________________
પ્રશુદ્ધ જીવન
છે. અથવા
સમન્સ પેાલીસ એક અથવા બીજા બહાના હેઠળ જાણી જોને કે લાંચ લને અાવતી નથી કે બજાવવામાં જાણી જોઇને વિદ્યા કરે છે, આરેાપીને પતા લાગતા નથી એવાં બહાનાં કાઢે છે અથવા ગુનેગારેશને અગાઉથી માહિતી આપીને ભગાડી દે છે—એવા એવા આક્ષેપે ન્યાય-ત ંત્ર તરફથી થાય છે. બીજી ખાજુ વકીલા અને ન્યાયધીશા ગુનેગાશ પાસેથી લાંચ લતે ગુનેગારેને ઢાડાવી દે પેાલીસે ઘણી જહેમત પછી, જાનના પણ જોખમે આરાપીને પકડયા હોય ત્યારે ન્યાયાધીશ પેાલીસના હાથ ઢીલા કરી નાખે છે, વળી પેાલીસના અભિપ્રાય વિરુદ્ધ આરોપીને જામીન પર છેડવાના હુકમ કરે છે અને ગુનેગારને પુરાવાને નાશ કરવા માટે, વેર લેવા માટે અથવા વધુ ગુના કરવા માટે કે નાસી જવા માટે પૂરતો સમય અને અવકાશ ન્યાયધીશ જાણી જોઇને આપે છે એવા આક્ષેપો પેાલીસતત્ર થાય છે. જ્યાં તરફથી ન્યાયતંત્ર ઉપર ન્યાયતંત્ર આવા અને પેાલીસતંત્ર વચ્ચે સ.મસામાં આકરા આક્ષેપનુ વાતાવરણ સર્જાય છે ત્યાં પરરપર ટીકા, અસહકાર અને અસહિષ્ણુતા વધતાં જાય છે. અને તેના માડ઼ા પ્રત્યાધાતાં લાકવન પર પડે છે.
:
ભારતમાં અંગ્રેજોએ દાખલ કરેલી ન્યાયની પદ્ધતિ ઘણી લાંબી, કંટાળા ભરેલી અને ખર્ચાળ છે. કેટલીય વાર કેટલાય માણુસા મૂંગે મોઢે અન્યાય સહન કરી લેવાનું પસ ંદ કરે છે, કારણુ કે ન્યાય મેળવવા અદૃાલતમાં જવા કરતાં અન્યાય સહન કરવામાંઓછુ નુકસાન અને આછી ઉપાધિ ડ્રાય છે. ભારતમાં નીચેના સ્તરથી હાઇકોટ અને સુપ્રિમ કોટ સુધી કૅસ વર્ષોં સુધી લડી શકાતા હોવાના કારણે આર્થિક રીતે સમથ' વ્યકિત વધુ ફાવી શકે છે. ગરીબ લેકાને ન્યાય મેળવવા માંàા પડે છે. કૅ પરવા નથી. ભારતમાં ન્યાયતંત્રની આટીઘૂંટી એટલી મોટી છે કે ાં વર્ષો પછી પેાતાને મળેલા ન્યાયને માણસને આનંદ રહેતા નથી. ન્યાયાલયમાં તે જીતે છે, પરંતુ જીવનમાં તે હારી જાય છે. કેટલાક કિસ્સાઓમાં તે ખે ત્રણ દાયકા પછી પણ માણસને ન્યાયલયના ચૂકાદા મળ્યા ન હેાય એવું બન્યુ છે. કેટલીકવાર તો મૂળ વાદી – પ્રતિવાદીના અવસાન પછી કેટલાંયે વર્ષે ચુકાદો આવ્યાના બનાવ બન્યા છે.
ભારતમાં વસતી વધી છે તેનાં પ્રમાણમાં ન્યાયાલયે વાં નથી એટલે દરેક જિલ્લામાં હારે લાખા કૈસ એમને એમ પડી રહેલા છે. વળી આઝાદી પછી છેલ્લાં થાડાં વર્ષોમાં ન્યાયત ત્રમાં અને વકીલેમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. લાંચ લઇને ન્યાયાધીશોએ ચુકાદા આપ્યાનુ સાંભળીએ છીએ તેા ખીજી બાજુ બંને પક્ષના વકીલા પણ અંદર દર મળી જઇને કૅસને જાણી જોઇને લખાવે છે. અને પેાતાના અસીલેા પાસેથી પૈસા પડાવતા રહે છે, જ્યાં આવી પરિસ્થિતિ હાય ત્યાં લાચાર માણસે વકીલને, કે ન્યાયધીરોને કે પેાલીસને લાંચ આપવા લલચાય એમ બનવું સ્વાભાવિક છે.
ભારતમાં સત્તા અને પૈસાથી બળવાન અનેલા માણસે પોતાના હાથમાં કાયદા લને ફાવે તેમ વર્તે છે. પેાલીસ કૅ ન્યાયતંત્રને ફ્રરિયાદ કરવાથી ચુકા હંસવીસ વર્ષે આવશે.
2
તા. ૧-૧૦–૩૮૯ તા. ૧૬-૧૦-૨૯ માટે ાંસુધી રાહુ જોવા કરતાં પેાલીસ કે ન્યાયત ને ફાડીને ધાયુ" કામ કરાવી લેવું એ જ ઉત્તમ ઉપાય છે. એવુ માનસ ભારતમાં દિવસે દિવસે વધતુ જાય છે. જે હું હાથમાં સત્તા છે તેને પક્ષે તેથી અસહિષ્ણુતા વધતી જાય છે અને ‘પછા અમારુ જે થવાનુ હશે તે થશે, અત્યારે તે તમને બરાબર ભૂતાવી દઈશું” એવું વલણ કેટલાક ારા માણસામાં અને ખુદ પોલીસત ંત્રમાં પણ વધતુ ચાલ્યું છે. નડિયાદના બનાવ એની સાક્ષી પૂરે છે.
ભારતમાં વસતી વધવાની સાથે સાથે ગુનાખારીનું પ્રમાણ પણ વધ્યુ છે. એને લીધે એક બાજુ પોલીસત ત્રની કામગીરી અને જવાબદારી વધી છે તેમ બીજી બાજુ લેા પાસેથી નાના – મ્હોટા ગુના માટે લાંચ લેવાની તક પણ વધી છે. હમણાં હમણાં તે! ઘણાં રાજ્યમાં પેલીસતંત્ર લેકામાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય એ માટે ક્રમ ઉદ્યમશીલ હોવા કરતાં ગુનેગાર પાસેથી પૈસા પડાવાય તે માટે જ વધુ ઉદ્યમશીલ હાય છે. ચેરી, ખૂન, બળાત્કાર કે દારૂબંધી, દાણચેારી, કેફી દ્રવ્યેાની હેરાફરી વગેરે પ્રકારના ફ઼ાજદારી ગુનાએમાંથી જે વિસ્તારમાં રૂશ્વતરૂપે પોતાને વધુ કમાણી થશે એ વિસ્તારમાં પોતાન બદલી કરાવવા માટે પેાલીસ અધિકારીઓ ઉપરીઓ માટી લાંચ આપતા હેાવાનુ ખેલાય છે. ક્યા પેલીર મથાની લાંચ દ્વારા મેળવેલી શની સરેરાર આવક કેટલી છે તેની ચર્ચા પેાલીસેમાં જ માંહામાહે થાય છે રૃખીતી રીતે આવી પરિસ્થિતિ ન્યાયતંત્ર માટે અસä ગણાય એટલે વખતે વખત પેાલીસની આકરી ટીકા ન્યાયાધીશે દ્વાર થાય એ સ્વાભાવિક છે. પરંતુ રીઢું બની ગયેલુ પેાલીસત એથી જલદી સુધરે એવી આશા રાખવી અસ્થાને છે.
દેશના વિવિધ ક્ષેત્રામાં અનેક અપાત્ર, અનધિકારી, અ ખેજવાબદાર માણસે ઘૂસી ગયા છે. એમાં પેાલીસતંત્ર પ ખાકાત નથી. સારા અને સાચા પેાલીસને પેાતાની કર અને જવાબદારીનુ પૂરેપુરું જ્ઞાન અને ભાન હેાવું જોઇએ. પોતા જેની નિસ્બત છે એવા તમામ કાયદાની પૂરેપૂરી જાણકાઃ તેમને હોવી જોઈએ. ભારતના સરેરાશ પોલીસ જરૂ કાયદાઓમાં પૂરું જ્ઞાન ધરાવતા નથી પેાતાનાથી : કરી શકાય અને શું ન કરી શકાય, પાતાની કેટ સત્તા છે અને કેટલી સત્તા નથી તેને વિષે સાચી સખી જાણકારી ઘણા ઓછાન હોય છે. લે પણ બિચારા અજ્ઞાની હાય છે અને પોલીસ કરે એની સાચું એમ સમજીને સત્તાને, એના કાય જ્યાં પડકારવા જેવું ડ્રાય ત્યાં પડકારતા નથી. પ્રજા પણ રાજિદા કાદાઓનુ ઘેર અજ્ઞાન પ્રવર્તે છે. ચે લીધે પોલીસત ત્રને તેા લેાકાની સલામતી અને શાંતિ મ સાચી ફરજ અજાવવા કરતાં સત્તાના ડર અતાવી લે પાસેથી ગેરકાય? પૈસા મેળવવામાં વધુ રસ છે. એથી ભારતમાં ગુડાએ, દાણ્યેારે, ગુનેગારા વગેરે નીડર બ કરે છે. નિર્દોષ માણસેને પેાલીસના જેટલે ડર છે તેડર રખડતા ગુનેગારેશને રહ્યો નથી. આ એક અત્યંત દુઃ પરિસ્થિતિ છે.
(અનુસંધાન પૃ′ ૧૯ ઉપર)