રસ ંગે સાંપડતા જ હોય છે. નથી સાંપડતા માત્ર એવા લેાકાને જેમનાં જીવનમાં આશા, તૃષ્ણાને સ્થાન જ નથી. અર્થાત્ જેમણે કામના જીતી છે. તેમને માટે આશાનિરાશાનું રહેતું જ નથી. આવા અપવાદો તે જવલ્લે જ જોવા મળે. પરંતુ સામાન્ય માનવી તે। આશાના તાંતણે નળ્યે તે હાય છે. ભગવાન કાલ સારા વિસ આપશે એવી આશાથી દરિદ્રમાં દરિદ્ર, દુ:ખીમાં દુ:ખી અને રાગથી ઘેરાયેલા માણસ પેાતાને કપરા સમય વિતાવતા હોય છે. પચાસ વરસની ઉંમરે કાઇને ખે-ત્રણ વરસના દીકરા હાય તે એ પેાતાની વૃદ્ધાવસ્થામાં તેને કમાઇ ખવડાવશે અને તેની લાકડી બનશે એવી આશા રાખીને તે પિતા પેાતાના દીકરાને દુ:ખ વેઠીને પણ ઠેરવામાં આનંદ અનુભવશે વળી, ‘આશા અવશ્ય રાખા
એવી સલાહુ શાણપણભરી ગણાય છે. આમ માનવજીવનની યોજનામાં જ્યાં જોશે. ત્યાં આશા આધારસ્ત ભ તરીકે તેવા મળશે. છતાંય નિરાશાના પ્રસંગો તો સૌ કાને સાંપડે જ છે.
મોટા કને!, ભારે, પ્રહાર સહન કરનારા (અતિર્ડિન) સમકૅાણુ, ભાજનલેખી (વાસણની સપાટી પર ઉઝરડા કરી શકનાર) કુભ્રાપ્તિ (પ્રકાશનુ વક્રીભવન કરનાર) અને ઝગમગાટવાળા હીરા ઉત્તમ ગણાય છે.
નિ રા શા ન ‘સત્સ’ગી’
વિદ્યાથી ઓને પરીક્ષામાં સારા ગુણ ન મળવાથી નિરાશા આવી જાય છે. યુવકને મનપસંદ યુવતી ન મળે અને યુવતીને મનપસ ́દ યુવક ન મળે તે નિરાશા તેમને ઘેરી લે છે. અત્યારની કારની બેકારીમાં નોકરી ન મેળવી શકનાર યુવા નયું" નિરાશમય જીવન જીવે છે. પોતાના વ્યવસાયમાં સરળતા ન મળવાથી માણસ તદ્ન નિરાશ બનીને યંત્રવત જીવન જીવે છે. સ્ત્રીપુરુષોને તેમનાં લગ્નજીવનનાં સુખ – સતષ ન મળે તે નિરાશા તેમને પરેશાન કરે છે. પેાતાનાં સંતાન યોગ્ય ન નીવડે ? માબાપને નિરાશામાંથી પ્રાય છેાડાવી શકતુ નથી. શરીરનું કે મનનું સ્વાસ્થ્ય નબળુ સ્થા કરે તે તે સ્ત્રીપુરુષો માટે સારાં સ્વાસ્થ્ય અને તે દ્વારા છવાતા યેાગ્ય જીવન અંગે આશાનું કિરણ શક્ય હાય એમ તેઓ વિચારી શકતા નથી. એ સિવાય રેારાજના જીવનમાં પેાતાનાં ધારણા અને ગણતરી પ્રમાણે કામ ન થાય તેથી નિરાનું માજુ ફરી વળે એવા અનેક પ્રસંગેાસા જીવનમાં આવતા જ હાય છે. જેમ આશા માણસને ટકાવી રાખે છે. તેમ નિરાશા માણસની કમર તેાડી નખે છે એવી ઘટમાળ ચાલતી હોય છે.
જીવનમાં એવા પ્રસ ંગો બનતા હોય છે કે જેમાં માણસને
કાતિ, વાંકાચૂકા તથા એક બાજુ વળેલા હીરા અપશુકનિયાળ ગણાય છે. આલકડક તથા વૈવણ'ક આ એ પરવાળાના પ્રકારો . તે અનુક્રમે બાબ'રા નદીના મુખમાં તથા યવનાના દેશમાં આવેલા વિવષ્ણુ નામના દ્વીપમાંથી ઉપલબ્ધ થાય છે. પરવાળાના રંગ માણિકયરત્ન તુલ્સ ટ્રાય છે. તે કઠણ તથા બાહ્યાંતર પદાર્થાની અસરર્થી ઊપજતા અગાડાથી મુકત હોય છે.
ફચ્છિત સુખ હાથવેંતમાં દેખાય છે; અરે! જાણે હમણાં જ મળશે જ અને લઈ મઉં એવી આનંદદાયક સ્થિતિ સા'તી હાય છે. પણ ત્યાં તે કોઇ અગમ્ય કારણથી માણસ પોતાના ઇચ્છિત સુખથી સાવ વાંચિત બને છે. આવા અત્યંત કડવા પ્રસ ંગે જીવનમાં વધારે વખત પણ બનતા હૈાય છે. આમ જીવનમાં કાઈ પણ પ્રસંગે હેલ્લી ઘડી સુધી નિરાશાની શયતા હોવાથી જીવનમાં ‘સાક્ષ્’ની વાત રાખવી કે આશાવાદ રાખવે એ કેવળ માણસની કલ્પના તેના ભ્રમ છે. વાસ્તવમાં તે નિષ્ફળતા જ સાંપડવાની છે, પચ્છિત વસ્તુ પ્રાપ્ત થવાની જ નથી એવી વિચારસરણી પણ રિતત્વમાં આવી છે જે નિરાશાવાદ કહેવાય છે. નિરાશાવાદીઓને આશાવાદીએ કેટલીક વખત તે મુખ જેવા લાગે છે.
વ્યકિતગત જીવનમાં માણસને વારંવાર નિરાશ ખતાવાના પ્રસગે સાંપડે તે તેની માનસિક સ્થિતિ નિશાના રોગી જેવી ભતે છે. આશા'નાં ઉચ્ચારણ પ્રત્યે પણ તેને સૂગ ચડે છે. તેને પેાતાનાં જીવનમાં રસ પડતા નથી અને સદા ખેચેની જ લાગ્યા કરતી હોય છે. જીવનમાં દુઃખ, નિષ્ફળતા અને કલેશ જ છે એ વિચારથી તે ઘેરાયેલા રહે છે. તે કાર્ય પ્રવૃત્તિમાં મન લગાડી શકતો નથી અને પોતાની નિરાશાના વિચારેાની દુનિયામાં સૂમસામ ખેસી રહે છે અન્ય લેકાની દોડધામ અંગે તેને ગતાગમ પડતી હોતી નથી. અમુક કા સારું છે માટે તે કરવુ જોઇએ એમ કાઇ તેને સમજાવે, તે તેને તે સમજાવટ પ'તી જ હોતી નથી. જીવન જીવવા જેવું નથી એવી ગ્ર ંથિના તે બેન્ગ બનવા પામે છે. તેને વાર વાર મળેલી નિષ્ફળતાએએ તેનાં માનસિક સ્થિતિ અને શકિતને છિન્નભિન્ન કરી નાખ્યાં હોય છે.
દુઃખની લાગણીના અનુભવથી માંડીને માનસિક બીમારીના બેગ બનવુ પડે એવી નિરાશાની જબ્બર તાકાત રહેલી છે. આવી આપત્તિથી તે સૌ કાઈ બચવા ઇચ્છે અર્થાત્ નિરાશાથી મન પર થતી વિપરીત અસરોથી બચવાની ઇચ્છા રાખવી એ માણસમાત્ર માટે સ્વાભાવિક છે. અલબત્ત આને માટે કાય જડીબુટ્ટી તો છે જ નહિ, મનેર્ ંજક કાય ક્રમાથી થોડીવાર નિરાશા ભુલાય છે, પરંતુ પછી એ જ વેદના વધુ માત્રામાં પણ થવા પામે નિરાશા જ સાંપડે છે માટે સંસાર
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
છેડીને સંન્યાસી બનવું એ ત ંદુરસ્ત માગ' નથી. એમ કરવાથી પેતાનાં કુટુંબીજને મુશ્કેલીમાં મુકાય છે – આવે અધમ બજાવવા એ તક'સ'ગત ખખત નથી. તેમ કરવાથી સંસારની નિરાશા સહેલાઇથી ભુભાષાની તા નથી અને વળી સંન્યાસના ક્ષેત્રમાં નિરાશા નહિં જ સાંપડે એવી કાઈ જ ખાતરીની વાત નથી. વાસ્તવમાં, નિશાની અંસરામાંથી બચવા માટે મુદ્ધિગમ્ય ત ંદુરરત માગ વિચારવા સવથા હિતાવહ છે.
જો તે દીકરા
પહેલુ તે એ કે વ્યકિત જે આશા રાખે છે તે આશા ખરેખર તંદુરસ્ત છે ? વધુ પડતી તે! આશા નથી રખાતીને? દીકરા અભ્યાસ કરવા લાગે એટલે તે ભણીને કમાઇ ખવડાવશે એવી આશા કેટલાંક માબાપ રાખતાં હોય છે. પરંતુ સમય જતાં દીકરેા લાચાર બનીને પેાતાની અશક્તિ જાહેર કરે ત્યારે માબાપ નિરાશ થને કકળી ઊડે છે અને વસમા આધાત અનુભવે છે. ખરેખર તે માબાપે આશા રાખતી વખતે વિચાર કરવે હતા. દીકરા કેટલી આવક મેળવવા સમય બને ? સ'સારમાં નહિ પડે ? પછી તેની શકિત કેટલી ગણાય ? આવા પ્રશ્નાની ગંભીર વિચારણા બાદ જ આશાનું સ્થાન રહેવુ ધરે તેવી જ રીતે મહેનતુ અને તેજસ્વી વિદ્યાથી સ્વસ્થતાથી પરીક્ષા આપ્યા બાદ સારા ગુણુ કે વર્ગ'ની આશા રાખે એ સહજ ખાખત છે, પરંતુ તેની ધારણા પ્રમાણેના વગ તેને ન પણ મળે, પેાતાનાં ધારણા-આશા કેટલાં પાયાદાર હતાં. તે તેણે તપાસવાનું રહે છે. તેમ છતાં, પરીક્ષાના હાથે અન્યાય થતા હાય છે અને તેથી પણ અન્યાય જ થયેા છે એમ તરત જ માની લેવુ. ઉચિત નથી. આશા રાખવામાં આત્મલક્ષી તત્ત્વ સામાન્ય રીતે વિશેષ અને છે. અને પેાતાની ખામી વ્યક્તિને સહેલાથી દેખાતી હતી નથી, એટલે આશા રાખતી વખતે વસ્તુલક્ષી (Objective) બનવાની ટેવ પાડવી એ નિશાની અસરામાંથી બચવાને યોગ્ય ઉપાય છે. મેટા લાભ મળશે એવી આશા રાખવા મન ખૂબ લલચાય છે, જ્યારે વાસ્તવિકતા ઘણી કઠેર છે એ મનને વિચારવું ગમતું હોતુ નથી. બીજા શબ્દોમાં કહીએ તે વધુ પડતી આશા રાખવી એટલે નિરા અને તેની વિપરીત અસરાને આમંત્રણ આપવુ.
તા. ૧-૧૨-’૮૯
લગ્ન કરવાની ફરજ પડે એવી પરિસ્થિતિ મુત્સદ્દીગીરીથી ઊભી કરે એવુ બનવા પામે. અથવા તો સત્તાવાળા લોકેા કે ધમ ગુરુ અણુધારી રીતે દરમ્યાનગીરી કરીને આ સબંધ ન થવા દે. (જેમને આવી પરિસ્થિતિ પર રચાયેલી વાર્તા વાંચવાના શેખ હોય તેમને ચ સાહિત્યકાર એલેકઝાન્ડર ડુમાની નવલકથા ધ કાઉન્ટ ઓફ્ મેન્ટે ક્રીસ્ટા’ વાંચવા માટે વિનંતિ છે. અલબત્ત, આ નવલકથામાં લેખકનું સ્પષ્ટ સૂચન તે। આશાવાદનુ જ છે.) આવી પરિસ્થિતિમાં દૈવ ઈશ્વરેચ્છા જ કારણભૂત ગણાય. સઘળુ માણુસનું ધાર્યુ બનતુ નથી અને બની શકે નહિ એ સનાતન સત્ય હથથી સ્વીકારીને નિરાશા ખ'ખેરી નાખવી જોઇએ.
ખીજું, માણસ જોઈ શકતા જ હોય કે પોતાનું ઇચ્છિત સુખ હાથવેંતમાં જ છે અને વાસ્તવમાં સઘળી પરિસ્થિતિ તે સુખપ્રાપ્તિ માટે ખરાખર હાય અને છતાં એ ઇચ્છિત સુખથી વંચિત બનાય. આ નિરાશા જખ્ખર આશ્ચત સબ્જે એ પણ હકીકત છે – 'આ પરિસ્થિતિમાં નિરાશાની દુઃસહુ અસરામાંથી બચવા માટે દેવ – ઇશ્વરેચ્છા આગળ મસ્તક નમાવીને સાંત્વન મેળવવુ એ જ તંદુરસ્ત માગ છે. ધારા કે યુવક-યુવતી અને પરસ્પર ખૂબ ચાહે છે અને એકબીજાના સહવાસ વિના રહી શકે એમ નથી. સહજીવન ગાળવાની સઘળી વાત નક્કી જ હાય છે. માત્ર ઘડીએ જ ગણવાની હાય તેટલે સમય છે. આ સખાધમાં વિઘ્ન આવે તેવી કાઇ જ શંકાને સ્થાન નથી. તેમ છતાં તદ્દન અણધારી રીતે યુવક કે યુવતીનાં માતાપિતા દ્રશ્ય પર આવી ચડે અને કાઇપણ રીતે આ સબંધ ન થયા દે અથવા તો પ્રેમપ્રકરણમાં છૂપા સ્પર્ધકને પણ અવકાશ ટાય છે; તે ગમે તેવા દાવપેચ રચીને યુવતીને તેની સાથે
ત્રીજું અન્ય લેકા સાથે સરખામણી કરવાની ટેવને સદ તર ત્યાગ કરી દેવા. ફલાણી વ્યક્તિને સફળતા મળતી, રહે છે, ત્યારે મારા માટે તે નિષ્ફળતા-નિરાશા જ છે. આવી સરખામણી કરવાથી નિરાશાની વિપરીત અસરા ઊડી ઊતરે છે અને પેાતાની જાત પ્રત્યે તિરરકાર આવે છે અથવા પેતાની ખામીની સતત સભાનતા રહેવા લાગે છે. આ સભાનતા બીજા પ્રયત્નમાં નડતરરૂપ બને છે. સફળતા માટે સાત નહિ પણ સિત્તેર વાર પણ પ્રયત્ન કરવા પડે. બીજાને સફળતા મળે તેથી આપણે રાજી થવુ એ સથા તંદુરસ્ત રીત છે. આપણા કરતાં. ખીજામાં વધારે શકિત હાય, તેમના સંજોગે સાનુકુળ હોય અને દેવ પણ સાનુકુળ હોય એને આનંદથી સ્વીકાર કરવું ઘર્ટ. આપણા માટે તેવી બાબતે નથી એને પણ હસ્તે માંએ સ્વીકાર કરવા ઘટે. આપણે આપણી મર્યાદાએ સમજીને સ્વસ્થતાથી આપણા પુરુષાથ' ચાલુ રાખવે. ફળ જે મળે તે આનંદથી સ્વીકારી લેવુ. આવુ' વલણ કેળવવાથી નિરાશાની વિપરીત અસરાથી બચી જવાશે અને પુરુષા'નું જીવન જીવવામાં પણ આનંદ રહેશે.
ચેથું, હિંમત રાખવી. અહીં હિંમતનું સ્વરૂપ જુદું છે પ્રયત્ન કરતી જ વખતે ‘ભલે નિષ્ફળતા મળે’. ‘ભલે નિરા · થવું પડે' એવી હિ મત રાખવી. નિષ્ફળતા કંઈ વાધ કે દીપડા નથી એવું મજબૂત મન રાખવું. આવું વલણ કેળવવાથી નિષ્ફળતાના ‘હાઉ’રહેશે નહિ. આવી હિંંમતને લીધે નિષ્ફળતાથી સાંપડતી નિશાને લીધે જગતને સામનો કરતાં લજ્જા, સાચ, ક્ષેાભ ઇત્યાદિ અનિચ્છનીય લાગણીઓ વ્યકિતત્વ પર કખજો નહિ ધરાવે રમવાનું આયુ' એટલે હાર અથવા જીત એવું પરિણા આવવાનુ એ દેખીતુ જ છે. હારજીત મુખ્ય નથી, રમત મુખ્ય છે. આપણે આપણેા પ્રયત્ન તનમનધનથી કર્યાં એ જ જોવાનું છે. જે સફળતા મેળવે તે માણસ અને નિષ્ફળતા મેળવે તે માણુસ નહિ એવી માણુસની વ્યાખ્યા કાઇએ આપ નથી. આપણે આપણી શકિત પ્રમાણે આપણા ભાગ સાર રીતે ભજવ્યા. નિષ્ફળતા મળી તે છે મળી. આવી હિંમ કેળવવાથી નિરાશાની વિપરીત અસરાથી ખેંચી જવાય છે અ જીવનના સામના કરવા માટે પેાતાની શક્તિના સાથ મળતે રહે છે.
છેલ્લું સૂચન એ છે કે માણસે ધમ પરાયણ બનવાન સાચા દિલથી મહેનત લેવી. પેતાના ધમની વિચાર્ સરણી સમજીને તે પ્રમાણે જીવન જીવવાના પ્રયાર
Page #289
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-'૮૯
માગ
રાખવા એ ધર્મ પરાયણ બનવાને પરાયણુતા રાજિંદા જીવનથી અલગ કે નથી. જે માણુા સુખના સમયમાં છકી જતેા નથી અને દુ:ખમાં હિંમત હારતે નથી તે ધમ પરાયણુ માણુસ છે. ધર્મ પરાયણું માણસ પોતાનાં કુટુ ખીજતા, સબધીએ અને મિત્રા પ્રત્યે, સમાજ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે, પેાતાના વ્યવસાય અગે અને જીવમાત્ર પ્રત્યે પેાતાની શકિત પ્રમાણે નિષ્ઠાપૂર્ણાંક અને શ્રમપૂર્વક ફરજ બજાવે છે. ધર્મ પરાયણુ માણુસ સાદાં જીવનથી ભડકતા નથી, પરંતુ સાદું જીવન તેને જીવવું પડે તે તે પોતાની જાતને ભાગ્યશાળી ગણે છે.
પ્રબુદ્ધ જીવન
છે. ધમ'સંધરહિત
આરામ શાભારાસમાળા
* પ્રા. કાન્તિભાઈ બી. શાહુ ‘આરામ શેાભારાસમાળા' એ પ્રાકૃત જૈન વિદ્યાવિકાસ કુંડ દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલ યંત ાારીને મહત્ત્વને સપાદનગ્રંથ છે. સાહિત્યને તુલનાત્મક અભ્યાસ કેવી રીતે થઈ શકે એને એક આશ' આ ગ્રંથ પૂરો પાડે છે.
આરામશેાભાની કથા એ જૈન પર પરાતી એક પ્રસિદ્ધ કથા છે. આ કથાનાં ક્થાના સસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ત્રણે ભાષાના સાહિત્યમાં મળી આવે છે. અહીં જયંત કાઠારીએ, મધ્યકાળમાં ૧૫મા શતકના ઉત્તરાધ'થી માંડી ૧૮મા શતકના આરંભ સુધીમાં જુદા જુદા સમયના તબકકે છ જુદા જુદા મધ્યકાલીન જૈન સાધુ કવિએએ ગુજરાતી ભાષામાં રચેલી આરામશેભાની રચનાએાની પ્રાપ્ત કરતપ્રતાનુ" સોંપાદન કર્યુ” છે.
આરામશાભાના થાનકવાળી આ છે ગુજરાતી રચનાએનાં નામ, કર્તાનામ અને સમય આ પ્રમાણે છે:
૧. રાજકીતિ' કે કીતિ રચિત આરામશોભારાસ
૨. વિનયસમુદ્રવાચકરચિત આરામશોભાચાપાઈ
૩. સમયપ્રમેાદરચિત
૪. પૂજાઋષિરચિત
૫. રાજિસ રચિત .
૬. જિનહુષ'રચિત
આરામશાભાગે પા
૨. સ. ઈ. ૧૪૭૯
૨. સ. ઇ. ૧૫૨૭
આગમશેભારિત્ર
૨. સ. ૪. ૧૫-૫
૨. સ. ૭. ૧૫૯ ૬
આરામશે ભાચરિત્ર
૨. સ ય. ૧૬૩૧ આરામશાભારાસ
૨. સ. . ૧૭૦૫
ઉપર્યુ'કત આ છયે રચનાઓની હસ્તપ્રતનું ચીવટભયુ અને પ્રમાણભૂત સંપાદન કરવા સાથે યંતભાઇએ ૯૮ પાનાંની બાંધેલી લાંબી ભૂમિકામાં આ યે રચનાઓનાં કથાના અને એનાં કથાઘટકાને વિસ્તૃત તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યાં છે. એ અભ્યાસમાં જુદી જુદી કૃતિમાં જોવા મળતા વસ્તુના ફેરફાર, સ્થળ અને વ્યકિતનામેાના ફેરફારો, કથાપ્રયેાજનાનાં વરતાતાં સમ પરિવત ના,
૯
તે
સુખસગવડનું જીવન પ્રાપ્ત થયુ હોય તે ધમ પરાયણ માણસ ભોગવે છે ખરા, પરંતુ તે સુખસગવડે ને વળગી નથી રહેતા. તેમ તેમને સર્વ સ્વ ગણતા નથી. તે નિ:સ્વાથ' દૃષ્ટિથી અન્ય લોકાને પેાતાની સુખસગવડાના ભાગીદાર બનાવે છે. ધર્મ પરાયણુ માણસ ‘મને આ જોઇએ.’ ‘મને તે જોએ'ની ઘેલછા વિના પેાતાનાં સ્વભાવ અને શકિત પ્રમાણે કાયરત રહે છે. ધર્મીપરાયણ જીવનના મહાવરા કરતાં કરતાં એવા તાકા પણ આવે કે જેમાં આશા-નિરાશાનાં થી પર બની જવાય. આ આદર્શ સાકાર ન થાય તે પણ ધર્માપરાયણ બનવાના સાચા ફ્લિના પ્રયાસથી છેલ્લી બાકી નિરાશા સાંપડવાથી જે ડખ લાગતા હોય છે તે ડ ંખ તે ન જ લાગે.
શલીભેદ. કથાના આર ભે આવતાં મ ંગલાચરણે, વસ્તુસંરચનાના ભે, પ્રસંગનિરૂપણુ રીતિના ભેદો, પાત્રનિરૂપણુના તફાવતે, પાત્રના મનેાભાવનાં ચિત્રામાં વરતાતા ભેદ્દા, વણુના તેમજ ચિંતન-ઉપદેશના ભેદોનાં ઝીણવટભર્યાં નિરીક્ષણા સંપાદક નાંખ્યાં છે. આ રીતે રામશાભા વિષયક આ છ ગુજરાતી પદ્યરચનાઓના વિશિષ્ટ કથાંશા અને કાવ્યકળા વિશેની સ ંકલિત માહિતી રજૂ કરતે તુલનાત્મક અધ્યયનના આ ગ્રંથ મધ્યકાલીન કથાસાહિત્યમાં અને તુલનાત્મક અભ્યાસમાં રસ ધરાવતા સૌને માટે ખૂબ ઉપયોગી બની રહે તેમ છે.
ગુજરાતી ભાષાની આ છ રચનાને અભ્યાસ રજૂ કરતાં અગાઉ સપાદકે આરામશોભાનાં કથાનકો જે સ ંસ્કૃતભાષાની કૃતિએમાં મળે છે તેમની યાદી પણ સમયાનુક્રમે રજૂ કરી છે. એ રીતે જોતાં તે છેક, પ્રદ્યુમ્નસૂરિરચિત પ્રાકૃત ગ્રંથ ‘મૂલશુદ્ધિપ્રકરણ' પરની શ્રી દેવયન્દ્રસૂરિએ ઇ. સ. ૧૦૮૯-૯૦માં રચેલ સંસ્કૃત વૃત્તિ--અ ંત ́ત પ્રાકૃત ભાષામાં આરામશેભાની થા સાંપડે છે. ૧ મા શતકના ઉત્તરા થી શરૂ કરી કુલ નવેક સંસ્કૃત-પ્રાકૃત રચના-અત' આ કથા પ્રાપ્ત છે. આ ગ્રંથેના સૌ રચિયતા પણું જૈન સાધુ કવિઓ છે, જ્યારે બેએક કૃતિનુ વ અજ્ઞાત કવિનું કરે છે. આ સિવાય પણ આામશેભાની કથાનકવાળી અન્ય અજ્ઞાતકર્તૃક રચનાઓ હાવાની સંભાવના સંપાદક વ્યકત કરી છે. આ કથાનકનાં સંસ્કૃત-પ્રાકૃત રૂપાંતરા પણ એક સ્વતંત્ર અભ્યાસનો વિષય બને એમ છે એવા અછડતે નિર્દેશ પણ સાંપાદક કર્યો છે. આ સંસ્કૃત-પ્રાકૃત કૃતિએની કવo યાદી. આપીને જ કામ ચલાવવાને બદલે સપા એ બધી કૃતિને સંક્ષિપ્ત પરિચય તે આપ્યા જ છે; સાથે સાથે તે કૃતિનાં આરામશેભા વિષયક કથાનકાનાં કથાઘટકાના જોવા મળતા મુખ્ય મુખ્ય ફેરફારાની તેમજ નિરૂપણરીતિના કેટલાક મહત્ત્વના ભેદાની અભ્યાસને ધ રજૂ કરી છે. એમ કરવામાં સૌ પ્રથમ શ્રી દેવેન્દ્રસૂરિએ આપેલ આ કથાનકને અને એના ભાવ – વધુ ન જગતને અનુગામી કવિઓને હાથે કેવા કેવા નવાં વળાંકા અને રગે મળતા ગયા છે એને એક ઝીણવટભર્યું આલેખ઼સ પાકને હાથે અહીં રજૂ થયા છે. આ આલેખ સુગ્રાહ્ય બને તે માટે
†
Page #290
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રબુદ્ધ જીવન :
દેવેન્દ્રસૂરિવિરચિત સૌથી પ્રાચીન એવા આરામશેભા-કથાનકને એક ભૂમિકા લેખે સ પાર્ક અહી અર્વાચીન ગુજરાતી ભાષામાં અનુવાદ પશુ પરિશિષ્ટરૂપે મૂકયે છે.
સપાદકે નોંધ્યુ છે. તે પ્રમાણે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ગ્રંથેામાં અંતગત ભાગરૂપે મળતી. આરામશેાભાની કથા દ્રષ્ટાંતકથા તરીકે આવે છે, જ્યારે ઉપયુ'કત ગુજરાતી કવિએ ની આ છ રચનાએ આરામશેભાના કથાનકને નિરૂપતી સ્વતંત્ર રચના છે. છ ગુજરાતી રચનાઓમાં ૪. ૧૪૭૯માં રચાયેલી સૌથી જૂની રચના છે રાજકીતિ' કે પ્રીતિ'વિરચિત ‘રામશાભારાસ.' આ કૃતિ અહીં પહેલી વાર જ પ્રકાશત થાય છે. કર્તા નામના અહીં કાયડા છે. આની ઉપલબ્ધ ખે પ્રતેમાંથી એકમાં કર્તાનામ રાજકીતિ મળે છે, જ્યારે ખીઝમાં શ્રીતિ. રાજકીતિ નું નામ આપતી પ્રત જૂની હાવાનું સપાૠતુ અનુમાન છે અને રાજકીતિ'નું જ઼ીતિ' થઇ ગયું હશે કે પછી કીતિચંદ્રનું તે ટૂંકું રૂપ હશે, એવીસ ભાવના સંપાદક કરી છે. અન્યત્રથી આની કાઇ ચાવી ન મળતી હે સંપાદકને આ કર્તાનામને કાયડા ઉકેલી શકાય એવા લાગ્યો નથી.
ખી. વિનયસમુદ્રવાચકરચિત ‘આરામરોાભાગે પા’ આ પૂર્વે પ્રકાશિત થયેલી છે; પરંતુ એમાં ધણા પાદેખ રહી ગયાને અને અહીં પ્રકાશિત વાચનામાં એક અન્ય પ્રતની મદદ મળ્યાને. ઉલ્લેખ સંપાદકે કર્યો છે. ત્રીજી કૃતિ સમયપ્રમાદરચિત ‘આરામશેભાગે પા’ પણ અહીં પહેલી વાર પ્રકાશિત થાય છે. જેમ પ્રથમ કૃતિમાં કર્યાં નામના કાડૅા છે તે આ ત્રીજીમાં સમય અ ંગેના થ્રેડે કાયડા સપાદકને જણાયા છે. પણ સંપાદક એની ખ પ્રતને આધારે એના રચનાસમય . સ. ૧૫૫ના સ્વીકારવાનુ પસ ંદ કર્યુ છે. ચેાથી કૃતિ પૂજાઋષિવરચિત ‘રામશાભાચરિત્ર' આ અગાઉ પ્રકાશિત થયેલી છે. પણ અહીં મૂળ હસ્તપ્રત પર્થી જ એનુ' પુન: સોંપાદન કરવામાં આવ્યું છે. પાંચમી કૃતિ રાત્રે સિં હરચિત આરામશેભાચરિત્ર' અહી સૌ પ્રથમવાર પ્રકાશિત થાય છે. મધ્યકાલીન ગેય દેશીબંધને સમૃદ્ધ વારસે આ કવિએ
સંયુકત અક
પ્રબુદ્ધ જીવન'મા તા. ૧૬-૧૨-૧૯૮૯ તે તથા તા. ૧-૧-૧૯૯૦ અંક સયુકત અંક તરીકે તા. ૧-૧-૧૯૯૦ ના રાજ પ્રગટ થશે.
-તત્રી
નેત્રયજ્ઞ
સંધના આર્થિ'ક સહયેાગથી શ્રી વિશ્વવત્સલ ઔષધાલય. ગુ'દીના ઉપક્રમે વિરમગામ તાલુકાના બાન્ટાઇ ગામે નેત્રયજ્ઞ ચેાજવામાં આવ્યા છે. તેની વિગત નીચે પ્રમાણે છેઃદિવસ: રવિવાર, તા. ૧૦-૧૨-૧૯૮૯ સમય : સવારના ૧૧–૦૦ ક્લાકે
પ્રમુખ : ડા. રમણલાલ ચી. શાહુ ઉદ્દઘાટક : શ્રી રસિકલાલ લહેરચંદ શાહુ અતિથિવિશેષ : શ્રમતી નિરૂબહેન એસ. શાહ હિંમત્રીએ
તાં ૧-૧૨-૧૯
ઝીલ્યેા જણાય છે. છઠ્ઠી કૃતિ જિનપરયિત આરામભારાસ' આ પૂવે' જય ત કાઠારી અને કીતિ દા જોશીના સહિયારા સપાદનતળે પ્રકાશિત થયેલી છે. એ જ વાચના નજીવા સુધારા સાથે અહીં અપાઇ હાવાનું સંપાદૐ નોંધ્યુ છે.
lo
આરામશેભાન સ્થાનકવાળી જે છ ગુજરાતી કૃતિઓ અહી સંપાદિત થઇ છે તેમાં ઉપયોગમાં લેવાયેલી પ્રતાના પરિચય અને સ પાર્ક અપનાવેલી 'પાદન પદ્ધતિ અંગેની માહિતી અહીં અપાયાં છે. સપાદકે છયે કૃતિઓનાં મહત્ત્વનાં પાંતરા અને ટિપ્પણા આપ્યાં છે. ટિપ્પણેમાં સધવત્સલ' જેવા શબ્દોની એકથી વધુ અ`ચ્છાયાએની ચર્ચા કરી છે, કયાંક વ્યુત્પત્તિની દૃષ્ટિએ શબ્દો તપાસ્યા છે તે કયાંક અે સ્પષ્ટ ન થતાં કેવળ સાથ' મૂકીને એ અયને સભાવનારૂપે સૂચિત કર્યાં છે. દા.ત. ‘ક્રમયસરણ રચના મિલી વાણી' માંને ‘વાણી' શબ્દ, જૈનધમ'ના ઢગલાબંધ પારિભાષિક શબ્દોને પણુ માહિતીપ્રદ પરિચય આપ્યા છે, જેમકે પાંચ મહાવ્રત, પંચ કિરિયા, પચ સમિતિ ગુપતિ ખટકાય, પંચાશ્રવ, સત્તર ભેદ, ચતુર્વ ધ સત્ર, ચાર કષાય, સ ંલેહણ, ચવિદ્ધ આહાર, પ્રભાવના, પંચમતિ, નવતત્ત્વ વગેરે.
આ સ ંપાદનની વિશેષ શ્રુતે તે છે. ગ્રંથને છેડે પ્રાપ્ત થા, આ છકૃતિએાની અંતગત મળતા મધ્યકાલીન ગુજરાતી રાખ્વા (જે સામાન્ય રીતે અત્યારે વપરાશમાં નથી )ને સમૃદ્ધ શબ્દાશ. અપરિચિત સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, દેશ્ય, હિંદી, રાજસ્થાની કે ફારસી શબ્દો પણ અહીં સામેલ કર્યાં છે, આરામશોભારાસમાળા'ના શબ્દશ તૈયાર કરવામાં જયંતભાઇએ ઘણા પરિશ્રમ લીધે। જ ણાય છે. અનેક શબ્દોના અથ'ની ચાવી એમને રાજસ્થાની કાશમાંથી મળ્યાનું પણ જણાય છે. સંપાદક ‘વનસ્પતિકાશ' જુદ્દા તારવીને આપવાના પણ શ્રમ લીધા છે. આમ શબ્દકાશ, વનસ્પતિકાશ, દેશીઓની સૂચિ મહત્ત્વની સંદર્ભ સૂચિ મધ્યકાલીન ગુજરાતી ભાષા-સાહિત્યના અભ્યાસમાં વધુ ઊંડા ઊતરવા માગનારાઓ અને ભાવિ સોાધનકારા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય એમ છે.
સાભાર સ્વીકાર
પેજી
* સાધુ સેહમ સુર લે. સુશીલા ઝવેરી * ક્રાઉન સેળ * પૃષ્ઠ-પ૯ * મૂલ્ય રૂ. ૧૦-૦૦ પ્રકા. પી. સી. ઝવેરી, ડી/૩૪, ગણેશ પ્રસાદ તારદેવ, નૌશીર ભચા મગ, મુંબઇ છ નિખાલસ સ્વાદ લે. પુરુષાત્તમ ગણેશ માવળ કર * ડેમી સાઈઝ * પૃષ્ઠ૪-૩૮ * મૂલ્ય ૬. ૧૦-૦, પ્રકા, સંનિષ્ઠ પ્રકાશન ગાપિકા મહારાષ્ટ્ર સાસાયટી, એલિસબ્રીજ, અમદાવાદ-૬* સાત પગલાં સાથે લે. મીરાં ક્રાઉન સેાળપે” * પૃષ્ઠ-૮૮ મૂલ્ય રૂા. ૧૦ સદ્દભાગ્યનું સર્જન લે. પ્રકાશ ગજજર ક્રાઉન સેળ પેજી * પૃષ્ઠ-૯૫ * મૂલ્ય રૂા. ૧૦ પરબનાં મીઠાં જળ
લે. અમૃત મેદી * ક્રાઉન સેાળ પેજી * પૃષ્ઠ-૯૬ * ત્રણેના પ્રકાશક : અનાયાસ પ્રકાશન ૫, નવકુશ સાસાયટી, આંબાવાડી, અમદાવાદ-૧૫
ભટ્ટ
*
Page #291
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૮૯
પ્રથા જીવન
I
!
ચિત્રકુટમાં નેત્રયજ્ઞ
(vષ્ઠ રથી ચાલુ) પ્રભાવ, સેવાની ભાવના અને નિર્દભ વિનમ્રતાનું દર્શન થાય છે.
નેત્રયજ્ઞ માટે સવારથી સાંજ સુધી આખો દિવસ માઈક ઉપર વિવિધ પ્રકારની સૂચનાઓ મધુર, વિનમ્ર અવાજે અપાયા કરતી હોય છે. એમાં આવડા મોટા વિસ્તારમાં આટલા બધા લે કેમાં પિતાના સ્વજને ક્યાં છે. તેની ભાળ મેળવવા માટે માઈક દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. થોડા થોડા સમયના અંતરે દરદીઓને, તેમનાં સગાઓને સ્વયં સેવકને અન્ય કર્મચારીઓને જાતે - જાતની સૂચનાઓ સતત અપાતી રહે છે. વિદાય લેતા દદીઓને અપાતી પ્રેમભરી સૂચ એ સાંભળવા જેવી હોય છે.
ચિત્રકુટમાં દર્દીએ પોતાની અનુકુળતા પ્રમાણે તેમના સગાઓ સાથે રોજેરોજ આવતા રહે છે. આ બધા લોકોને નજરે જોઈએ ત્યારે વાત આવે છે કે ભારતમાં આઝાદી મળ્યા પછી આટલે વર્ષે પણ ગરીબી કેટલી બધી રહી છે. માણસ પાસે બસ કે ટ્રેનમાં જવાના પૈસા ન હોય તે ઓપરેશન કરાવવાના પૈસા તે કયાંથી હોય ? આવા ગરીબ લે કે ભગવાનનું નામ લેતા દેતા, “જય સિયારામ'નું રટન કરતાં કરતાં ઓપરેશન કરાવવા આવી પહોંચે છે, નેત્રયજ્ઞનના કેમ્પસમાં રસ્તા ઉપર જયાં જગ્યા મળે ત્યાં અથવા સ્વયંસેવકે દ્વારા અપાતી સૂચનાનુસાર, કશી પણ ફરિયાદ કે અપેક્ષા વિના તેઓ પિતાને ઉતારે શેધી લે છે. કેટલાય લોકોને તે બીજાના હાથની બનાવેલી રસેઇ પણ ખપતી નથી હોતી. એવા કેટલાક લોકે ખુલ્લામાં થોડી ઇટો ગોઠવીને પિતાને જદે ચૂલે પેટાવે છે અને દાળ-રોટી-ચાવલ જેવી સાદી રઇ બનાવીને ખાઈ લે છે. આશ્રમ તરફથી ખાવાની મફત વ્યવસ્થા બધાંને માટે હોય છે, પરંતુ આવા કેટલાક મરજાદી લોકે પિતાની સેઇ પિતાને હાથે બનાવીને ખાય છે. જે દદીએ હોય છે તેઓને તે ભરતી થયા પછી નેત્રયજ્ઞ તરફથી અપાતી રાઈ એટલા દિવસ ખાવાની રહે છે.
ચિત્રકુટમાં નેત્રયજ્ઞની સાથે સાથે દંતયજ્ઞ પણ છેલ્લા કેટલાંક વર્ષોથી જાય છે. રાજકેટના સુપ્રસિદ્ધ દંતવૈદ્ય શ્રી લાભશંકર શુકલ એ માટે વર્ષોથી સેવા આપી રહ્યા છે. તેઓ આયુર્વેદ પદ્ધતિ અને 5 વિઘાથી દાંત પડવાનું કામ કરે છે. તેઓ દદીને “જાલંધર બંધ છે.” બે ત્રણ મિનિટ કરાવે છે, કે જેથી દાંત પાડતી વખતે દદીને લેહી ન નીકળે, સેજે ન આવે અને પીડા ન થાય. એ રીતે દદીને સડેલે કે હાલતે કે દુઃખતે દાંત છે જેકશન આપ્યા વગર પાડી દેવામાં આવે છે.
ઇડા, પિંગલા અને સુષુષ્મણા નાડીના પ્રયોગથી મુખની નામાં વહેતું લેાહી બંધ કરવામાં આવે છે. મસ્તક પર અમુક જગ્યાએ દબાણ આપી વાયુનું હલનચલન નિયંત્રિત કરવામાં આવે છે કે જેથી પીડા ન થાય. ઘેડી મિનિટમાં જ એક પછી એક દીના દાંત પાડવામાં આવે છે. આ એક વિશિષ્ટ વિદ્યા છે અને નજરે જોવાથી તેને કે ખ્યાલ આવી શકે છે. ભારતમાં પણ પ્રાચીન સમયમાં
તબીબી વિજ્ઞાન કેટલું વિકસેલું હતું તેને ખ્યાલ આ દંતયજ્ઞ જેવાથી આવે છે.
ટ્રસ્ટના આ વિશાળ કેમ્પસને ઉત્તાર વિકાસ થશે રહ્યો છે તેમાં કેટલાક વર્ષોથી એકસે પથારીની જનરલ હોસ્પિટલ જાનકીકુંડ ચિકિત્સાલય છે. એમાં ઓપરેશન થિએટર, એકસરે યુનિટ, પેથોલોજી લેબોરેટરી વગેરેની સગવડ કરવામાં આવી છે. આ ચિકિત્સાલય તરફથી આસપાસના ગ્રામ વિસ્તારોમાં જઈને દાકતરે ગરીબ લોકોને નિ:શુલ્ક તબીબી સહાય આપે છે અને જે દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં રહેવાની જરૂર હોય તેમને જાનકીકુની હોસ્પિટલમાં લાવવામાં આવે છે.
જાનકીકુડ ચિકિત્સાલય તરફથી ગ્રામ આરોગ્ય માટે વિવિધ તબીબી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે ચિકિત્સાલયમાં સ્ત્રીઓ માટે પ્રસુતિગૃહની વ્યવસ્થા રાખવામાં આવી છે. સંતતિ નિયમન માટેનાં ઓપરેશન પણ અહીં કરી આપવામાં આવે છે. બાળકોને પોલિયો, દિપથેરિયા, ક્ષય, અબડા વગેરે ન થાય તે માટે રસી મૂકી આપવામાં આવે છે. પિલિયે થયે હોય તેવા દર્દીઓને ઓપરેશન કરી આપવામાં આવે છે. તદુપરાંત પ્લાસ્ટિક સર્જરીનું. કામ પણ નિષ્ણાત ડોકટરો દ્વારા હાથ ધરવામાં આવે છે. કેટલાંક બાળકને જન્મથી કે પડી જવાથી , ચહેરા ઉપર કોઈ ખેડ આવી ગઈ હોય તે તે પ્લાસ્ટિક સર્જરી દ્વારા દૂર કરવામાં આવે છે. અને એવા કેટલાય બાળ દર્દીઓની મુખમુદ્રા સારી થઈ ગઈ છે. આ ચિકિત્સાલયને ભારતીય ડેકટરો ઉપરાંત અમેરિકા, ઇંગ્લેન્ડ, જમની વગેરેથી આવતા ડોકટરની સેવાનો લાભ પણ મળે છે. આ ચિત્રકુટના આ આશ્રમાં આયુર્વેદ અને હોમિયોપેથિની ચિકિત્સાની વ્યવસ્થા રાખવામાં આવી છે. અને તે અનુસાર, કે દર્દીઓને તે પ્રકારની સારવાર પણ આપવામાં આવે છે. ડો. બી. કે. જૈન, ડે. બી. કે. અગ્રવાલ વગેરે નિવાસી ડોકટરે અહીં કાયમી ધોરણે દદીઓને સારવાર આપે છે. નેત્રયજ્ઞના કુશળ આજનની પૂર્વતૈયારીમાં પણ આ ડોકટરનું સકિય ગદાન હોય છે.
શ્રી સદ્દગુરુ સેવા સંધ ટ્રસ્ટના આ આશ્રમમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ સારી રીતે ચાલે છે. બાળકે માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ અહીં “વિદ્યાધામ' નામની સંસ્થામાં અપાય છે. લગભગ ૩૦૦ જેટલા બાળકે એમાં અભ્યાસ કરે છે અને તેઓને શાળા તરફથી નિઃશુક બેજન પણ અપાય છે.
ટ્રસ્ટ તરફથી આશ્રમમાં “શ્રી રામ સંસ્કૃત મહાવિદ્યાલય નામની સંસ્કૃત પાઠશાળા પણ ચાલે છે, અવધેશ પ્રતાપસિંગ યુનિવર્સિટીએ એને માન્યતા આપી છે. આ પાઠશાળાના વિદ્યાથીઓ અહીં “શાસ્ત્રીની પરીક્ષા સુધી અભ્યાસ કરી
શકે છે, આ શાળામાં લગભગ ૮૦ જેટલા વિદ્યાર્થી અભ્યાસ * કરે છે અને તેઓને માટે રહેવાની તથા ભજન વગેરેની
વ્યવસ્થા આશ્રમ તરફથી સારી રીતે કરવામાં આવી છે. સંસ્કૃત ભાષાના પ્રેસાહન માટેની આ વ્યવસ્થા ભારતીય : - સરકૃતિની દષ્ટિએ સ્તુત્ય અને અનુમોદનીય છે.
Page #292
--------------------------------------------------------------------------
________________ 22. ઘરે ' પ્રબુદ્ધ જીવન તા. 1-12-89 1. આશ્રમમાં એક ગૌશાળા પણ ચલાવવામાં આવે છે, આંખે મોતીયો આવે છે. ઓપરેશન કરીને એ ઉતારવામાં જેમાં હાલ એકથી વધારે ગાય રાખવામાં આવી છે. આવે તે માણસ ફરી પાછા ચશ્માની (લેન્સની મદદ વડે ગાયના આ દુધનો ઉપગ હેપિટલના દદીઓ માટે. દેખતા થઈ જાવું છે. મેતીયાના ઓપરેશનમાં પણ નવી નવી -શાળાના વિદ્યાર્થીઓ માટે, આશ્રમના કર્મચારીઓ માટે શૈધે થતી રહી છે. અને મોતી ' આવે. એ અને અભ્યાગત સાધુ મહાત્માઓ માટે કરવામાં આવે છે. સ્વાભાવિક ઘટના હેવાથી. પ્રતિવર્ષ નેત્રયજ્ઞો જાય - આશ્રમ તરફથી સહકારી સ્ટોર પણ ચલાવવામાં આવે અને અનેક દહીં એની આંખ સારી થઈ જાય તે પણ છે. એમાંથી આશ્રમના કર્મચારીઓને અના જ, ઘી, તેલ, કાપડ નવા દદી'ઓ પાછા તૈપાર થઈ જતાં હોય છે. -વગેરે વ્યાજબી ભાવે કે રાહતના દરે આપવામાં આવે છે. આશ્રમમાં એટલે જ”ાં સુધી કાયમી ધોરણે સમગ્ર દેશમાં તબીબી ગોબર ગેસ પ્લાન્ટ રાખવામાં આવ્યું છે. અને સેન્સર વ્યવસ્થા ન થાય અને લોકોની આર્થિક સ્થિતિ ન સુધરે ત્યાં હિટરની પણ વ્યવસ્થા કરવામાં છે જેથી કુદરતી ઉજને સુધી નેત્રયજ્ઞની આવશ્યકતા રહેવાની. જેમ જેમ કાયમી ધોરણે લાભ આશ્રમવાસીને મળી શકે. : નજીકને વિરતારોમાં હોસ્પિટલે થતી જશે તેમ તેમ કામ ટ્રસ્ટ તરફથી ચિત્રકુટ ઉપરાંત મધ્યપ્રદેશમાં આનંદપુર ચલાઉ ધોરણે જાતા નેત્રયજ્ઞોની સંખ્યા ઘટતી જશે. ભારતમાં નામના સ્થળે પણ 1980 થી આજ દિવસ સુધી પ્રતિવર્ષ પછાત પ્રદેશમાં અજ્ઞાન એટલું બધું છે કે એ મેતીયો નયા જાતા રહ્યા છે. અલબત્ત એ સ્થળ ઘણું દૂર આવે છે તે શાપ કે દેવી કાપ છે એવી અંધશ્રદ્ધા હવાથી અને અવરજવરની સુવિધા ઓછી હોવાથી મધ્ય કેટલાક લેકે ધરાવે છે. વળી પિતાને આ કામને અંધાપે પ્રદેશના એ બાજુના આદિવાસીઓ અને અન્ય ગ્રામજનો આવી ગયો છે અને જીવનના અંત સુધી તે સહન કરવાને છે તેને લાભ લે છે. એવી અજ્ઞાનયુક્ત માન્યતા પણ કેટલાક લોકો ધરાવે છે. પરંતુ | સ્વતંત્રતા મળ્યા પછી ભારતે ચાર દાયકામાં વિવિધ ક્ષેત્રે હવે નેત્રયનો જેમ જેમ વધુને વધુ લોકો લાભ લેતા થયા છે તેમ પ્રગતિ તે કરી છે, તે પણ આપણે દેશ એટલે તેમ તેમની આસપાકના વિસ્તારમાં લોકોને હવે એવી વિશાળ છે અને વસતિ એટલી મોટી છે કે હજુ ઘણાં જાણકારી પ્રાપ્ન થતી જાય છે કે મોતીયો ઉતરાવવાથી ફરી ક્ષેત્રોમાં ઘણું કામ કરવાનું બાકી છે. ભારતનું એ સદ્ભાગ્ય પાછા દેખતા થઈ શકાય છે છે કે કેટલીય વ્યકિતઓ અને સંસ્થાઓ સ્વેચ્છાએ લેક ભારતમાં ક્ષય નિવારણ, બાળલકવા નિવારણ, વગેરેને માટે કુલ્યાણનું કાર્ય ઉપાડી લે છે. એટલે સરકારની એટલી જે યજ્ઞ કે શિબિરે જાય છે તે ક્ષેત્રમાં ઘણું સારું કામ થાય છે. * જવાબદારી ઓછી થાય છે. દાન, દયા અને લોકસેવાના પરંતુ તેના કર- આંખની સારવાર માટેની આવશ્યકતા - સંસ્કાર ભારતીય પ્રજાના લોહીમાં છે. પ્રતિવર્ષ વધુ જ રહેવાની. મનુષ્યના દેહમાં આંખ એવું ઉત્તમ ભારત જેવા વિશાળ દેશમાં વસતિના પ્રમાણમાં આરોગ્ય અંગ છે કે જેના વિના માણસ પરાધીન અને લાચાર બની માટેની જેટલી સુવિધાઓ હોવી જોઈએ તેટલી નથી. જાય છે. એટલે આવા મફત નેત્રય ગામડાંના અનેક લોકોને ભારતની પ્રજામાં ગરીબી, અજ્ઞાત, વહેમ અને અંધશ્રદ્ધાને કારણે માટે આશીર્વાદરૂપ નીવડયા છે. આપણે તે એવી આશા પર પણ આરોગ્યની બાબતમાં કંઇક પછાતપણું રહેલું છે, આરોગ્યના રાખવી જોઈએ કે દરેક વિસ્તારમાં નજીકના સ્થળે ક્ષેત્રમાં જુદી જુદી બાબતેમાં વિવિધ રોગના નિવારણ અર્થે સમગ્ર હોસ્પિટલની સગવડ ઊભી થાય અને એવી તબીબી દેશમાં સેવાભાવી સંસ્થાઓ તરફથી જે જુદી જુદી જનાઓ સુવિધાઓ ભારતના ગ્રામજનો સુધી પહોંચે છે જેથી થાય છે. એમાંની એક મહત્ત્વની યોજના તે નેત્રયજ્ઞના પ્રકારની ભવિષ્યમાં યુગ૫ - અમેરિકાની જેમ ભારતમાં પણ છે. ઈંગ્લેન્ડ, જર્મની, રશિયા કે અમેરિકામાં નેત્રયજ્ઞ નેત્રયજ્ઞોની આવશ્યક્તા ન રહે. અલબત્ત, ભારતમાં એવો શુભ જાયાની વાત આપણે સાંભળી નથી, કારણ કે બં દિવસ આવતાં તે હજુ પચાસ કે વધુ વર્ષ સુધી રાહ જોવી vયારે પણ માણસને જરૂર પડે ત્યારે તે તરત પાસેની પડશે ! પરંતુ આ દિશામાં જાગૃતિ આવી છે એ પણ એક હેપિટલમાં જઈને મતીયે, ઝામર વગેરેનું ઓપરેશન પિતાના શુભ નિશાની છે ! - રમણલાલ ચી. શાહ ખ' અથવા સરકારના ખર્ચે કરાવી શકે છે. ભારતમાં અસંખ્ય ગરીબ લોકો પાસે એટદ્ધા પૈસા નથી. નજીકમાં એવી મુનિ સેવા આશ્રમની મુલાકાત કાઈ સુવિધા નથી અને સરકાર પણ હાલ એટલા બધા સંધના સભ્યો અને દાતાઓ માટે મુનિ સેવા આશ્રમની કાર્યોમાં પહોંચી શકે તેમ નથી. એટલે ભારતમાં જુદે જુદે મુલાકાત ફેબ્રુઆરી મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડિયામાં સ્થળે વખતેવખત મફત નેત્રજ્ઞા જાય છે. અને તેને લાભ શનિ-રવિના દિવસોમાં ગોઠવવાનું વિચાર્યું છે. સંઘના સભ્ય આસપાસના અનેક લે લે છે. જhi વા નેત્રયજ્ઞ યોજાય છે અને મુનિ સેવા આશ્રમને માટે સંધ હસ્તક દાનની રકમ ત્યાં ત્યાં સંસ્થા તરફથી દદી તથા એના સાથીદારને રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે, મફત ચશ્માં આપનારાઓને વિનંતી છે કે જેઓને આ કાર્યક્રમમાં જોડાવાની : આપવામાં આવે છે અને કેટલાક ગરીબ લોકોને તે પિતા ઈચછા હોય તેઓએ પોતાનાં નામ રૂ. 50/- પચાસ ભરીને ગામથી જવા આવવાનું ભાડું પણ અપાય છે, અથવા સંધના કાર્યાલયમાં તા. ૧પમી ડિસેમ્બર, 1989 સુધી મેં વાહનની વ્યવસ્થા કરાય છે, કારણ કે તે વિના તેઓ આવી નોંધાવી દેવાં. પ્રવાસનું અન્ય ખર્ચ સંઘ તરફથી રહેશે. * શકે તેમ નથી. મુંબઈથી વડેદરા જવા-આવવાનું ટ્રેન દ્વારા બીજા વર્ગમાં - સામાન્ય રીતે પ૦ થી 60 વર્ષની ઉંમરે માણસની રહેશે. માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલ જે. શાહ, પ્રકાશન સ્થળ * 385, સરદારે વી. પી રોડ, મુંબઈ -4 0004, 2 મિ. 350296 મુદ્રણસ્થાન ટ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - 400014 * લિ, મંત્રીઓ -