________________
ત, ૧-૧૦-૮૯ તા. ૧૬-૧૦-૮૯
પ્રબુદ્ધ જીવન
. અનુપ્રેક્ષાની શૈલીને સ્વાધ્યાય
જ, પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી આત્મપ્રિય મુનિવર, ' '
આજે કલાક વાચન કર્યું એમ મન મનાવતાં. હાં-ફરીથી નેહભીની વંદના, સુખશાતા પૃચ્છા.
ક્યારેક વાંચીશુ એવા મનોરથ કરેલા ખરા. એટલે આ અવસરે
ત્રિ િપ્રથમ પર્વ-પરિશિષ્ટ પર્વ અને યોગશાસ્ત્ર પ્રથમ પ્રકાશ શ્રી દેવગુરુ કૃપાથી આનંદમંગલ વર્તે છે. ત્યાં પણ તેમ
એવા ગ્રન્થના થોડાંક પૃને સત્સંગ કર્યો-સ્વાધ્યાય છે. થોડા દિવસ પહેલાં પત્ર મળ્યો હતો. ત્યાં હાલ સ્વાધ્યાયનું
કર્યો તેમાં તે હું ન્યાલ થઈ ગયું. તેમને ભકત બની વાતાવરણ સુંદર જામ્યું છે એ જાણી ખૂબ પ્રમોદ અનુભવ્યું.
ગયે. તેમની કેટલીય પંકિત જીભે રમવા લાગી પૂજ્યપાદ સાધુ જીવનને પ્રાણ સ્વાધ્યાય છે. વાચનાદિ પાંચ પ્રકારના
ઉપાધ્યાયજી મહારાજના ગ્રન્થ પ્રત્યે જેવો અનુરાગ છે સ્વાધ્યાયમાં સાધુ નિરંતર રમમાણ રહે તે જ તેની સાધુતા.
તે હવે હેમગ્રન્થ પ્રત્યે પ્રકટ છે પહેલાં તેમના પ્રત્યે નિર્મળ રહે રવાયાય કરતાં કરતાં જ આપણું જ્ઞાન ઉત્તરોત્તર આગળ-આગળ વિકસતું રહે.
સદ્ભાવ હતા હવે અહોભાવ પ્રકટ. પહેલાં તેમના પ્રત્યેની
પ્રશંસા અનેક ધુરંધર વિદ્વાન પાસેથી સાંભળી હતી પ્રાર ભનું જ્ઞાન શુતની કટિનું હોય છે. કોઠારમાં પડેલા (પૂ. જંબુવિજયજી મ. તે હંમગ્રન્થોના ભારે પ્રશંસક છે તે બીજ જેવું છે. એમાંથી કેઈ ન અંકુર ન ફૂટે, અંતરંગ તે તમે જાણે જ છે, પણ તેની પ્રતીતિ હમણાં થઈ. પહેલેથી રહસ્ય છતુ ન થાય, ત્યાં જ રિથર થાય અને આગળ ન વધે
આદર તે હતું પણ હવે આકર્ષણ જાગ્યું. કારણ કે અત્યાર તે તેના ફળ સ્વરૂપે વિવાદ અને મતાશ આવે. એટલે
સુધી આચમન કર્યું હતું. હવે કાંઈક અવગાહન કયું તેથી આપણે તે શ્રુતજ્ઞાનમાંથી ચિંતાજ્ઞાનમાં અને ચિંતાજ્ઞાનમાંથી
આ લાભ થશે. તેમનું સ્પષ્ટ વ્યાખ્યા કૌશલ્ય જોઈને ખુશ ખુશ ભાવના જ્ઞાનમાં જવાનું લક કેળવવું જોઇએ. સ્વાધ્યાય પણ
થઈ ગયે. નિરૂપણશૈલી તદ્દન આગવી રચના - ચાતુર્ય જોઈને એવા જ લય સાથે કરીએ તે એ ઉપર ઉપરની ભૂમિકાની
અસંશય કહેવું પડે કે તેઓ સ્વયં સરરવતી હતા. પ્રાપ્તિ જરૂર થાય એને એવા સ્વાધ્યાયમાંથી આત્મ-તૃપ્તિકર
(કુર્ચાલી શારદ). અનેરા આનંદની અનુભૂતિ થાય, વિપુલ નિજરો થાય ચિંતાજ્ઞાનને પાણીમાં પડેલા તૈલબિદુ જેવું કહ્યું છે. બુદ્ધિમાં
હવે ઝાઝુ મેણુ નાખ્યા વિના મૂળ વાત ઉપર આવું.
પ્રસ્તાવના લાંબી થઇ ગઈ. પત્ર લાંબે થઈ રહ્યો છે કંટાળે. પ્રસરી જાય છે. એ જ્ઞાન અને તા, પર્ય સુધી પહોંચાય પછી .
તે નથી આવતે ને ? આપણું તે ભાઈ બે અંતિમ જેવું ઉંવાહ થાય.
છે. કાગળ ન લખે તે કેટલા મહિના ન લખે. હવે અજશ્યનને સ્થિર કરવાને જે ક્રમ છે તે આ કક્ષામાં પ્રકટ
તમારા ત્રણ પત્ર આવી ગયા. ઉઘરાણી થતી રહી હોય તેમ છે. જે વિષયનું અધ્યન કરે ત્યારે એ જ વિષયને જે અન્ય કાણ લખે ! આળસ પણ એવીને...પણ આજે તે ઉત્સાહ ગ્રન્થામાં વર્ણવ્યા હોય તેની સાથે તુલના કરે, બન્નેના અર્થ આવ્યું એટલે ખાધ પૂરી થશે. જો કે કાગળમાં કેટલું તા-પર્યાનું પરિશીલન કરે અને એમ કરીને બન્ને વચ્ચેના લખાય ? ડાં થોડાં બિન્દુઓનો જ આસ્વાદ કરાવી શકીશ ભેદનું તારણ કાઢે, પછી ચાદ્દવાદ શેલીને આશ્રય
(૧) આપણે ત્યાં પ્રસિદ્ધ છે: દાન, શીલ, તપ અને ભાવ. લઇને એ બન્નેની સંગતિ કરે. આ પદ્ધતિએ ગ્રન્થ કે પાનાની દષ્ટિએ કદાચ થોડું અજયન થાય તે પણ
આમાં શીત શબ્દ છે. આને અર્થ આપણે ત્યાં એકજ પ્રચલિત
છે. - શીલ એટલે શિયળ અને શિયળ એટલે બ્રહ્મચર્ય'. જ્યારે સદૂધ તે પર્યાપ્ત થઈ રહ્યું અને પછી ક્રમશઃ ભાવના
ત્રિષડમાં શશી કાકય વોનાનાં બાહ્યાનું નિરાતે 1 એવી જ્ઞાનની કક્ષા સધાતી આવે. શ્રુતજ્ઞાનથી જલપાન જેવી માત્ર
વિરાળ વ્યાખ્યા મળે છે. કોઈ પણ પાપ વ્યાપારનું પંચતરસ છીપે પણ ચિંતાજ્ઞાનથી દુષ્યપાનની જેમ તરસ છીપે
ખાણ તે શીન. આમાં પેલા બ્રહ્મચર્ય'રૂપ અર્થને સમાવેશ અને ભૂખ મે. તુષ્ટિ મળે અને ભાવનાજ્ઞાનના અમૃતપાનથી
આવી જ જાય છે. પંચશીલ એ શબ્દ દ્વારા આ અર્થ તે સંતૃપ્તિ સાથે તુષ્ટિ અને પુષ્ટિ બને મળે.
પ્રસિદ્ધ છે જ. વ્યાખ્યાનો વ્યાપ કેટલે મેટ ' આવા ચિંતાજ્ઞામને અનુભવ હમણાં હમણું ક્યારેક
(૨) સમ્યકત્વનાં લક્ષણની વાત આપણે ત્યાં પ્રસિદ્ધ છે. કયારેક થાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજનું
તેનાં પાંચ લક્ષણો – શમ, સંવેગ, નિક, અનુકંપા અને નવમ શતાબ્દી વર્ષ', એટલે આપણે માટે તે હેમગ્રીના
આસ્તિકય આની જે વ્યાખ્યા જાણીતી છે-વ્યાખ્યાનમાં જેનું વાયાયને અવસર. અવસર પામી આળસ કેણ કરે.
નિરૂપણ થાય છે તે વ્યાખ્યા તે સમકિતના ૬૭ બોલની ત્રિદિઠના દશે પર્વ વાંચેલાં (વિ સં. ૨૦૨૭/૨૪માં) પણ સજઝાયમાં છે તેજ, પહેલીજ શમની વ્યાખ્યા - અપરાધી બે તે કલાકની ૬૦ ૭૦ શ્લેકની ઝડપે વાંચેલાં. કહેવા ખાતર પણ ચિત્ત થકી નવી ચિંતવીએ પ્રતિકુળ આ વ્યાખ્યા વાંચીએ મણુ આપણે ઘણું કરીએ છીએ ને ! એ રીતે એમાં પૂર એટલે આપણને લાગે કે આ તે મુશ્કેલ છે, પ્રતિકુળ ચિત્તવન બધું બેસે ન બેસે સમજાય કે ન સમજાજ એની દરકાર સુદ્ધા ન થાય! આપણે આપણી મેળે જ કહીએ કે ભાઈ ! આવું tણ કરે ? સહાધ્યાયી સાથે હતા પણ તેય આપણું સમકિત તે અમારે પણ દુલંભ છે. પછી આપણે કહીએ કે વાજ હોય તે મેળ જામેને ? કે શબ્દ શબ્દકાશમાં આમાં ઉત્પત્તિ કમ પશ્રનુકૂવીથી છે. છેલ્લે શમ તવાને આવે એટલે કહે કે (વાતા સમચોરતીત દવટમળે આવે જયારે ત્રિષષ્ઠિ પ્રથમ પર્વ, સગ" - ૩, શ્લો. વિશ્વતિ) વાંને, થાય છે મેહુ સ્પષ્ટ આગળ થઈ જશે ૬, ૯, ૧૮ માં જે શમની વ્યાખ્યા છે તે વધુ વ્યવહારૂ છે. 'ચમી પૂછી લગાડી એટલે હાંઉં એમ ગાડી ગબડાવતા અને
સંગત છે, આપણને આશ્વાસન આપે તેવી છે.